SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ६ स्थानकाध्ययने आहारविषपरिणामाः प्रश्नाः चमरचञ्चादिषु विरहः ५३३-५३५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ નિર્વિશમાનકલ્પસ્થિતિ, નિર્વિષ્ટકલ્પસ્થિતિ. परिहारिय छम्मासे, तह अणुपरिहारिया वि छम्मासे । कप्पट्ठिओ छमासे, एते अट्ठारसा[रस वि] मास ।।१।। વૃદિ૫૦ ૬૪૭૪ત્તિ 'પ્રથમ છ માસ પર્યત ચાર પરિહારિકો (ચાર જણ) પ્રસ્તુત તપને વહન કરે છે, ત્યારબાદ છ માસ પર્યત ચાર અનુપરિહારકો (સેવા કરનારા) તપને વહન કરે છે, ત્યારબાદ છ માસ પર્વત કલ્પસ્થિત-એક વાચનાચાર્ય તપને વહન કરે છે, એવી રીતે એ તપ વહન કરનારાઓને અઢાર મહિના થાય છે. (૮૧) - જિનકલ્પની સ્થિતિ આ પ્રમાણે જાણવીगच्छम्मि उ निम्माया, धीरा जाहे य गहियपरमत्था । अग्गह जोग्गअभिग्गहे, उविंति जिणकप्पियचरित्तं ।।८२।। હિ૦ ૬૪૮૩ 7િ] જયારે ગચ્છને વિષે પ્રવૃજ્યા, શિક્ષાપદાદિને વિષે નિષ્ણાત હોય, ધીર-ઉત્પત્તિકી વગેરે બુદ્ધિવાળો અથવા પરિષહ તથા ઉપસર્ગને વિષે નિશ્ચલ હોય, પરમાર્થનો જાણ હોય, તથા અગ્રહ-સાત પિંડેષણામાંથી પ્રથમથી બે પિંડેષણાનો ત્યાગ અને પાંચ ગ્રહણ કરવા યોગ્ય પિંડેષણાના વિષયમાં અભિગ્રહ કરનાર હોય ત્યારે જિનકલ્પિક ચારિત્રને સ્વીકારે છે. (૮૨). મારિજા (મહિનોfમ) ત્તિ –સાત પિંડેષણામાં કોઈકના અગ્રહમાં અને યોગ્યના અભિગ્રહમાં અમુક વડે જે ગ્રહણ કરવું આવા પ્રકારના સ્વરૂપમાં પરમાર્થને ગ્રહણ કરેલા સમજવા. સ્થવિરકલ્પની સ્થિતિ આ પ્રમાણે જાણવીસંગમરજીનોયા [૩ ], નિઝાય ના-હંસા-ચરિત્તે ! दीहाउ वुड्डवासे, वसहीदोसेहि य विमुक्का ।।८३।। વૃિદq૦ ૬૪૮૫]. સત્તર પ્રકારના સંયમને પાળનારા તે સંયમ કરનારા, તપ વડે શાસનને દીપાવનારા તે ઉદ્યોતકો, અથવા સંયમ અનુષ્ઠાનમાં ઉદ્યોગ-પ્રયત્નવાળા, તથા શિષ્યોને વિષે જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ કરાવનારા એવા તેઓ જ્યારે "દીઘયુષ્યક્ષીણજંઘાબળવાળા થાય છે ત્યારે વૃદ્ધવાસ (તે જ ક્ષેત્રમાં વાસ) કરે છે, તો પણ વસતિના દોષ વડે વિમુક્ત રહે છે અર્થાત્ નિર્લેપ રહે છે. (૮૩) ઇત્યાદિક સ્થિતિ. //પ૩૦ll આ કલ્પની સ્થિતિ મહાવીર પ્રભુએ બતાવી છે, આ સંબંધી મહાવીરની વક્તવ્યતાવાળા ત્રણ સૂત્ર છે તથા એમણે જ ' અને બીજા પણ કલ્પની સ્થિતિ બતાવી છે માટે કલ્પ-દેવલોક વિષયક બે સૂત્ર ઉપન્યાસ કરેલ છે. આ સૂત્રપંચક સુગમ છે. વિશેષ એ કે-છઠ્ઠભક્ત વડે-બે ઉપવાસ વડે, અપાનક-પાણી પીવાના પરિહાર વડે, યાવાત્ શબ્દથી નિવાધાર નિરાવરને સિને પfપુને ઍવત્તવરનાવંશ' ત્તિ વ્યાઘાત રહિત, આવરણ રહિત, સમસ્ત, પરિપૂર્ણ, શ્રેષ્ઠ કેવલજ્ઞાન-દર્શન જાણવું. સિદ્ધ' નાવ ઉર પર ITન્ 'વૃદ્ધ મુત્તે મંતવડે પરિનિબુડે' ઉત્તવસ્તુતત્ત્વના જાણ, મુક્ત, અંતના કરનારા અને પરમ સ્વસ્થીભૂત થયા એમ જાણવું. પ૩૧-૫૩૨ કહેલ સ્વરૂપવાળા દેવના શરીરને વિષે આહારનો પરિણામ છે તેથી આહારના પરિણામનું નિરૂપણ કરવા માટે કહે છબિદે બોયરાને પત્ત, સંનહી–મણુને, રસિલે, પન્ને, વિંન્ને, રીવન્ને (ગિન્ને), दप्पणिज्जे । छव्विहे विसपरिणामे पन्नत्ते, तंजहा–डक्के, भुत्ते, निवतिते, मंसाणुसारी, सोणिताणुसारी, ગાર્મિનાપુતારી સૂ૦ જરૂરૂા. • 1. આ વિષયમાં પૂર્વે લખાઈ ગયેલ છે. કુલ નવ જણા તપ કરનારા હોય છે, તેમાં ચાર તપ કરે છે, ચાર વૈયાવૃત્ય કરે છે અને એક વાચનાચાર્ય હોય છે. 143
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy