SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ७ स्थानकाध्ययने स्वरप्रकरणम् ५५३ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ अभिसन्धयते यस्मादेतान् पूर्वोत्थितान् स्वरान् । तस्मादस्य स्वस्यापि धैवतत्वं विधीयते ।।८।। જે માટે આ પૂર્વે ઉઠેલ સ્વરોને સાંધે છે તેથી આ સ્વરનું પણ પૈવતપણું કહેવાય છે (૪૮) (પાઠાંતરથી પૈવત છે, જે સ્વરમાં (અન્ય) સ્વરો બેસી જાય છે તે નિષાદ, કહ્યું છે કેनिषीदन्ति स्वरा यस्मान्निषादस्तेन हेतुना । सर्वांश्चाभिभवत्येष यदादित्योऽस्य दैवतम् ॥४९॥ જે હેતુથી (અન્ય) સ્વરો બેસી જાય અને જે બધાય સ્વરોનો પરાભવ કરે છે તેને લઈને નિષાદસ્વર કહેવાય છે અને આનો આદિત્ય દેવતા છે. (૪૯) આ પ્રમાણે સાત સ્વરો ''વિવાહિયા'' વ્યાખ્યા કરાયા I/૧-૨-all कज्ज करणायत्तं. जीहा य सरस्स ता असंखेज्जा । सर ऑसंखमसंखेज्जा.करणस्सासंखयत्ताओ ॥५०॥ सत्त य सुत्तनिबद्धा, कह न विरोहो? तओ गुरू आह । सत्तणुवाई सव्वे, बायरगहणं च गेयं वा ।।१।। શંકા-કાર્ય તો કારણને આધીન છે અને સ્વરનું કારણ જીભ છે અને તે તો અસંખ્ય રૂપવાળી છે તેથી સ્વરોનું સંખ્યાત (સાત) પણું કઈ રીતે? સમાધાન-વિશેષથી અસંખ્યાત સ્વરો છે તો પણ સામાન્યથી બધાય સાત સ્વરોની અંદર સમાઈ જાય છે અથવા પૂલ સ્વરોને અને ગીતોને આશ્રયીને સાત સ્વરો કહેલા છે. ૫૦-૫૧મી ગાથાનો આ ભાવાર્થ છે. | સ્વરોને નામથી કહીને કારણથી તેનું નિરૂપણ કરવા માટે શરૂ કરે છે–'ઈસ' ત્યારે તેમાંથી નાભિથી ઉઠેલ વિકાર રહિત સ્વર, આભોગથી (ઉપયોગથી) અથવા અનાભોગથી (ઉપયોગ રહિત) જે પ્રદેશ પામીને વિશેષ શક્તિને પ્રાપ્ત કરે છે તે પ્રદેશ સ્વરને ઉપકારક છે માટે સ્વરસ્થાન કહેવાય છે. સન્ન' મિત્કા૦િ બે શ્લોક છે અને ગૂંથાત્ આ પદથી સર્વત્ર ક્રિયા કહેલી છે. પજ તો પ્રથમ સ્વર જ, અગ્રભૂત જીભ તે અગ્રજિહા અર્થાત્ જિહ્યાગ, તેના વડે યદ્યપિ પજ સ્વરના ઉચ્ચારમાં સ્થાનાંતરોનો પણ પ્રયોગ કરાય છે અથવા સ્વરાંતરોને વિષે અગ્રજિહાનો વ્યાપાર કરાય છે. તો પણ તે ત્યાં અતિશય વ્યાપારવાળી છે, તેને લઈને તેના વડે (જિલ્લા વડે) તેને જ (ષજને જ) કહે એમ કહ્યું. ઉરો-વૃક્ષ તેના વડે ઋષભસ્વર, સંતુપાઈ' તo કંઠ એવો ઉગ્રક-ઉત્કટ તે કંઠોગ્રક, તેના વડે અથવા કંઠનું જે ઉગ્રપણું તેના વડે અર્થાત્ કંઠના ઉગ્રપણા વડે અથવા કંઠથી જે દ્રતિ સ્વર નીકળવારૂપ ક્રિયા, તરૂપ કંઠોત વડે ગંધાર કહે. જિલ્લાના મધ્યભાગરૂપ મધ્યજિલ્લા વડે મધ્યમ કહે તથા દાંત અને હોઠ તે દંતોષ, તેના વડે પૈવત અથવા રૈવત કહે. (નીવનિસિય' રિ૦ જીવ વડે આશ્રય કરાયેલા અથવા જીવથી નીસરેલા, સન્ન' ઇત્યાદિ શ્લોક, નીતિ-અવાજ કરે છે, “વેતા' 7િ૦ ગાયો અને એકલો-ઘેટાઓ તે ગવેલકો અથવા ગવેલકો તે ઘેટાઓ જ છે. 'અનુસુમ' ઇત્યાદિ રૂપક ગાથાનું કથન...' विषमाक्षरपादं वा पादैरसमं दशधर्मवत् । तन्त्रेऽस्मिन् यदसिद्ध गाथेति तत् पण्डितैर्जेया ।।५२।। વિષમ અક્ષરને પાદ (ચરણ) વડે સમાન ન હોય, દશ ધર્મની જેમ અને આ છંદશાસ્ત્રમાં જે સિદ્ધ-અનિયમિત હોય તે ગાથા છે એમ પંડિતોએ જાણવું. (૫૨) | ઇતિ વચનાત્ 'ગથે’ તિ વિશેષાર્થ છે. વિશેષાર્થતા તો આ પ્રમાણે છે. જેવી રીતે ઘેટાઓ અવિશેષ (સામાન્ય) પણે મધ્યમ સ્વરને બોલે છે તેમ કોકિલા પંચમ સ્વરને બોલતી નથી, પરંતુ કુસુમસંભવકાળમાં જ બોલે છે. પુષ્પોના બાહુલ્યથી વનસ્પતિને વિષે સંભવ છે જે કાળમાં તે કુસુમસંભવકાળ અર્થાત્ મધુ-વસંતમાં //પા ' નીવનિસિય' ત્તિ તેમજ જાણવું. વિશેષ એ કે-જીવના પ્રયોગથી અજીવથી નીસરેલા સાત સ્વરો છે 'સન્ન' રૂત્યાદિ શ્લોક. મૃદંગ-માદલ, ગોમુખી એટલે કાહલા (રણશીંગડું), જે કારણથી તેના મુખમાં ગાયનું શીંગડું અથવા બીજું શીંગડું કરાય છે. 'વડ' રૂત્ય૦િ શ્લોકો. ચાર ચરણો વડે પૃથ્વી ઉપર પ્રતિષ્ઠાન છે જેણીનું તે ચતુચરાપ્રતિષ્ઠાના, ગોધા (ધો) ના ચર્મ વડે બંધાયેલ તે ગોધિકા વાજિંત્રવિશેષ, દર્દરિકા એવું બીજું નામ છે તે. આડંબર એટલે ઢોલ, સાતમું એટલે નિષાદ ૬-૭ી 'સન' રૂટ્યારિ ‘સત્ત' ત્તિ સ્વરના જેથી સમ સ્વરના લક્ષણો યથાયોગ્ય ફળની પ્રાપ્તિમાં જે અવ્યભિચારી સ્વરૂપો થાય છે. તેને જ ફલથી કહે છે—'સજ્જૈન, "ત્યારે સાત શ્લોકો જ સ્વર વડે વૃત્તિ-જીવિકાને પામે છે આ અર્થ-પજનું આ લક્ષણ-સ્વરૂપ છે કે જજ સ્વરયુક્ત પ્રાણી 177
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy