________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ ज्योतिष्कभव्यदेवादिपरिचारणाऽग्रमहिषीचमराद्यनीकानिद्विकल्पाभ्यन्तरपत्स्थितिः ४०१-४०५ सूत्राणि पायत्ताणीए जाव रहाणीए, दक्खे पायत्ताणियाहिवई, सुग्गीवे आसराया पीढाणियाहिवई, सुविक्कमे हत्थिराया कुंजराणिताहिवई, सेयकंठे महिसाणियाहिवई, नंदुत्तरे रहाणियाहिवई। वेणुदेवस्स णं सुवन्निंदस्स सुवनकुमाररन्नो पंच संगामिताअणिता पंच संगामिताणिताहिपती पन्नत्ता, तंजहापायत्ताणीते, एवंजधा धरणस्स तधा वेणुदेवस्स वि । वेणुदालियस्स जधा भूताणंदस्स ।ज़धा धरणस्स तधा सव्वेसिं दाहिणिल्लाणं जाव घोसस्स ।जधा भूताणंदस्स तथा सव्वेसिं उत्तरिल्लाणं जाव महाघोसस्स । सक्कस्स णं देविंदस्स देवरन्नो पंच संगामिता अणिता पंच संगामिताणिताधिपती पन्नत्ता, तंजहा-पायत्ताणिए पीढाणिए, कुंजराणिए, उसभाणिए, रहाणिए । हरिणेगमेसी पायत्ताणिताधिपती वाऊ आसराता पीढाणिताधिवई, एरावणे हत्थिराता कुंजराणिताधिपती, दामड्डी उसभाणिताधिपती, माढरे रधाणिताधिपती। ईसाणस्स णं देविंदस्स देवरन्नो पंच संगामिता अणिता जाव पायत्ताणिते, पीढाणिते, कुंजराणिते, उसमाणिते, रधाणिते । लहुपरक्कमे पायत्ताणियाधिपती महावाऊ आसराता पीढाणिताधिपती, पुप्फदंते हत्थिराया कुंजराणिताधिपती, महादामड्डी उसभाणिताधिपती, महामाढरेरधाणिताधिपती ।जधा सक्कस्स तधा सव्वेर्सि दाहिणिल्लाणं जाव आरणस्स ।जधा ईसाणस्स तधा सव्वेसिं उत्तरिल्लाणं जाव अच्चुतस्स ।। सू० ४०४।। सक्कस्स णं देविंदस्स देवरन्नो अब्भंतरपरिसाते देवाणं पंच पलिओवमाई ठिती पन्नत्ता । ईसाणस्स णं देविंदस्स देवरन्नो अब्भंतरपरिसाते देवीणं पंच पलिओवमाई ठिती पन्नत्ता ।। सू० ४०५।। (भू०) पांय ५७१२ ज्योति पो छ, ते मा प्रमाणे यंद्रो, सूर्यो, डी, नक्षत्रो मने तो . पांय ५२ वो
કહેલા છે, તે આ પ્રમાણે–૧. ભવ્યદ્રવ્યદેવો-વર્તમાન આયુ પૂર્ણ કરીને ભવિષ્યમાં અનંતર દેવપણે ઉત્પન્ન થવાને યોગ્ય મનુષ્ય અને તિર્યંચો, ૨. નરદેવો તે ચક્રવર્તીઓ, ૩. ધર્મદેવો તે સાધુઓ, ૪. દેવાધિદેવો અરિહંતો અને પ. भाववत नां आयुष्य वगैरेनी मनुभव ४२नार वैमानि वो. 11४०१॥ પાંચ પ્રકારની પરિચારણા-વિષયસેવા કહેલી છે, તે આ પ્રમાણે–૧. કાયા વડે પરિચારણા તે બીજા દેવલોક સુધી, ૨. માત્ર સ્પર્શ વડે પરિચારણા તે ત્રીજા તથા ચોથા દેવલોકે. ૩. માત્ર રૂપે જોવાની પરિચારણા તે પાંચમાં અને છઠ્ઠા દેવલોકે૪. માત્ર શબ્દ શ્રવણ વડે પરિચારણા તે સાતમાં અને આઠમા દેવલોક અને ૫. માત્ર મનના ચિંતવન વડે પરિચારણા તે નવમાથી બારમા દેવલોકના દેવોને હોય છે. તદુપરાંત રૈવેયક અને અનુત્તર વિમાનોમાં પરિચારણા नथी. ॥४०२॥ ચમાર નામના અસુરેદ્રઅસુરકુમારના રાજાની પાંચ અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે-કાલી, રાત્રિ, રજની, વિદ્યુત અને મેઘા. બલિ નામના વૈરોચદ્ર-વૈરોચન રાજાની પાંચ અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે–શુભા, निशुमा, , निरमा भने महना. ४03॥ ચમર નામના અસુરદ્ર-અસુરકુમારના રાજાના પાંચ સંગ્રામિક સૈન્યો અને પાંચ સંગ્રામાધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે—પાયદળ સૈન્ય, અશ્વ સૈન્ય, હસ્તિ સૈન્ય, મહિષ (પાડો) સૈન્ય અને રથ સૈન્ય. દ્રુમ નામનો પાયદલ સૈન્યનો અધિપતિ, સૌદામી નામનો અશ્વરાજ અશ્વ સૈન્યનો અધિપતિ, 'કુંથ નામનો હસ્તિરાજ કુંજર સૈન્યનો અધિપતિ, લોહિતાક્ષ નામનો મહિષ સૈન્યના અધિપતિ અને કિન્નર નામનો રથ સૈન્યના અધિપતિ છે. બલિ નામના વૈરોચનેદ્રવૈરોચનના રાજાના પાંચ સંગ્રામિક કટક અને પાંચ સંગ્રામિક કટકના અધિપતિ કહેલા છે, તે આ પ્રમાણે–૧. પગે
1. प्रत्यंतरमा
थु मे ५५ नाम छे.
22
-