SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ • અરિહંત ભગવંતના શાસનના વર્તમાનકાળના આચાર્યો મહાનિશીથસૂત્રકારની ઉપરની વાતને વાંચે છે. દીપાવળી કથામાં આવેલ વાતો વાંચે છે. બીજાને સંભળાવે છે. પણ એ સમયે પોતાની સામે જોવાની, પોતાના હૃદયમાં ડુબકી મારીને જોવાની ફુરસદ જ નથી. કે મારો નંબર ક્યાં? મારી આચરણા કેવી? મારી આચરણાનું ફળ શું? જો એ સમયે પણ ચિંતન થઈ જાયતો એક આચાર્યનું જીવન પરિવર્તન ગચ્છના સમાજના હિત માટે થઈ જાય. પણ એ સમયે બીજા ગચ્છના આચાર્યો પ્રત્યે, અથવા સ્વગચ્છના પણ પોતાના વિરોધી મંતવ્યધારક આચાર્યો પ્રત્યે એ નજર થઈ જાય કે તેઓ કઈ શ્રેણીમાં છે? જે તક સુધરવા માટે લાખેણી હતી તે તકને ખાખમાં ફેરવી નંખાય છે. “જયાનંદ”
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy