SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ६ स्थानकाध्ययने दिशातद्दगत्यादि आहारानाहारकारणानि ४९९-५०० सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આદર તે પૂજાસત્કા૨ ૬. I૪૯૬॥ જાતિ–માતૃપક્ષ, તેના વડે આર્ય–પાપ રહિત નિર્દોષ તે જાતિઆર્યો અર્થાત્ વિશુદ્ધ માતાથી ઉત્પન્ન થયેલા 'અંવદા' ઇત્યાદિ આ છએ પણ ઇભ્યજાતિઓ છે. જેઓ હાથીને યોગ્ય છે તે ઇલ્યો, જેના દ્રવ્યના સ્તૂપ-(ઢગલા) થી આચ્છાદિત અંબાડી સહિત ઊભેલો હાથી ન દેખાય તે ઇલ્યો એમ સંભળાય છે, અર્થાત્ એક તરફ હાથી ઊભો રાખેલ હોય અને એક તરફ ઘડેલ સુવર્ણનો ઢગલો કરેલ હોય તો તે ઢગલા વડે હાથી દેખાય નહિ એટલું દ્રવ્ય જેના ઘરમાં હોય તે ‘ઇલ્ય' કહેવાય છે. તેઓની જાતિઓ તે ઇભ્યજાતિઓ, તે છ પ્રકારે છે. પિતાનો પક્ષ તે કુળ, પ્રથમ રાજા ઋષભદેવે આરક્ષક (કોટવાળ) પણાએ જે સ્થાપેલા તેના વંશજો તે ઉગ્રકુળવાળા, જે ગુરુપણાએ સ્થાપેલા તેના વંશજો તે ભોગકુળવાળા, જે મિત્રપણાએ સ્થાપેલા તેના વંશજો તે રાજન્યો, પ્રથમ પ્રજાપતિ ઋષભદેવના વંશજો તે ઇક્ષ્વાકુઓ, મહવીર પ્રભુના પૂર્વજો તે જ્ઞાતકુળવાળા અને શાંતિનાથના પૂર્વજો કૌરવો અથવા કુળો લોકરૂઢિથી જાણવા યોગ્ય છે. II૪૯૭॥ જાતિઆર્ય, કુળઆર્યાદિરૂપ લોકની સ્થિતિ (મર્યાદા) છે માટે લોકસ્થિતિની સમીપતાથી તે જ કહે છે—'ઇન્દ્રિત્તે' ત્યાદ્રિ॰ આ પૂર્વે કહેવાઈ ગયું છે. વિશેષ એ કે–અજીવો-ઔદારિકાદિ પુદ્ગલો તે જીવોને વિષે પ્રતિષ્ઠિત (રહેલા) છે. આ અવધારણ (નિશ્ચિત) વચન ન જાણવું, કેમ કે જીવના વિરહથી પણ અત્યંત અજીવોનું રહેવું થાય છે–પૃથ્વી સિવાય પણ, જેમ ત્રસ સ્થાવર જીવો રહેલા છે તેમ. તથા જીવો જ્ઞાનાવરણાદિ કર્મોને વિષે પ્રતિષ્ઠિત (રહેલા) છે. 'પ્રાયઃ કર્મરહિત જીવોનો અભાવ હોય છે. I૪૯૮|| અનંતર કર્મપ્રતિષ્ઠિત જીવો કહ્યા, તેઓની દિશાઓને વિષે જ ગત્યાદિ હોય છે માટે દિશાઓ અને તેઓને વિષે ગતિ વગેરેને પ્રરૂપતા થકા સૂત્રકાર કહે છે— છદ્રિત્તાઓ પદ્મત્તાઓ, તંનહા-પાતીખા, પડીળા, વાઢિળા, તીળા, કડ્ડા, અબાા છહિં સિાર્ત્તિ નીવાાં થતી પવત્તતિ, તંનહા-પાયીનાર્ નાવ અાર્ ।વમાવતી ર, વકતી ર, આહારે જ, વુડ્ડી , નિવુઠ્ઠી ૬, વિનુબા ૭, તિવરિતાતે ૮, સમુ ખાતે ૧, ગતસંગોને ૨૦, વંસમિામે ૨૧, નાભિમે ૧૨, નીવાભિગમે ૨૩, अजीवाभिगमे १४, एवं पंचेंदियतिरिक्खजोणियाण वि मणुस्साण वि ।। सू० ४९९ ।। छहिं ठाणेहिं समणे निग्गंथे आहारमाहारेमाणे णातिक्कमति, तंजहा2નેયા-વેયાવચ્ચે, ફરિયદા ય સંનમદા) તદ્દ વાળવૃત્તિયા, છઠ્ઠ પુળ ધમ્મચિંતામ્ ।। छहिं ठाणेहिं समणे निग्गंथे आहारं वोच्छिदमाणे णातिक्कमति तंजहा आतंके उवसग्गे तितिक्खणे बंभचेरगुत्तीए । पाणिदयातवहेडं, सरीरवुच्छेयणट्ठाए || १ || ।। सू० ५०० ।। (મૂળ) છ દિશાઓ કહેલ છે, તે આ પ્રમાણે—પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઊર્ધ્વ અને અધોદિશા. છ દિશાઓ વડે જીવોની ઉત્પત્તિસ્થાનમાં જવારૂપ ગતિ પ્રવર્તે છે ૧, એમ ઉત્પત્તિસ્થાન પ્રત્યે આવવારૂપ આગતિ ૨, ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થવું તે વ્યુત્ક્રાન્તિ ૩, આહાર ૪, શરીરની વૃદ્ધિ ૫, શરીરની હાનિ તે નિવૃદ્ધિ ૬, શરીરની વિપુર્વણા ૭, ગતિપર્યાય તે ચાલવા માત્ર ૮, વેદનાદિ સમુદ્દઘાત ૯, દિવસ વગેરે કાળનો સંયોગ ૧૦, સામાન્ય બોધરૂપ અવધિ વગેરે દર્શન વડે અભિગમ જાણવું ૧૧, વિશેષ બોધરૂપ અવધિ વગેરે જ્ઞાન વડે અભિગમ ૧૨, જીવોના સ્વરૂપને પ્રત્યક્ષથી જાણવું ૧૩, પુદ્ગલાદિ અજીવોના સ્વરૂપને પ્રત્યક્ષથી જાણવું ૧૪, એમ પંચન્દ્રિય તિર્યંચોને અને મનુષ્યોને પણ જાણવા. ૪૯૯થી 1. આ કથન સંસારી જીવોની અપેક્ષાએ છે. 2. પિણ્ડ નિયુક્તિ માં આ બે ગાથા છે. ૬૬૨-૬૩ / પ્રવચનસારમાંથી ઉદ્ધરેલ છે. એક ગાથા ઓધનિર્યુક્તિમાં પણ છે. ૫૮૦. 116
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy