SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः १ दुर्गमसुगमक्षान्तिसत्याधुत्क्षिप्तादिस्थानादिवैयावृत्त्यं च ३९६-३९७ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ કહેવાય છે. કચ્છવૃત્તિનો ઘાતક દુઃશબ્દ વડે વિશેષણવાળાં કર્મસાધનરૂપ શબ્દ વડે કહેવા યોગ્ય આખ્યાન વગેરેને શબ્દની પ્રવૃત્તિના વૈચિત્ર્યથી કહે છે 'કુમારૂa' fમત્યાદિ તેમાં દુરાગ્યેય-મુશ્કેલીથી કહેવા યોગ્ય વસ્તુ સંબંધી તત્ત્વ છે, કારણ કે શિષ્યોને મહાનું વચનના આટોપથી પ્રબોધ કરવાપણાએ અહિતોને પ્રયાસની ઉત્પત્તિથી, એવી રીતે આખ્યાન (કથન) માં કૃધૃવૃત્તિ કહી. એવી રીતે વિભજન વગેરેને વિષે પણ ભાવના-વિચારણા કરવી. તથા કથન કહ્યું છતે પણ તેમાં દુર્વિભજ-કચ્છ વડે વિભાગ કરવા યોગ્ય, ઋજુ જડત્વાદિથી જ તેઓને થાય છે અર્થાત્ શિષ્યોને વસ્તુતત્ત્વના વિભાગ વડે સ્થાપવું દુઃશક્ય થાય છે. “દુર્વિભવ' આ પાઠાંતરમાં દુર્વિભાવ્ય-શિષ્યોને વિભાવના કરવા માટે દુષ્કર થાય છે એમ સમજવું. તથા દુષ્કર્સ' તિઃ દુઃખે દેખાડાય છે માટે દુર્દશ. યુક્તિઓથી શિષ્યોને પ્રતીતિને વિષે તત્ત્વનું આરોપણ કરવા માટે દુષ્કર છે. 'ત્તિતિવું' તિદુઃખ વડે તિતિક્ષાય છે-સહન કરાય છે તે દુસ્તિતિક્ષ-પરિષદાદિ અર્થાત્ ઉત્પન્ન થયેલ પરિષહાદિને સહન કરાવવા માટે શિષ્યને તેમાં ક્ષમા કરાવવા માટે દુષ્કર થાય છે. 'કુરકુવર’ તિઃ દુઃખ વડે જે અનુષ્ઠાન કરાય છે તે દુરનુચર અર્થાત્ અંતર્ભત કરાવવારૂપ અર્થપણાએ અનુષ્ઠાન કરાવવા માટે દુષ્કર છે (કાતંત્રવ્યાકરણમાં “કારિત સંજ્ઞા વડે ણિક અંતવાળો જણાય છે) અથવા તે પહેલા અને છેલ્લા અહંતોના તીર્થમાં શિષ્યો પ્રત્યે વસ્તુતત્ત્વ, આચાર્યાદિને દુરાગ્યેય અને દુર્વિભજ છે. પોતાને (આચાર્યાદિને) પણ દુર્દશ, દુસ્તિતિક્ષ અને દુરનુચર છે માટે કારિત અર્થ (પ્રેરક અર્થ) ને છોડીને વ્યાખ્યાન કરવું. કેમ કે તેઓ પણ ઋજુજડ હોય છે. મધ્યમ બાવીશ જિનોને તો સુગમશ્રમ વગરની વૃત્તિ છે, કેમ કે તેઓના શિષ્યો જુપ્રાજ્ઞ હોવાથી અલ્પ પ્રયત્નથી જ બોધ કરવા યોગ્ય તેમજ વિહિત (કહેલ) અનુષ્ઠાનમાં સુખે પ્રવર્તાવવા યોગ્ય હોય છે. બીજું પૂર્વની જેમ જાણવું. વિશેષ એ કે-આખ્યાનાદિની અકૃચ્છાર્થ વિશિષ્ટતા-સુગમપણારૂપ વિશેષતા કહેવી. 'સુર નવર' તિઆ શબ્દમાં રેફ પ્રાકૃતશૈલીથી છે નિત્ય-સદા ફ્લથી વર્ણિતા-વર્ણવેલા છે, કીર્તિતા-નામથી કહેલા છે, 'ગુડ્યા’ તિ સ્વરૂપથી સ્પષ્ટ વાણી વડે કહેલા છે, 'પ્રશસ્તાનિ' પ્રશંસા (શ્લાઘા) કરેલા છે. 'શંસુ હુતા' વિતિ વવનાનું, 'અગનજ્ઞાતાનિ' કર્તવ્યતાએ અનુમત કહેલાં હોય છે. આ સૂત્રનો ઉલ્લેપ (કથન) વૈયાવૃજ્ય સૂત્ર પર્યત દરેક સૂત્રમાં જાણવો. તેમાં ક્ષમા વગેરે ક્રોધ, લોભ, માન અને માયાના નિગ્રહથી જાણવા તથા લાઘવ ઉપકરણથી (અલ્પતા) અને ત્રણ ગારવના ત્યાગથી જાણવું. અન્ય પાંચ (સ્થાનો) જીવોને માટે હિત તે સત્ય-જૂઠું નહિં, તે ચાર પ્રકારે છે. જે માટે કહ્યું છે કેअविसंवादनयोगः कायमनोयोगजिह्मता चैव । सत्यं चतुर्विधं तच्च जिनवरमतेऽस्ति नान्यत्र ।।१९।। પ્રિીમ ૭૪ રૂતિ] - અવિસંવાદનયોગ-સરલ પ્રવૃત્તિ, કાયાથી અકુટિલતા, મનથી અકુટિલતા અને વાણીથી અકુટિલતા આ ચાર પ્રકારનું સત્ય જિનેશ્વરના મતમાં છે, પરંતુ બીજા મતમાં નથી. (૧૯) તથા સંયમવું તે સંયમ-હિંસાદિથી નિવૃત્તિ, તે સત્તર પ્રકારે છે. કહ્યું છે કે- પુવિ--માન-મસ્ય, વાપ-વિતિય પMિરિ-અગ્ની પેદાદિપન્ન પરિવાળોવાર સારા શિર્વ. નિ. ૪૬] પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈદ્રિય, તેઇદ્રિય, ચૌરિદિય, પંચેંદ્રિય આ નવ પ્રકારના જીવોની હિંસા ન કરવારૂપ નવ પ્રકારે જીવસંયમ તથા અજીવ પુસ્તકાદિની યત્ના કરવારૂપ અજીવસંયમ, ચક્ષુ વડે જોઈને શયન, આસનાદિ કરવું તે પ્રેક્ષાસંયમ, તથા ગૃહસ્થના પાપવ્યાપારાદિની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષાસંયમ, અર્થાત્ તેની અનુમતિ અને ઉપદેશાદિનો ત્યાગ કરવારૂપ, અથવા સંયમ પ્રત્યે સીદાતાને પ્રેરણા કરવી તે પ્રેક્ષા અને નિર્ધ્વસ પાસત્યાદિની પ્રવૃત્તિમાં ઉપેક્ષા કરવી તે ઉપેક્ષાસંયમ, જોયેલ અંડિલાદિમાં રજોહરણાદિ વડે પ્રમાર્જના કરવી તે પ્રમાર્જના-સંયમ, નિર્દોષ સ્થાનમાં ઉચ્ચારાદિનું પઠવવું તે પરિઝાપનાસંયમ, અશુભ મન, વચન અને કાયાથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ તે મનસંયમ, વચનસંયમ અને ( કાયસંયમ એ પ્રમાણે સત્તર પ્રકારનો સંયમ છે. (૨૦) 13
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy