SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ८ स्थानकाध्ययने संवरेतराः स्पर्शालोकस्थितिः ५९८-६०० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ શુદ્ધતા થાય,તથા દુષ્કરપણું થાય; કારણ કે આલોચના કરવી ઘણી કઠિન છે. તથા આદર થાય અને શલ્ય રહિતપણું થાય. આ શોધિ-આલોચના કરવાના ગુણો છે. (૧૦) હવે તેનાજ પ્રત્યાજાતિ અગહિતપણાને કહે છે–' ' ઇત્યાદિ વડે, 'મારું તિ ધનવાળા યાવત્ શબ્દથી . 'વિત્તારૂં દીપ પ્રસિદ્ધ છે અથવા દસ–ગૌરવવાળા વિચ્છિન્નવિડત્તમવસિયસનાવિહિપાછું તેમાં વિસ્તીર્ણ-વિસ્તારવાળા, વિપુલ-ઘણા, ભવનો-ઘરો, શયનો-પર્યકાદિ, આસનો-સિંહાસન વગેરે, યાનો-રથાદિ, વાહનો-વેગસર અશ્વ વગેરે, આ જે કુલોને વિષે હોય તે ‘વિસ્તીર્ણવિપુલભવનશયનાસનયાનવાહનો ક્યાંક 'વાહVIન્નારૂં' પાઠ છે તેમાં વિસ્તીર્ણ ભવનાદિ વડે આકીર્ણ અર્થાત્ સંકીર્ણ યુક્ત છે, એમ વ્યાખ્યાન કરવું. તથા 'વહુધવહુ નાયરૂવરયાણું બહુ ધન ગણિમ-ગણત્રી કરીને વેચાય તે, ધરિમ-તોલીને વેચાય તે છે જેને વિષે તે તથા બહુજાતરૂપ–સોનું અને રજત-ચાંદી છે જે કુલોને વિષે તે બહુધનબહુજાતરૂપરજતો, પાછળથી કર્મધારય સમાસ છે. મારા ગોગાસંપ ત્તારૂં–આયોગ બમણાદિ લાભ વડે દ્રવ્યનો પ્રયોગ-ઋણ લેનારાઓને દેવું-વ્યાજ વગેરેના કરાર વડે આપવું તેમાં સંપ્રયુક્ત-પ્રવર્તેલા, અથવા તેના વડે સંપ્રયુક્ત ક્ત તે ‘આયોગપ્રયોગસંપ્રયક્તો” 'વિચ્છgિયપ૩૨મત્તપIVITહું ઘણા લોકોએ ભોજન કર્યા બાદ અવશેષપણાએ–મુક્ય છતે અથવા વિભૂતિવાળા ત્રિવિધ પ્રકારના ખાવા લાયક ભોજન, ચૂધ્યચૂસવા યોગ્ય, લેહ્યચાટવા યોગ્ય અને પેય-પીવા યોગ્ય વગેરે આહારના ભેદ યુક્તપણાએ પ્રચુર ભક્તપાનો છે જે કુલોને વિષે તે પ્રચુર ભક્તપાનો 'વહુરાણીવાસ: મહિસાવેતયમૂયારૂં ઘણા દાસી, દાસો છે જેઓને વિષે તે તથા ગાય, ભેંસ પ્રસિદ્ધ છે. ગવેલકો તે ઘટાઓ, તે પ્રભૂત-ઘણા છે, જે કુલોને વિષે તે બહુદાસીદાસગોમહિસગવેળકપ્રભૂતો'. અહિં પાછળથી કર્મધારય છે. અથવા ઘણા દાસી વગેરે પ્રભૂત થયા છે જે કુલોને વિષે તે તેવા. ઘણા જનોને અપરિભૂત-પરાભવ નહિ કરવા યોગ્ય અથવા તૃતીયાના અર્થમાં છઠ્ઠી વિભક્તિ છે, તેથી ઘણાં લોકો વડે અપરિભૂત-તિરસ્કાર નહી કરાયેલ, 'મન્ના' ૪િ૦ માર્યો –અપાપકર્મવાળા માબાપનો જે પુત્ર તે આર્યપુત્ર. આ કથન વડે આલોચકને, અનાલોચકની પ્રત્યાજાતિથી વિપર્યય (ઊલટો) કહ્યો. //પ૯ી કરેલ આલોચનાદિ અનુષ્ઠાન વિશિષ્ટ પુરુષો, સંવરવાળા હોય છે માટે સંવરને અને તેના વિપક્ષભૂત અસંવરને કહે अट्ठविहे संवरे पन्नत्ते, तंजहा–सोर्तिदियसंवरे जाव फार्सिदियसंवरे, मणसंवरे, वतिसंवरे,कायसंवरे । अट्ठविहे असंवरे पन्नत्ते, तंजहा–सोर्तिदियअसंवरे जाव कायअसंवरे ।। सू० ५९८।। દિ પાસા સત્તા, સંનહીં– કે, મતે, મતે, તદુતે, સીતે, સિને, નિ, તુવર | સૂ ૧૬૬il अट्ठविधा लोगठिती पन्नत्ता, तंजहा-आगासपतिहिते वाते १, वातपतिहिते उदही २, एवंजधा छट्ठाणे जाव जीवा कम्मपतिहिता ६, अजीवा जीवसंगहीता ७, जीवा कम्मसंगहीता ।। सू० ६००। (મૂળ) આઠ પ્રકારે સંવર કહેલ છે, તે આ પ્રમાણે શ્રોત્રેદ્રિયનો સંવર, યાવત્ સ્પર્શનેંદ્રિયનો સંવર, મનસંવર, વચનસંવર અને કાયસંવર, આઠ પ્રકારે અસંવર કહેલ છે, તે આ પ્રમાણે–શ્રોત્રંદ્રિયનો અસંવર યાવતુ કાયાનો અસંવર //પ૯૮. આઠ સ્પર્શી કહેલા છે, તે આ પ્રમાણે—કર્કશ-કરવતની જેમ ૧, મૃદુ-કમલના નાલની જેમ સુંવાળો ૨, ગુરુ-વજની જેમ ભારી ૩, લઘુ-અર્કતલની જેમ હળવો ૪, શીત-ચંદ્રના કિરણની જેમ ઠંડો ૫, ઉષ્ણ-અગ્નિની જેમ ગરમ ૬, સ્નિગ્ધ-ઘીની જેમ ચીકણો છે, અને ક્ષ-રાખની જેમ લૂખો ૮. //પ૯૯ll આઠ પ્રકારે લોકની સ્થિતિ-મર્યાદા કહેલી છે, તે આ પ્રમાણે–આકાશને આધારે વાયુ રહેલ છે ૧, વાયુને આધારે ઘનોદધિ રહેલ છે ૨, એવી રીતે છઠ્ઠા ઠાણામાં કહેલ છે તેમ કહેવું. અર્થાત્ વનોદધિને આધારે પૃથ્વી રહેલી છે. ૩, પૃથ્વીને આધારે ત્રસસ્થાવર જીવો રહેલા છે ૪, જીવને આધારે શરીર, પુદ્ગલાદિરૂપ અજીવો રહેલા છે ૫, યાવત્ 223
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy