________________
૫૩
જોઈએ. અહેમમત્વવૃત્તિ રાખ્યા વિના આત્મસ્વરૂપમાં લીન થઈ કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. પ્રત્યેક કમ કરતા આત્માનંદમાં મત થવું જોઈએ અને પ્રમાદેને પરિહરવા જોઈએ રાગદ્વેષમા મુઝાયા વિના અને પ્રતિદિન શુદ્ધ રાગમા વિશેષતઃ ગાઈને ધાર્મિક તથા વ્યાવહારિક કર્તવ્ય કર્મો કરવા જોઈએ. નિર્ભય, અખેદ અને અદેવ ભાવ ધારણ કરીને સ્વાધિકારે કર્તવ્યભ્રષ્ટ થયા વિના કર્તવ્ય કર્મો કરવા જોઈએ. સર્વ ધનો સયતને ગ્રહણ કરીને તથા ધર્મવિચારાચાર સંબધી મતસહિષ્ણુતા તથા વિશાલ બુદ્ધિ ધારણ કરીને કર્તવ્ય કર્મો કરવા જોઈએ શુદ્ધ બુદ્ધિથી કર્તવ્યકર્મો કરવામા આત્માના બાહ્ય પ્રસંગમાં સદષતા છતા વસ્તુત. નિર્દોષતા રહે છે માટે શુદ્ધ બુદ્ધિના ઈરાદાથી કર્તવ્યકર્મો કરવા જોઈએ સંપ્રતિ જમાનાને અનુસાર કાયકર્મોના પરિવર્તનના સંસ્કાર વગેરેનું જ્ઞાન મેળવીને પ્રાચીન અને અર્વાચીન સુધારણાઓની સત્યતાનું જ્ઞાન કરી કર્તવ્ય કર્મો કરવા જોઈએ. ઈત્યાદિ અનેક વિષને કર્મવેગના વિવેચનમાં સારી રીતે દેશકાલાદિની અપેક્ષાએ ચર્ચા છે
: - કર્મોગ ગ્રન્થમાં સળગ એક જ કર્મવેગને આગારિક એક જ સરખે વિષય હોવાથી અને તેમાં ભિન્ન ભિન્ન વિષય ન હોવાથી અધ્યાય વગેરેની સંકલન કરવામાં આવી નથી. કમગીના ગુણ મેળવવા અને નિરાસકિતપણે આવશ્યક વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્ય કર્મોને ત્યાગીઓએ તથા
ગૃહએ કરવાં એ જ મુખ્ય વિષયરૂપ કેન્દ્રસ્થાનને ગ્લેમા ભિન્ન ભિન્ન ગુણદિવડે કર્મચાગના વિચાર-સિદ્ધ કરવા પ્રયત્ન કરેલ છે તેથી એક જ વિષય હોવાથી ભિન્ન વિષયાનુક્રમણિકા ની એકસરખી કરવામાં આવી નથી પરસ્પર લેકે સબધ જણાવવા માટે એક જ વિષયમાં સંકલના. ભિન્ન ભિન્ન લેકેના અર્થ વૃત્તિના સંબંધ માટે અવતરણે આપેલા છે. વાસ્વત:
કર્મવેગ ગ્રન્થ કંઈ વિદ્ધતા દર્શાવવા માટે રચવામાં આવ્યું નથી. ફકત ગારને મનને લાભ મળે તેવા હેતુથી જે વિચારે પ્રકટયા તે અનુક્રમે શ્વેકેના રૂપમાં દાખલ કરી તેના વિવેચન કરવામા આવ્યુ છે પિતાના હૃદયમાં જે ઉદ્ગારા પ્રગટે તે જગતની આગળ રજી કરવા જોઈએ ત્યાગીના અધિકાર પ્રમાણે સર્વજાતીય મનુષ્યોની ધર્મોન્નતિ માટે ઉપદેશ પ્રવૃત્તિ તથા લેખનપ્રવૃત્તિ થવી જોઈએ અને તે સ્વફરજ છે-સ્વફરજ અદા કરવી જોઈએ એ સ્વધર્મ છે.
કર્મયોગમાથી ગુણદૃષ્ટિએ અનેક ગુણોને ગુણરાગી મનુષ્યો દેખી શકે તેમ છે અને દેશદષ્ટિધારક
દુને ગુણોને પણ દેવરૂપે દેખે છે અને તે અન્યને પણ દષના રૂ૫મા સર્વ ગુણદોષહર્શન. જણાવી શકે છે. જેવો દષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય છે. રાગી મનુષ્યો ગણો દેખે
છે અને દેવી મનુષ્પો દૂધમાં પૂરાની પિડે અવગુણે દેખ્યા કરે છે તેમા કઈ આશ્ચર્ય નથી. કાળા સિધીને રાગદષ્ટિથી સર્વના કરતા પિતાને પુત્ર સારા લાગે અને અન્યના પુત્ર સારા ન લાગે એ દષ્ટિ પ્રમાણે યુષ્ટિ રચનાનો ધર્મ છે. ગમે તે રાની પણ ભૂલને પાત્ર છે. લેખકની અપેક્ષાઓ સમજ્યા વિના વા ગુગમ લીધા વિના પરસ્પર લેખ આશાને સાનુકૂળ સબંધ સમજી શકાતો નથી તેમાં મેટે ભાગે વાચકેની દષિને દેવ રહે છે. જેનાગના આધારે કહેવામા આવે છે એટલું જ કહેવું ૫ થશે કે સમકિતીને સર્વે સવળારૂપે પરિણમે છે અને મિયાત્રીને અર્થાત અનાનીને સં અવળારૂપે પરણિમે છે તેમાં જ્ઞાન અને અજ્ઞાન જ કારણભૂત છે. સજજન મનુષ્યોને વાચનાદિ સર્વ પ્રયન કત સત્ય સાર ગ્રહણથે હોય છે અને દુર્જન મનુષ્યોને સર્વ પ્રયત્ન કક્ત ગમે તે રીતે મારીમચડીને, કુયુકિતથી દેવ દેખવા અને દેખાડવા માટે પ્રયત્ન હોય છે સજજન મનુષ્ય ગુના ભકત હોય છે જેથી તેઓને જ્યાં ત્યા ગુણો દેખાય છે અને દુર્જન મનુષ્પ દુ ના - ના ભારે હોય છે તેથી તેઓને