SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ द्रव्यबोधहेतवः निर्ग्रन्थ्यवलम्बादावाज्ञानतिक्रमः ४३६-४३७ सूत्राणि ઋષભદેવ અને તેના સંબંધથી અન્ય વસ્તુઓ પંચસ્થાનકમાં અવતારતાં થકા સૂત્રપંચકને કહે છે. 'રૂસણે ' મિત્યાદ્રિ સુગમ છે. વિશેષ એ કે—'સતિ' ત્તિ કોશલ દેશમાં ઉત્પન્ન થવાથી (ભગવાન) કૌશલિક, ભરતાદિ (ચાર) ઋષભ જિનના સંતાનો છે. I૪૩પો આ ઋષભાદિ સર્વબુદ્ધ (જાગ્રત) હતા અને બુદ્ધ તો ભાવથી મોહના ક્ષયથી અને દ્રવ્યથી નિદ્રાના ક્ષયથી થાય છે, માટે દ્રવ્ય બોધના કારણને બતાવતા થકા સૂત્રકાર કહે છે– पंचहि ठाणेहिं सुत्ते विबुज्झेज्जा, तंजहा–सद्देणं, फासेणं, भोयणपरिणामेणं, जिद्दक्खएणं, सुविणदंसणेणं // સૂ૦ ૪રૂદ્દા पंचहिं ठाणेहि समणे णिग्गंथे [णिग्गं]िगिण्हमाणे वा अवलंबमाणे वा णातिक्कमति, तंजहा-णिग्गंथिं च णं अन्नयरे पसुजातिए वा पक्खिजातिए वा ओहातेज्जा, तत्थ णिग्गंथे णिग्गंथिं गेण्हमाणे वा अवलंबमाणे वा नातिक्कमति १, णिग्गंथे णिग्गंथिं दुग्गंसि वा विसमंसि वा पक्खलमाणिं वा पवडमाणिं वा गिण्हमाणे वा अवलंबमाणे वा णातिक्कमति २, णिग्गंथे णिग्गंथिं सेतंसि वा पणगंसि वा पंकसि वा उदगंसि वा उक्कसमाणी वा उवुज्झमाणीं वा गेण्हमाणे वा अवलंबमाणे वा णातिक्कमति ३, णिग्गंथे णिग्गंथिं नावं आरुहमाणे वा ओरुहमाणे वा णातिक्कमति ४, खेत्तइत्तं दित्तइत्तं जक्खाइहें उम्मायपत्तं उवसग्गपत्तं साहिगरणं सपायच्छित्तं [जाव] भत्तपाणपडियातिक्खियं अट्ठजायं वा निग्गंथे निग्गंथिं गेण्हमाणे वा अवलंबमाणे वा णातिक्कमति ५ // સૂ૦ ૪રૂના (મૂ6) પાંચ કારણ વડે સૂતેલ માણસ જાગ્રત થાય, તે આ પ્રમાણે–શબ્દને સાંભળવાથી, હાથ વગેરેનો સ્પર્શ થવાથી, ભૂખ લાગવાથી, નિદ્રાનો ક્ષય થવાથી અને સ્વપ્નો જોવાથી. //૪૩૬ // , પાંચ કારણ વડે શ્રમણનિગ્રંથ સાધ્વીને ભુજાદિ વડે ગ્રહણ કરતો થકો અથવા હસ્ત વડે અવલંબન કરતો થકો આજ્ઞાનું ઉલ્લંઘતો નથી, તે આ પ્રમાણે—સાધ્વીને કોઈક ઉન્મત્ત બળદ વગેરે પશુજાતીય અથવા ગીધ વગેરે પક્ષિજાતીય મારે ત્યારે અન્ય સાધ્વીનો અભાવ હોય તો સાધુ સાધ્વીને ગ્રહણ કરતો થકી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી ૧, સાધુ દુર્ગમુશ્કેલીવાળા માર્ગમાં, વિષમ-ખાડા પત્થરા વગેરેથી વ્યાપ્ત પર્વતમાં ગતિ વડે અલના પામતી અથવા ભૂમિ પર પડતી સાધ્વીને ગ્રહણ કરતો થકો અથવા અવલંબન કરતો થકી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી ૨, સાધુ કાદવવાળા પાણીમાં, કાદવમાં, અન્ય સ્થાનથી આવેલ પાતળા કાદવમાં અથવા પાણીમાં લપસતી અથવા તણાતી સાધ્વીને ગ્રહણ કરતો થકો અથવા અવલંબન કરતો થકી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી ૩, નિગ્રંથ, સાધ્વીને નાળા ઉપર ચડાવતો થકો અથવા નાળાથી ઉતારતો થકી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી ૪, શૂન્ય ચિત્તવાળી, અહંકારયુક્ત ચિત્તવાળી, દેવના આવેશવાળી, ઉન્માદ પામેલી (ગાડી), ઉપસર્ગને પામેલી, કલહ માટે તૈયાર થયેલી, પ્રાયશ્ચિત્તને પામેલી યાવત્ ભક્તપાનના પ્રત્યાખ્યાનને કરેલી સાધ્વી મુચ્છ વડે પડતી થકી અથવા પતિ વગેરે વડે ચલાયમાન કરાતી થકી સાધ્વીને ગ્રહણ કરતો થકો અથવા અવલંબન કરતો થકો સાધુ આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. //૪૩૭ll. (ટી) વંવદી' ત્યવિ સંગમ છે. વિશેષ એ કે–અહિં નિદ્રાનો ક્ષય તે અનંતર કારણ છે અને નિદ્રા ક્ષયના કારણપણાએ શબ્દાદિ જાગ્રત થવાના કારણપણાએ કહેલ છે. ભોજન પરિણામ તે ખાવાની ઇચ્છા. //૪૩૬ો. અનંતર દ્રવ્ય જાગ્રત કારણથી કહ્યો, હવે અનુષ્ઠાનથી આજ્ઞાને નહિ ઉલ્લંઘનાર ભાવ જાગ્રતને જણાવવા માટે કહે છે‘પંવહી' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે—' વિમાને' ત્તિ બાહુ વગેરે અંગને વિષે ગ્રહણ કરતો થકો અને અવલંબમાનપડતી સાધ્વીને બહુ વગેરેને વિષે ગ્રહણ કરીને ધારણ કરતો થકો અથવા "સબ્બેનિયં તુ હિvi, or અવતંવvi તુ 164
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy