SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः २ अन्तःपुरप्रवेश ४१५ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ગયેલ અથવા ઉદ્યાનમાં ગયેલ નિર્ગથને, આરામ તે વિવિધ પુષ્પની જાતિઓ વડે ઉપશોભિત અને ઉદ્યાન તો ચંપકના વન वगेरथी पशोभित एवं. 'संपरिक्खिवित्त' त्ति० योतरथी वीटानीहिने माटे गये वास २-मापांय २९॥छे. 'इच्चेएही'त्यादि० 43 निमन छ. माई सिवाय पीनो असम डोपायी तेनुं Agn yeu ा (सोपवानु) કહેવાથી સંગ્રહ કરેલું જાણવું. આ સંબંધી ગાથા નીચે પ્રમાણે– अंतेउरं च तिविहं, जुन्नं नवयं च कन्नगाणं च । एक्केक्कं पि य दुविहं, सट्ठाणे चेव परठाणे ॥६७।। एतेसामन्नयरं रनो, अंतेउरं तु जो पविसे । सो आणाअणवत्थं, मिच्छत्तविराहणं पावे ।।६८।। [निशीथ भाष्य २५१३-१४ त्ति] સ્ત્રીઓનું અંતઃપુર ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે—જીર્ણ-વૃદ્ધ સ્ત્રીઓનું, તરુણ સ્ત્રીઓનું અને કન્યાઓનું. તે દરેક સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં એમ બે પ્રકારે છે અર્થાત્ સ્વસ્થાન તે પોતાનું રહેવાનું સ્થાન અને પરસ્થાન તે ઉદ્યાનાદિમાં વાસ. આ ઉક્ત પ્રકારવાળા કોઈ પણ રાજાના અંતઃપુરમાં જે મુનિ પ્રવેશ કરે તે આજ્ઞાનો ભંગ કરનાર, મિથ્યાત્વી અને संयमानी विपनानो ४न बने. (६७-६८) सद्दाइइंदियत्थोवओगदोसा न एसणं सोहे । सिंगारकहाकहणे, एगयरुभए य बहुदोसा ।।६९।। बहिया वि [निर्गतस्येत्यर्थः] होंति दोसा, केरिसिगा कहणगिण्हणाईया । गव्वो बाउसियत्तं, सिंगाराणं च संभरणं ।।७।। [निशीथ भाष्य २५१८-१९ त्ति] ગીત વગેરે ઇંદ્રિયોના વિષયને વિષે ચિત્ત જવાથી ઇર્યા અથવા એષણાની શુદ્ધિ ન થાય. તે સ્ત્રીઓ દ્વારા પૂછાયો થકો શૃંગારાદિ કથાઓને કહે છતે તેમાં પોતાથી, પરથી અને ઉભયથી ઘણા દોષો ઉત્પન્ન થાય. આ સ્વસ્થાન સંબંધી દોષો જાણવા. ગામથી બહાર પરસ્થાન-ઉદ્યાનાદિમાં રહેલ અંતઃપુરમાં ગયેલ સાધુને કેવા દોષો હોય તે કહે છે-પૂર્વોક્ત શૃંગારાદિ કથાનું કથન, અનેષણાયનું ગ્રહણ વગેરે દોષો થાય છે, ગર્વ ઉત્પન્ન થાય, બકુશના દોષવાળો થાય અને શૃંગારિક શબ્દોને સાંભળી અથવા જોઈને પોતાના પૂર્વકાળમાં કરેલ રતિક્રિયા સંબંધી શૃંગારોનું સ્મરણ થાય, ત્યાર બાદ પ્રતિગમન વગેરે દોષો पए थाय. (६८-७०) बितियपद[अपवाद इत्यर्थः]मणाभोगा १, वसहि परिक्खेव २ सेज्जसंथारे ३ । हयमाईदुट्ठाणं, आवयमाणाण कज्जेसु ५ ।।७।। [निशीथ भाष्य २५२० त्ति] १. अनामोथी-२adi प्रवेश ४३, २. अन्य वसतिना ममाथी धानमा २३८ अंत:पुरमा प्रवेश, 3. શય્યાસંસ્તારકના ગ્રહણ અને અર્પણ માટે, ૪. સન્મુખ આવતા દુષ્ટ અશ્વાદિના ભયથી સ્વદેહની રક્ષાને માટે અને પ. કુલ, ગણ તથા સંઘના કાર્યના પ્રસંગથી અંતઃપુરમાં પ્રવેશ કરે(૭૧) ૪૧૫ી. અનંતર અંતઃપુર સંબંધી સૂત્ર હોવાથી સ્ત્રીવિષયક કહ્યું, હવે પણ સ્ત્રીવિષયક ક્રિયાવિશેષને કહે છેपंचर्हि ठाणेहिमित्थी पुरिसेण सद्धिं असंवसमाणी वि गब्भं धरेज्जा, तंजहा-इत्थी दुव्वियडा दुन्निसण्णा सुक्कपोग्गले अधिट्ठिज्जा, सुक्कपोग्गलसंसिढे व से वत्थे अंतो जोणीते अणुपविसेज्जा, सई व से सुक्कपोग्गले अणुपवेसेज्जा, परो व से सुक्कपोग्गले अणुपवेसेज्जा, सीओदगवियडेण वा से आयममाणीते सुक्कपोग्गला अणुपविसेज्जा । इच्चेतेहिं पंचहिं ठाणेहिं जाव धरेज्जा (१) । पंचहि ठाणेहिमित्थी पुरिसेण सद्धिं संवसमाणी विगब्भं नो धरेज्जा, तंजहा–अप्पत्तजोव्वणा १, अतिक्कंतजोव्वणा २, जातिवंझा ३, गेलन्नपुट्ठा ४, दोमणंसिता ५ इच्चेतेहिं पंचहि ठाणेहिं जाव (गब्भ) नो धरेज्जा (२) । पंचहिं ठाणेहिमित्थी पुरिसेण सद्धिं संवसमाणी वि गब्भं नो धरेज्जा, तंजहा-निच्चोउया, अणोउया, . 39
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy