SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ८ स्थानकाध्ययने निमित्तं विभक्तयः छभस्थेतरज्ञेयाज्ञेयानि आयुर्वेदः ६०८-६११ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ નથી એમ જ કહે છે તે ન સંતિ પરલોકવાદી. તે આ પ્રમાણે–ખરવિજાણવત્ આત્મા નથી, કેમ કે પ્રત્યક્ષાદિ પ્રમાણનો અવિષયભૂત છે. અને આત્માના અભાવથી પુણ્ય પાપ લક્ષણવાળું કર્મ નથી અને કર્મના અભાવથી પરલોક નથી અને મોક્ષ પણ નથી. જે આ ચૈતન્ય છે તે ભૂતનો ધર્મ છે [અર્થાત્ પંચમહાભૂતના સંયોગથી ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે પરંતુ પૃથક્ નથી એમ આ વાદીનો મત છે] ઉક્ત વાદીની અક્રિયાવાદિતા સ્કુટ જ છે એનો મત સંગત (યોગ્ય) નથી. પ્રત્યક્ષાદિની અપ્રવૃત્તિ વડે આત્માદિનું નિરાકરણ (ખંડન) કરવા માટે અશક્ય હોવાથી. વસ્તુ છતે પણ પ્રમાણની અપ્રવૃત્તિ જોવાથી અને આગમવિશેષ વડે વસ્તુ સિદ્ધ થતી હોવાથી. તથા ભૂત ધર્મતા પણ ચૈતન્યની નથી. [નહિ વિકાર પામેલ પિત્ત, વાત, કફ વગેરેના આધારભૂત ભૂતો છે] વિવક્ષિત ભૂતોના અભાવમાં પણ જાતિસ્મરણ વગેરે જોવાથી ૮, અહિં આ આઠે વાદીઓનું પણ સૂચન માત્ર બતાવ્યું છે. વિશેષ વર્ણન તો અન્ય ગ્રંથથી જાણવું અથવા વિચારવું. ૬૦૭ll આ ઉક્ત વાદીઓ, શાસ્ત્ર વડે સંસ્કાર પામેલ બુદ્ધિવાળા હોય છે માટે અષ્ટસ્થાનકમાં અવતરવાવાળા શાસ્ત્રોનું કહે છે. અવિષે મહાનિમિત્તે પત્ત, તંગદી–જોને, ૩પ્પા, સુવિ, સંતત્તિવર, , , નવને, બંનને // સૂ૦ ૬૦૮ના अट्ठविधा वयणविभत्ती पन्नत्ता, तंजहानिद्देसे पढमा होती, बीतिया उवतेसणे । ततिमा करणंमि कता, चउत्थी संपदावणे ।।१।। पंचमी त अवाताणे, छट्ठी सस्सामिवायणे । सत्तमी सन्निहाणत्थे, अट्ठमी आमंतणी भवे ।।२।। तत्थ पढमा विभत्ती, निद्देसे सो इमो अहं व त्ति १। बितीता उण उवतेसे, भण कुण व तिमं व तं व त्ति ।।३।। ततिता करणंमि कता, णीतं च कंतं च तेण व मते वा ३ । हंदि णमो साहाते, हवति चउत्थी पदाणंमि ।।४।। अपणे गिण्हसु तत्तो, इत्तो त्ति व पंचमी अवादाणे । छट्ठी तस्स इमस्स व, गतस्स वा सामिसंबंधे ।।५।। हवति पुण सत्तमी तं इमम्मि आधार-काल-भावे त । आमंतणी भवे अट्ठमी उ जह हे जुवाण त्ति ।।६।। '//તૂ૦ ૬૦૨il अट्ठ ठाणाई छउमत्थेणं सव्वभावेणं ण याणति न पासति, तंजहा–धम्मत्थिगातं जाव गंधं वातं, एताणि चेव उप्पन्ननाणदंसणधरे [अरहा जिणे केवली जाणइ पासइ] जाव गंधं वातं ।। सू० ६१०।। अट्ठविधे आउव्वेदे पन्नत्ते, तंजहा–कुमारभिच्चे, कायचिगिच्छा, सालाती, सल्लहत्ता, जंगोली, भूतवेज्जा, વારત, સાતને સૂળ ૬૨II (મૂળ) આઠ પ્રકારે મહાનિમિત્ત-ભૂત, ભવિષ્યને જણાવનારું શાસ્ત્ર કહેલું છે, તે આ પ્રમાણે–ભૂમિના વિકારને સૂચન કરનારું શાસ્ત્ર તે ભૌમ ૧, સ્વાભાવિક રુધિરવૃષ્ટિ વગેરે થવાથી તેના ફલને સૂચવનારું શાસ્ત્ર તે ઉત્પાત ૨, સારા હમણા જોયેલ સ્વપ્નના ફલને સૂચવનારું સ્વપ્નશાસ્ત્ર ૩, ગાંધર્વનગરાદિકને જોવાથી શુભાશુભ ફલને સૂચવનારું તે આંતરિક્ષ શાસ્ત્ર ૪, ચક્ષુ શિર વગેરે અંગના ફરકવાથી શુભાશુભને સૂચવનારું તે અંગશાસ્ત્ર ૫, પજ વગેરે સ્વરના અનુસાર શુભાશુભ લને સૂચવનારું સ્વરશાસ્ત્ર ૬, સ્ત્રીપુરુષના લક્ષણ-અસ્થિ, માંસ વગેરે ઉપરથી શુભાશુભ ફળને સૂચવનારું તે લક્ષણશાસ્ત્ર ૭, વ્યંજન-તલ મસાદિ ઉપરથી શુભાશુભ ફળને સૂચવનારુ તે વ્યંજનશાસ્ત્ર ૮. //૬૦૮// આઠ પ્રકારે વચનની વિભક્તિઓ-કર્તુત્વ, કર્માદિ લક્ષણવાળો અર્થ જેના વડે વિભક્ત-અલગ કરાય છે તે ‘સ ઔ જસ” ઇત્યાદિ કહેલી છે, તે આ પ્રમાણે–નિર્દેશમાં પ્રથમ, ઉપદેશમાં દ્વિતીયા, કરણ–સાધનામાં તૃતીયા અને સંપ્રદાનમાં ચતુર્થી હોય છે //૧// અપાદાનમાં પંચમી, સ્વસ્વામિના સંબંધમાં છઠ્ઠી અને સન્નિધાન-આધારમાં સપ્તમી તથા અષ્ટમી વિભક્તિ આમંત્રણમાં હોય છે. //ર // તે સાત વિભક્તિઓમાં. પહેલી લિંગમાત્રના પ્રતિપાદનમાં છે જેમ-તે” 231
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy