________________
જયા ત્યાં દે જ દેખાય છે. એ વળાવિક નિયમ છે એટલે જનોના મનનું ગમે તેવા મનો પણ સમાધાન કરી શકાય તેમ નથી. તેને, અદેખાઓન, પીએને ગુબા પણ અવગુણપ પરિણમે છે તેથી તેઓને લાખ કરોડે જાતની દલાલેથી પન્ન રામ સમજાવતાં છતાં તેઓ કંઈ ને કંઈ કહેવાના. જ્યારે તેઓની દુજન દષ્ટિ ટળી જાય ત્યારે તેઓ વપમેવ સજજન દષ્ટિને પિતાની ભૂલને દેખી શકે છે અને સત્યને અગીકાર કરે છે. કર્મગ અને તેના વિવેચનમાંથી સજજન ગુણ રાગી મનુષ્ય ઘણે રાર ખેંચી શકે તેમ છે.
તે પ્રાચીન શાસ્ત્રો હોય છે અર્વાચીન ધર્મશાસ્ત્રો ય પરંતુ જે તેથી અધ્યાત્માનપૂર્વક
કર્મયોગની ઉપગિતા જણાવાની હોય તે સા પ્રાચીન અર્વાચીનની ચર્ચાની પ્રાચીન તથા માથાફટ કરવાની જરૂર રહેતી નથી દેશમાન લેકમાન્ય થયુત તિલ ‘વત અર્વાચીન ધર્મ. કમોગરદપના ઉપદઘાતમાં જૈન પુરાણ વગેરેને કપિન કહેવામાં વિધર્મ શાસોથી કમાગ ભિનિવેશ-અથવા રવિવર્માભિમાનથી વમતકારને પર છે. મામાન્ય ની ઉપગિતા. ભાગવત વગેરેને પ્રાચીન ઠરાવીને અને જૈન પૂરાણેને કહિપત કરાવી તેમણે સત્ય
સમાલોચનાની પરાહમુખતાને પ્રગટ કરી છે. તેમનાં માનેલાં ધર્મશાસ્ત્રની પ્રાચીનના અર્વાચીનતા સત્યાસત્યતા વગેરેને જે તેમની પે ચર્ચાઓ ઉઠાવીએ તે અપ રિામાં ઉતરી જાય અને તે બાબતને એક જૂધ ગ્રથ થઈ જાય તેથી રપત્ર તાસંબધી વિશે કંઈ જણાવવામાં આવતું નથી. તત્સંબંધી યોગ્ય લેખ બનશે તે અન્યત્ર પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્ર તે જણાવવું એટલું ઉચિત છે કે શ્રીયુત લોકમાન્ય તિલકે જેને પુરાણોને કરિપત કહ્યાં છે તે અસય છે. જેને પુરાણ કઢિપત છે એમ ઠરાવવાની દલીલે તેમણે આપી નથી તેથી તેમને એટલે જ જવાબ આપવામાં આવે છે કે તેઓ જે જૈન પુરાણે કપિત છે એમ સિદ્ધ કરવાની દલીલે આપણે તે પછાત તેને રેગ્ય જવાબ પણ આપવામા આવશે. આ ચર્ચા આ સ્થાને અનુગી છે તેથી તેને સમેટી લેવામાં આવે છે. વેદ શાસ્ત્રો હય, જેન શા હૈય, બેહ શાસ્ત્રો છે, મુસલમાનના શાસ્ત્ર છે, ખ્રિસ્તિનાં શાસ્ત્રો હૈયતેમાં વિશ્વ જીવોને ઉપકારી કર્મવેગ હે વ ન હોય પરંતુ તે ઘમના લે તેમ છતાં સર્વ જીવોના કલ્યાણની શુભ પ્રવૃત્તિ રૂપ કમગને આચરતા દેવ તે તે પ્રશંસવા યોગ્ય છે. અનાદિ કાલથી કમગના શુભ વિચારે છે તે ફક્ત ઉત્તમ મનુષ્ય દ્વારા બહાર આવે છે, અનાદિ કાલથી અને મહાત્માઓના પ્રાકટયની અપેક્ષાએ અમુક કાલથી કર્મગ પ્રકારે છે. જેઓ પિતાના ધર્મપુસ્તકોને પ્રાચીન ઠરાવતા હોય પરંતુ તેમા પશુ હિંસામય યજ્ઞોથી જ કર્મોગની મહત્તા માનતા હોય તે તે નિરર્થક છે. અનેક સદ્દવિચારેથી કર્મમાર્ગનું રૂ૫ સુધરતું જાય છે. પ્રાચીન વા અર્વાચીન ગમે તે ધર્મશાસ્ત્રો હોય પરંતુ તેમાથી પરમાર્થ પ્રવૃત્તિમય વ્યાપક કમગના વિચાર અને આચારા ખનિ, ખરં સર્વ વિશ્વવતિ ધમીઓ માટે એક સરખા સાધારણ ગ્રાહ્ય છે. ક૯યાણ અને શુભ વિચારોની પરમાર્ચ પ્રવૃત્તિનું બીજ કર્મગ છે તે સર્વ ધર્મના મનુષ્યમા ડાઘણા અંશે વ્યાપી રહેલ છે. પ્રાચીન પુસ્તકમાં કર્મવેગની મહત્તા વાંચવા માત્રથી વા શ્રવણ કરવા માત્રથી ખુશ થવું ન જોઈએ, પરંતુ કાગના સદ્દવિચારેને સદાચારમાં મૂકીને ખુશી થવું જોઇએ. સાધારણ રીતે ધર્મવાદના મતમતાંતર સિવાયના સર્વ મનુષ્યને દયાદિ શુભ પ્રવૃત્તિમાં એક સરખા ઉપયોગી થઈ પડે તેવા કર્મયોગના સદવિચારને ફેલાવો કરવા જોઈએ. જૈન શાસ્ત્રો પ્રવાહની અપેક્ષાઓ ધાણા પ્રાચીન છે અને અમુક વ્યકિતની શબ્દરચનાની અપેક્ષાએ કેટલાક અર્વાચીન છે પરંતુ તેમાં સર્વ મનુષ્યનું પશુઓનું પક્ષીઓ વગેરેનું શ્રેય કરવાના શુભ વિચારની શુભ પ્રતિરૂપ કાગનું