Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005514/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચાકિનીમહત્તરાસૂનું શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વિરચિત શાક વિવેચન લાગo ' જિક પાપાપગમનનશના વિવેચક 8 પંડિતવર્ય શ્રી પ્રવીણી ખીમજી મોતા | | નવકાર માધકો ની નકલ Page #2 -------------------------------------------------------------------------- ________________ પંથવાશ પ્રણ શબ્દશ: વિવેચન ભાગ-3 જ મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર - આસન્નપૂર્વાચાર્ય, યાકિનીમહારાસનુ, સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા જ આશીર્વાદદાતા વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક, સ્વ. પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શનવિદ્દ, પ્રવચનિકપ્રભાવક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાનકૃતમર્મજ્ઞાતા, વિવિભૂષણ પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા સંપાટિકા આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. વિદુષી સા. શ્રી ચંદ્રાનાશ્રીજી મ.સા.ના શિષ્યરત્ના પ. પૂ. સા. શ્રી ચારનંદિતાશ્રીજી મ.સા.નાં વિનેયા સાધ્વીજી શ્રી કલ્પનંદિતાશ્રીજી সন ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૬ આવૃત્તિઃ પ્રથમ વિ. સં. ૨૦૬૬ નકલઃ ૨૫૦ મૂલ્ય : રૂા. ૩૯૦=૦૦ S ) ગર) GR * આર્થિક સહયોગ ૬ પરમતારક આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના રવપ્નને ગીતાર્થગંગાના પ્રયત્નમાં સાકાર થતાં જોઈ શ્રી રમણલાલ છગનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ-નવસારી તેમ જ રત્નત્રયી આરાધક સંઘ-નવસારીના જ્ઞાનખાતાની ઉપજમાંથી રકમ મળેલ છે. મુખ્ય પ્રાપ્તિસ્થાન છે. માતાઈ૧૨) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. મુદ્રક નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોનઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ * અમદાવાદ : ગીતાર્થ ગંગા ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. * (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ * મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦, - (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. ૧ (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ * સુરત ઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. ૧ (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ * Bangalore : Shri Vimalchandji C/o. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. (080) (0) 22875262, (R) 22259925 પ્રાપ્તિસ્થાન * વડોદરા : શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન’ ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. ૧ (૦૨૬૫) ૨૩૯૧૬૯૬ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવી૨ અગરબત્તી વર્ક્સ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. (૦૨૮૮) ૨૬૭૮૫૧૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય “ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, ૫. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલા વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું તય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાનું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચતો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવા અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. રૈનશાસન સ્થાપના ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવ વે વારદ વ્રત પૂર્વ વિદ્ય, ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જેનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય? ૨૩. જિનશાસન સ્વતંત્ર ઘર્મ યા સંવાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માગોંપદેશિકા र संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર ! (ગુજરાતી) ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!! (હિન્દી) ૫. Right to Freedom of Religion !!!!! (અંગ્રેજી) ૬. “રક્ષાધર્મ' અભિયાન (ગુજરાતી) ૭. “Ralkshadharma Abhiyaan (અંગ્રેજી) ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.) ૯. સેવો પાસ સંસર (હિન્દી) સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનહાવિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્રાવિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા–૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાબિંશિકા–૧૦ શબ્દશઃ વિવેચના ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાબિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાબિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાલિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૨. જિનભક્તિદ્વાિિશકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાબિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાભ્યદ્વાáિશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચના ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશતાનોપાયદ્વાäિશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨, પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૬૪. ગુરતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૬૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તસ્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચના ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧પ૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ Off અમોના નાના વન મંત્રો ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો 1 ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ E પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચત ભાગ-૭તા સંકલત-સંપાદનની વેળાએ પ્રાથન အာ ‘પંચવસ્તુક’ એ એક વિશાળ એવા આગમસમુદ્રમાં છૂટાં-છવાયાં વેરાયેલાં રત્ન જેવા સંયમના આચાર બતાવનારાં વચનોમાંથી સારભૂત-અર્કરૂપ આગમવચનોને વીણી વીણીને એકત્ર ગૂંથેલી રત્નમાળા તુલ્ય ગ્રંથ છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં ‘નિર્વ્યઢગ્રંથ’ કહેવાય છે. આ ગ્રંથરત્નમાં સંયમજીવનના પ્રારંભથી માંડીને નિષ્ઠા સુધીના શ્રમણના સર્વ કર્તવ્યોનું ક્રમશઃ વર્ણન કરેલ છે, જેને ગ્રંથકારશ્રીએ મુખ્યત્વે પાંચ વસ્તુઓમાં વિભક્ત કરીને આ ગ્રંથનું ‘પંચવસ્તુક' એવું સાર્થક નામ આપેલ છે, અને સાથે સાથે “આ જગતમાં ‘વસ્તુ' શબ્દથી વાચ્ય આ પ્રવ્રજ્યાવિધાન આદિ પાંચ જ છે, અન્ય કોઈ નહીં” એ વાત ‘વસ્તુ’ શબ્દની વિશિષ્ટ વ્યુત્પત્તિ કરવા દ્વારા ગ્રંથના પ્રારંભમાં સંગત કરી બતાવેલ છે. પ્રસ્તુત ગ્રંથના રચયિતા પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ ભિન્ન ભિન્ન આગમવચનોમાંથી ચરણકરણાનુયોગના નિચોડને એકત્ર સંકલિત કરીને ૧૭૧૫ ગાથાપ્રમાણ મહાકાય એવો આ ગ્રંથ સ્વોપજ્ઞ ટીકા સહ રચેલો છે. તેનું વિવેચનપૂર્વકનું સંપાદનકાર્ય પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ ઈ.સ. ૨૦૦૧ની સાલમાં શરૂ કરાવેલ અને તેની પૂર્ણાહુતિ લગભગ ઈ.સ. ૨૦૦૮ની સાલમાં થયેલ, જેની ફળશ્રુતિરૂપે આ ગ્રંથ અવતરણિકાર્થઅન્વયાર્થ-ગાથાર્થ-ટીકાર્થ-ભાવાર્થ આદિ દ્વારા શબ્દશઃ વિવેચનરૂપે સાત ભાગમાં સંકલિત-સંપાદિત થયો, જેમાંના છ ભાગ પૂર્વે પ્રકાશિત થઈ ચૂક્યા છે, હવે ચરમ એવો સાતમો ભાગ પ્રકાશિત થઈ રહેલ છે. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચનના ભાગ-૧માં પાંચ વસ્તુમાંથી ‘પ્રવ્રજ્યાવિધાન’ નામની પ્રથમ વસ્તુનું વર્ણન છે, ભાગ-૨ અને ભાગ-૩માં ‘પ્રતિદિનક્રિયા’ નામની બીજી વસ્તુનું વર્ણન છે, ભાગ-૪માં ‘વ્રતસ્થાપના’ નામની ત્રીજી વસ્તુનું વર્ણન છે, ભાગ-૫ અને ભાગ-૬માં ‘અનુયોગગણાનુજ્ઞા’ નામની ચોથી વસ્તુનું વર્ણન છે અને પ્રકાશિત થઈ રહેલ પ્રસ્તુત ભાગ-૭માં ‘સંલેખના' નામની પાંચમી વસ્તુનું વર્ણન છે. આ સંલેખનાવસ્તુકમાં સમાધિમરણ અને પંડિતમરણ પ્રાપ્ત કરવા માટેના અદ્ભુત ઉપાયો છે. મોહનિદ્રામાંથી કંઈક જાગૃત થયેલા, સંસારઉચ્છેદને અને આત્મકલ્યાણને ઇચ્છતા, જન્માંતરમાં દેવસુગતત્વસુમાનુષત્વ-યોગીકુળ-મોક્ષમાર્ગની સામગ્રીને ઝંખતા, જ્ઞાનપિપાસુ બુદ્ધિશાળીઓએ આ ગ્રંથનું અધ્યયનવારંવાર પઠન-ચિંતન-મનન-નિદિધ્યાસન અને અંતે પરિણમન અવશ્ય કર્તવ્ય છે. ધર્મતીર્થરક્ષક, અવર્ણનીય ગુણમૂર્તિ, મારા જીવનના અપ્રતિમ ઉપકારી એવા ૫. પૂ. આ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.ના અનન્ય ઉપકારને આ અવસરે હું સ્મૃતિપટ પર લાવું છું. આ વિરાટકાય ગ્રંથનું અધ્યયન તથા સંપાદનકાર્ય કરવાની ગુરુમહારાજે મને અનુજ્ઞા અને અનુકૂળતા કરી આપી તે બદલ હું તેઓની અતિ ઋણી છું. જ્ઞાનદાતાગુરુ, યોગગ્રંથમર્મજ્ઞ, પંક્તિપાંડિત્યયુક્ત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ પણ મને આ ગ્રંથના અધ્યાપનમાં પોતાના અમૂલ્ય સમય-શક્તિ આપી મને સમ્યજ્ઞાનગુણથી કંઈક સંપન્ન કરી, ગ્રંથકારના For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / પ્રસ્તાવના આશયો સમજવાની પદ્ધતિ શીખવી, ગ્રંથ અંતર્ગત આવતા પદાર્થોના અપૂર્વ અપૂર્વ રહસ્યો બતાવવા દ્વારા મને આ કાર્યમાં સતત ઉત્સાહિત રાખી, વચ્ચે વચ્ચે અપ્રમાદ-ઉપયોગ-વીતરાગતા-અસંગભાવ-સંવેગનિર્વેદ ઇત્યાદિ શબ્દપ્રયોગો દ્વારા મારા આત્માને તે તે શબ્દના ભાવોથી વાસિત કર્યો, તેમ જ મને સંવેગથી સિંચિત કરી... વધુ શું કહું ? મારામાં શ્રુત પ્રત્યેની પ્રીતિને જીવંત અને વૃદ્ધિંગત કરવામાં તેઓશ્રીનો અનન્ય ઉપકાર છે, જેને હું ક્યારેય વિસરી શકું તેમ નથી. આ સિવાય અન્ય પણ જે જે ઉપકારીઓના ઉપકારોને ઝીલી ઝીલીને હું આ કક્ષાએ પહોંચેલ છું, તે સર્વ મહાનુભાવોને આ અવસરે યાદ કરીને હું તેઓની અત્યંત ઉપકૃતતા અનુભવું છું. ૨ બસ, પ્રાંતે... સર્વ ઉપકારી મહાનુભાવો મારા પર તે પ્રકારના અંતરના આશીર્વાદ-કૃપા વરસાવો, જેના દ્વારા અપૂર્વ અપૂર્વ શ્રુતનું અવગાહન કરી.કરીને હું શાસ્ત્રના રહસ્યોને સ્પર્શે-ઉચિત કૃત્યો કરવા દ્વારા સ્વજીવનમાં પરિણમાવું-આત્મસાત્ કરું-સ્વપરનું એકાંતે કલ્યાણ કરવા સક્ષમ બનું. સાથે સાથે... પ્રસ્તુત ગ્રંથના સંપાદનકાર્યરૂપ સુકૃતથી ઉપાર્જિત થયેલ પુણ્યના ફળરૂપે મારી એક પ્રશસ્ત યાચના છે કે સંલેખનાવસ્તુમાં સમાધિમરણ આદિની પ્રાપ્તિમાં વિઘ્નભૂત એવી કાંદર્ષિકી આદિ અશુભભાવનાઓનું સ્વરૂપ બતાવીને તેની જે અનર્થકતા બતાવેલ છે, તેનું હું યથાસ્થિત અવધારણ કરીને સંયમજીવનમાં અતિચારમલના-ત્રુટિનું કારણ એવી પ્રમાદથી કે અજ્ઞાનથી સેવાતી કુભાવનાઓને શોંધી શોધીને દૂર કરવા દ્વારા આત્મા ૫૨ અનાદિકાળથી પડેલા ગાઢ કુસંસ્કારોને મંદ-મંદતર કરું અને શ્રુતધર્મ-ચારિત્રધર્મના સંસ્કારોને આત્મા ૫૨ પથ્થરની લકીર તુલ્ય કોતરું, પુણ્યાનુબંધી પુણ્યના બંધ દ્વારા જન્માંતરમાં સુમાનુષત્વ અને સુદેવત્વ પ્રાપ્ત કરી ક્રમિક અભ્યુદય અને નિઃશ્રેયસને પ્રાપ્ત કરું, તેમ જ અનાદિકાળથી આત્માના ક્રૂરશત્રુભૂત દેહ-ઇન્દ્રિયમન અને તે ત્રણેયની પણ ઉત્પત્તિના મૂળ એવા કર્મથી સદા માટે મુક્ત બનું. એ જ મનોરથ સાથે .. “મારા મનના મનોરથ પૂરજો હું તો ભક્તિ ન છોડું તોરી ફૅ..." “એક જ અરમાન છે મને કે મારું જીવન ગુણીમય બને..." शुभं भवतु પરમ પૂજ્ય, પરમતારક, પરમારાધ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ, સ્વ. આચાર્ય ભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની ૫. પૂ. સા. ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં શિષ્યરત્ના ૫. પૂ. સા. ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજી કલ્પનંદિતાશ્રીજી શ્રા.સુદ-૩, વિ.સં. ૨૦૬૬ તા. ૧૨-૮-૨૦૧૦, ગુરુવાર ગીતાર્થગંગા, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સંખનાવવુકસંકલના પંચવસ્તક ગ્રંથરા અંતર્ગત પંચમ સંલેખના વસ્તકના પદાર્થોની સંક્ષિપ્ત સંકલની પ્રસ્તુત ગ્રંથમાં વર્ણવેલ પ્રવ્રજયાવિધાનાદિ પાંચ વસ્તુઓ અનાદિમાન સંસારનો ઉચ્છેદ કરવાનો ઉપાય છે. તેથી પ્રવ્રયાગ્રહણના અર્થી મુમુક્ષુ પ્રથમ વસ્તુમાં બતાવેલ પ્રવ્રજ્યાગ્રહણને યોગ્ય ગુણો આદિ સર્વ વિધિનું યથાર્થ જ્ઞાન કરીને પોતાની પ્રવ્રજ્યાગ્રહણયોગ્ય ભૂમિકા તૈયાર થઈ હોય, તો શાસ્ત્રોક્ત વિધિપૂર્વક યોગ્ય ગુરુ પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે, અને જો પોતાની પ્રવ્રજ્યાગ્રહણયોગ્ય ભૂમિકા સંપન્ન થઈ ન હોય તો પ્રસ્તુત વસ્તુમાં બતાવેલ પ્રવ્રયાયોગ્ય ગુણો કેળવવા યત્ન કરે છે. વળી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સામાયિકચારિત્રરૂપ પ્રવ્રયા ગ્રહણ કર્યા પછી સાધુ, બીજી વસ્તુમાં બતાવેલ વિધિ મુજબ પ્રતિદિન સંયમની ક્રિયાઓમાં યત્ન કરે, જેથી પ્રવ્રયાગ્રહણકાળે સાધુમાં ભાવચારિત્રની પરિણતિ પ્રગટ થઈ હોય તો સ્થિર-સ્થિરતર થાય છે, અને જો પ્રવ્રયાગ્રહણકાળમાં ભાવચારિત્રની નિષ્પત્તિને અનુકૂળ અંતરંગ વીર્ય પ્રગટ થયું ન હોય, જેને કારણે પ્રવ્રયાગ્રહણકાળમાં સાધુને ભાવચારિત્ર પ્રાપ્ત થયું ન હોય, તો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિદિનક્રિયા કરવાથી સાધુમાં અવશ્ય ભાવચારિત્રની પરિણતિ પ્રગટ થાય છે; કેમ કે ભાવચારિત્ર એ શ્રુતના સંકલ્પના બળથી ઉત્પન્ન થયેલ સંસારના સર્વ ભાવો પ્રત્યે સમભાવ રાખવારૂપ છે અને તે સમભાવને ઉત્પન્ન કરનાર, ઉત્પન્ન થયેલ સમભાવને જીવંત રાખનાર, તેમ જ સ્થિર થયેલા સમભાવની વૃદ્ધિ કરનાર શાસ્ત્રોક્ત વિધિપૂર્વકની આ પ્રતિદિનક્રિયા છે, તેથી પ્રતિદિનક્રિયાનું યથાર્થ પાલન કરનાર સાધુ સમભાવરૂપ સામાયિકના પરિણામને સુખપૂર્વક વહન કરી શકે છે. વળી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રતિદિનક્રિયા કરનારા સાધુ તે તે ભૂમિકાને ઉચિત શાસ્ત્રોના અધ્યયનાદિ દ્વારા યોગ્ય બને, ત્યારે ગુરુ ત્રીજી વસ્તુમાં બતાવેલ વિધિપૂર્વક કલ્યાણના અર્થી એવા તે સાધુની પાંચ મહાવ્રતોમાં ઉપસ્થાપના કરે છે, અને વ્રતસ્થાપનાની મર્યાદાથી યોગ્ય શિષ્યનું વ્રતોમાં ઉપસ્થાપન કરવામાં આવે તો તે સાધુમાં અવશ્ય બીજું છેદોપસ્થાપ્ય ચારિત્ર પ્રગટ થાય છે. વળી વ્રતોમાં ઉપસ્થાપિત થયા પછી ગુણવાન ગચ્છમાં રહીને, નિત્ય-નિત્ય નવો નવો શ્રુતાભ્યાસ કરીને તે સાધુ તે કાળને ઉચિત સર્વ શાસ્ત્રોના પરમાર્થને યથાર્થ જાણનારા બને છે ત્યારે, તે સાધુનું એકાંતે હિત કરવાના પરિણામવાળા ગુરુ તેમને આચાર્યપદવી આપે છે અને તે ગુણવાન સાધુ આચાર્યપદવી ગ્રહણ કરીને અવશ્ય પોતાના શિષ્ય પરિવારને પોતાની જેમ શાસ્ત્રના પારગામી બનાવે છે, તેમ જ જિનશાસનનો પ્રવાહ અવિચ્છિન્ન રહે તે પ્રકારે સર્વ ઉચિત કૃત્યો કરે છે. વળી આવા ગુણિયલ પણ આચાર્ય કે ગણધર જ્યારે પોતાના જીવનનો ચરમકાળ પ્રાપ્ત થાય ત્યારે સંલેખના કરે છે, જેથી દીક્ષા ગ્રહણકાળથી માંડીને અત્યાર સુધી પોતે જે આરાધના કરીને પોતાના આત્માને વીતરાગતા તરફ અભિમુખ કર્યો છે, તે વીતરાગતા પ્રત્યેનો તેઓનો આભિમુખ્યભાવ મરણ સમયે અત્યંત અતિશયિત થાય, જેના કારણે તે મહાત્મા પોતાના સંસારનો આ ભવમાં જ અંત કરે છે, અને કદાચ તે For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક/ સંકલના પ્રકારનું સદ્વર્ય ઉલ્લસિત થયું ન હોય અને તેથી તે મહાત્મા આ ભવમાં ક્ષપકશ્રેણી પર આરોહણ ન કરી શકે, તોપણ આ ભવમાં કરેલ સુંદર આરાધનાના બળથી તેઓ જન્માંતરમાં ઉત્તમ દેવભવની પ્રાપ્તિ કરે છે અને ત્યાં નિરતિચાર ચારિત્રને અનુકૂળ શક્તિનો સંચય કરીને થોડા ભવોમાં પોતાના સંસારનો અંત કરે છે. આથી સંયમજીવનના પાલનકાળમાં કરેલ આરાધનાનો જીવનના અંતિમ સમયે પ્રકર્ષ કરવા અર્થે આરાધક મહાત્માએ શું કરવું જોઈએ? તેનો પારમાર્થિક બોધ કરાવવા માટે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત પંચવસ્તુક ગ્રંથમાં પાંચમી વસ્તુમાં જીવનના અંત ભાગમાં કરવા યોગ્ય સંલેખનાનું નિરૂપણ કરેલ છે. સંખના એટલે પોતાના આત્મામાં વર્તતા કષાયોને કૃશ કરવા અને આત્મા સાથે એકત્વ પામેલા દેહને કૃશ કરવો. દેહને કૃશ કરવાથી મૃત્યુકાળે સહસા થતા દેહના પરિવર્તનમાં અસમાધિ થતી નથી, પરંતુ દેહની ધીરે ધીરે કૃશતા થવા દ્વારા સમાધિમાં વ્યાઘાતક ન બને તે રીતે દેહનો ત્યાગ થાય છે. વળી મહાત્મા સંલેખનકાળમાં સતત તપસહવર્તી શ્રુતથી પોતાના આત્માને તે રીતે ભાવિત કરે છે કે જેથી કૃશ થયેલા દેહમાં પણ તે મહાત્મા સ્વપરાક્રમથી વિશુદ્ધ-વિશુદ્ધતર અધ્યવસાય કરી શકે છે, જેના બળથી તે મહાત્માના કષાયો પૂર્વે ચારિત્રપાલનકાળમાં જે કક્ષાએ મંદ-મંદતર થયેલા, તેનાથી પણ સંલેખના કાળમાં અત્યંત મંદ થાય છે. આથી જ કેટલાક મહાત્માઓને સંલેખનાકાળમાં વીર્યનો પ્રકર્ષ થવાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ' સંલેખના એ જીવનના ચરમકાળમાં દેહના ત્યાગ માટે કરાતી વિશિષ્ટ પ્રકારની તપક્રિયા છે. મહાત્માઓ પોતાના સંયમજીવનમાં ગણિપદવી, આચાર્યપદવી વગેરેમાંથી પોતાને પ્રાપ્ત થયેલી પદવીનું યથાર્થ પરિપાલન કરીને જીવનના અંત સમયે અભ્યદ્યવિહાર અથવા અભ્યદ્યતમરણ સ્વીકારે છે. તેમાં અભ્યદ્યતવિહાર સંલેખના સમાન છે અને અભ્યતમરણ સંલેખનારૂપ છે. જો સંલેખના કરનાર મહાત્માનું આયુષ્ય દીર્ઘ હોય અને તે મહાત્મા જિનકલ્યાદિ સ્વીકારવાને અનુકૂળ શક્તિવાળા હોય, તો તેઓ અભ્યદ્યતવિહાર સ્વીકારે છે, અને જો તેઓને પોતાનું આયુષ્ય અલ્પ જણાય તો તેઓ અભ્યદ્યતમરણ સ્વીકારે છે. તેથી પ્રસ્તુત વસ્તુમાં ગ્રંથકારશ્રીએ પ્રથમ સંલેખના સમાન અભ્યદ્યાવિહારનું વર્ણન કરેલ છે અને ત્યારપછી સંખનારૂપ અભ્યઘતમરણનું વર્ણન કરેલ છે. વળી અભ્યઘતવિહારના સ્વરૂપનો બોધ કરાવવા માટે ગ્રંથકારશ્રીએ છ દ્વારોનું નિરૂપણ કરેલ છે. તે આ પ્રમાણે – (૧) અવ્યવચ્છિત્તિમન, (૨) પંચતુલના, (૩) ઉપકરણ, (૪) પરિકર્મ, (૫) પંચભાવના, (૬) વટવૃક્ષ. (૧) અવ્યવચ્છિત્તિમન:- અભ્યદ્યાવિહાર સ્વીકારવાની ઇચ્છાવાળા મહાત્મા પ્રથમ ધર્મજાગરિકા કરતા આત્મવંચના કર્યા વગર પ્રામાણિકતાથી ચિંતવન કરે કે મેં પ્રવ્રયાનો દીર્ઘ પર્યાય પાલન કર્યો છે, યોગ્ય શિષ્યોને વાચના આપી છે, શિષ્યોને નિષ્પન્ન કર્યા છે, તેથી હું જિનશાસનના ઋણથી મુક્ત થયો છું. હવે મારે શું કરવું યુક્ત છે? આ પ્રમાણે તે મહાત્મા સમ્યફ સમાલોચનપૂર્વક માર્ગાનુસારી ઊહ કરે છે, ત્યારપછી તેઓ પોતાના જીવનનો અંતિમકાળ અપ્રમત્તપણે આરાધનામય જાય તદર્થે, જો પોતાની શક્તિ હોય અને For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ - ૫ સંલેખનાવતુક/ સંકલના પોતે દીર્ધાયુ હોય, તો તેઓ જિનકલ્પાદિરૂપ અભ્યઘતવિહાર સ્વીકારવાનો વિચાર કરે છે, અને જો પોતે દીર્ધાયુ હોવા છતાં જિનકલ્પાદિ સ્વીકારવાની પોતાની શક્તિ ન હોય તો ધ્યાનાદિ સંયમનાં ઉચિત કૃત્યોમાં વિશેષ યત્ન કરવાનો વિચાર કરે છે; વળી જો પોતાનું આયુષ્ય અલ્પ જણાય તો તેઓ પાદપોપગમનાદિરૂપ અભ્યઘતમરણ સ્વીકારવાનો વિચાર કરે છે. આ પ્રકારના માર્ગાનુસારી ચિંતવનપૂર્વક ઉચિત કૃત્યો કરવા દ્વારા તે મહાત્માની અખંડ એવી પ્રવ્રયાનો નિર્વાહ થાય છે, જે પ્રારબ્ધ એવી પ્રવ્રયાની અવ્યવચ્છિત્તિનું કારણ છે અર્થાત્ ઉત્તર ઉત્તરનાં સંયમની વૃદ્ધિનું કારણ છે, અને જીવનના અંતિમકાળે આ પ્રકારનું ચિંતવન કરવામાં ન આવે તો સંસારનો ઉચ્છેદ કરવા માટે પ્રારંભ કરેલી પ્રવ્રયાનો અંતકાળ ઉચિત કૃત્યો નહીં કરવાથી વિરસ અંતવાળો બને છે. આનાથી એ ફલિત થાય કે વર્તમાનકાળમાં પણ સાધુએ કે શ્રાવકે, પોતાના જીવન દરમિયાન સ્વભૂમિકાનુસાર જે કંઈ ઉચિત કૃત્યો કર્યા હોય તેનું જીવનના અંતકાળમાં સમ્યક સમાલોચન કરીને, હવે મારે શું કરવું ઉચિત છે? હું શું કરું તો મારો ચરમકાળ પૂર્ણ ઉચિત પ્રવૃત્તિપૂર્વક સફળ બને? તેનો માર્ગાનુસારી ઊહ કરવો જોઈએ. (૨) પંચતુલના - અભ્યદ્યવિહાર સ્વીકારવાની ઇચ્છાવાળા મહાત્મા પોતાના સંયમજીવન દરમિયાન આચાર્યપદવી આદિ પાંચમાંથી જે જે પદવીનો પોતે સમ્યક નિર્વાહ કરેલ હોય, તે તે પદવી પર યોગ્ય શિષ્યને સ્થાપવા અર્થે તે તે પદવીને ઉચિત શિષ્યને અવશ્ય નિષ્પન્ન કરે છે, અને ત્યારબાદ તે તે પદવી પર પોતાના શિષ્યને કેટલાક કાળ માટે સ્થાપીને, આ શિષ્ય મારા પદનો મારી જેમ જ સમ્યફ નિર્વાહ કરી શકે છે કે નહીં? તેનું અવલોકન કરે છે; કેમ કે શિષ્યગણને અતિવિવેકપૂર્વક યોગમાર્ગમાં પ્રવર્તાવવો એ દુષ્કર કાર્ય છે, અને જો શિષ્ય ગુરુ પાસેથી તે તે પદવી મેળવ્યા પછી પોતાના શિષ્યગણને ઉચિત રીતે યોગમાર્ગમાં પ્રવર્તાવી ન શકે, તો યોગ્ય પણ જીવો તે ગચ્છમાં રહીને ઉચિત આરાધના કરી શકે નહીં, જેના કારણે તે શિષ્યગણનું અહિત થાય. આથી તે અહિતના નિવારણ માટે અભ્યતવિહાર સ્વીકારવાની ઇચ્છાવાળા મહાત્મા જેઓને ભાવિમાં પોતાની પદવી આપવાની છે તે શિષ્યને થોડા કાળ માટે પોતાની પદવી સોંપીને, કેટલોક કાળ પોતે પદવીથી નિવૃત્ત થઈને ગચ્છમાં રહીને જ તે શિષ્ય દ્વારા કરાતા સર્વ વ્યવહારનું નિરીક્ષણ કરે છે, અને જ્યારે તે મહાત્માને સ્થિર નિર્ણય થાય કે આ શિષ્ય મારા પદને સમ્યગ્વહન કરવા સમર્થ થયો છે, ત્યારે તેઓ તે શિષ્યને સદાકાળ માટે પોતાની પદવી આપીને પોતે જિનકલ્પાદિમાંથી કોઈ એક પ્રકારનો અભ્યઘતવિહાર સ્વીકારે છે. (૩) ઉપકરણ :- અભ્યદ્યતવિહાર સ્વીકારતી વખતે તે મહાત્મા જિનકલ્પાદિને ઉચિત શુદ્ધ ઉપકરણ ગ્રહણ કરે છે, પરંતુ જો જિનકલ્પાદિને ઉચિત શુદ્ધ ઉપકરણ તે મહાત્માને પ્રાપ્ત ન થાય તો, પોતાની પાસે જે યથાકૃત ઉપકરણ હોય તેને ગ્રહણ કરીને તેઓ જિનકલ્પાદિ સ્વીકારે છે, અને પાછળથી જ્યારે તેઓને જિનકલ્પાદિની મર્યાદાને અનુરૂપ નિર્દોષ ઉપકરણ પ્રાપ્ત થાય, ત્યારે તેઓ પોતાની પાસે રહેલા પૂર્વના તે યથાકૃત ઉપકરણનો ત્યાગ કરે છે. (૪) પરિકર્મ - અભ્યઘતવિહાર સ્વીકારતા પૂર્વે તે મહાત્મા ઇન્દ્રિયો, કષાયો અને મન-વચન-કાયાના યોગો પર સંયમ રાખવા માટે વિશેષ પ્રકારે યત્ન કરે છે, જોકે તે મહાત્માએ પૂર્વે સંયમપાલનકાળમાં For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક/ સંકલના ઇન્દ્રિયાદિનું નિયંત્રણ કરેલ હોય છે, તોપણ અંતસમયે તેઓ ઇન્દ્રિયાદિને અત્યંત સંયમિત કરે છે, જેથી અભ્યતવિહાર સ્વીકાર્યા પછી વિશેષ પ્રકારના કષાયોનો જય થઈ શકે. (૫) પંચભાવના :- (A) તપભાવના :- અભ્યઘતવિહાર સ્વીકારવાની ઇચ્છાવાળા મહાત્મા સુધાના વિજય માટે પૂર્વે અભ્યસ્ત એવો પોરિસીથી માંડીને સર્વ તપ ત્રણ ગણો કરે છે, જેથી અભ્યતવિહાર સ્વીકાર્યા પછી જિનકલ્પાદિની મર્યાદાને અનુરૂપ આચારોના પાલનકાળમાં આહારાદિની પ્રાપ્તિ ન થાય તોપણ પોતાના સંયમના સુદઢ વ્યાપારોની હાનિ થતી નથી. | (B) સત્ત્વભાવના :- જિનકલ્પાદિ સ્વીકારતા પૂર્વે મહાત્મા નિદ્રા અને ભયનો જય કરવા માટે સત્ત્વભાવનાથી આત્માને ભાવિત કરે છે, જેથી જિનકલ્પાદિ સ્વીકાર્યા પછી કાયોત્સર્ગકાળમાં પ્રાયઃ નિદ્રાનો ઉદય જ ન થાય અથવા તો કાયોત્સર્ગકાળમાં કોઈ જંતુ કે પશુ આદિ તેઓના દેહને સ્પર્શે તોપણ સહસા ભયજન્ય કોઈ ક્ષોભ થાય નહીં. (C) શ્રુતભાવના :- અભ્યદ્યતવિહાર સ્વીકારતા પૂર્વે મહાત્મા પોતે પૂર્વમાં ભણ્યા હોય તે સર્વ સૂત્રના અને અર્થના અસ્મલિત પારાયણમાં એકાગ્ર મનપૂર્વક યત્ન કરે છે, જેથી તે શ્રુતના પારાયણના બળથી પ્રાણ, સ્તોક, મુહૂર્ત, પોરિસી, દિવસ-રાત આદિ સર્વ કાળનું જ્ઞાન સ્વયં જ થઈ શકે તેવી શક્તિ તે મહાત્મામાં પ્રગટે છે, તે મહાત્મા શ્રતનું પરાવર્તન કરીને મહાસંવેગનો પ્રકર્ષ કરી શકે છે, તેમ જ શ્રુતના પરાવર્તનથી સદા અસંગભાવને વહન કરી શકે છે. (D) એકત્વભાવના:- તે મહાત્મા અભ્યઘતવિહાર સ્વીકારતા પૂર્વે પોતાના આત્માને એકત્વભાવનાથી એ રીતે ભાવિત કરે છે કે જેથી કોઈની સાથે આલાપ-સંલાપ કરવાનો કે ક્યાંક અવલોકન કરવાનો લેશ પણ પરિણામ થાય નહીં, માત્ર શુદ્ધાત્મા સાથે પોતાનું ચિત્ત સદા પ્રતિબદ્ધ રહી શકે તે પ્રકારના મહાબળનો સંચય થાય છે. વળી આ પ્રકારની એકત્વભાવનાનું કોઈ મહાત્મા વર્તમાનમાં પણ ભાવન કરે તો તેઓ પોતાની ભૂમિકા અનુસાર પોતાના ચિત્તને સંસારના ભાવોથી પર રાખી શકે છે. (E) બલભાવના અથવા ઉપસર્ગસહભાવના :- અભ્યદ્યતવિહાર સ્વીકારનાર મહાત્મા પૂર્વે શારીરિકમાનસિક બળને એ રીતે સંચિત કરે છે કે જેથી તેઓ જિનકલ્પાદિ સ્વીકાર્યા પછી ઉપસર્ગોમાં અને પરિષદોમાં લેશ પણ વિષાદ પામતા નથી, ઊલટું ઉપસર્નાદિકાળમાં પણ મહાકૃતિપૂર્વક શ્રુતાનુસારી તત્ત્વનું પર્યાલોચન કરીને આત્મભાવમાં પરમ સ્થિર રહી શકે છે. (૬) વટવૃક્ષ - આ રીતે અભ્યદ્યવિહારને અનુકૂળ સંપન્ન થયા પછી તે મહાત્મા શિષ્ય આદિ સાથે ક્ષમાપના આદિ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને, નિઃશલ્ય-નિષ્કષાય થઈને જિનકલ્પાદિસ્વીકારને અનુકૂળ દ્રવ્યક્ષેત્રાદિમાં ઉત્સર્ગથી જિનાદિ પાસે જિનકલ્પ સ્વીકારે છે અને અપવાદથી વડના વૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે છે. આ સર્વ દ્વારા અને ભાવનાઓ વિસ્તૃત રીતે પ્રસ્તુત વસ્તુમાં ગાથા ૧૩૭૪થી ૧૪૨૦ સુધી સ્પષ્ટ કરેલ છે, તેમ જ અન્ય પણ અનેક કારોથી ગાથા ૧૫૭૪ સુધી ગ્રંથકારશ્રીએ અભ્યદ્યવિહારનું સ્વરૂપ વિશદતાથી સ્પષ્ટ કરેલ છે, જેથી પ્રસ્તુત ગ્રંથ ભણનાર યોગ્ય જીવોને માર્ગાનુસારી બોધ થાય કે શક્તિસંપન્ન મહાત્માઓ પોતાના સંયમજીવનના ચરમકાળે અપ્રમાદની વિશેષ વૃદ્ધિ માટે આ રીતે જિનકલ્પ, પરિહારવિશુદ્ધિ કે For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / સંકલના યથાલંદ : એ ત્રણમાંથી સ્વશક્તિ મુજબ કોઈપણ એક પ્રકારનો અભ્યુદ્યતવિહાર સ્વીકારે છે. માટે મારે પણ સ્વશક્તિ અનુસાર અપ્રમાદની વૃદ્ધિ માટે ઉચિત યત્ન કરવો જોઈએ. વળી જેમ સંલેખના સમાન અભ્યઘતવિહાર જિનકલ્પ, પરિહારવિશુદ્ધિ અને યથાલંદ : એમ ત્રણ પ્રકારનો છે, તેમ સંલેખનાસ્વરૂપ અભ્યુદ્યતમરણ પણ પાદપોપગમન, ઇંગિનીમરણ અને ભક્તપરિક્ષા : એમ ત્રણ પ્રકારનું છે. અને તે અભ્યઘતમરણ મહાત્માઓ સંલેખનાપૂર્વક સ્વીકારે છે, તેથી ગ્રંથકારશ્રીએ અભ્યુદ્યતમરણ સ્વીકારતા પૂર્વે કરવાની દ્રવ્યસંલેખના અને ભાવસંલેખનાનું વર્ણન ગાથા ૧૫૭૫થી ૧૬૧૪ સુધી વિસ્તારથી કરેલ છે, જેમાં સ્પષ્ટ કરેલ છે કે સંલેખના કર્યા વગર અભ્યુદ્યતમરણ સ્વીકારવામાં આવે અથવા સંલેખના કર્યા વગર સહસા મરણ પ્રાપ્ત થાય તો, શરીરમાં ધાતુઓનો એકદમ ક્ષોભ થવાને કારણે આરાધક પણ સાધુને આર્તધ્યાન થવાનો અને તેના કારણે અસમાધિથી મૃત્યુ થવાનો સંભવ રહે છે. વળી, આર્તધ્યાન એ સંસારવૃક્ષનું બીજ છે, તેથી મૃત્યુ વખતે સંભવનારી અસમાધિના પરિહાર માટે સાધુએ જીવનના અંતસમયે અવશ્ય સંલેખના કરવી જોઈએ. [] વળી સંલેખના કરતી વખતે સાધુ તપ દ્વારા દેહને કૃશ કરે છે અને શ્રુતના બળથી સતત આત્માને વાસિત કરીને શુભભાવમાં વર્તે છે. આ રીતે ક્રમસર બાહ્ય રીતે દેહની ક્ષીણતા થવાને કારણે અને અંતરંગ રીતે શુભભાવથી ભાવિત થવાની પ્રક્રિયાથી સંચિત બળવાળા થવાને કારણે, મહાત્મા સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરીને અન્ય ભવમાં જાય છે. આ સર્વનું સ્પષ્ટીકરણ ગ્રંથકારશ્રીએ અનેક યુક્તિઓથી કરેલ છે, જેથી વર્તમાનમાં પણ આરાધક સાધુ પ્રસ્તુત વચનોના બળથી અંતસમયે પોતાને માટે શું ઉચિત છે ? તેનો યથાર્થ નિર્ણય કરી શકે. વળી મરણ સમયે સંલેખના કરવાની આ વિધિ અમરણધર્મવાળા વીતરાગે બતાવી છે, એનું સ્પષ્ટીકરણ ગાથા ૧૫૯૨થી ૧૫૯૪માં કરેલ છે, ઇત્યાદિ સર્વ પદાર્થો આરાધક જીવોને ભાવન ક૨વામાં અત્યંત ઉપકારક છે, તેથી જિજ્ઞાસુએ તે તે ગાથાઓ દ્વારા વિસ્તારથી જાણવા ઉદ્યમ કરવો જોઈએ. આ રીતે સંલેખના કર્યા પછી પાદપોપગમનાદિ અનશન સ્વીકારતા પૂર્વે સાધુ શું ઉચિત વિધિ કરે છે ? તે ગાથા ૧૬૧૫થી ૧૬૧૮માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે, અને ત્યારપછી ત્રણેય પ્રકારના અનશનમાંથી સાધુઓ સ્વ-સ્વભૂમિકાનુસારે અનશન કઈ રીતે સ્વીકારે છે ? તેનું વર્ણન ગ્રંથકારશ્રીએ ગાથા ૧૬૧૯થી ૧૬૨૮ સુધી કરેલ છે. વળી જે સાધુએ અત્યંત અપ્રમાદપૂર્વક સંયમનું પાલન કર્યું નથી, છતાં કલ્યાણના અર્થી છે, તેઓ પણ જીવનના ચરમકાળમાં ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારે છે, અને તે વખતે તેઓ સૌ પ્રથમ અત્યાર સુધીના સંયમજીવનમાં થયેલી સ્ખલનાઓની આલોચના કરે છે, તેમ જ પોતે પ્રમાદને વશ થઈને સંયમજીવનમાં જે કાંઈ કાંદર્ષિકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓ સેવી છે તેઓનું વર્જન કરે છે અને તે સ્ખલનાઓની સંવેગપૂર્વક શુદ્ધિ કરે છે. વળી, તે સંક્લિષ્ટ ભાવનાઓનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત વસ્તુમાં ગાથા ૧૬૩૦થી ૧૬૬૨ સુધી વિસ્તારથી દર્શાવેલ છે, જેના દ્વારા શ્રોતાને માર્ગાનુસા૨ી બોધ થાય છે કે સંયમજીવન ગુપ્તિપ્રધાન છે અને જેઓ સંયમજીવનમાં ગુપ્તિનું પાલન કરી શકતા નથી, તેઓ સંયમજીવનમાં કાંદર્ષિકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓને ભાવિત કરીને, દેવદુર્ગતિની અર્થાત્ તુચ્છ દેવલોકની પ્રાપ્તિ કરીને અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / સંકલના વળી તે કાંદપિકી આદિ પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનાનું સ્વરૂપ સંક્ષિપ્ત રીતે નીચેના કોષ્ટક મુજબ જાણવું અને વિશેષ જિજ્ઞાસુએ તે ભાવનાઓનું સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથમાંથી વિસ્તૃત રીતે જાણવા યત્ન કરવો. * પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનામાંથી એકેક ભાવના પાંચ-પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે – દેશક (i) કાંદપિંકી | (i) કૈલ્બિષિકી | (ii) આભિયોગિકી| (iv) આસુરી | () સંમોહની ભાવના ભાવના ભાવના ભાવના | ભાવના ૧. કંદર્પવાન | ૧. જ્ઞાન ૧. કૌતુક ૧. સદા ૧, ઉન્માર્ગ અવર્ણકારી આજીવક કલહશીલ ૨. કૌત્કચ્યવાન | ૨. કેવલી ૨. ભૂતિકર્મ ૨. આહારાદિ- ૨. માર્ગદૂષક અવર્ણકારી આજીવક નિમિત્તક તપકારી ૩. તદર્પશીલ | ૩. ધર્માચાર્ય ૩. પ્રશ્ન ૩. નિમિત્ત ૩. માર્ગવિપ્રતિઅવર્ણકારી | આજીવક આદેશક પત્તિવાન ૪. હાસકર | ૪. સાધુ ૪. પ્રશ્નાપ્રશ્ન | ૪. મોહવાન અવર્ણકારી આજીવક ૫. વિસ્માપક ૫. નિમિત્ત ૫. નિરનુકંપ ૫. મોહ આજીવક પ્રાંતે... પ્રસ્તુત “પંચવસ્તુકનામના ગ્રંથમાં સંયમજીવનના પ્રારંભથી માંડીને જીવનના અંતકાળ સુધી કરવા યોગ્ય સર્વ ઉચિત સાધ્વાચારનું ભાવસાધુ કઈ રીતે પાલન કરે ? તેનો આબેહૂબ ચિતાર ખડો કર્યો છે. તેથી આ ગ્રંથનું વાંચન-મનન-નિદિધ્યાસ કરીને વાચક-શ્રોતા મુમુક્ષુ પણ પોતાના આત્માને ભાવસાધુપણાના આચાર અને સંસ્કારથી ભાવિત–પ્લાવિત કરી શકે છે, તેમ જ શક્યનું પાલન અને અશક્યનું પ્રતિસંધાન કરી કરીને અન્ય જન્મમાં ભાવચારિત્રની પ્રાપ્તિને અનુરૂપ યોગીકુળ, ઉત્તમ સંઘયણબળ આદિ સામગ્રી પ્રાપ્ત કરી શકે છે. છબસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં કે અજાણતાં કંઈપણ લખાણ થયું હોય તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ માંગું છું. – પ્રવીણચંદ્ર ખીમજી મોતા શ્રા.સુદ-૩, વિ.સં. ૨૦૬૬ તા. ૧૨-૮-૨૦૧૦, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯ - ૩૨૪૪૭૦૧૪ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અનુક્રમણિકા અનુક્રમણિકા ગાથા નં. પાના નં. ૧૩૬૬. અનુયોગગણાનુજ્ઞા વસ્તુ પછી સંલેખના વસ્તુના ઉપન્યાસનું પ્રયોજન. ૧-૨ ૧૩૬૭. સંલેખના” શબ્દની વ્યાખ્યા અને વ્યુત્પત્તિ. ૨-૩ ૧૩૬૮. તપક્રિયા' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. ૩-૫ ૧૩૬૯ થી ૧૩૭૧. સંયમજીવનના ચરમકાળે કરાતી વિશિષ્ટ તપક્રિયાના બે પ્રકાર અને તેનું ક્રમસર સ્વરૂપ કહેવાની ગ્રંથકારની પ્રતિજ્ઞા. ૫-૮ ૧૩૭૨ થી ૧૫૭૨. | અભ્યઘત વિહારનું વિસ્તૃત સ્વરૂપ. ૮-૨૪૭ ૧૩૭૨. અભ્યઘત વિહાર વિમ્યક ૧૧ દ્વારોના નામ. ૮-૯ ૧૩૭૩ થી ૧૩૭૬. | અભ્યઘત વિહાર અંતર્ગત “અવ્યવચ્છિત્તિમન' દ્વારનું સ્વરૂપ. | ૯-૧૪ ૧૩૭૭-૧૩૭૮. | અભ્યદ્યત વિહાર અને અભ્યઘત મરણના ત્રણ-ત્રણ પ્રકારનું પ્રાસંગિક કથનરૂપે વર્ણન તથા અભ્યદ્યત વિહાર સ્વીકારવા વિષયક મર્યાદા. ૧૪-૧૬ ૧૩૭૯ થી ૧૩૮૨. | અભ્યઘત વિહાર અંતર્ગત પંચ તુલના' દ્વારનું સ્વરૂપ. ૧૭-૨૨ ૧૩૮૨. અભ્યઘત વિહારના સ્વીકાર પૂર્વે પોત-પોતાના પદની તુલના કરવાના પ્રયોજનમાં યુક્તિ. ૨૧-૨૨ ૧૩૮૩ થી ૧૩૮૬. | અભ્યઘત વિહાર અંતર્ગત “ઉપકરણ' દ્વારનું સ્વરૂપ. ૨૨-૨૮ ૧૩૮૫. | જિનાજ્ઞાની પ્રમાણતા તથા ધર્મની નિષ્પત્તિમાં આજ્ઞાઆરાધનની પ્રધાનતા. ૨૫-૨૬ ૧૩૮૬. ઉપકરણ' શબ્દનો વ્યુત્પત્તિઅર્થ, તેમ જ ઉપકરણ અને અધિકરણ વચ્ચેની ભેદરેખા. ૨૬-૨૮ ૧૩૮૭ થી ૧૩૯૦. અભ્યઘત વિહાર અંતર્ગત પરિકર્મ દ્વારનું સ્વરૂપ. ૨૮-૩૩ ૧૩૮૯-૧૩૯૦. | ઇન્દ્રિય, યોગ અને કષાય એ ત્રણેયના જયમાં કષાયના જયની પ્રધાનતાસ્થાપક યુક્તિ તથા ઇન્દ્રિય અને યોગનો જય કરવાનું પ્રયોજન. ૩૧-૩૩ ૧૩૯૧ થી ૧૩૯૪. અભ્યદ્યત વિહાર અંતર્ગત “તપોભાવના' દ્વારનું સ્વરૂપ તથા પ્રયોજન. ૧૩૯૫ થી ૧૩૯૮. અભ્યદ્યત વિહાર અંતર્ગત “સત્ત્વભાવના' દ્વારનું સ્વરૂપ તથા પ્રયોજન ૩૯-૪૪ ૧૩૯૯ થી ૧૪૦૨. અભ્યત વિહાર અંતર્ગત “શ્રુતભાવના દ્વારનું સ્વરૂપ તથા પ્રયોજન. ૪૪-૪૯ ૩૪-૩૯ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અનુક્રમણિકા ગાથા નં. પાના નં. ૧૪૦૩ થી ૧૪૦૬. | અભ્યદ્યત વિહાર અંતર્ગત “એકત્વભાવના' દ્વારનું સ્વરૂપ તથા પ્રયોજન. ૪૯-૫૪ ૧૪૦૭ થી ૧૪૧૦. | અભુદ્યત વિહાર અંતર્ગત “બલભાવના' દ્વારનું સ્વરૂપ તથા પ્રયોજન.| ૫૪-૫૯ ૧૪૧૧ થી ૧૪૧૪.| જિનકલ્પ સ્વીકારતા પૂર્વે કરવા યોગ્ય વિધિનું સ્વરૂપ. ૫૯-૬૭ ૧૪૧૫ થી ૧૪૨૧. અભ્યઘત વિહાર અંતર્ગત “વટવૃક્ષ દ્વારનું સ્વરૂપ તથા જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પીના વિહારનું સ્વરૂપ. ૬૭-૭૪ ૧૪૨૨ થી ૧૪૨૬. | જિનકલ્પીની ચક્રવાલ સામાચારીનું સ્વરૂપ. ૭૪-૮૦ ૧૪૨૭ થી ૧૪૮૩.| જિનકલ્પીની શ્રુત આદિ મર્યાદાનું સ્વરૂપ. ૮૦-૧૪૧ ૧૪૬૦ થી ૧૪૮૧.| “માસકલ્પ' દ્વાર અંતર્ગત જિનકલ્પીના ભિક્ષાટન વિષયક વિશેષ વિધિ દર્શાવનારા પાંચ વક્તવ્યોનું સ્વરૂપ. ૧૧૫-૧૩૮ ૧૪૮૪ થી ૧૫૨૩.| જિનકલ્પીની ક્ષેત્ર આદિ સ્થિતિનું વર્ણન. ૧૪૧-૧૮૫ ૧૫૨૪ થી ૧૫૨૭.| શુદ્ધપરિહારિકની સામાચારીનું સ્વરૂપ. ૧૮૫-૧૯૧ ૧૫૨૮ થી ૧૫૩૮. શુદ્ધપરિહારિકની સ્થિતિનું સ્વરૂપ. ૧૯૧-૨૦૪ ૧૫૩૯ થી ૧૫૪૧.| લંદ' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ તથા યથાલંદકલ્પનું સ્વરૂપ. ૨૦૪-૨૦૮ ૧૫૪૨ થી ૧૫૫૩. | યથાલદિકની મર્યાદાનું સ્વરૂપ. ૨૦૮-૨૨૨ ૧૫૫૫. | સંયમજીવનના ચરમકાળમાં અભ્યઘત વિહારની કર્તવ્યતાનું વિધાન. ૨૨૩-૨૨૪ ૧૫૫૬. અભ્યત વિહારને સ્થવિર વિહારથી પણ પ્રધાન સ્વીકારનાર કેટલાક આચાર્યોના મત. ૨૨૪-૨૨૫ ૧૫૫૭ થી ૧૫૬૩. | અભ્યઘત વિહારને સ્થવિર વિહારથી પ્રધાન નહીં સ્વીકારનાર અન્ય આચાર્યોના મત દ્વારા આગમવચનથી અને યુક્તિથી સ્થવિર વિહારની પ્રધાનતાનું સ્થાપન. ૨૨૫-૨૩૬ ૧૫૬૪ થી૧૫૭૨. પ્રધાન એવા સ્થવિર વિહારને છોડીને અભ્યત વિહાર સ્વીકારવા વિષયક શિષ્યની શંકા તથા તેનું સમાધાન, જિનાજ્ઞાની મહાનતા, સ્વ અને પરના ઉપકારમાં યત્ન કરવાનો ઉપદેશ, જિનાજ્ઞાભંગની અનર્થકતા, તેમ જ અભ્યઘત વિહાર અને સ્થવિર વિહારની સ્વ-સ્વ વિષયમાં પ્રધાનતાની સિદ્ધિ. ૨૩૬-૨૪૭ ૧૫૬૬. અધિક ગુણ સાધવા સમર્થ વ્યક્તિને હીન ગુણ સાધવાથી થતો જિનાજ્ઞાનો ભંગ તથા જિનાજ્ઞાનું સ્વરૂપ. ૨૩૯-૨૪૦ ૧૫૬૯ થી ૧૫૭૧. શુદ્ધ સ્થવિર વિહારનું સ્વરૂપ. ૨૪૨-૨૪૬ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અનુક્રમણિકા ગાથા નં. પાના નં. ૨૪૮-૪૦૦ ૨૫૦-૨૯૯ ૨૫૦-૨૭૨ ૨૭૨-૨૯૯ ૨૯૯-૩૦૨ ૩૦૨-૩૦૬ ૩૦૭-૩૦૮ ૩૦૮-૩૧૦ ૩૧૧-૩૯૭ ૩૧૨-૩૫૯ ૧૫૭૩ થી ૧૬૯૧.) અભ્યઘત મરણનું વિસ્તૃત સ્વરૂપ. ૧૫૭૫ થી ૧૬ ૧૩.| સંલેખનાનું સ્વરૂપ. ૧૫૭૫ થી ૧૫૯૩. દ્રવ્યસંલેખનાનું સ્વરૂપ. ૧૫૯૪ થી ૧૬૧૩. | ભાવસંલેખનાનું સ્વરૂપ તથા તેનાથી પ્રાપ્ત થતું લોકોત્તર ફળ. ૧૬૧૪ થી ૧૬૧૭, [ અભ્યઘત મરણરૂપ પાદપગમન અનશન સ્વીકારની વિધિ. ૧૬૧૮ થી ૧૬૨૧. | પાદપગમન અનશનના અધિકારી તથા તેના બે પ્રકાર. ૧૬૨૨-૧૬૨૩. પાદપગમન અનશન સ્વીકારવાની અસમર્થતામાં ઇંગિનીમરણ અથવા ભક્તપરિજ્ઞા અનશનના સ્વીકારનું વિધાન. ૧૬૨૪ થી ૧૬૨૬. | અભ્યદ્યત મરણરૂપ ઇંગિનીમરણ અનશનનું સ્વરૂપ. ૧૬૨૭ થી ૧૬૮૯. | અભ્યઘત મરણરૂપ ભક્તપરિજ્ઞા અનશનનું સ્વરૂપ. ૧૬૨૮ થી ૧૬૬૧. | ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારનારને વિશેષથી વર્જવા યોગ્ય પાંચ પ્રકારની કુભાવનાનું સ્વરૂપ. ૧૬૨૯-૧૬૩૦. પાંચ પ્રકારની કુભાવનાના નામ તથા આ પાંચ કુભાવના સેવનારા સુસાધુઓને દેવદુર્ગતત્વ આદિ અનર્થની પ્રાપ્તિનું વિધાન ૧૬૩૧ થી ૧૬૩૬. | “કાંદપિકી' ભાવનાનું સ્વરૂપ. ૧૬૩૭ થી ૧૬૪૨. ‘કિલ્બિષિક' ભાવનાનું સ્વરૂપ. ૧૬૪૩ થી ૧૬૪૯. આભિયોગિકી ભાવનાનું સ્વરૂપ. ૧૬૫૦ થી ૧૬૫૫. ‘આસુરી” ભાવનાનું સ્વરૂપ. ૧૬૫૬ થી ૧૬૬૧. | | “સંમોહની ભાવનાનું સ્વરૂપ. ૧૬૬૨. પાંચ પ્રકારની કુભાવનાનું ફળ. ૧૯૬૩ થી ૧૬૬૯. કાંદપિકી આદિ કુભાવનાના સેવનકાળમાં ભાવચારિત્રની વિદ્યમાનતા અવિદ્યમાનતા વિષે વ્યવહારનય અને નિશ્ચયનયની વક્તવ્યતા. ૧૬૭૧ થી ૧૬૮૦. ભક્તપરિજ્ઞા અનશન વિષે શેષવિધિનું સ્વરૂપ. ૧૬૭૫ થી ૧૬૭૭. | સાધુને દેહની સમાધિ માટે યત્ન કરવાનો ઉપદેશ તથા દેહની સમાધિ માટે યત્ન ન કરવાથી થતા અનર્થોનું સ્વરૂપ. ૧૬૭૯ થી ૧૬૮૪. | સંયમજીવનમાં કુભાવનાનું સેવન કરનારા સાધુઓને પણ | અંતકાળે વિરતિરત્નની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં યુક્તિ, સંવિગ્નપાક્ષિક અને અસંવિપાક્ષિકનું સ્વરૂપ. ૩૧૩-૩૧૫ ૩૧૫-૩૨૫ ૩૨૫-૩૩૬ ૩૩૬-૩૪૫ ૩૪૫-૩૫૨ ૩પર-૩૫૯ ૩પ૯-૩૬૦ ૩૬૦-૩૭૦ ૩૭૨-૩૮૪ ૩૭૬-૩૮૦ ૩૮૧-૩૯૦ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ગાથા નં. ૧૬૮૪ થી ૧૬૮૯. | વિરતિની પ્રાપ્તિમાં અવરોધક દોષોનું સ્વરૂપ તથા જીવમાં તે દોષો પ્રગટવામાં મુખ્ય બે કારણોનું સ્પષ્ટીકરણ. ૧૬૮૬. ૧૬૮૭. ૧૬૯૦ થી ૧૬૯૨. |પાદપોપગમન અનશનાદિ ત્રણેય પ્રકારના અનશન વિષયક શેષવિધિનું સ્વરૂપ. પ્રમાદનું ઉત્પત્તિસ્થાન, તેમ જ પ્રમાદનું અચિંત્ય સામર્થ્ય. વિષયોમાં વૈરાગ્યની અતિદુર્લભતા. ૧૭૧૪. ૧૭૧૫. સંલેખનાવસ્તુક / અનુક્રમણિકા પાના નં. ૩૯૭-૪૦૧ ૧૬૯૩. ૪૦૩-૪૧૦ ત્રણેય પ્રકારના અનશનની આરાધના કરનાર જીવોને પ્રાપ્ત થતું ફળ. | ૪૦૧-૪૦૩ ૧૬૯૪ થી ૧૬૯૮. | અનશનના આરાધક જીવોના ત્રણ પ્રકાર અને તેનું સ્વરૂપ. ૧૬૯૯ થી ૧૭૦૧.| અનશનની આરાધનાથી આરાધકને થતો લાભ અને પ્રધાન ફળ. ૧૭૦૨ થી ૧૭૧૧. પંચવસ્તુક ગ્રંથનો ઉપસંહાર. ૪૧૦-૪૧૪ ૪૧૪-૪૨૯ ૧૭૦૨ થી ૧૭૦૫. પ્રવ્રજ્યાવિધાન આદિ પાંચ વસ્તુઓની આરાધના અને વિરાધનાનું ફળ. ૧૭૦૬ થી ૧૭૦૮. | પ્રવ્રજ્યાવિધાન આદિ પાંચ વસ્તુઓની આરાધનામાં યત્ન કરવાનો ઉપદેશ, જિનાજ્ઞાપારતંત્ર્યનું મહત્ત્વ અને તેમાં યુક્તિ. ૧૭૦૯ થી ૧૭૧૧. ધર્મ માટે અનધિકારી જીવનું સ્વરૂપ. ૧૭૧૨-૧૭૧૩. પંચવસ્તુક ગ્રંથના ઉપસંહારનો સંક્ષિપ્ત ઉપસંહાર. પંચવસ્તુક ગ્રંથનો આગમમાંથી ઉદ્ધાર કરવાનું પ્રયોજન. પંચવસ્તુક ગ્રંથને લિપિબદ્ધ કરવાનું પ્રયોજન તથા ગ્રંથનું પરિમાણ. 4.2 san For Personal & Private Use Only ૩૮૯-૩૯૭ ૩૯૧-૩૯૨ ૩૯૩-૩૯૪ ૪૧૪-૪૧૯ ૪૧૯-૪૨૩ ૪૨૩-૪૨૯ ૪૨૯-૪૩૧ ૪૩૨-૪૩૩ ૪૩૩-૪૩૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ पञ्चमम् संलेखनावस्तुकम् FICRP OLO2020202020202OLLL For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ॐ हीं अहँ नमः । ॐ श्रीशद्वेश्वरपार्श्वनाथाय नमः । एँ नमः । याकिनीमहत्तराधर्मपुत्र-सुगृहीतनामधेय-श्रीहरिभद्रसूरिविरचितः स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः "श्रीपञ्चवस्तुकग्रन्थः" * पञ्चमम् संलेखनावस्तुकम् ** અવતરણિકા : किमित्येवमित्याह - અવતરણિકાળું: ध्या १२थी माम छ ? मेथी छ - भावार्थ: ગાથા ૧૩૬પમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે હવે પછી સંલેખના દ્વારને હું કહીશ. તેથી પ્રશ્ન થાય કે અનુયોગગણાનુજ્ઞા દ્વાર પછી સંલેખના દ્વાર કયા કારણથી છે? એથી પ્રસ્તુત દ્વારનો આગળના દ્વાર સાથે સંબંધ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – गाथा: अणुओगगणाणुण्णाए कयाए तयणुपालणं विहिणा । जं ता करेइ धीरो सम्मं जाऽऽवइओ चरमकालो उ ॥१३६६॥ मन्वयार्थ : ____ जं- 1२९थी अणुओगगणाणुण्णाए कयाए-अनुयोग-81नी अनुशा ४२॥ये छते विहिणा-विषियी तयणुपालणं तेनु अनुपालन अनुयोगर्नु भने गर्नु अनुपासन, धरो धार मेवा मायार्थ तात्य सुधा सम्मं करेइ-सभ्य ७३ छ, जा=यां सुधी चरमकालो-य२मा आवइओ=पतित थाय. ★ 'उ' पाहपूर्तिमा छे. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ ગાથાર્થ: જે કારણથી અનુયોગ-ગણની અનુજ્ઞા કરાયે છતે વિધિથી અનુયોગનું અને ગણનું અનુપાલન ધીર એવા આચાર્ય ત્યાં સુધી સમ્યક્ કરે છે, જ્યાં સુધી જીવનનો ચરમકાળ પ્રાપ્ત થાય. ટીકા अनुयोगगणानुज्ञायां कृतायां सत्यां तदनुपालनम्=अनुयोगादिपालनं विधिना यद्-यस्मात्तावत्करोति धीरः ऋषिर्यावदापतितः क्रमेण चरमकाल इति गाथार्थः ॥१३६६॥ ટીકાર્ય જે કારણથી અનુયોગ-ગણની અનુજ્ઞા કરાયે છતે વિધિથી તેનું અનુપાલન=અનુયોગાદિનું પાલન= અનુયોગનું અને ગણનું પાલન, ધીર એવા ઋષિ ત્યાં સુધી કરે છે, જ્યાં સુધી ક્રમથી ચરમકાળ આપતિત થાય=ક્રમે કરીને તેઓના જીવનનો અંતિમ સમય આવેલો થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: અવતરણિકામાં પ્રશ્ન કર્યો કે અનુયોગ-ગણાનુજ્ઞા દ્વાર પછી સંલેખના દ્વાર કેમ છે ? તેના જવાબરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે અનુયોગની અનુજ્ઞા સ્વીકાર્યા પછી ધીર એવા અનુયોગી આચાર્ય યોગ્ય શિષ્યોને વ્યાખ્યાન આપવારૂપ અનુયોગનું વિધિપૂર્વક પાલન અને ગણની અનુજ્ઞા સ્વીકાર્યા પછી ધીર એવા ગણધર આચાર્ય યોગ્ય શિષ્યોને યોગમાર્ગમાં પ્રવર્તાવવારૂપ ગણનું વિધિપૂર્વક પાલન, ત્યાં સુધી કરે છે કે જ્યાં સુધી ક્રમે કરીને તેઓને જીવનનો ચરમકાળ પ્રાપ્ત થાય. તેથી જીવનના ચરમકાળમાં અનુયોગાચાર્યે અને ગણાચાર્યે શું કરવું જોઈએ ? તે દર્શાવવા માટે ગ્રંથકારશ્રીએ ‘અનુયોગ-ગણાનુજ્ઞા’ વસ્તુ પછી ‘સંલેખના’ વસ્તુ કહેવાની પૂર્વગાથામાં પ્રતિજ્ઞા કરેલ છે; કેમ કે જીવનનો અંતિમ સમય પ્રાપ્ત થાય ત્યારે સાધુઓને સંલેખના કરવાની ભગવાનની આજ્ઞા છે. II૧૩૬૬॥ અવતરણિકા : સંલેખનાવતુક / ગાથા ૧૩૬૬-૧૩૬૦ संलेखनामाह અવતરણિકાર્થ: સંલેખનાને કહે છે=વ્યુત્પત્તિઅર્થને આશ્રયીને ‘સંલેખના’ શબ્દનું લક્ષણ કરતાં કહે છે – ગાથા: संलेहणा इहं खलु तवकिरिया जिणवरेहिं पण्णत्ता । जं तीए संलिहिज्जइ देहकसायाइ णिअमेणं ॥ १३६७॥ અન્વયાર્થ: ઙ્ગ =અહીં=સંલેખના વસ્તુકના પ્રક્રમમાં, નિાવરેહિઁ-જિનવર વડે સંતેહા=સંલેખના તિિરયા-તપ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સલેખનાવતુક | ગાથા ૧૩૬૦-૧૩૬૮ ક્રિયા પUUત્તા પ્રજ્ઞપ્ત છે; =જે કારણથી તપ-તેના વડેeતપ-ક્રિયા વડે, ૩િ નિયમથી દેસાવાડું દેહ, કષાયાદિ સિંિહwટ્ટ સંલેખાય છે કૃશ કરાય છે. * “રાજુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : સંલેખના નામની પાંચમી વસ્તુના પ્રક્રમમાં જિનવર વડે સંલેખના તપ-ક્રિયા પ્રજ્ઞપ્ત છે; જે કારણથી તપ-ક્રિયા વડે નિયમથી દેહ, કષાયાદિ કુશ કરાય છે. ટીકા : संलेखना इह खलु प्रक्रमे तपःक्रिया विचित्रा जिनवरैः प्रज्ञप्ता, किमित्याह-यद्-यस्मात्तया संलिख्यते कृशीक्रियते देहकषायादि बाह्यमान्तरं च नियमेनेति गाथार्थः ॥१३६७॥ ટીકાર્ય : - આ પ્રક્રમમાં=સંલેખના નામની પાંચમી વસ્તુના પ્રક્રમમાં, જિનવર વડે વિચિત્ર એવી તપ-ક્રિયા=વિવિધ પ્રકારની તપ અને ક્રિયા, સંલેખના પ્રજ્ઞપ્ત છે–પ્રરૂપાયેલ છે. કેમ? અર્થાત્ વિચિત્ર એવી તપ-ક્રિયારૂપ સંલેખના જિનવર વડે કેમ પ્રજ્ઞપ્ત છે? એથી કહે છે – જે કારણથી તેના વડે=વિચિત્ર એવી તપ-ક્રિયા વડે, નિયમથી બાહ્ય અને આંતર એવા દેહ, કષાયાદિ સંલેખાય છેઃકુશ કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સાધુએ જીવનના ચરમ સમયે સંલેખના કરવાની હોય છે, તેથી પ્રસ્તુત ગ્રંથમાં પ્રવ્રયાવિધાન આદિનું વર્ણન કરતાં હવે ક્રમથી સંલેખનાનો પ્રક્રમ ચાલી રહ્યો છે. ત્યાં ભગવાને વિવિધ પ્રકારની તપ-ક્રિયાને સંલેખના” કહેલ છે. અહીં પ્રશ્ન થાય કે સંલેખનાને વિવિધ પ્રકારની તપ-ક્રિયા સાથે શું સંબંધ છે? કે જેથી તપ-ક્રિયાને સંલેખના કહી? તેથી કહે છે – સંખના એટલે કૃશ કરવાની ક્રિયા. જીવનના ચરમ સમયે જે તપ-ક્રિયા કરવામાં આવે છે, તેનાથી નક્કી બાહ્ય એવું શરીર કૃશ થાય છે અને અંતરંગ એવા કષાય વગેરે કૃશ થાય છે. આથી જે તપ-ક્રિયાથી નિયમથી દેહ, કષાયાદિ કૃશ થાય, તે તપ-ક્રિયાને સંલેખના કહેવાય છે. I૧૩૬૭ અવતરણિકા : अतिप्रसङ्गपरिहारमाह - અવતરણિયાર્થ: અતિપ્રસંગના પરિહારને કહે છે – For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / ગાથા ૧૩૬૮ ભાવાર્થ : અહીં કોઈ કહે કે વિવિધ પ્રકારની તપ-ક્રિયા સંલેખના છે એમ સ્વીકારીએ તો, સંયમજીવનમાં સાધુ જે તપ-ક્રિયા કરે છે તેને પણ સંલેખના સ્વીકારવાનો અતિપ્રસંગ આવે. આ પ્રકારના અતિપ્રસંગને દૂર કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : ओहेणं सव्व च्चिअ तवकिरिआ जइ वि एरिसी होइ । तह वि अ इमा विसिट्ठा घिप्पइ जा चरिमकालम्मि ॥१३६८॥ અન્વયાર્થ: - કવિ જોકે મોrizઓઘથી=સામાન્યથી, સદ્ગષ્યિ તવજિરિ=સર્વ જ તપ-ક્રિયા કરવી =આવા પ્રકારની=સંલેખનારૂપ, રોહોય છે, તદવિ =અને તોપણ =આ=પ્રસ્તુતમાં જે તપ-ક્રિયા કહેવાય છે એ, વિસિટ્ટ=વિશિષ્ટ uિડ્રગ્રહણ કરાય છે, ગા=જે રિમાનંમિ=ચરમકાળમાં થાય છે. ગાથાર્થ : જોકે ઓવથી સર્વ જ તપ-કિયા સંલેખનારૂપ હોય છે, તોપણ પ્રસ્તુતમાં જે તપ-ક્રિયા કહેવાય છે એ વિશિષ્ટ ગ્રહણ કરાય છે, જે ચરમકાળમાં થાય છે. ટીકા : __ओघेन-सामान्येन सर्वैव तपःक्रिया आदित आरभ्य यद्यपीदृशी-देहकषायादिसंलेखनात्मिका भवति, तथापि चैषा प्रस्तुता विशिष्टा गृह्यते तपःक्रिया, या चरमकाले देहत्यागायेति गाथार्थः ॥१३६८॥ ટીકાર્થ : જોકે ઓઘથી=સામાન્યથી, આદિથી આરંભીનેત્રસંયમજીવનની શરૂઆતથી માંડીને, સર્વ જ તપ-ક્રિયા આવી છે–દેહ, કષાયાદિની સંલેખના આત્મિકા છે=દેહ, કષાયાદિને કૃશ કરનારી છે, અને તોપણ પ્રસ્તુત એવી આ તપ-ક્રિયા=પ્રસ્તુતમાં જે તપ-ક્રિયા કહેવાય છે એ તપ-ક્રિયા, વિશિષ્ટ પ્રહણ કરાય છે, જે ચરમકાળમાં દેહના ત્યાગ માટે થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંલેખના' એટલે દેહ, કષાયાદિને કૂશ કરનારી તપ-ક્રિયા. આ પ્રકારનો “સંલેખના' શબ્દનો વ્યુત્પત્તિ અર્થ સંયમજીવનની સર્વ જ તપ-ક્રિયામાં ઘટે છે; કેમ કે સાધુ સંયમ ગ્રહણ કરે છે ત્યારથી આરંભીને સંયમજીવનમાં જે જે તપ-ક્રિયા કરે છે, તે સર્વ તપ-ક્રિયા દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવા માટે કરાતી હોવાથી દેહને કૃશ કરે છે, અંતરંગ કષાયના ભાવોનો ત્યાગ કરવા માટે કરાતી હોવાથી કષાયોને કૃશ કરે છે, તેમ જ અંતરંગ વીર્યની ચંચલતાનો ત્યાગ કરવા માટે કરાતી હોવાથી યોગોના ચાંચલ્યને પણ કૃશ કરે છે. આથી સંયમજીવનના પ્રારંભથી માંડીને કરાતી સર્વ જ તપ-ક્રિયાને “સંલેખના' કહેવાનો અતિપ્રસંગ આવે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાસ્તુક | ગાથા ૧૩૬૮-૧૩૬૯ તે અતિપ્રસંગના નિવારણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે સંલેખના દ્વારમાં દેહ, કષાયાદિને કૂશ કરવા સ્વરૂપ જે તપ-ક્રિયા કહેલ છે, તે વિશિષ્ટ પ્રકારની તપ-ક્રિયા ગ્રહણ કરાય છે, જે વિશિષ્ટ એવી તપ-ક્રિયા જીવનના ચરમકાળમાં દેહનો ત્યાગ કરવા માટે થાય છે. આનાથી એ ફલિત થાય કે સાધુ સંયમજીવનના પ્રારંભથી જે જે તપ અને જે જે ક્રિયાઓ કરે છે, તે પણ દેહ, કષાયો અને યોગોના અસ્થર્યને કૃશ કરવા અર્થે જ છે; તોપણ શાસ્ત્રોથી સંપન્ન થયેલા ઋષિ સંયમજીવનનાં સર્વ ઉચિત કૃત્યો કરીને જીવનના ચરમકાળે વિશિષ્ટ પ્રકારના ઉત્તરભવની પ્રાપ્તિ માટે જે વિશિષ્ટ પ્રકારે તપ અને ક્રિયાઓ કરે છે, તે દેહાદિને સર્વથા કૃશ કરીને દેહનો ત્યાગ કરવા અર્થે છે. તેથી તેને અહીં “સંલેખના” કહેલ છે. વળી તે સંલેખનામાં વીર્યના પ્રકર્ષથી ઉદ્યમ કરવામાં આવે તો સંલેખનકાળમાં જ જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે અથવા વીર્યના પ્રકર્ષથી ઉદ્યમ કરવા છતાં સંસારના કારણભૂત એવા સર્વ કર્મોનો નાશ નહીં થવાથી મોક્ષ પ્રાપ્ત ન થાય, તોપણ તે જીવને યોગમાર્ગ માટે અત્યંત ઉપકારક એવો ઉત્તરભવ પ્રાપ્ત થાય છે. આથી વીર્યના પ્રકર્ષ અર્થે ચરમ સમયે કરાતી વિશિષ્ટ તપ-ક્રિયાને પ્રસ્તુતમાં “સંલેખના” કહેલ છે. ૧૩૬૮ અવતરણિકા: વેવાઈ – અવતરણિતાર્થ : આને જ કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૬૭માં “સંલેખના' શબ્દનું વ્યુત્પત્તિ અર્થને આશ્રયીને કરેલ લક્ષણ સાધુની સંયમજીવનની સર્વ જ તપ-ક્રિયામાં અતિવ્યાપ્ત થતું હતું, તે અતિવ્યાપ્તિના નિવારણ અર્થે ગ્રંથકારશ્રીએ પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે જીવનના ચરમકાળમાં કરાતી એવી વિશિષ્ટ તપ-ક્રિયા જ સંલેખનારૂપે ગ્રહણ કરાય છે. તેથી ગણિ આદિ પદનું પાલન કર્યા પછી સાધુઓ જે વિશિષ્ટ તપ-ક્રિયારૂપ સંખના કરે છે, એને જ કહે છે – ગાથા : परिपालिऊण विहिणा गणिमाइपयं जईणमिअमुचिअं । अब्भुज्जओ विहारो अहवा अब्भुज्जयं मरणं ॥१३६९॥ અન્વયાર્થ: મgિયંકગણિ આદિ પદને વિશિTI=વિધિથી રિપબ્લિકા=પરિપાલન કરીને નાં યતિઓને ફમં આ=ગાથાના ઉત્તરાર્ધમાં બતાવે છે એ, રિગં ઉચિત છે : મુક્ત વિહારો અભ્યત વિહાર, ગવા=અથવા અમુwથે મર=અભ્યદ્યત મરણ. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સલેખનાવતુક | ગાથા ૧૩૬૯-૧૩૦૦ ગાથાર્થ : ગણિ આદિ પદનું વિધિથી પરિપાલન કરીને ચતિઓને આ ઉચિત છે: (૧) અભ્યધત વિહાર, (૨) અથવા અભ્યધત મરણ. ટીકાઃ परिपाल्य विधिना-सूत्रोक्तेन गण्यादिपदम्, आदिशब्दादुपाध्यायादिपरिग्रहः, यतीनामुचितमिदं चरमकाले, यदुत-अभ्युद्यतो विहारः-जिनकल्पादिरूपः अथवाऽभ्युद्यतं मरणं-पादपोपगमनादीति પથાર્થઃ રૂદશા ટીકાર્યઃ ગણિ આદિ પદને સૂત્રોક્ત વિધિથી શાસ્ત્રમાં કહેવાયેલ વિધિથી, પરિપાલન કરીને ચરમકાળમાં યતિઓને આ ઉચિત છે, જે યહુતથી બતાવે છે– જિનકલ્પાદિરૂપ અભ્યદ્યત વિહાર અથવા પાદપોપગમનાદિ અભ્યદ્યત મરણ. “દ્રિ' શબ્દથી “થારિ"માં રહેલા “મરિ' શબ્દથી, ઉપાધ્યાયાદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - અનુયોગ-ગણાનુજ્ઞા વસ્તુમાં ગણિ આદિ પદના પરિપાલનની વિધિ બતાવી, તે વિધિ અનુસાર ગણિ આદિ પદનું પરિપાલન કર્યા પછી જીવનના ચરમકાળમાં સાધુઓને આ કરવું ઉચિત છે – જો આયુષ્ય અધિક હોય અને સામર્થ્ય હોય તો, અસંગભાવને અનુકૂળ સુદઢ વ્યાપાર થાય તેવો જિનકલ્પાદિરૂપ અભ્યત વિહાર સ્વીકારવો, અથવા જો આયુષ્ય અલ્પ જણાય તો, સંયમના કંડકોના પ્રકર્ષનું અને વેશ્યાશુદ્ધિના પ્રકર્ષનું કારણ એવા અપ્રમાદભાવમાં સુદઢ યત્ન કરવા સ્વરૂપ પાદપોપગમનાદિરૂપ અભ્યદ્યત મરણ સ્વીકારવું. ll૧૩૬૯ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે ચરમકાળમાં અભ્યદ્યત વિહાર કે અભ્યત મરણ સ્વીકારવું ઉચિત છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે અમ્યુદ્યત વિહારને સંલેખના કહી શકાય નહીં, છતાં સંલેખના દ્વારમાં અભ્યદ્યત વિહારને કેમ કહ્યો? તેથી હવે અભ્યદ્યત વિહાર સંલેખના નહીં હોવા છતાં સંલેખના સમાન જ છે, એમ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : एसो अ विहारो वि हु जम्हा संलेहणासमो चेव । ता ण विरुद्धो णेओ एत्थं संलेहणादारे ॥१३७०॥ અન્વયાર્થ: પ્રસી =અને આ=અભ્યઘત, વિદ્યારે વિ=વિહાર પણ નફા=જે કારણથી બંનેTલમો ચેવક For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ સંખનાવસ્તુક | ગાથા ૧૩૦૦-૧૩૦૧ સંખનાસમ જ છે, તો તે કારણથી સ્વિં નેહલારે આ સંલેખના દ્વારમાં અભ્યદ્યત વિહાર) વિરુદ્ધ વિરુદ્ધ ને રેમો જાણવો નહીં. * "દુ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને અભ્યધત વિહાર પણ જે કારણથી સંલેખના સમાન જ છે, તે કારણથી આ સંલેખના દ્વારમાં અભ્યધત વિહાર વિરુદ્ધ જાણવો નહીં. ટીકા: एष च विहारोऽभ्युद्यतः यस्मात् संलेखनासम एव वर्त्तते, तत्-तस्मान्न विरुद्धो ज्ञेयः अत्र प्रस्तुते संलेखनाद्वारे भण्यमान इति गाथार्थः ॥१३७०॥ ટીકાર્થ : અને આ=અભ્યદ્યત, વિહાર જે કારણથી સંલેખનાસમ જ વર્તે છે, તે કારણથી પ્રસ્તુત એવા આ સંલેખના દ્વારમાં ભણ્યમાન કહેવાતો એવો અભ્યદ્યત વિહાર, વિરુદ્ધ જાણવો નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શાસ્ત્રાધ્યયન કરીને સંપન્ન થયેલા સાધુ ગણિ આદિ પદનું સ્વશક્તિ અનુસાર પાલન કરીને જીવનના ચરમકાળમાં પોતાની શક્તિને અનુરૂપ જિનકલ્પાદિરૂપ જે અભ્યઘત વિહાર સ્વીકારે છે, તે અભ્યઘત વિહાર સંલેખના જેવો જ છે. અર્થાત્ મરણ નજીક આવે ત્યારે અભ્યદ્યત મરણ સ્વીકારનારા સાધુ, જેમ દેહ, કષાય અને યોગોનું ચાંચલ્ય અત્યંત કૃશ થાય તેવી વિશિષ્ટ પ્રકારની તપ-ક્રિયા કરે છે, તેમ અભ્યદ્યત વિહાર સ્વીકારનારા સાધુ પણ દેહાદિ અત્યંત કૃશ થાય તેવી વિશિષ્ટ પ્રકારની તપ-ક્રિયા કરે છે. આથી અભ્યદ્યત વિહાર પણ સંલેખના જેવો જ છે. આશય એ છે કે જેમ અભ્યદ્યત મરણ સ્વીકારીને પાદપોપગમનાદિ અનશનવાળા મહાત્માઓ અસંગભાવના પ્રકર્ષ અર્થે ઉદ્યમ કરે છે, તેમ અભ્યદ્યત વિહાર સ્વીકારીને જિનકલ્પી આદિ મહાત્માઓ દેહ પ્રત્યે અત્યંત નિરપેક્ષ થઈને ધ્યાનમાં સુદઢ વ્યાપાર કરીને અસંગભાવની વૃદ્ધિ અર્થે યત્ન કરે છે. આથી અભ્યઘત વિહાર સંખનાતુલ્ય જ હોવાથી, સંલેખના દ્વારમાં જેમ સંલેખનાસ્વરૂપ અભ્યદ્યત મરણનું કથન કરાયું છે, તેમ સંલેખનાતુલ્ય અભ્યઘત વિહારનું કરાતું કથન પણ વિરોધી નથી. ૧૩૭૦ ગાથા : भणिऊण इमं पढमं लेसुद्देसेण पच्छओ वोच्छं । दाराणुवाइगं चिअ सम्म अब्भुज्जयं मरणं ॥१३७१॥ અવયાર્થ: પઢમં=પ્રથમ રૂબં=આને અભુત વિહારને, નૈસુલેખા=લેશોદ્દેશથી=સંક્ષેપથી, નિ =કહીને For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક/ અભ્યધત વિહાર / ગાથા ૧૩૦૧-૧૩૦૨ પછો પાછળથી તારાપુવાડ વિગ=ારના અનુપાતી એવા જ મળ્યુઝ માં અભ્યત મરણને સખ્ત વોર્જી હું સમ્યફ કહીશ. ગાથાર્થ : પ્રથમ અભ્યધત વિહારને સંક્ષેપથી કહીને પાછળથી દ્વારના અનુપાતી એવા જ અભ્યધત મરણને હું સમ્યક્ કહીશ. ટીકા? भणित्वा एनम्-अभ्युद्यतविहारं प्रथमं लेशोद्देशेन-सक्षेपेण, पृष्ठतः ऊर्ध्वं वक्ष्ये द्वारानुपात्येव प्रस्तुतमित्यर्थः सम्यक्-सिद्धान्तनीत्याऽभ्युद्यतं मरणमिति गाथार्थः ॥१३७१॥ ટીકાર્ય : પ્રથમ આને=અભ્યદ્યત વિહારને, લેશોદ્દેશથી=સંક્ષેપથી, કહીને પાછળથી=ઊર્ધ્વ=આગળ, દ્વારના અનુપાતી એવા જ પ્રસ્તુત અભ્યઘત મરણને, હું સમ્યકસિદ્ધાંતની નીતિથી, કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અભ્યઘત વિહાર સંલેખના સમાન જ છે, તેથી સંલેખના દ્વારમાં કહેવાતો અભ્યદ્યત વિહાર વિરુદ્ધ નથી. માટે હવે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં પ્રતિજ્ઞા કરે છે કે પ્રથમ અભ્યદ્યત વિહારને સંક્ષેપથી કહીને પછી સંખના દ્વારના વિષયભૂત જ એવા પ્રસ્તુત અભ્યદ્યત મરણને હું સમ્યફ કહીશ. /૧૩૭૧|| 2 અબુધત વિહાર * અવતરણિકાઃ तत्र द्वारगाथामाह - અવતરણિતાર્થ : ત્યાં અભ્યઘત વિહારના વિષયમાં, દ્વારગાથાને કહે છે – ગાથા : अव्वोच्छित्तीमण पंच तुलण उवगरणमेव परिकम्मे । तवसत्तसुएगत्ते उवसग्गसहे अ वडरुक्खे ॥१३७२॥ दारगाहा ॥ અન્વચાઈ: મળ્યોછિત્તીમાં અવ્યવચ્છિત્તિ મન, પંર તુન=પાંચની તુલના, ૩વાર ખેવ=ઉપકરણ જ, પરિ =પરિકર્મ, તવસસુ સવ =તપ-સત્ત્વ-શ્રુત-એકત્વવિષયક અને ઉપસર્ગસહવિષયક (ભાવનાઓ), વડà=વટવૃક્ષ. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર | ‘અવ્યવચ્છિત્તિમન’ દ્વાર | ગાથા ૧૩૦૨-૧૩૦૩ ગાથાર્થ: અવ્યવચ્છિત્તિ મન, પાંચની તુલના, ઉપકરણ જ, પરિકર્મ, તપ-સત્ત્વ-શ્રુત-એકત્વ અને ઉપસર્ગસહ વિષયક ભાવનાઓ, વટવૃક્ષ. ટીકા ઃ अव्यवच्छित्तिमनः प्रयुङ्क्ते, तथा पञ्चानामाचार्यादीनां तुलना स्वयोग्यविषया, उपकरणमेवेति वक्तव्यम्, , उचितं परिकर्म्म= इन्द्रियादिजयः, तपः सत्त्वश्रुतैकत्वेषूपसर्गसहश्चेति पञ्च भवन्तीत्यर्थः भावनाः, वटवृक्ष इत्यपवादात्तदधः प्रतिपद्यत इति गाथार्थः ॥ १३७२ ॥ ટીકાર્ય અવ્યવચ્છિત્તિવાળા મનને કરે છે, તથા આચાર્યાદિ પાંચની પોતાને યોગ્ય વિષયવાળી તુલના થાય છે, ઉપકરણ જ એ પ્રકારે વક્તવ્ય છે, ઉચિત એવું પરિકર્મ=ઇન્દ્રિયાદિનો જય, તપ-સત્ત્વ-શ્રુત-એકત્વવિષયક અને ઉપસર્ગસહ : એ પ્રકારે પાંચ ભાવનાઓ થાય છે, વટવૃક્ષ એટલે અપવાદથી તેની અધઃવડના વૃક્ષની નીચે, સ્વીકારે છે=જિનકલ્પાદિરૂપ અભ્યુદ્યુત વિહાર સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૫૧૩૭૨॥ અવતરણિકા : व्यासार्थमाह - અવતરણિકાર્ય વ્યાસથી અર્થને કહે છે=પૂર્વગાથામાં અભ્યઘત વિહારનાં જે દશ દ્વારો બતાવ્યાં તેના વિસ્તારથી અર્થને કહે છે. તેમાં પ્રથમ ‘અવ્યવચ્છિત્તિમન’ દ્વારનું સ્વરૂપ ગાથા ૧૩૭૬ સુધી દર્શાવે છે - - ગાથા: અન્વયાર્થઃ सो पुव्वावरकाले जागरमाणो उ धम्मजागरिअं । उत्तमपसत्थझाणो हिअएण इमं विचिंतेइ ॥१३७३ ॥ પુવ્વાવાળાને=પૂર્વ-અપરકાળમાં=રાત્રિના પૂર્વકાળમાં કે રાત્રિના અપરકાળમાં, નાગરમાળો=જાગતા, થમ્મજ્ઞાનરિસં=ધર્મજાગરિકાને (કરતા,) ઉત્તમપસત્યજ્ઞાનો=ઉત્તમ પ્રશસ્ત ધ્યાનવાળા ો—તે= વૃદ્ધ થયેલા તે ગણધર આચાર્ય, હિસા=હૃદયથી મં=આને=આગળમાં કહેવાશે એને, વિચિત ચિંતવે છે. * ગાથાના પૂર્વાર્ધમાં રહેલ ‘૩’ પાદપૂર્તિમાં છે. ગાથાર્થઃ રાત્રિના પૂર્વકાળમાં કે અપરકાળમાં જાગતા, ધર્મજાગરિકાને કરતા, ઉત્તમ પ્રશસ્ત ધ્યાનવાળા તે વૃદ્ધ થયેલા ગણધર આચાર્ય હૃદયથી આગળમાં કહેવાશે એ વિચારે છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સંલેખનાવસ્તક | અભ્યધત વિહાર | ‘અવ્યવછિત્તિમન' દ્વારા ગાથા ૧૩૦૩-૧૩૦૪ ટીકા? सः गणी वृद्धः सन् पूर्वापरकाले सुप्तः सुप्तोत्थितो वा रात्रौ जाग्रद् धर्मजागरिकां धर्मचिन्तां कुर्वन्नित्यर्थः उत्तमप्रशस्तध्यानः प्रवृद्धशुभयोगः हृदयेनेदं वक्ष्यमाणं वस्तु विचिन्तयतीति गाथार्थः II રૂ૭રૂા. ટીકાર્ય પૂર્વ-અપરકાળમાં રાત્રિના પૂર્વકાળમાં કે રાત્રિના અપરકાળમાં, સુખ અથવા સુખોસ્થિત એવા રાત્રિમાં જાગતા અર્થાત્ સંથારામાં સૂતેલા હોવા છતાં રાત્રિમાં જાગતા અથવા તો સૂઈને સંથારામાંથી ઊઠેલા એવા રાત્રિમાં જાગતા, ધર્મજાગરિકાને=ધર્મચિંતાને, કરતા, ઉત્તમ પ્રશસ્ત ધ્યાનવાળા=પ્રવૃદ્ધ શુભયોગવાળા=પ્રકૃષ્ટ રીતે વૃદ્ધિ પામેલા શુભવ્યાપારવાળા, વૃદ્ધ છતા તે ગણિ=વૃદ્ધ થયેલા તે ગણધર આચાર્ય, હૃદયથી આને= વક્ષ્યમાણ વસ્તુને, ચિંતવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પોતાના ગુરુ પાસેથી ગણધર પદવી સ્વીકાર્યા પછી તે ગણધર આચાર્ય ગચ્છની ચિંતા કરવામાં સદા રત હોય છે, તેથી તે વખતે રાત્રે ધર્મજાગરિકા કરે તોપણ ગચ્છના સાધુઓને કઈ રીતે તત્ત્વ પ્રાપ્ત થશે? તેની ચિંતામાં વ્યસ્ત હોય છે, અથવા સ્વભૂમિકા અનુસાર પોતાને શું કરવું ઉચિત છે? તેની ચિંતામાં વ્યસ્ત હોય છે. તે ગણધર આચાર્ય જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે, રાત્રિના પૂર્વકાળમાં કે રાત્રિના પશ્ચાત્કાળમાં સંથારામાં સૂતેલા હોવા છતાં જાગતા હોય અથવા તો સૂઈને સંથારામાં ઊઠીને બેઠેલા હોય, તે અવસરે રાત્રિમાં જાગતા તેઓ ધર્મચિંતા કરે છે. વળી તેઓ ઉત્તમ એવા પ્રશસ્ત ધ્યાનવાળા હોય છે અર્થાત્ તેઓ વિચારે છે કે “ગણધર પદવી સ્વીકારીને અત્યાર સુધી મેં સર્વ ઉચિત પ્રવૃત્તિ કરી છે, હવે મારે વિશેષ ઉચિત શું કરવું જોઈએ? જેથી મારા સંસારનો શીઘ્ર ઉચ્છેદ થાય ?” આ પ્રકારના વૃદ્ધિ પામેલા શુભયોગવાળા તેઓ હોય છે. આવા પ્રકારના વૃદ્ધ થયેલા તે ગણધર આચાર્ય આગળની ગાથાઓમાં કહેવાશે એ વસ્તુને વિચારે છે. /૧૩૭૩. અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે વૃદ્ધ થયેલા ગણિ વક્ષ્યમાણ વસ્તુને ચિતવે છે. તેથી હવે તે ચિંતવન જ બતાવે છે – ગાથા : अणुपालिओ उ दीहो परिआओ वायणा तहा दिण्णा । णिप्फाइआ य सीसा मज्झं किं संपयं जुत्तं? ॥१३७४॥ અન્વયાર્થ : રીદો મિત્રો-દીઈ પર્યાય મધુપત્નિો 3=અનુપાલન કરાયો જ છે, તzતથા વાયUTT વિUT= For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘અવ્યવચ્છિત્તિમન' દ્વાર | ગાથા ૧૩૦૪-૧૩૦૫ વાચના અપાઈ છે સીસા ય બિરૂમા=અને શિષ્યો નિષ્પન્ન કરાયા છે. સંપર્થ માં હિંગુત્ત =હવે મારે શું યુક્ત છે ? ગાથાર્થ : સંચમનો દીર્ઘ પચચ પળાયો જ છે, અને વાચના અપાઈ છે અને શિષ્યો નિષ્પન્ન કરાયા છે. હવે . મારે શું યુક્ત છે? ટીકાઃ ___ अनुपालित एव दीर्घः पर्यायः प्रव्रज्यारूपः, वाचना तथा दत्ता उचितेभ्यः, निष्पादिताश्च शिष्याः, कृत ऋणमोक्षः, मम किं साम्प्रतं युक्तम् ? एतच्चिन्तयतीति गाथार्थः ॥१३७४॥ ટીકાઈ: પ્રવ્રજ્યારૂપ દીર્ઘ પર્યાય અનુપાલન કરાયો જ છે, અને ઉચિતોને=યોગ્ય શિષ્યોને, વાચના અપાઈ છે અને શિષ્યો નિષ્પન્ન કરાયા છે=શાસ્ત્રાધ્યયનાદિ ઉચિત કૃત્યોથી શિષ્યો તૈયાર કરાયા છે, ઋણનો મોક્ષ કરાયો છે. હવે મારે શું યુક્ત છે? એને ચિંતવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગણધર આચાર્ય ગણધરપદને યોગ્ય સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરતાં કરતાં જ્યારે વૃદ્ધ થાય છે, ત્યારે ધર્મજાગરિકા કરતાં ચિંતવે છે કે મેં દીર્ઘકાળ સુધી પ્રવ્રજયાનું સમ્યફ પાલન કરેલ છે, ગુરુ પાસેથી અનુયોગની અનુજ્ઞા મેળવ્યા પછી મેં યોગ્ય શિષ્યોને વાચના આપી છે, તેમ જ ગુરુ પાસેથી ગણની અનુજ્ઞા મેળવ્યા પછી મેં શાસ્ત્રોના પરમાર્થનો બોધ કરાવીને શિષ્યોને ગીતાર્થ બનાવ્યા છે. આથી હું ઋણમુક્ત થયો છું અર્થાત્ ભગવાનના શાસનનો પરમાર્થ પમાડીને ગુરુએ મારા ઉપર જે ઉપકાર કર્યો છે, તે ઉપકારનું ઋણ આ ભગવાનના શાસનને અન્ય યોગ્ય જીવોમાં સંક્રમણ કરવા દ્વારા મેં ચૂકવ્યું છે. માટે હવે મારે શું કરવું ઉચિત છે? જેથી મને એકાંતે હિતની પ્રાપ્તિ થાય? આ પ્રકારનું ચિંતવન તે વૃદ્ધ ગણધર આચાર્ય રાત્રે ધર્મજાગરિકામાં કરે છે. ll૧૩૭૪ ગાથા : किण्णु विहारेणऽब्भुज्जएण विहरामऽणुत्तरगुणेणं । उय अब्भुज्जयसासणेण विहिणा अणुमरामि ॥१३७५॥ અન્વયાર્થ: વિઘણુ મજુત્તરમુvi મમ્મુના વિદ્યારે વિદરમિ?=શું હું અનુત્તર ગુણવાળા અભ્યઘત વિહાર વડે વિહરું? ૩૨ મુન્નસાસ=કે અભ્યઘત શાસન વડે વિUિTT=વિધિથી અનુમમિ હું મૃત્યુને અનુસરું ? For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘અવ્યવચ્છિત્તિમન' દ્વાર | ગાથા ૧૩૦૫-૧૩૦૬ ગાથાર્થ : શું હું અનુત્તર ગુણવાળા અભ્યધત વિહાર વડે વિચરું કે અભ્યધત શાસન વડે વિધિથી હું મૃત્યુને અનુસરું? ટીકા : किन्नु विहारेणाभ्युद्यतेन जिनकल्पादिना विहराम्यनुत्तरगुणेन एतत्कालापेक्षया, उताभ्युद्यतशासनेन विधिना-सूत्रोक्तेनानुम्रिये? इति गाथार्थः ॥१३७५॥ ટીકાર્ય : આ કાલની અપેક્ષાથી=જીવનના ચરમકાળની અપેક્ષાથી, શું હું અનુત્તર ગુણવાળા જિનકલ્પાદિ અભ્યદ્યત વિહાર વડે વિતરું? કે અભ્યદ્યત શાસન વડે આત્માને અભ્યધત અનુશાસન આપવા વડે, સૂત્રોક્ત વિધિથી=શાસ્ત્રમાં કહેવાયેલી વિધિ પ્રમાણે, હું મરણને અનુસરું? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે વૃદ્ધ થયેલા ગણધર આચાર્ય ધર્મજાગરિકામાં ચિંતવન કરે કે હવે મારે શું કરવું યુક્ત છે? તે ચિંતવનનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે કે “શું હું અનુત્તર ગુણવાળા જિનકલ્પાદિ અન્સુદ્યત વિહાર વડે વિતરું? કે અભ્યઘત શાસન વડે વિધિપૂર્વક મૃત્યુને સ્વીકારું?” એ પ્રમાણે તે વૃદ્ધ ગણિ વિચારે છે. આશય એ છે કે જીવમાં રહેલો અસંગભાવ વીતરાગતાનું પરમ બીજ છે અને જિનકલ્પાદિરૂપ અભ્યદ્યત વિહાર જીવમાં અનુત્તર કોટિની નિર્લેપતા પ્રગટાવનાર છે. તેથી તે ગણધર આચાર્ય વિચારે છે કે હું અભ્યઘત વિહારમાં યત્ન કરીને અસંગભાવને પામવા માટે પ્રકર્ષથી ઉદ્યમ કરું, અથવા આયુષ્ય અલ્પ હોય તો શાસ્ત્રમાં બતાવેલી વિધિથી આત્માને અત્યંત અનુશાસન આપવાની પ્રવૃત્તિથી મરણનું અનુસરણ કરું : આ બંને અવસ્થામાંથી કઈ અવસ્થા મારે માટે ઉચિત છે ? એ પ્રકારનું ચિંતવન તે વૃદ્ધ આચાર્ય જીવનના ચરમકાળમાં કરે છે. ./૧૩૭પી ગાથા : पारद्धावोच्छित्ती इण्हि उचिअकरणा इहरहा उ । विरसावसाणओ णो इत्थं दारस्स संपाओ ॥१३७६॥ दारं ॥ અન્વયાર્થ : fટ્ટ હવે=મૃત્યુ સમય નજીક આવે ત્યારે, વિવાર –ઉચિતના કરણથી પારદ્ધાવોચ્છિત્તી=પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થાય છે. ફકર =વળી ઇતરથા=ઉચિતના અકરણમાં, જો નથી=પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થતી નથી; વિરસાવલી =કેમ કે વિરસ અવસાન છે=સંયમજીવનનો અંતકાળ વિરમભાવવાળો છે. ત્યં અહીં=ગાથા ૧૩૭૩થી ૧૩૭૬ના પૂર્વાર્ધ સુધીના કથનમાં, સાર સંપાત્રો દ્વારનો સંપાત છે અભ્યદ્યત વિહારના “અવ્યવચ્છિત્તિમન' નામના પ્રથમ દ્વારની પ્રાપ્તિ છે. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘અવ્યવચ્છિત્તિમન' દ્વાર | ગાથા ૧૩૦૬ ગાથાર્થ : જીવનના ચરમકાળમાં ઉચિત કરવાથી પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થાય છે. વળી ઉચિત નહીં કરવામાં પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થતી નથી; કેમ કે સંયમજીવનનો અંતકાળ વિરસ ભાવવાળો છે. ગાથા ૧૩૦૩થી ૧૩૦૬ના પૂર્વાર્ધ સુધીના કથનમાં અભ્યધત વિહારના “અવ્યવચ્છિત્તિમન' નામના પ્રથમ દ્વારની પ્રાપ્તિ છે. ટીકા : ___ प्रारब्धाव्यवच्छित्तिःप्रव्रज्यानिर्वहणमखण्डं इदानीमुचितकरणाद्भवति, इतरथा तु-तदकरणे विरसावसानतः कारणात् न प्रारब्धाव्यवच्छित्तिः, तन्न्यूनत्वादिति । अत्र द्वारस्य-अव्यवच्छित्तिमनःसंज्ञितस्य સાત રૂતિ યથાર્થ: રૂ૭દ્દા (તારમ્) || ટીકાર્ય : અત્યારે=મૃત્યુ સમય નજીક આવે ત્યારે, ઉચિતના કરણથી–ઉચિત કૃત્ય કરવાથી, પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ=અખંડ એવું પ્રવ્રજ્યાનું નિર્વહણઃગ્રહણ કરેલ પ્રવ્રજ્યાનો અસ્મલિત નિર્વાહ, થાય છે. વળી ઇતરથા–તેના અકરણમાં=જીવનના ચરમકાળમાં ઉચિત કૃત્ય નહીં કરવામાં, વિરસ અવસાનરૂપ કારણથી પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થતી નથી, કેમ કે તેનું ન્યૂનપણું છે=પ્રારબ્ધ એવી પ્રવ્રજ્યામાં જીવનના અંતકાળના કૃત્યનું ન્યૂનપણું છે. અહીં અવ્યવચ્છિત્તિમન સંશિત દ્વારનો સંપાત છે=ગાથા ૧૩૭૩થી ૧૩૭૬ના પૂર્વાર્ધ સુધીના કથનમાં અભ્યદ્યત વિહારના “અવ્યવચ્છિત્તિમન” નામના પ્રથમ દ્વારની પ્રાપ્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં વૃદ્ધ થયેલા ગણધર આચાર્યનું ચિંતવન બતાવ્યું કે “શું હું અચુદ્યત વિહારથી વિચરું કે અભ્યઘત શાસનથી વિધિપૂર્વક મૃત્યુને અનુસરું?” એનાથી શું પ્રાપ્ત થાય? તે દર્શાવતા ગ્રંથકારશ્રી કહે છે – જીવનના ચરમકાળમાં અભ્યદ્યત વિહાર કે અચુત મરણના સ્વીકારમાં ઉચિતનું કરણ થાય છે અને ઉચિતના કરણથી તે મહાત્માએ પ્રવ્રયા ગ્રહણ કરીને પ્રવ્રજયાનો જે ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ નિર્વાહ કર્યો, તે નિર્વાહ અખંડ થાય છે. જો જીવનના ચરમકાળે અભુદ્યત વિહાર કે અભ્યદ્યત મરણ સ્વીકારવામાં ન આવે અને ગચ્છનું પાલન જ કરવામાં આવે તો, ઉચિતનું કરણ થાય નહીં, જેથી સંયમજીવનનો અંતિમકાળ વિરસ પ્રાપ્ત થાય, જેના કારણે પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થતી નથી. આશય એ છે કે જિનાજ્ઞાનું પાલન કરવા અર્થે પ્રવ્રયાગ્રહણકાળથી માંડીને મહાત્માએ વીતરાગભાવની આસન્ન જવાના ઉદ્યમરૂપે સંયમજીવનમાં જે ઉચિત કૃત્યો કર્યા હોય, શાસ્ત્રાધ્યયન કર્યું હોય, અનુયોગ અને ગચ્છનું અનુપાલન કર્યું હોય; આમ છતાં જીવનના અંત સમયે અભ્યદ્યત વિહાર કે અભ્યદ્યત મરણરૂપ ઉચિત કૃત્ય કરવામાં ન આવે તો, ભગવાનની આજ્ઞાના પાલનમાં તેટલું ન્યૂનપણું થવાથી વીતરાગભાવની For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૩૦૬-૧૩૦૦ આસન્ન જવાના પ્રારંભેલા યત્નનો અખંડ નિર્વાહ થઈ શકે નહીં, જેથી પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થતી નથી. માટે વૃદ્ધ થયેલા ગણિએ જીવનના અંત સમયે ઉચિત કૃત્ય વિચારીને પ્રથમ પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિવાળું મન કરવું જોઈએ. ગાથા ૧૩૭૩થી ૧૩૭૬માં ગ્રંથકારશ્રીએ જે કથન કર્યું, તેના દ્વારા “અવ્યવચ્છિત્તિમન” નામના પ્રથમ દ્વારની પ્રાપ્તિ થાય છે. અહીં વિશેષ એ છે કે વૃદ્ધ થાય ત્યારે ગણધર આચાર્યે ધર્મજાગરિકામાં જેમ અંતસમયનું ઉચિત કૃત્ય વિચારવાનું છે, તેમ દરેક સાધુએ ધર્મજાગરિકામાં પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત કૃત્ય વિચારવાનું છે કે “મેં સંયમ ગ્રહણ કરીને જે વીતરાગભાવની આસન્ન જવાના યત્નનો પ્રારંભ કર્યો છે, તે યત્નને હું ઉત્તરોત્તર તે તે ભૂમિકાને અનુરૂપ ઉચિત પ્રકારે કરીશ તો મારા પ્રારંભ કરાયેલા કૃત્યની અવ્યવચ્છિત્તિ થશે.” આમ વિચારીને પ્રવ્રયા દરમિયાન ધર્મજાગરિકા કરતી વખતે મારી ભૂમિકા પ્રમાણે શું ઉચિત છે? તેનો નિર્ણય કરીને તે જ પ્રમાણે ઉચિત કૃત્યો સાધુએ કરવાં જોઈએ. - જો સાધુ પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત કૃત્યો કરે નહીં તો, અત્યાર સુધી સંયમની સર્વ ઉચિત પ્રવૃત્તિ અપ્રમાદભાવથી કરીને તે મહાત્મા પૂર્વ પૂર્વની ભૂમિકામાં સંપન્ન થયેલા હોય, તોપણ ઉત્તર-ઉત્તરની ભૂમિકાનાં ઉચિત કૃત્યો કર્યાં નહીં હોવાથી એટલા અંશે તે સાધુના સંયમમાં ન્યૂનતા પ્રાપ્ત થાય. તેથી સાધુ વૃદ્ધાવસ્થામાં પોતાની ભૂમિકા પ્રમાણે ઉચિત કૃત્યનો વિચાર કરીને વિશેષ પ્રકારના ઉત્તરભવની પ્રાપ્તિ અર્થે પોતાની શારીરિકાદિ શક્તિ મુજબ અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે પોતાને ઉચિત કૃત્યોમાં યત્ન ન કરે તો પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ થાય નહીં. ./૧૩૭૬ અવતરણિકા : अभ्युद्यतविहाराभ्युद्यतमरणस्वरूपमाह - અવતરણિકાર્ય : અભ્યદ્યત વિહાર અને અભ્યઘત મરણના સ્વરૂપને કહે છે ભાવાર્થ : ગાથા ૧૩૭૨માં અભ્યદ્યત વિહારનાં દશ દ્વારો બતાવ્યાં, તેમાંના ‘અવ્યવચ્છિત્તિમને’ નામના પ્રથમ દ્વારનું ગાથા ૧૩૭૩થી ૧૩૭૬માં વિસ્તૃત સ્વરૂપ બતાવ્યું, તેમાં ગાથા ૧૩૭૫માં વૃદ્ધ ગણિનું અભ્યદ્યત વિહાર અને અભ્યદ્યત મરણવિષયક ચિંતવન બતાવ્યું. તેથી હવે બે ગાથામાં પ્રાસંગિક રીતે અભ્યદ્યત વિહાર અને અદ્ભુત મરણનું સ્વરૂપ દર્શાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : जिणसुद्धजहालंदे तिविहो अब्भुज्जओ इह विहारो । अब्भुज्जयमरणं पि अ पाउगमइंगिणिपरिण्णा ॥१३७७॥ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૩૦૦ અન્વયાર્થ : રૂKઅહીં=પ્રવચનમાં, અમુઝગો વિહાર તિવિહો=અભ્યદ્યત વિહાર ત્રણ પ્રકારે છે : વિUસુદ્ધનાનંદે જિન-શુદ્ધ યથાલંદ જિનકલ્પિક, શુદ્ધપરિહારિક અને યથાલન્ટિક. મમુળયાર પિ મ અને અભ્યત મરણ પણ (ત્રણ પ્રકારે છે:) પાડામપરિપUT=પાદપોપગમ-ઇંગિની-પરિજ્ઞા=પાદપોપગમન અનશન, ઇંગિતમરણ અનશન અને ભક્તપરિજ્ઞા અનશન. ગાથાર્થ : પ્રવચનમાં અભ્યધત વિહાર ત્રણ પ્રકારે છેઃ જિનકલ્પિક-શુદ્ધપરિહારિક-ચવાલન્દિક. અને અભ્યધતા મરણ પણ ત્રણ પ્રકારે છે : પાદપોપગમન અનશન-ઇંગિતમરણ અનશન-ભક્તપરિજ્ઞા અનશન. ટીકા : __जिनशुद्धयथालन्दाः जिनकल्पिकाः शुद्धपरिहारिकाः यथालन्दिकाश्चेति त्रिविधोऽभ्युद्यतः इहप्रवचने विहारः, अभ्युद्यतमरणमपि च इह त्रिविधमित्याह-पादपोपगमनेङ्गितपरिज्ञाः पादपोपगमनमिङ्गितमरणं भक्तपरिज्ञा चेति गाथासमासार्थः । व्यासार्थस्त्वस्याः प्रस्तुतं द्वारमेव ॥१३७७॥ ટીકાર્ય : અહીં=પ્રવચનમાં, જિન-શુદ્ધ યથાલંદો જિનકલ્પિકો, શુદ્ધપરિહારિકો અને યથાલબ્દિકો આ પ્રમાણે અચુદ્યત વિહાર ત્રણ પ્રકારવાળો છે. અને અહીં પ્રવચનમાં, અભ્યદ્યત મરણ પણ ત્રણ પ્રકારવાળું છે, એથી કહે છે=મૂળગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી કહે છે – પાદપોપગમન-ઇંગિત-પરિજ્ઞા પાદપોપગમન, ઇંગિતમરણ અને ભક્તપરિજ્ઞા. આ પ્રમાણે ગાથાનો સમાસથી અર્થ છે=મૂળગાથાનો સંક્ષેપથી અર્થ છે. વળી આનો વ્યાસથી અર્થ મૂળગાથાનો વિસ્તારથી અર્થ, પ્રસ્તુત એવું દ્વાર જ છે–પંચવસ્તુ ગ્રંથના પાંચ દ્વારમાં નું પ્રસ્તુત એવું સંલેખના દ્વાર જ છે. ભાવાર્થ : અભુદ્યત વિહાર એટલે શક્તિના પ્રકર્ષથી અસંગભાવને પ્રાપ્ત કરવા માટે યત્ન કરવો. તે અભ્યઘત વિહાર ગીતાર્થ સાધુ જિનકલ્પ સ્વીકારીને કે શુદ્ધપરિહારિક થઈને કે યથાલન્ટિક થઈને કરે છે. વળી અભ્યદ્યત મરણ એટલે સર્વ ઉદ્યમથી દેહ-કષાયાદિને કૃશ કરવા માટે યત્ન કરવો. તે અભ્યઘત મરણ ગીતાર્થ સાધુ સ્વભૂમિકા અનુસાર પાદપોપગમન અનશન કે ઇંગિતમરણ અનશન કે ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારીને કરે છે. આ પ્રમાણે ગાથાનો સંક્ષિપ્ત અર્થ છે. વળી આ ગાથાનો વિસ્તૃત અર્થ પ્રસ્તુત એવા સંલેખના દ્વાર રૂપ જ છે, માટે ગ્રંથકારશ્રીએ સ્વતંત્ર વિસ્તૃત અર્થ બતાવેલ નથી. ./૧૩૭૭ll For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અવતરણિકા ઃ હવે વૃદ્ધ થયેલા ગણિ અભ્યઘત વિહારને ક્યારે સ્વીકારે છે ? તે બતાવે છે ગાથા: સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૩૦૮ सयमेव आउकालं गाउं पुच्छित्तु वा बहुं सेसं । सुबहुगुणलाभकंखी विहारमब्भुज्जयं भयइ ॥१३७८॥ અન્વયાર્થ: સયમેવ પુચ્છિન્નુ વા=સ્વયં જ અથવા પૂછીને વહું સેસ=બહુ-શેષ એવા આડાŕ=આયુકાળને ખાવુંજાણીને સુવહુ'મુળનામહી=સુબહુ ગુણોના લાભના કાંક્ષી એવા સાધુ અમુજ્ઞયં વિહાર=અભ્યઘત વિહારને મયજ્ઞ=ભજે છે=સ્વીકારે છે. ગાથાર્થ સ્વયં જ અથવા બીજાને પૂછીને બહુ-શેષ એવા આયુષ્યના કાળને જાણીને સુબહુ ગુણોના લાભના કાંક્ષી એવા સાધુ અભ્યધત વિહારને સ્વીકારે છે. ટીકા : - स्वयमेवायुःकालं ज्ञात्वा बहु शेषं श्रुतातिशयेन, पृष्ट्वा वा श्रुतातिशययुक्तमन्यं बहु शेषं ज्ञात्वा, सुबहुगुणलाभकाङ्क्षी सन् साधुः विहारं - क्रियारूपमभ्युद्यतं भजते प्रधानमिति गाथार्थः ॥ १३७८॥ ટીકાર્ય શ્રુતના અતિશયથી સ્વયં જ બહુ-શેષ એવા આયુકાળને જાણીને અથવા શ્રુતના અતિશયથી યુક્ત એવા અન્યને પૂછીને બહુ-શેષ એવા આયુકાળને જાણીને, સુબહુ ગુણોના લાભના કાંક્ષી છતા સાધુ=ઘણા ગુણોને પ્રાપ્ત કરવાના અભિલાષવાળા એવા સાધુ, અભ્યુદ્યત પ્રધાન એવા ક્રિયારૂપ=સંયમની આચરણારૂપ, વિહારને ભજે છે=સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ગણધર આચાર્ય જીવનના અંતકાળે શ્રુતના અતિશયથી સ્વયં અથવા શ્રુતના અતિશયવાળા અન્ય સાધુને પૂછીને આયુષ્યને બહુ શેષ જાણવા પ્રયત્ન કરે છે અર્થાત્ જીવનનું શેષ રહેલ આયુષ્ય સાવ ઓછું છે કે કાંઈક વધારે છે ? તેનો નિર્ણય કરવા પ્રયત્ન કરે છે; અને પોતાનું આયુષ્ય બહુ શેષ હોય તો તેઓ અભ્યઘત વિહાર સ્વીકારે છે, પરંતુ અભ્યઘત મરણ સ્વીકારતા નથી. તેઓ અભ્યઘત વિહાર જ કેમ સ્વીકારે છે ? તે બતાવતાં કહે છે કે તેઓ ઘણા ગુણોના લાભના આકાંક્ષી છે, તેથી તેઓ પોતાનું દીર્ઘ આયુષ્ય જાણીને અભ્યાત પ્રધાન એવો ક્રિયારૂપ વિહાર સ્વીકારે છે અર્થાત્ વીતરાગભાવની પ્રાપ્તિ પ્રત્યે પરંપરાએ કારણ એવો પૂર્વે જે સંયમની ક્રિયારૂપ વિહાર હતો તેના કરતાં વીતરાગભાવની પ્રાપ્તિ પ્રત્યે પ્રધાન કારણ એવો આ સંયમની ક્રિયારૂપ વિહાર સ્વીકારે છે. I૧૩૭૮॥ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યઘત વિહાર | ‘પંચ તુલના' દ્વાર / ગાથા ૧૩૦૯ અવતરણિકા : प्रसङ्गमभिधाय पञ्च तुलनेति द्वारं व्याचिख्यासुराह અવતરણિકાર્ય : પ્રસંગને કહીને ‘પંચ તુલના' એ પ્રકારના દ્વારને વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ભાવાર્થ: ગાથા ૧૩૭૬માં ‘અવ્યવચ્છિત્તિમન' નામનું પ્રથમ દ્વાર પૂર્ણ થયેલ, ત્યારપછી ગાથા ૧૩૭૫માં ચિંતવન બતાવેલ કે “હું અભ્યુદ્ઘત વિહાર સ્વીકારું કે અભ્યઘત મરણ સ્વીકારું ?’’ તેથી ગાથા ૧૩૭૭માં તે બંનેનું ગ્રંથકારશ્રીએ પ્રાસંગિક રીતે સ્વરૂપ બતાવ્યું, ત્યારપછી ગાથા ૧૩૭૮માં અભ્યુદ્યત વિહાર કેવા અવસરે સ્વીકારવો જોઈએ ? તે પ્રાસંગિક રીતે બતાવ્યું. ગાથા : હવે ગાથા ૧૩૭૨માં દર્શાવેલા અભ્યુદ્યત વિહારનાં દશ દ્વારોમાંથી બીજા ‘પંચ તુલના’ નામના દ્વારના સ્વરૂપનું ગ્રંથકારશ્રી વ્યાખ્યાન કરે છે અન્વયાર્થ: ૧૭ - गणिउवझायपवित्ती थेरगणच्छेइए इमे पंच । पायमहिगारिणो इह तेसि इमा होइ तुलणा उ ॥१३७९ ॥ - રૂન્દુ=અહીં=અભ્યઘત વિહારમાં, પાયં=પ્રાયઃ શળિવવજ્ઞાયવિત્તી ઘેરાળÐq=ગણિ, ઉપાધ્યાય, પ્રવૃત્તિ, સ્થવિર, ગણાવચ્છેદક : મે પંચ=આ પાંચ સહિયારો=અધિકારી છે. તેત્તિ –વળી તેઓની=ગણિ આદિ પાંચની, રૂમા તુન=આ તુલના=આગળ બતાવાશે એ તુલના, હો=હોય છે. ગાથાર્થ: અશ્રુધત વિહારમાં પ્રાયઃ ગણિ, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક : આ પાંચ અધિકારી છે. વળી ગણિ આદિ પાંચની આગળમાં બતાવાશે એ તુલના હોય છે. ટીકા ગળી=ગચ્છાધિપાચાર્ય:, ઉપાધ્યાય:-સૂત્રપ્રવ્:, પ્રવૃત્તિ:-ચિત્તે પ્રવર્ત્ત:, સ્થવિર: સ્થિરી ગાત્, गणावच्छेदकः=गणदेशपालनाक्षमः, एते पञ्च पुरुषाः प्रायः अधिकारिण इह = अभ्युद्यतविहारे, एतेषामियं = वक्ष्यमाणा भवति तुलनेति गाथार्थः ॥ १३७९ ॥ ટીકાર્ય ગણિ=ગચ્છાધિપ આચાર્ય=ગચ્છના અધિપતિ આચાર્ય, ઉપાધ્યાય=સૂત્રપ્રદ=સૂત્રોને આપનાર, પ્રવૃત્તિ= ઉચિતમાં પ્રવર્તક, સ્થિરીકરણથી સ્થવિર=ગચ્છના સાધુઓને સંયમમાં સ્થિર કરનાર હોવાથી સ્થવિર, For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘પંચ તુલના' દ્વાર | ગાથા ૧૩૦૯-૧૩૮૦ ગણાવચ્છેદક=ગણના દેશની પાલનામાં ક્ષમeગચ્છના એક ભાગનું પાલન કરવામાં સમર્થ : - આ પાંચ પુરુષો પ્રાયઃ અહીં અભ્યદ્યત વિહારમાં, અધિકારી છે. આમની ઉપર બતાવ્યા એ ગણિ આદિ પાંચની, આ=વફ્ટમાણ=આગળમાં કહેવાનારી, તુલના હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંયમજીવનમાં પોતાની ભૂમિકા અનુસાર ઉચિત કૃત્યો કર્યા પછી અભ્યદ્યત વિહાર સ્વીકારવા માટે, ગચ્છાધિપતિ, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક : આ પાંચ પ્રકારના સાધુઓ અધિકારી છે; કેમ કે આ પાંચેય પ્રકારના સાધુઓ ગીતાર્થ હોય છે. શાસ્ત્રથી પરિકર્મિત મતિવાળા હોય છે, પોતાના પદને અનુરૂપ ઉચિત કૃત્યો કરનારા હોય છે અને ગચ્છ પર ઉપકાર કરનારા હોય છે. માટે આ પાંચેય અભ્યદ્યત વિહારના અધિકારી છે અને તે પાંચેય સાધુઓ આગળમાં કહેવાશે એ પ્રકારની તુલના કરે છે અર્થાત્ પોતાના ગણિ આદિ પદ ભવિષ્યમાં જેઓમાં સ્થાપવાના છે, તેઓ પોતાના જેવી ઉચિત પ્રવૃત્તિ કરીને તે પદનો પોતાના તુલ્ય જ સમ્ય નિર્વાહ કરી શકે છે કે નહીં? એનો નિર્ણય કરવારૂપ તુલના તેઓની પરીક્ષા કરવા દ્વારા કરે છે, જેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્વયં આગળમાં બતાવે છે. [૧૩૭૯ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ગણિ આદિ પાંચ પુરુષોની આગળમાં કહેવાનારી તુલના છે. તેથી હવે તે તુલનાનું સ્વરૂપ જ બતાવે છે – ગાથા : गणणिक्खेवित्तिरिओ गणिस्स जो वा ठिओ जहिं ठाणे । सो तं अप्पसमस्स उ णिक्खेवई इत्तरं चेव ॥१३८०॥ અવયાર્થ : સિં ગણિનો પિવિત્તિોિ ગણનિક્ષેપ ઇત્વરિક=અલ્પકાળવાળો, હોય છે. જો વી= અથવા જે નહિં તારે જે સ્થાનમાં રિમો સ્થિત હોય, તો તે તંત્ર તેને તે સ્થાનને, રૂત્તર રેવ ઇવર જ અલ્પકાળ જ, મuસમસઆત્મસમમાં જ પોતાના જેવી ગુણોવાળા અન્ય સાધુમાં જ, વિવેવ નિક્ષેપે છે સ્થાપે છે. ગાથાર્થ : ગણિનો ગણનિક્ષેપ અલ્પકાળવાળો હોય છે. અથવા જે ઉપાધ્યાયાદિ જે સ્થાન ઉપર રહેલા હોય, તે ઉપાધ્યાયાદિ તે સ્થાનને અલ્પકાળ જ પોતાના જેવા ગુણોવાળા અન્ય સાધુમાં જ સ્થાપે છે. ટીકાઃ गणनिक्षेप इत्वरः परिमितकालो गणिनो भवति, यो वा स्थितो यत्र स्थाने उपाध्यायादौ, स तत्पदमात्मसमस्यैव निक्षिपतीत्वरमेव अपरस्य साधोरिति गाथार्थः ॥१३८०॥ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / અભ્યધત વિહાર / ‘પંચ તુલના’ દ્વાર | ગાથા ૧૩૮૦-૧૩૮૧ ટીકાર્ય ગણિનો ગણનિક્ષેપ ઇત્વર=પરિમિતકાલવાળો, હોય છે અર્થાત્ વૃદ્ધ ગણધર આચાર્ય દ્વારા પોતાના જેવા ગુણોવાળા અન્ય સાધુમાં કરાતું ગણધરપદનું સ્થાપન અલ્પકાળ માટે હોય છે. અથવા જે સાધુ ઉપાધ્યાયાદિ જે સ્થાનમાં રહેલા હોય, તે સાધુ તે પદને આત્મસમ જ અપર સાધુમાં=પોતાના સમાન ગુણોવાળા જ અન્ય સાધુમાં, ઇત્વર જ=અલ્પકાળ જ, નિક્ષેપે છે=સ્થાપે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ગણિ આદિ જે જે સાધુ જે જે પદ પર સ્થિત હોય, તેઓ તે તે પદને પોતાના જેવા ગુણોવાળા અન્ય સાધુમાં અલ્પકાળ માટે સ્થાપે છે. ત્યાં પ્રશ્ન થાય કે ગણિ આદિ આ પ્રમાણે શા માટે કરે છે ? તેથી કહે છે ગાથા: पिच्छामु ताव एए केरिसया होंतिमस्स ठाणस्स ? | जग्गाण वि पाएणं णिव्वहणं दुक्करं होई ॥१३८१॥ અન્વયાર્થ: પિચ્છામુ=અમે જોઈએ : QU=આ—તે તે પદ પર સ્થાપેલા નવા ગણિ આદિ, અસ્ત્ર તાળÆ=આ સ્થાનને જેસિયા=કેવા પ્રકારના હૃતિ ?=થાય છે ? (તે કારણથી પોતાના સમાન ગુણોવાળા અન્ય સાધુમાં અલ્પકાળ માટે પોતાના ગણિ આદિ પદને સ્થાપે છે, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે.) ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે તે તે પદને યોગ્ય સાધુઓને જ ગણિ આદિ પદ આપવાનું છે, તો પછી અલ્પકાળ પદ આપીને સાધુઓની પરીક્ષા કરવાનું શું પ્રયોજન ? તેથી કહે છે – માટે અન્વયાર્થઃ પાળું=પ્રાયઃ નોશાળ વિ=યોગ્યોને પણયોગ્ય સાધુઓને પણ, બિલ્વદ્ળ=નિર્વહણ=તે તે પદનો નિર્વાહ, તુŘ=દુષ્કર હો=હોય છે. * ‘તાવ' વાક્યાલંકારમાં છે. ૧૯ ગાથાર્થ: અમે જોઈએ કે તે તે પદ પર સ્થાપેલા નવા ગણિ આદિ આ સ્થાનને કેવા પ્રકારના થાય છે ? તે કારણથી પોતાના સમાન ગુણોવાળા અન્ય સાધુમાં અલ્પકાળ માટે પોતાના ગણિ આદિ પદને સ્થાપે છે, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. અહીં પ્રશ્ન થાય કે તે તે પદને યોગ્ય સાધુઓમાં જ તે તે પદ સ્થપાય છે, તો પછી અલ્પકાળ માટે તે તે પદ પર સ્થાપીને સાધુઓની પરીક્ષા કરવાનું શું પ્રયોજન ? તેથી કહે છે For Personal & Private Use Only 1 Page #45 -------------------------------------------------------------------------- ________________ સંખનાવસ્તુક | અભ્યધત વિહાર | પંચ તુલના' દ્વાર | ગાથા ૧૩૮૦-૧૩૮૧ પ્રાયઃ કરીને તે તે પદને યોગ્ય સાધુઓને પણ તે તે પદનો નિર્વાહ કરવો દુષ્કર હોય છે, માટે તેઓની પરીક્ષા કરાય છે. ટીકા? पश्यामस्तावदेते-अभिनवाचार्यादयः कीदृशा भवन्त्यस्य स्थानस्य प्रस्तुतस्य, उचिता न वेति, अयोग्यानामनारोपणमेवेत्याशङ्क्याह-योग्यानामपि सामान्येन प्रायो निर्वहणं प्रस्तुतस्य दुष्करं भवति, लोकसिद्धमेतदिति गाथार्थः ॥१३८१॥ ટીકાર્ય : - અમે જોઈએ : આ=અભિનવ આચાર્યાદિ=અલ્પકાળ માટે ગણિ આદિ પદ પર સ્થાપેલા નવા ગણિ આદિ, પ્રસ્તુત એવા આ સ્થાનનેપ્રસ્તુત એવા ગણિ આદિ પદને, કેવા પ્રકારના થાય છે? ઉચિત કે નહીં? તે તે પદને યોગ્ય છે કે અયોગ્ય? એથી ગણિ આદિ પોતાના સમાન ગુણોવાળા અન્ય સાધુઓને અલ્પકાળ માટે પોતાના ગણિ આદિ પદ પર સ્થાપે છે, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. અયોગ્યોમાં અનારોપણ છે તે તે પદને અયોગ્ય સાધુઓમાં તે તે પદનું આરોપણ કરવાનું જ નથી, છતાં આ પ્રકારે પરીક્ષા કરવાનું શું પ્રયોજન છે ? આ પ્રકારની આશંકા કરીને કહે છે – સામાન્યથી યોગ્યોને પણ=પ્રસ્તુત એવા ગણિ આદિ પદને યોગ્ય સાધુઓને પણ, પ્રાયઃ પ્રસ્તુતનું નિર્વહણ=પ્રસ્તુત એવા ગણિ આદિ પદનો નિર્વાહ, દુષ્કર હોય છે, એ લોકમાં સિદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યા એ ગણિ આદિ પાંચ પુરુષો વૃદ્ધ થાય અને અન્યૂત વિહાર સ્વીકારવાની ઇચ્છાવાળા થાય, ત્યારે તેઓ પ્રથમ તુલના કરે છે કે પોતે જે રીતે ગણિ આદિ પદનો અત્યાર સુધી સમ્યમ્ નિર્વાહ કર્યો તે રીતે ગણિ આદિ પદનો સભ્ય નિર્વાહ, ભવિષ્યમાં તે તે પદે સ્થાપિત થનારા સાધુઓ કરી શકશે કે નહીં ? તેનો નિર્ણય થયા પછી જ અભ્યદ્યત વિહાર સ્વીકારવાની શાસ્ત્રીય મર્યાદા છે. વળી આવી તુલના કરવા માટે તે વૃદ્ધ થયેલા ગણિ આદિ ગચ્છમાં જે પોતાના પદનો સમ્યગુ નિર્વાહ કરવા સમર્થ સાધુઓ જણાય તેઓને અલ્પકાળ માટે પોતપોતાનું પદ સોંપે છે અને પોતે, તેઓ તે તે પદને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે કે નહીં ? પોતાની જેમ ગચ્છની હિતચિંતા કરે છે કે નહીં? તે સર્વનું નિરીક્ષણ કરે છે; અને જો તેઓ તે તે પદનો સમ્યગુ નિર્વાહ કરવા સમર્થ જણાય તો તે વૃદ્ધ ગણિ આદિ પોતપોતાના પદનું તેઓમાં સ્થાપન કરીને, પોતે તે પદથી સર્વથા નિવૃત્ત થઈને અભ્યઘત વિહાર સ્વીકારે છે. અહીં પ્રશ્ન થાય કે ગણિ આદિ પદને યોગ્ય જીવોમાં તે તે પદનું આરોપણ કરવાનું છે અને તે તે પદને યોગ્ય જીવો અવશ્ય તે તે પદનો નિર્વાહ કરી શકે તેમ હોય છે; છતાં આ સાધુઓ આ પદનો નિર્વાહ કરી શકશે કે નહીં ? તેવી તુલના કરવાનું શું પ્રયોજન ? તેના ઉત્તરરૂપે કહે છે – સામાન્ય રીતે તે તે પદને યોગ્ય સાધુઓને પણ પ્રાયઃ તે તે પદનો નિર્વાહ કરવો દુષ્કર હોય છે, એ લોકમાં પ્રસિદ્ધ છે. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘પંચ તુલના' દ્વાર | ગાથા ૧૩૮૦-૧૩૮૧, ૧૩૮૨ ૨૧ આશય એ છે કે કલ્યાણના અર્થી એવા સાધુઓ સંયમજીવનમાં ઘણા ગુણો કેળવે ત્યારે તેઓને તે તે પદને યોગ્ય ગુણો પ્રાપ્ત થાય છે, અને તે તે પદના પાલનની સામાન્યથી યોગ્યતા પ્રગટે ત્યારે જ તે તે પદને યોગ્ય જાણીને તેઓમાં તે તે પદ સ્થાપન કરવામાં આવે છે; આમ છતાં અનાદિકાળથી જીવ મોહવાસિત હોવાથી જીવે મોહના સંસ્કારો અતિદૃઢ કર્યા છે, તેથી તે તે પદને પ્રાપ્ત કરીને જો યોગ્ય પણ સાધુ કષાયોને પરવશ થઈ જાય તો તે તે પદનું સમ્યગ્ વહન કરી શકે નહીં. આથી જ ગણિ આદિ પદ પર સ્થાપન કરતાં પહેલાં યોગ્ય જણાતા પણ સાધુ તે તે પદ પર સ્થાપિત થયા પછી મધ્યસ્થતાથી ઉચિત કૃત્યો કરશે કે પક્ષપાતથી કે પ્રમાદથી પ્રવૃત્તિ કરશે ? એનો નિર્ણય કરવા માટે વૃદ્ધ એવા તે ગણિ આદિ પોતાનું પદ તેમનામાં સ્થાપિત કરતાં પહેલાં અલ્પકાળ માટે તે તે પદનો તે સાધુઓમાં નિક્ષેપ કરીને તેઓની તુલના કરે છે. I૧૩૮૦/ ૧૩૮૧ અવતરણિકા : युक्त्या तुलनाप्रयोजनमाह અવતરણિકાર્ય : યુક્તિી તુલનાના પ્રયોજનને કહે છે - - ભાવાર્થ: પૂર્વમાં કહ્યું કે આ સાધુઓ તે તે પદનો સમ્યગ્ નિર્વાહ કરશે કે નહીં ? તેનો નિર્ણય કરવા અર્થે ગણિ આદિ પાંચેય પુરુષો તુલના કરે છે. હવે તે તુલના કરવાનું પ્રયોજન યુક્તિથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે — - ગાથા: અન્વયાર્થ: णय बहुगुणचाणं थेवगुणपसाहणं बुहजणाणं । इट्ठे कयाइ कज्जं कुसला सुपइडिआरंभा ॥१३८२॥ दारं ॥ વમુળવા=બહુ ગુણોના ત્યાગથી થેવશુળપસારૢi=સ્તોક ગુણોના પ્રસાધનવાળું ŕ=કાર્ય વુદ્ઘનાÍ=બુધજનોને જ્યા=ક્યારેય દું ળ ય=ઇષ્ટ હોતું નથી જ; (કેમ કે) વ્યુસના=કુશલો સુદઆરંભા=સુપ્રતિષ્ઠિત આરંભવાળા હોય છે. ગાથાર્થ ઘણા ગુણોના ત્યાગથી થોડા ગુણોના પ્રસાધનવાળું કાર્ય બુધજનોને ક્યારેય ઇષ્ટ હોતું નથી જ; કેમ કે કુશલ પુરુષો સુપ્રતિષ્ઠિત આરંભવાળા હોય છે. ટીકા : न च बहुगुणत्यागेन प्रामाणिकेन स्तोकगुणप्रसाधनं बुद्धजनानां विदुषामिष्टं कदाचित्कार्यं नैवेत्यर्थः, િિમત્યંત માન્ન-શતા: સુપ્રતિષ્ઠિતારમા ભવન્તીતિ ગાથાર્થ: ૩૮૨૫ (દ્વારમ્) | For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / અભ્યઘત વિહાર / ‘ઉપકરણ' દ્વાર | ગાથા ૧૩૮૨, ૧૩૮૩-૧૩૮૪ ટીકાર્ય : પ્રામાણિક એવા બહુ ગુણોના ત્યાગથી થોડા ગુણોના પ્રસાધનવાળું કાર્ય બુધજનોને=વિદુષોને=પંડિતોને, ક્યારેય ઇષ્ટ હોતું નથી જ. કયા કારણથી ઇષ્ટ હોતું નથી ? એથી કહે છે – કુશલો=બુદ્ધિમાન પુરુષો, સુપ્રતિષ્ઠિત આરંભવાળા હોય છે. ૨૨ ગાથાના પ્રારંભમાં રહેલ 7 ચનું યોજન ગાથાના ત્રીજા પાદ સાથે હોવાથી ટીકામાં ન ચનો અર્થ કરતાં જાય પછી નૈવ નૃત્યર્થ: એમ કહેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: અભ્યુદ્યત વિહાર માટે તત્પર થયેલા વૃદ્ધ ગણિ આદિ પોતાનું પદ જે સાધુઓને આપે, તેઓ તે પદનો સમ્યગ્ નિર્વાહ કરી શકે નહીં તો, તે વૃદ્ધ ગણિ આદિનું અભ્યઘત વિહારના સ્વીકારરૂપ કાર્ય, આત્મકલ્યાણનું કારણ બને એવા ઘણા ગુણોના ત્યાગથી થોડા ગુણોને સાધનારું છે; કેમ કે પોતાના ગણિ આદિ પદનો નિર્વાહ કરવા માટે તે વૃદ્ધ થયેલા ગણિ આદિ અસમર્થ સાધુને તે તે પદ આપીને અભ્યઘત વિહાર સ્વીકારે તો, ગચ્છના આરાધક સાધુઓ પૂર્વના ગણિ આદિના સમ્યક્ અનુશાસન દ્વારા યોગમાર્ગમાં પ્રવર્તીને જે રીતે આત્મકલ્યાણ કરી રહ્યા હતા તેવું આત્મકલ્યાણ નવા ગણિ આદિ પાસેથી યોગ્ય અનુશાસનની પ્રાપ્તિ નહીં થવાને કારણે કરી શકે નહીં, જેથી ગચ્છના તે યોગ્ય સાધુઓના આત્માનું જે અહિત થાય, તે નવા ગણિ આદિના આત્માનું પણ ગચ્છની સમ્યક્ અનુવર્તના નહીં કરવાને કારણે જે અહિત થાય, તે સર્વ પ્રત્યે અભ્યાત વિહાર સ્વીકારનારા વૃદ્ધ ગણિ આદિની ઉપેક્ષા કારણ છે, માટે આ રીતે ગ્રહણ કરાયેલો તેઓનો અભ્યુદ્યત વિહાર ઘણા આત્માઓના હિતની ઉપેક્ષા દ્વારા પોતાના આત્માના હિતને સાધવાના કરાયેલા પ્રયાસરૂપ હોવાથી ઘણા લાભના ત્યાગથી થોડા લાભને સાધનારા કાર્ય તુલ્ય બને છે. વળી આરાધક એવા ગણિ આદિ ક્યારેય ઘણા લાભના ત્યાગથી અલ્પ લાભને સાધનારી પ્રવૃત્તિ કરે નહીં; કેમ કે અભ્યઘત વિહાર સ્વીકારનારા સાધુઓ કુશલ હોય છે અને કુશલ પુરુષો હંમેશાં સુપ્રતિષ્ઠિત આરંભવાળા અર્થાત્ અધિક લાભના કારણભૂત આરંભવાળા હોય છે. આથી સુપ્રતિષ્ઠિત આરંભવાળા વૃદ્ધ ગણિ આદિ અવશ્ય પોતાના પદનો સમ્યગ્ નિર્વાહ કરી શકે એવા ઉત્તરાધિકારી સાધુની તે તે પદની યોગ્યતાની તુલના કરીને તેઓને તે તે પદ ઉપર સ્થાપન કરે છે, અને ત્યારપછી જ સ્વયં જિનકલ્પાદિરૂપ અભ્યુદત વિહાર સ્વીકારે છે. ૫૧૩૮૨૫ અવતરણિકા : उपकरणद्वारमाश्रित्याह અવતરણિકાર્ય : ‘ઉપકરણ’ દ્વારને આશ્રયીને કહે છે - ભાવાર્થ: ગાથા ૧૩૭૨માં અભ્યધત વિહારનાં દશ દ્વારો બતાવેલ, તેમાંથી ગાથા ૧૩૭૯થી ૧૩૮૨માં બીજા ‘પંચતુલના’ દ્વારને આશ્રયીને વ્યાખ્યાન કર્યું, હવે ત્રીજા ‘ઉપકરણ’ દ્વારને આશ્રયીને વ્યાખ્યાન કરે છે . – For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | ઉપકરણ’ દ્વાર / ગાથા ૧૩૮૩-૧૩૮૪ ગાથા : उवगरणं सुद्धेसणमाणजुअं जमुचिअं सकप्पस्स । तं गिण्हइ तयभावे अहागडं जाव उचिअं तु ॥१३८३॥ અન્વયાર્થ : સુદ્ધસમUગુગં ગં ૩વરdi=શુદ્ધ એષણા-માનયુક્ત એવું જે ઉપકરણ સંપ્રશ્ન =સ્વકલ્પને ઉચિત હોય, તે તેને તે ઉપકરણને, જિદ્દડુંગ્રહણ કરે છે. તમારે તુ વળી તેના અભાવમાં=સ્વકલ્પને ઉચિત ઉપકરણના અભાવમાં, નવિ રિડે જ્યાં સુધી ઉચિત (ઉપકરણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી) મહાવુંયથાકૃતને (ગ્રહણ કરે છે.) ગાથાર્થ : શુદ્ધ એષણા અને પ્રમાણથી યુક્ત એવું જે ઉપકરણ સ્વકલ્પને ઉચિત હોય, તે ઉપકરણને જિનકલ્યાદિ સ્વીકારનારા સાધુ ગ્રહણ કરે છે. સ્વકલ્પને ઉચિત ઉપકરણના અભાવમાં જ્યાં સુધી ઉચિત ઉપકરણ પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી ચચાકૃત ઉપકરણને ગ્રહણ કરે છે. ટીકા: ___ उपकरणं-वस्त्रादि शुद्धैषणामानयुक्तं यदुचितं स्वकल्पस्य समयनीत्या, तद् गृह्णात्युत्सर्गेणादित एव, तदभावे सति यथाकृतं गृह्णाति यावदुचितम् अन्यद् भवति तावदेवेति गाथार्थः ॥१३८३॥ ટીકાર્ય : શુદ્ધ એષણા-માનયુક્ત–શુદ્ધ એષણાથી યુક્ત અને પ્રમાણથી યુક્ત, એવાં જે વસ્ત્રાદિ ઉપકરણ સમયની નીતિથી શાસ્ત્રમાં બતાવેલ મર્યાદાથી, સ્વકલ્પને જિનકલ્પાદિ ત્રણ પ્રકારના અભ્યદ્યત વિહારમાંથી પોતાને સ્વીકારવા યોગ્ય કલ્પને, ઉચિત હોય, તેને ઉત્સર્ગ વડે આદિથી જ ગ્રહણ કરે છે–સ્વકલ્પને ઉચિત એવાં તે વસ્ત્રાદિ ઉપકરણને સામાન્ય રીતે જિનકલ્પાદિ અભ્યધત વિહારના સ્વીકારના પ્રારંભથી જ ગ્રહણ કરે છે. તેનો અભાવ હોતે છત=સ્વકલ્પને ઉચિત ઉપકરણનો અભ્યદ્યત વિહાર સ્વીકારતા પૂર્વે અભાવ હોતે છતે, જ્યાં સુધી અન્ય ઉચિત થાય ત્યાં સુધી જ યથાકૃતને ગ્રહણ કરે છે જિનકલ્પાદિ અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી જ્યાં સુધી સ્વકલ્પને ઉચિત એવાં વસ્ત્રાદિ અન્ય ઉપકરણ પ્રાપ્ત થાય ત્યાં સુધી જ અભ્યઘત વિહારના સ્વીકારની પૂર્વેનાં યથાકૃત વસ્ત્રાદિ ઉપકરણને ગ્રહણ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : जाए उचिए अ तयं वोसिरइ अहागडं विहाणेण । इअ आणानिरयस्सिह विण्णेअं तं पि तेण समं ॥१३८४॥ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘ઉપકરણ' દ્વાર/ ગાથા ૧૩૮૩-૧૩૮૪ અન્વયાર્થ : વિએ ગા=અને ઉચિત થયે છ7=પાછળથી સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત થયે છતે, મીઠું તયં યથાકૃત એવા તેને-પૂર્વે ગ્રહણ કરેલાં વસ્ત્રાદિ ઉપકરણને, વિહા=વિધાનથી=સૂત્રોક્ત વિધિથી, વસિરફે વોસિરાવે છે. રૂઅહીં લોકમાં, રૂ=આ રીતે સાનિયર્સ આજ્ઞાનિરતના=ભગવાનની આજ્ઞાના પાલનમાં રત એવા સાધુના, તે પિ તે પણ પૂર્વનાં યથાકૃત ઉપકરણ પણ, તે તેનાથી સમ=પાછળથી પ્રાપ્ત થયેલાં ઉચિત ઉપકરણ સમાન, વિપurગં=જાણવાં. ગાથાર્થ : અને પાછળથી સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત થયે છતે પૂર્વે ગ્રહણ કરેલાં અથાકૃત ઉપકરણને સૂત્રોક્ત વિધિથી વોસિરાવે છે. લોકમાં આ રીતે ભગવાનની આજ્ઞાના પાલનમાં રત એવા સાધુના પૂર્વનાં યથાકૃત ઉપકરણ પણ પાછળથી પ્રાપ્ત થયેલાં ઉચિત ઉપકરણ જેવા જાણવાં. ટીકા? जाते सत्युचितोपकरणे तत् प्राक्तनं व्युत्सृजति यथाकृतं उपकरणं विधानेन-सौत्रेण, इय तत्त्यागनिःस्पृहतया आज्ञानिरतस्येह-लोके विज्ञेयं तदपि-मौलमुपकरणं तेन समं पाश्चात्येनेति गाथार्थः ૨૨૮૪ ટીકાર્ય : ઉચિત ઉપકરણ થયે છd=જિનકલ્પાદિરૂપ અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી સ્વકલ્પને ઉચિત એવાં વસ્ત્રાદિ ઉપકરણ પ્રાપ્ત થયે છતે, યથાકૃત એવાં તે પ્રાન્તન ઉપકરણને પૂર્વે ગ્રહણ કરેલાં તે યથાકૃત વસ્ત્રાદિ ઉપકરણને, સૌત્ર વિધાનથી=સૂત્ર સંબંધી વિધિથી, વોસિરાવે છે. અહીં=લોકમાં, આ રીતે તેના ત્યાગમાં નિઃસ્પૃહપણાથી પૂર્વે ગ્રહણ કરેલાં યથાકૃત વસ્ત્રાદિ ઉપકરણનો ત્યાગ કરવામાં નિઃસ્પૃહભાવથી, આજ્ઞાનિરતને=ભગવાનની આજ્ઞાના પાલનમાં રત એવા અમ્મુદ્યત વિહાર સ્વીકારના સાધુને, તે પણ= મૌલ ઉપકરણ પણ મૂળ એવા અભ્યદ્યત વિહાર સ્વીકારની પૂર્વે ગ્રહણ કરેલાં યથાકૃત વસ્ત્રાદિ ઉપકરણ પણ, પાશ્ચાત્ય એવા તેનાથી સમ=અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી પ્રાપ્ત થયેલા શુદ્ધ એષણાથી અને પ્રમાણથી યુક્ત એવા સ્વકલ્પને ઉચિત વસ્ત્રાદિ ઉપકરણ જેવાં, જાણવાં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અભ્યઘત વિહાર સ્વીકારતા પહેલાં મહાત્માઓ શુદ્ધ એષણાથી યુક્ત અને પ્રમાણથી યુક્ત એવાં જે વસ્ત્રાદિ ઉપકરણ શાસ્ત્રોક્ત મર્યાદાથી પોતાના જિનકલ્પાદિને ઉચિત હોય તેને ઉત્સર્ગથી પ્રારંભમાં ગ્રહણ કરે છે; પરંતુ જો અચુદ્યત વિહાર સ્વીકારતાં પહેલાં આવા સ્વકલ્પને ઉચિત વસ્ત્રાદિ ઉપકરણ પ્રાપ્ત ન થાય તો અપવાદથી યથાકૃત વસ્ત્રાદિ ઉપકરણને પણ ગ્રહણ કરે છે, અને જિનકલ્પાદિરૂપ અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી જ્યારે તેમને પોતાના કલ્પને ઉચિત એવાં વસ્ત્રાદિ ઉપકરણ પ્રાપ્ત થાય ત્યારે પૂર્વે ગ્રહણ કરેલાં તે યથાકૃત વસ્ત્રાદિ ઉપકરણનો શાસ્ત્રોક્ત વિધિ મુજબ ત્યાગ કરે છે. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘ઉપકરણ' દ્વાર | ગાથા ૧૩૮૩-૧૩૮૪, ૧૩૮૫ આ રીતે ભગવાનની આજ્ઞાના પાલનમાં નિરત એવા સાધુને પૂર્વમાં ગ્રહણ કરાયેલ યથાકૃત ઉપકરણ પ્રત્યે નિઃસ્પૃહભાવ હોવાથી, તે પૂર્વનાં યથાકૃત ઉપકરણ પણ પાછળથી પ્રાપ્ત થતા શુદ્ધ એષણાથી યુક્ત અને પ્રમાણથી યુક્ત એવા સ્વકલ્પને ઉચિત ઉપકરણ તુલ્ય છે; કેમ કે અભ્યઘત વિહારના સ્વીકારકાળમાં ઉપકરણ પ્રત્યેના પ્રતિબંધથી પૂર્વનાં યથાકૃત ઉપકરણ ગ્રહણ કરેલ નથી, પરંતુ ભગવાનની આજ્ઞાથી પૂર્વનાં યથાકૃત ઉપકરણ ગ્રહણ કરેલ છે. આથી અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી જ્યારે સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત થાય છે ત્યારે પૂર્વનાં ગ્રહણ કરેલ યથાકૃત ઉપકરણને વોસિરાવે છે. માટે તે મહાત્મા ઉપકરણના ત્યાગ પ્રત્યે પણ સર્વથા નિઃસ્પૃહ છે. આથી જ તેઓને પૂર્વનાં યથાકૃત ઉપકરણ પ્રત્યે લેશ પણ પ્રતિબંધ નહીં હોવાથી સ્વકલ્પને ઉચિત ઉપકરણ પાછળથી પ્રાપ્ત થયા પછી પૂર્વનાં યથાકૃત ઉપકરણને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પરઠવે છે. ll૧૩૮૩/૧૩૮૪ો. અવતરણિકા : किमित्यत आह - અવતરણિતાર્થ : પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે આ રીતે આજ્ઞાનિરતનાં મૂલ ઉપકરણ પણ પાશ્ચાત્ય ઉપકરણ સમાન શુદ્ધ જાણવાં. ત્યાં પ્રશ્ન થાય કે પૂર્વના ઉપકરણ પાછળના ઉપકરણ તુલ્ય કયા કારણથી છે ? આથી કહે ગાથા : आणा इत्थ पमाणं विण्णेआ सव्वहा उ परलोए । आराहणाए तीए धम्मो बज्झं पुण निमित्तं ॥१३८५॥ અન્વયાર્થ : પરત્નો[=પરલોકવિષયક સ્થ=અહીં ધર્મની પ્રવૃત્તિમાં, સવ્ય સર્વથા જ માઈ=આજ્ઞા પાછi= પ્રમાણ વિજે=જાણવી. તી–તેની=ભગવાનની આજ્ઞાની, માહિUTIC=આરાધનાથી થપ્પો ધર્મ થાય છે, વ પુન નિમિત્તે વળી બાહ્ય નિમિત્ત છે. ગાથાર્થ : પરલોકવિષયક ધર્મની પ્રવૃત્તિમાં સર્વથા જ આજ્ઞા પ્રમાણ જાણવી. ભગવાનની આજ્ઞાની આરાધનાથી ધર્મ થાય છે, વળી બાહ્ય નિમિત્ત છે. ટીકા : आज्ञाऽत्र प्रमाणं विज्ञेया सर्वथैव परलोके, न त्वन्यत् किंचिद्, आराधनेन तस्या धर्मः, आज्ञात्वात्, बाह्यं पुनर्निमित्तमिति गाथार्थः ॥१३८५॥ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘ઉપકરણ' દ્વાર / ગાથા ૧૩૮૫-૧૩૮૬ ટીકાઈ: પરલોકવિષયક અહીં=ધર્મની પ્રવૃત્તિમાં, સર્વથા જ આજ્ઞા પ્રમાણ જાણવી, પરંતુ અન્ય કંઈ નહીંભગવાનની આજ્ઞાથી અન્ય કંઈ પ્રમાણ નથી. તેના=ભગવાનની આજ્ઞાના, આરાધનથી ધર્મ થાય છે; કેમ કે આજ્ઞાપણું છે, વળી બાહ્ય નિમિત્ત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગણિ આદિ અન્સુદ્યત વિહાર સ્વીકારતી વખતે પોતાના કલ્પને ઉચિત ઉપકરણ ન મળે તો યથાકૃત ઉપકરણ ગ્રહણ કરે છે અને અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી જ્યારે પોતાના કલ્પને ઉચિત ઉપકરણ મળે ત્યારે સૂત્રોક્ત વિધિ અનુસાર પૂર્વનાં યથાકૃત ઉપકરણ વોસિરાવે છે. આ સર્વ પ્રવૃત્તિ તે મહાત્માઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરે છે અને પરલોકના વિષયવાળી ધર્મની પ્રવૃત્તિમાં સર્વથા જ ભગવાનની આજ્ઞા પ્રમાણ છે, અન્ય કાંઈ પ્રમાણ નથી. આથી બાહ્ય રીતે સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત થઈ જવાથી ધર્મ થતો નથી, પરંતુ ભગવાનની આજ્ઞાનું આરાધન કરવાથી ધર્મ થાય છે; કેમ કે ધર્મ ભગવાનની આજ્ઞાના પાલન સ્વરૂપ છે, બાહ્ય શુદ્ધ ઉપકરણ તો માત્ર ધર્મનું નિમિત્ત છે. આથી ફલિત થાય કે અભ્યત વિહાર સ્વીકારનારા મહાત્માઓ એષણાથી શુદ્ધ અને પ્રમાણોપેત સ્વકલ્પને ઉચિત ઉપકરણ ગ્રહણ કરે છે, તે પ્રવૃત્તિ પણ ભગવાનની આજ્ઞા અનુસારે છે; અને તેવાં શુદ્ધ ઉપકરણ પ્રાપ્ત ન થતાં અભ્યદ્યત વિહાર સ્વીકારતા પહેલાં યથાકૃત ઉપકરણ ગ્રહણ કરે છે, તે પ્રવૃત્તિ પણ ભગવાનની આજ્ઞા અનુસારે છે; તેમ જ પાછળથી એષણાથી શુદ્ધ અને પ્રમાણોપેત સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત થતા પૂર્વે ગ્રહણ કરેલાં યથાકૃત ઉપકરણ પરઠવે છે, તે પ્રવૃત્તિ પણ ભગવાનની આજ્ઞા અનુસારે છે. આથી પાછળથી પ્રાપ્ત થયેલ સ્વકલ્પને ઉચિત ઉપકરણથી જેમ સંયમની શુદ્ધિ થાય છે, તેમ પૂર્વે ગ્રહણ કરેલ યથાકૃત ઉપકરણથી પણ સંયમની શુદ્ધિ થાય છે. માટે પૂર્વનાં યથાકૃત ઉપકરણ પાછળથી પ્રાપ્ત થયેલાં સ્વકલ્પને ઉચિત ઉપકરણ તુલ્ય જ શુદ્ધ જાણવાં. ./૧૩૮પી અવતરણિકા પૂર્વગાથામાં કહ્યું કે પરલોકવિષયક ધર્મપ્રવૃત્તિમાં સર્વથા જ ભગવાનની આજ્ઞા પ્રમાણ છે, તેથી ભગવાનની આજ્ઞા અનુસાર ગ્રહણ કરાતાં યથાકૃત ઉપકરણ પણ સ્વકલ્પને ઉચિત ઉપકરણ તુલ્ય જ છે. ત્યાં પ્રશ્ન થાય કે યથાકૃત ઉપકરણ ગ્રહણ કરવામાં ઉપકરણની શુદ્ધતાના અભાવકૃત સંયમની શુદ્ધિમાં પણ કંઈક અભાવની પ્રાપ્તિ કેમ થતી નથી ? તેથી કહે છે – ગાથા : उवगरणं पुवगारे तीए आराहणस्स वद्वंतं । पावइ जहत्थनामं इहरा अहिगरण मो भणिअं ॥१३८६॥ दारं ॥ અન્વયાર્થ : ૩વરy fજ ૩૦ રે ઉપકરણ પણ ઉપકારમાં છે ઉપકારના અર્થમાં છે. તી–તેના=આજ્ઞાના, For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર | ‘ઉપકરણ' દ્વાર | ગાથા ૧૩૮૬ આICTK=આરાધનમાં વતં=વર્તતું એવું ઉપકરણ નત્થનામં=યથાર્થ નામને પાવરૂ=પ્રાપ્ત કરે છે. ફહરા=ઇતરથા=ભગવાનની આજ્ઞાના આરાધનરૂપ ઉપકારના અભાવમાં, (ઉપકરણ) અહિરણ્ મો=અધિકરણ જ મણિમં=કહેવાયું છે. ગાથાર્થ: ઉપકરણ પણ ઉપકારના અર્થમાં છે. ભગવાનની આજ્ઞાના આરાધનમાં વર્તતું એવું ઉપકરણ યથાર્થ નામને પ્રાપ્ત કરે છે. ભગવાનની આજ્ઞાના આરાધનરૂપ ઉપકારના અભાવમાં ઉપકરણ અધિકરણ જ કહેવાયું છે. ટીકા उपकरणमप्युपकारे, तस्या: = आज्ञायाः आराधनस्य वर्त्तमानं सत् प्राप्नोति यथार्थनाम उपकरणमिति, इतरथा=तदाराधनोपकाराभावे सत्यधिकरणमेव भणितं तदुपकरणमिति गाथार्थः ॥१३८६ ॥ (દ્વારમ્) | ટીકાર્ય ઉપકરણ પણ ઉપકારમાં છે=ઉપકારના અર્થમાં છે. તેના=આજ્ઞાના, આરાધનમાં વર્તતું છતું ‘ઉપકરણ’ એ પ્રકારના યથાર્થ નામને પ્રાપ્ત કરે છે. ઇતરથા—તેના આરાધનરૂપ ઉપકારનો અભાવ હોતે છતે=ભગવાનની આશાના આરાધનરૂપ ઉપકારનો અભાવ હોતે છતે, તે ઉપકરણ અધિકરણ જ કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સાધુની વસ્ર-પાત્રાદિ વસ્તુ ‘ઉપકરણ’ કહેવાય છે અને ઉપકરણ શબ્દ ‘ઉપકાર’ના અર્થમાં વપરાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનની આજ્ઞાની આરાધના કરવામાં જે ઉપકાર કરે તેને ‘ઉપકરણ’ કહેવાય. તેથી નિર્દોષ રીતે ગ્રહણ કરાયેલ વસ્ત્રાદિ ઉપકરણ ભગવાનની આજ્ઞાની આરાધનામાં ઉપયોગ કરાતું હોય તો તે ‘ઉપકરણ’ એ પ્રકારના યથાર્થ નામને પ્રાપ્ત કરે છે, અને સંપૂર્ણ દોષરહિત ગ્રહણ કરાયેલ પણ વસ્ત્રાદિ ઉપકરણ ભગવાનની આજ્ઞાની આરાધનામાં ઉપયોગ કરાતું ન હોય તો તે ‘અધિકરણ' જ છે. આથી ફલિત થાય કે અભ્યઘત વિહાર સ્વીકારતી વખતે સ્વકલ્પને ઉચિત એવા એષણાથી શુદ્ધ અને પ્રમાણોપેત ઉપકરણ પ્રાપ્ત ન થાય અને તેના કારણે તે મહાત્મા અભ્યુદ્ઘત વિહાર સ્વીકારવામાં વિલંબન કરે તો ભગવાનની આજ્ઞાનું આરાધન થાય નહીં, માટે તે વખતે તે મહાત્મા પોતાની પાસે રહેલાં યથાકૃત ઉપકરણ ગ્રહણ કરીને અભ્યઘત વિહાર સ્વીકારે તો, તે ગ્રહણ કરાયેલાં યથાકૃત ઉપકરણ પણ અભ્યુદ્યત વિહારના સ્વીકારરૂપ ભગવાનની આજ્ઞાની આરાધના કરવામાં ઉપકારક હોવાથી ‘ઉપકરણ’ યથાર્થ નામને પ્રાપ્ત કરે છે; અને પાછળથી સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત થતાં હોય છતાં તે મહાત્મા તેને નહીં ગ્રહણ કરીને પૂર્વના યથાકૃત ઉપકરણનો જ પરિભોગ કરે તો ભગવાનની આજ્ઞાનું આરાધન થાય નહીં, માટે તે વખતે તે પૂર્વના યથાકૃત ઉપકરણને પરઠવીને પ્રાપ્ત થતાં સ્વકલ્પને ઉચિત ઉપકરણ ગ્રહણ પ્રકારના For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સંલેખનાવસ્તુક / અભ્યધત વિહાર | ‘પરિક' દ્વાર / ગાથા ૧૩૮૬-૧૩૮૦ કરે તો ભગવાનની આજ્ઞાની આરાધના થતી હોવાથી તે સ્વકલ્પને ઉચિત વસ્ત્રાદિ ‘ઉપકરણ’ એ પ્રકારના યથાર્થ નામને પ્રાપ્ત કરે છે. અન્યથા યથાકૃત ઉપકરણ હોય કે સ્વકલ્પને ઉચિત ઉપકરણ હોય એ બંને અધિકરણ બને છે. આનાથી એ નક્કી થયું કે ભિક્ષાના સર્વ દોષોના પરિહારપૂર્વક ગ્રહણ કરેલ પણ ભિક્ષા માંડલીના પાંચ દોષો ટાળીને પણ વાપરવા છતાં, તે આહારથી પુષ્ટ થયેલા દેહને ભગવાનની આજ્ઞાની આરાધના કરવામાં પ્રવર્તાવવામાં ન આવે, તો તે નિર્દોષ એવી ભિક્ષા પણ ભગવાનની આજ્ઞાના આરાધનમાં ઉપકારક બનતી નહીં હોવાથી ઉપકરણ કહેવાતી નથી, પરંતુ અધિકરણ કહેવાય છે. આથી જ ભગવાનની આજ્ઞાના આરાધનમાં પ્રવર્તતી સાધુની વસ્ત્ર-પાત્ર-ભિક્ષાદિ સર્વ વસ્તુ ઉપકરણ બને છે, નહીં તો અધિકરણ બને છે. માટે અભ્યઘત વિહાર સ્વીકારનારા મહાત્માએ સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત ન થતાં પૂર્વે જે યથાકૃત ઉપકરણ ગ્રહણ કર્યાં અને પછી સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત થતાં પૂર્વના યથાકૃત ઉપકરણનો ત્યાગ કરીને તે સ્વકલ્પને ઉચિત ઉપકરણ ગ્રહણ કર્યાં, તે બંને પ્રકારનાં ઉપકરણ ભગવાનની આજ્ઞાની આરાધના કરવામાં ઉપકારક હોવાથી ‘ઉપકરણ’ એ પ્રકારના યથાર્થ નામને પ્રાપ્ત કરે છે અને બંને પ્રકારના ઉપકરણ યથાર્થ નામવાળાં હોવાથી સમાન રીતે શુદ્ધ જ છે. એ પ્રકારે ગાથા ૧૩૮૪ સાથે પ્રસ્તુત ગાથાનો સંબંધ છે. ૧૩૮૬॥ અવતરણિકા : परिकर्म्मद्वारमभिधातुमाह અવતરણિકાર્ય : ‘પરિકર્મ’ દ્વારને કહેવા માટે કહે છે - ગાથા: ભાવાર્થ: ગાથા ૧૩૭૨માં અભ્યઘત વિહારનાં દશ દ્વારો બતાવેલ, તેમાંથી ગાથા ૧૩૮૩થી ૧૩૮૬માં ત્રીજા ‘ઉપકરણ’ દ્વારના સ્વરૂપનું કથન કર્યું, હવે ચોથા ‘પરિકર્મ’ દ્વારના સ્વરૂપનું અભિધાન કરવા માટે કહે છે – - परिकम्मं पुण इह इंदियाइविणिअमणभावणा णेआ । तमवायादालोअणविहिणा सम्मं तओ कुणइ ॥ १३८७॥ અન્વયાર્થ: ઙ્ગ અહીં=અભ્યઘત વિહારના પ્રક્રમમાં, પમ્મિ પુળ=વળી પરિકર્મ કૃત્રિયાવિનિઅમળમાવળા ને=ઇન્દ્રિયાદિના વિનિયમનની ભાવના જાણવી. તો તે કારણથી અવાયાનાતોઞવિધિળા=અપાયાદિના આલોચનની વિધિથી તા તેને=પરિકર્મને, સમાં હ્રા=સમ્યક્ કરે છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | પરિકમ દ્વાર | ગાથા ૧૩૮૭-૧૩૮૮ ગાથાર્થ : અભ્યધત વિહારના પ્રક્રમમાં વળી પરિકર્મ ઇંદ્રિયાદિના વિનિયમનની ભાવના જાણવી. તે કારણથી અપાયાદિના આલોચનની વિધિથી પરિકમેન સમ્યક કરે છે. ટીકા : परिकर्म पुनरिह प्रक्रमे इन्द्रियादिविनियमनभावना ज्ञेया, भावना=अभ्यासः, तत्=परिकर्म अपायाद्यालोचनविधिना इन्द्रियादीनां सम्यक् ततः करोतीति गाथार्थः ॥१३८७॥ ટીકાઈ: આ પ્રક્રમમાં અભ્યઘત વિહારના પ્રક્રમમાં, વળી પરિકર્મ ઇન્દ્રિયાદિના વિનિયમનની ભાવના જાણવી. ભાવના એટલે અભ્યાસ. તે કારણથી ઇન્દ્રિયાદિના અપાયાદિના આલોચનની વિધિથી તેને=પરિકમને, સમ્યક કરે છે=અભ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા ગણિ આદિ સમ્યફ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ઇન્દ્રિય, કષાય અને મન-વચન-કાયાના યોગો કર્મબંધનાં કારણ છે અને પોતાના આત્મભાવમાં વિશ્રાંતિ માટે તે ઇન્દ્રિયાદિનું નિયમન કરવાનો અભ્યાસ કરવો એ ભાવના છે. આશય એ છે કે આત્મામાં અનાદિકાળથી વિષયો પ્રત્યેનું આંસુ પડેલું છે. તેથી ઇન્દ્રિયોને પ્રાપ્ત કરીને જીવ વિષયોને અભિમુખ જાય છે, તે તે નિમિત્તને પામીને કાષાયિક ભાવો કરે છે, તેમ જ મનવચન-કાયાના યોગોને અસ્થિર ભાવવાળા કરીને કર્મો બાંધે છે. માટે આ ઇન્દ્રિયાદિનું નિયંત્રણ કરવા જે અભ્યાસ કરાય છે તેને પરિકર્મ કહેવાય છે. વળી તે પરિકર્મ કરવા માટે અભ્યઘત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા ઇન્દ્રિયાદિના અનર્થોનું સમ્યગુ આલોચન કરે છે અર્થાત્ આ ઇન્દ્રિય, કષાયો અને યોગોને શાસ્ત્રવચન અનુસાર પ્રવર્તાવવામાં ન આવે તો સંસારના પરિભ્રમણરૂપ અનર્થનું કારણ બને છે અને શાસ્ત્રવચન અનુસાર પ્રવર્તાવવામાં આવે તો આત્મકલ્યાણનું કારણ બને છે એ પ્રકારે સમ્યમ્ ચિંતવન કરે છે, જેથી આત્મા અનુત્સુકઅવસ્થા પ્રાપ્ત કરીને શુદ્ધ ધ્યાનમાં પ્રવર્તી શકે. ૧૩૮૭. ગાથા : इंदिअकसायजोगा विणियमिआ तेण पुव्वमेव णणु । सच्चं तहा वि जयई तज्जय सिद्धि गणेतो उ ॥१३८८॥ અન્વયાર્થ : g=ાનુથી કોઈ શંકા કરે છે – તેv=તેના વડે=અભ્યઘત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા વડે, વિસાયનો ઇન્દ્રિય, કષાય અને યોગો પુષ્યમેવ=પૂર્વે જ વિનિયમિ=નિયમાયા હોય છેઃનિયંત્રણ કરાયા હોય છે. (તેને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –) સવં=સત્ય છે, તદા વિ=તોપણ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | પરિકમ' દ્વાર / ગાથા ૧૩૮૮ તળ તેના જયથી ઇન્દ્રિયાદિના જયથી, સિદ્ધિ મતો સિદ્ધિને ગણતા એવા અભ્યદ્યત વિહારના પારની પ્રાપ્તિને માનતા એવા મહાત્મા, નર્રયત્ન કરે છે=ઈન્દ્રિયાદિના નિયમનમાં યત્ન કરે છે. * “=' પાદપૂરણમાં છે. ગાથાર્થ : નવુથી પૂર્વપક્ષી શંકા કરે છે – અભ્યધત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા વડે ઇંદ્રિયાદિ પૂર્વે જ નિયમન કરાયા હોય છે. તેને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – તમારું કથન સત્ય છે, તોપણ ઇંદિયાદિના જયથી અભ્યધત વિહારની સિદ્ધિને માનતા એવા મહાત્મા ઇંદ્રિયાદિના નિયમનમાં રત્ન કરે છે. ટીકા : इन्द्रियकषाययोगाः सर्व एव विनियमितास्तेन साधुना पूर्वमेव ननु, अत्रोत्तरं-सत्यमेतत्, तथापि यतते सः तज्जयाद्-इन्द्रियादिजयात् सिद्धि गणयन् प्रस्तुतस्येति गाथार्थः ॥१३८८॥ ટીકાર્ય : નવુથી પૂર્વપક્ષી શંકા કરે છે – તે સાધુ વડે=અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા તે ગણિ આદિ સાધુ વડે, સર્વ જ ઇન્દ્રિય, કષાય અને યોગો પૂર્વે જ=પ્રવજ્યાગ્રહણથી માંડીને ગણિ વગેરે પદનું અનુપાલન કર્યું ત્યાં સુધીમાં અભ્યત વિહારના સ્વીકારની પૂર્વે જ, નિયમાયેલા હોય છેઃનિયંત્રણ કરાયેલા હોય છે. માટે હવે તેઓને ઇન્દ્રિયાદિના વિનિયમનની ભાવના કરવાનું કોઈ પ્રયોજન નથી, આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. અહીં પૂર્વપક્ષીની શંકામાં, ગ્રંથકારશ્રી ઉત્તરને કહે છે – આ સત્ય છેઃપૂર્વપક્ષીએ જે કથન કર્યું એ સત્ય છે, તો પણ તેના જયથી=ઈન્ડિયાદિના જયથી, પ્રસ્તુતિની સિદ્ધિને ગણતા એવા=પ્રસ્તુત એવા અભ્યઘત વિહારના પારની પ્રાપ્તિને માનતા એવા, તે અદ્ભુત વિહારના સ્વીકાર માટે તત્પર થયેલા ગણિ આદિ, યત્ન કરે છે=ઈન્દ્રિયાદિના વિનિયમનમાં યત્ન કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ગણિ આદિ મહાત્મા અભ્યદ્યત વિહાર સ્વીકારતાં પહેલાં ઇન્દ્રિયાદિના વિનિયમનની ભાવનારૂપ પરિકર્મ કરે છે, એમ પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું. ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે – ગણિ આદિએ સંયમ ગ્રહણ કર્યું ત્યારથી માંડીને ઇન્દ્રિયો ઉપર સંયમ રાખેલ હોય છે, કષાયોને અન્યત્ર પ્રવર્તતા બંધ કરીને યોગમાર્ગમાં પ્રવર્તાવેલ હોય છે, તેમ જ યથાતથા પ્રવર્તતા મન-વચન-કાયાના યોગોને ગુપ્તિથી નિયંત્રિત કરેલ હોય છે, એટલું જ નહીં, પરંતુ શાસ્ત્રાધ્યયન કરી કરીને ઇન્દ્રિયાદિને યોગમાર્ગમાં પ્રવર્તાવવામાં અતિશય સમર્થ હોય છે. આથી તેઓને અભ્યદ્યત વિહાર સ્વીકારતાં પહેલાં ઇન્દ્રિયાદિના નિયમન અર્થે ભાવના કરવાનું કહેવું ઉચિત નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | “પરિકમ દ્વાર | ગાથા ૧૩૮૮, ૧૩૮૯-૧૩૯૦ અભ્યત વિહાર સ્વીકારનારા મહાત્માએ અત્યાર સુધી આત્માને તત્ત્વથી ભાવિત કરીને ઇન્દ્રિયાદિનું નિયમન કર્યું છે એ પૂર્વપક્ષીનું કથન સત્ય છે; તોપણ ઇન્દ્રિયાદિનો સર્વથા જય થયો નથી અર્થાત્ જ્યાં સુધી આત્મામાં મોહના સંસ્કારો વર્તે છે અને મોહ આપાદક કર્મો સત્તામાં વિદ્યમાન છે, ત્યાં સુધી ઇન્દ્રિયો નિમિત્તને પામીને વિષયોમાં ઉત્સુક થાય તેવી હોય છે, કષાયો બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે તેવા હોય છે, તેમ જ મન-વચન-કાયાના યોગો ગુપ્તિને છોડીને અગુપ્તિમાં ચાલ્યા જાય તેવા હોય છે. આથી ઇન્દ્રિયાદિના જયથી અભ્યદ્યત વિહારની સિદ્ધિ થાય છે એમ માનતા એવા તે ગણિ આદિ મહાત્મા ઇન્દ્રિયાદિના અત્યંત દમન અર્થે ઇન્દ્રિયાદિના અનર્થોનું આલોચન કરતાં વિચારે છે કે “કૃતથી અનિયંત્રિત એવાં ઇન્દ્રિયાદિ ચૌદ પૂર્વધર મહાત્માને પણ નિગોદમાં લઈ જઈ શકે છે અને શ્રુતથી નિયંત્રિત એવાં ઇન્દ્રિયાદિ સર્વ કર્મનો ઉચ્છેદ કરાવીને જીવને મોક્ષમાં લઈ જઈ શકે છે,” એ પ્રકારે ઇન્દ્રિયાદિના અનર્થોનું અને લાભોનું તે મહાત્મા વિશેષથી ભાવન કરે છે. આમ, અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી વિશેષ પ્રકારનો ઉપશમભાવ થવાને કારણે જીવમાં અસંગભાવ સ્કુરાયમાન થાય, નિમિત્તા પ્રાપ્ત થવા છતાં પણ ઇન્દ્રિયો લેશ પણ વિષયોમાં ઉત્સુક બને નહીં, કષાયો શુદ્ધ આત્મતત્ત્વના રાગને છોડીને લેશ પણ અન્યત્ર પ્રવર્તે નહીં, તેમ જ મન-વચન-કાયાના યોગો શુદ્ધ આત્મતત્ત્વમાં નિવેશ માટેના દઢ વ્યાપારવાળા થાય તે રીતે, અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા પોતાના આત્માને પરિકર્ષિત કરે છે. ૧૩૮૮ અવતરણિકા : ગાથા ૧૩૮૭માં કહ્યું કે ઇન્દ્રિય, કષાય અને યોગોના વિનિયમનની ભાવના એ પરિકર્મ છે. હવે તેમાં જ વિશેષ કહે છે – ગાથા : इंदिअजोगेहिं तहा णेहऽहिगारो जहा कसाएहिं । एएहिं विणा णेए दुहवुड्डीबीअभूआ उ ॥१३८९॥ અવયાર્થ : તહીં=અને અહીં અભ્યત વિહારના પરિકર્મ દ્વારમાં, નહીં=જે રીતે સાગરિકા =કષાયો વડે અધિકાર છે, તે રીતે) ફેમિનોટિંઇન્દ્રિય અને યોગો વડે પ=નથી=અધિકાર નથી; કેમ કે) ઈહિં વિME=આમના વિના=કષાયો વગર, આ=ઈન્દ્રિય અને યોગો, કુદવઠ્ઠી વીમૂના દુઃખવૃદ્ધિના બીજભૂત =થતા નથી. * =' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : અને અભ્યધત વિહારના પરિકર્મ દ્વારમાં જે રીતે કષાયો વડે અધિકાર છે, તે રીતે ઇંદ્રિય અને - યોગો વડે અધિકાર નથી; કેમ કે કષાયો વગર ઇન્દ્રિય અને રોગો દુઃખવૃદ્ધિના બીજભૂત થતા નથી. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | પરિકર્મ દ્વાર/ ગાથા ૧૩૮૯-૧૩૯૦ ટીકાઃ इन्द्रिययोगैस्तथा नेहाधिकारः प्रक्रमे यथा कषायैः, किमित्यत्राह-एभिविना नैते इन्द्रिययोगा दुःखवृद्धिबीजभूता इति गाथार्थः ॥१३८९॥ ટીકાઈઃ અને આ પ્રક્રમમાં જે રીતે કષાયો વડે અધિકાર છે, તે રીતે ઇન્દ્રિય અને યોગો વડે નથી=અધિકાર નથી. કયા કારણથી? એમાં=એવી શંકામાં, કહે છે – આના વિના=કષાયો વિના, આ=ઈન્દ્રિય અને યોગો, દુઃખવૃદ્ધિના બીજભૂત થતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા પૂર્વગાથામાં કહ્યું એ મુજબ કષાયો વગર ઈન્દ્રિય અને યોગો દુઃખવૃદ્ધિના બીજભૂત થતા ન હોય, તો અભ્યઘત વિહાર સ્વીકારનારા મહાત્માને ઇન્દ્રિય અને યોગોના જય માટે યત્ન કરવાનું શું પ્રયોજન? તેથી ઇન્દ્રિય અને યોગોના પરિકર્મનું પ્રયોજન બતાવે છે – ગાથા : जेण उ ते वि कसाया णो इंदिअजोगविरहओ हुंति । तव्विणिअमणं पि तओ तयत्थ मो एत्थ कायव्वं ॥१३९०॥ दारं ॥ અન્વયાર્થ : ને વળી જે કારણથી તે સીયા વિ=તે કષાયો પણ નિોવિ=ઇન્દ્રિય અને યોગોના વિરહથી દુતિ થતા નથી, તો-તે કારણથી પ્રસ્થ=અહીં=અભ્યઘત વિહારના પરિકર્મ દ્વારમાં, તબિંબમાં પિ તેનું વિનિયમન પણ ઇન્દ્રિય અને યોગોનું નિયંત્રણ પણ, તસ્થિ નો તદર્થે જ=કષાયોના વિનિયમન અર્થે જ, વાયવ્યં કરવા યોગ્ય છે. ગાથાર્થ : વળી જે કારણથી તે કષાયો પણ ઇન્દ્રિય અને રોગો વગર થતા નથી, તે કારણથી અભ્યધતા વિહારના પરિકર્મ દ્વારમાં ઇન્દ્રિય અને રોગોનું નિયંત્રણ પણ કષાયોના નિયંત્રણ અર્થે જ કરવા યોગ્ય છે. ટીકાઃ येन पुनः कारणेन तेऽपि कषाया नेन्द्रियायोगविरहतो भवन्ति, तद्विनियमनमपि ततः कारणात्तदर्थमेव कषायविनियमनार्थमत्र कर्त्तव्यमिति गाथार्थः ॥१३९०॥ (द्वारम् ) ॥ નોંધ : ટીકામાં ‘ક્રિયાયો વિરદતો' છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે “જિયો વિરહતો હોય તેમ ભાસે છે. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સંલેખનાવસ્તુક/ અભ્યધત વિહાર | “પરિકમ' દ્વાર/ ગાથા ૧૩૮૯-૧૩૯૦ ટીકાઈ: વળી જે કારણથી તે કષાયો પણ ઇન્દ્રિય અને યોગોના વિરહથી થતા નથી, તે કારણથી અહીં અભ્યદ્યત વિહારના પરિકર્મ દ્વારમાં, તેનું વિનિયમન પણ ઇન્દ્રિય અને યોગોનું નિયંત્રણ પણ, તદર્થે જ=કષાયોના વિનિયમન અર્થે જ, કરવા યોગ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં ઇન્દ્રિયો, યોગો અને કષાયોના વિનિયમનની ભાવનારૂપ પરિકર્મ બતાવ્યું. હવે તે પરિકર્મમાં પણ કષાયોના વિનિયમનની ભાવનારૂપ પરિકમને જ પ્રધાન બતાવતાં કહે છે – અભ્યઘત વિહારના પ્રક્રમમાં જે પ્રકારે ક્યાયો વડે અધિકાર છે, તે પ્રકારે ઇન્દ્રિય અને યોગો વડે અધિકાર નથી. આમ કહીને ગ્રંથકારશ્રીને એ દર્શાવવું છે કે અમ્મુદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા પોતાના રાગને શુદ્ધ આત્મતત્ત્વમાં દઢ યત્ન થાય તે રીતે પ્રવર્તાવે અને પોતાના દ્વેષને શુદ્ધ આત્મતત્ત્વ સિવાય અન્ય ક્યાંય યત્ન ન થાય તે રીતે પ્રવર્તાવે, જેથી અમ્મુદ્યત વિહાર સ્વીકાર્યા પછી શુદ્ધ આત્મતત્ત્વપ્રાપ્તિના બીજભૂત અસંગભાવના ફુરણને અનુકૂળ ધ્યાનમાં સુદઢ ઉદ્યમ વર્તી શકે; અને જીવનો ધ્યાનમાં સુદઢ ઉદ્યમ વર્તે તો જ અભ્યર્થાત વિહારની નિષ્ઠાની પ્રાપ્તિ થાય. આથી અભ્યત વિહાર સ્વીકારતાં પહેલાં મહાત્મા શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને અવલંબીને પોતાનો ઉપયોગ દીર્ઘકાળ સુધી અત્યંત શૈર્યપૂર્વક પ્રવર્તે તે રીતે પોતાના કષાયોને પરિકર્ષિત કરે. અહીં પ્રશ્ન થાય કે પૂર્વે ઇન્દ્રિયાદિ ત્રણેયના વિનિયમનની ભાવનાને પરિકમે કહ્યું અને હવે પ્રધાનરૂપે કષાયોના વિનિયમનની ભાવનાને પરિકર્મ કહ્યું. આ પ્રમાણે કહેવાનું પ્રયોજન શું છે? તે ગાથા ૧૩૯૦ના ઉત્તરાર્ધમાં બતાવે છે – ઇન્દ્રિયો અને યોગો દુઃખવૃદ્ધિના બીજભૂત છે; કેમ કે ઇન્દ્રિયો અને યોગોને પરવશ થઈને જીવ કર્મબંધ કરે છે અને તેનાથી સંસારમાં પરિભ્રમણ કરે છે; તોપણ કષાયો વગર ઇન્દ્રિયો અને યોગો દુઃખવૃદ્ધિના બીજભૂત બનતા નથી. આથી જ જે મહાત્માઓના કષાયો શુદ્ધ આત્મભાવમાં નિવેશ પામવા માટે પ્રવર્તે છે, તેવા નિયંત્રિત કષાયોવાળા યોગીઓની ઇન્દ્રિયો અને યોગો દુઃખવૃદ્ધિના બીજભૂત બનતા નથી; કેમ કે કષાયોના નિયંત્રણને કારણે તેઓની શાંત થયેલી ઇન્દ્રિયો વિષયોના સંપર્કમાં આવવા છતાં ફક્ત વિષયોનો બોધ કરાવે છે, પરંતુ વિષયો સાથે સંશ્લેષ પામતી નથી, તેમ જ તેઓના યોગો પણ અસ્થિર ભાવને પામતા નથી. માટે અભ્યત વિહાર સ્વીકારનારા ગણિ આદિએ પ્રધાનરૂપે કષાયોના જ વિનિયમન માટે અભ્યાસ કરવો જોઈએ. વળી આ કથનને દઢ કરવા કહે છે કે જે કારણથી કષાયો પણ ઇન્દ્રિયોની બાહ્ય પ્રવૃત્તિ અને યોગોના ચાંચલ્ય વગર થતા નથી, તેથી ગાથા ૧૩૮૭-૧૩૮૮માં જે ઇન્દ્રિયો અને યોગોના વિનિયમનનો અભ્યાસ કરવાનું કહ્યું, તે પણ કષાયોના વિનિયમનનો અભ્યાસ કરવા માટે છે; કેમ કે કષાયો ઉપર જીવનું નિયંત્રણ થાય તો ઇન્દ્રિયો અને યોગો ક્યારેય અનર્થકારી બની શકે નહીં. આથી જ ઇન્દ્રિયાદિ ત્રણના વિનિયમનમાં કષાયોના વિનિયમનની પ્રધાનતા છે. ll૧૩૮૯/૧૩૯૦ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સંખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘તપોભાવના' દ્વાર / ગાથા ૧૩૯૧ અવતરણિકા : तपोभावनादिप्रतिपादनायाह - અવતરણિકાઈ: તપોભાવના આદિના પ્રતિપાદન માટે કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૭૨માં અભ્યદ્યત વિહારનાં દશ દ્વારો બતાવ્યાં, તેમાંથી ચોથા પરિકર્મ દ્વારના સ્વરૂપનું ગાથા ૧૩૮૭થી ૧૩૯૦માં પ્રતિપાદન કર્યું, હવે પાંચમા “તપોભાવના દ્વારના અને મારિ પદથી પ્રાપ્ત એવા છઠ્ઠા સત્ત્વભાવના દ્વારના સ્વરૂપનું ગાથા ૧૩૯૮ સુધી પ્રતિપાદન કરવા માટે કહે છે – ગાથા : इअ परिकम्मिअभावोऽणब्भत्थं पोरिसाइ तिगुणतवं । कुणइ छुहाविजयट्ठा गिरिणइसीहेण दिटुंतो ॥१३९१॥ અન્વયાર્થ : રૂ=આ રીતે=ગાથા ૧૩૮૭થી ૧૩૯૦માં બતાવ્યું એ રીતે, રિમાવો =પરિકમિત ભાવવાળા એવા સાધુ સમસ્થ પરિક્ષાકૃતિપુછાતવં અનભ્યસ્ત એવા પોરિસી આદિ ત્રિગુણ તપને છુટ્ટાવિનય સુધાના વિજય અર્થે વુલ્ફ કરે છે. (અહીં) જિરાફી વિતા=ગિરિનદીના સિંહ વડે દાંત છે. ગાથાર્થ : ગાથા ૧૩૮૭થી ૧૩૯૦માં બતાવ્યું એ રીતે પરિકર્મિત ભાવવાળા મહાત્મા અનન્શત એવા પોરિસી આદિ ત્રિગુણ તપને સુધાના વિજય માટે કરે છે, એમાં ગિરિનદીના સિંહ વડે દષ્ટાંત છે. ટીકાઃ इति परिकम्मितभावः सन् इन्द्रियादिविनियमनेन, अनभ्यस्तम्-असात्मीभूतं पूर्वं, पौरुष्यादीत्युपलक्षणमेतत् त्रिगुणं तपः करोति त्रिवारासेवनेन, क्षुद्विजयाय-सात्मीभावेन क्षुद्विजया), गिरिनदीसिंहेनात्र दृष्टान्तः, यथाऽसौ गिरिनदी वेगवतीमसकृदुत्तरणेनापि प्रगुणमुत्तरति, एवमसावबाधकं तपः करोतीति પથાર્થઃ ૩૨૫ ટીકાર્ય આ રીતે-ગાથા ૧૩૮૭થી ૧૩૯૦માં કહ્યું એ રીતે, ઇન્દ્રિયાદિના વિનિયમનથી પરિકર્મિત ભાવવાળા છતા સાધુ યુધાના વિજય માટે સાત્મભાવ દ્વારા સુધાના વિજય અર્થે, અનભ્યસ્ત પૂર્વે અસાત્મીભૂત, એવા પોરિસી આદિ તપને ત્રિવારના આસેવન દ્વારા ત્રિગુણ કરે છે. પોરિસી આદિ એ પ્રકારે આ ઉપલક્ષણ છે, અર્થાત્ અભ્યધત વિહાર સ્વીકારવા તત્પર થયેલા સર્વ સાધુ પોરિસીથી માંડીને જ ત્રિગુણ તપ કરે છે એવું નથી, પરંતુ જે આધુને પોરિસી, સાઢપોરિસી યાવતુ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | ‘તપોભાવના' દ્વાર | ગાથા ૧૩૯૧ છ માસિક તપ સુધીના સર્વ તપમાંથી જે જે તપ અનવ્યસ્ત હોય, તે સાધુ તે તે તપથી માંડીને આગળ આગળના સર્વ તપનો અભ્યાસ કરવા તે તે તપને ત્રણ વખત કરે છે, એમ વિ' શબ્દના ઉપલક્ષણથી ગ્રહણ કરવાનું છે. અહીં ગિરિનદીના સિંહ વડે દાંત છે. જે રીતે આ=સિંહ, વેગવાળી ગિરિનદીને અસકૃતુવારંવાર, ઊતરવા દ્વારા પણ પ્રગુણ બાધા વગર, ઊતરે છે, એ રીતે આ=અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા ગણિ આદિ, અબાધક તપને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં પરિકર્મ દ્વારનું સ્વરૂપ બતાવ્યું તે પ્રમાણે અચુદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા ઇન્દ્રિયો, કષાયો અને યોગોના વિનિયમનની ભાવના કરીને પરિકર્મિત ભાવવાળા થાય છે, અને ત્યારપછી જે તપ પોતાના આત્માની પ્રકૃતિરૂપ ન બન્યો હોય તે તપ તે મહાત્મા સુધાના વિજય માટે ત્રણ વખત કરે છે. તે ત્રણ વખત તપ કઈ રીતે કરે છે? તે પર્વત પર વહેતી નદીની નજીકમાં રહેતા સિંહના દૃષ્ટાંતથી દર્શાવે છે – જેમ પર્વતની નદીની પાસે રહેતા સિંહને શિકાર કરવા નદીના સામે કિનારે જવાનું હોય છે, તેથી તે સિંહ વેગથી પણ વહેતી નદીનો પોતે સહજ રીતે પાર ઊતરી શકે તે માટે વારંવાર નદી ઊતરવાનો અભ્યાસ કરે છે અર્થાત્ તે સિંહ નદીના સામેના કિનારા પાસે રહેલા કોઈ સ્થાનનો સંકેત કરીને તે સ્થાનની દિશા તરફ નદી ઊતરવા યત્ન કરે છે, અને નદી ઊતરતી વખતે નદીના વહેતા પાણીના વેગથી પોતે અન્ય દિશા તરફ ખેંચાઈ જાય તોપણ ફરી પોતાના મૂળ સ્થાને આવીને પોતે સંકેત કરેલા સ્થાને પહોંચવા માટે ફરી નદી ઊતરવાનો દઢ યત્ન કરે છે; અને જો તે સિંહ ફરી પણ વેગથી વહેતી નદીના પાણીથી અન્યત્ર ખેંચાઈ જાય તો ફરીથી પોતાના મૂળ સ્થાને આવીને નદી ઊતરવા દ્વારા પોતાના લક્ષ્ય તરફ જવા પ્રયત્ન કરે છે. આ રીતે તે સિંહ તે નદીના દરેક સ્થાનોનું લક્ષ્ય કરીને પોતાના મૂળ સ્થાનેથી પોતે લક્ષ્ય કરેલ દિશાઓ તરફ જવા માટે વેગથી વહેતી નદી ઊતરવા દઢ યત્ન કરે છે. આ પ્રકારનો વારંવાર અભ્યાસ કરવાથી પોતાના લક્ષ્ય તરફ જવાની ક્રિયામાં નદીના પાણીનો વેગ પોતાને લેશ પણ સ્મલિત ન કરી શકે તે રીતે સંપૂર્ણ નદી ઊતરવા તે સિંહ સમર્થ બને છે, જેના કારણે તે સિંહ નદીના ગમે તે સ્થાનોમાંથી પણ વ્યાકુળતા વગર વેગવાળી નદી તરીને પોતે નક્કી કરેલાં સર્વ સ્થાનો તરફ સહજ રીતે જઈ શકે તેવા સામર્થ્યવાળો બને છે. તેમ અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા ગણિ આદિ મહાત્માઓ પોતાને પોરિસી વગેરે જે જે તપનો પોતાને અભ્યાસ થયેલો ન હોય અર્થાતુ જે તપ કરવાથી સંયમના યોગોમાં પોતાને શિથિલતા પ્રાપ્ત થતી હોય, તે તે તમને સેવવા અત્યંત અપ્રમાદપૂર્વક વારંવાર પ્રયત્ન કરે છે, અને જે જે તપનું સેવન અન્ય યોગોની લેશ પણ શિથિલતા પ્રાપ્ત ન થાય તે રીતે ત્રણ વાર અભ્યસ્ત થઈ જાય, ત્યારપછી આગળ આગળનું તપ સંયમના અન્ય યોગમાં લેશ પણ ગ્લાનિ ન કરે તે રીતે સેવી સેવીને સુઅભ્યસ્ત કરવા દેઢ પ્રયત્ન છે. આ રીતે છ માસિક તપ સુધીના તપને અલના વગર ત્રણ-ત્રણ વખત સેવીને તે મહાત્માઓ સુઅભ્યસ્ત કરે છે. ||૧૩૯૧ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સંલેખનાવતુક | અભ્યધત વિહાર / “તપોભાવના' દ્વાર | ગાથા ૧૩૯૨ અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : એને જ કહે છે પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા ગિરિનદીના સિંહના દષ્ટાંતથી અબાધક તપને કરે છે એને જ કહે છે – ગાથા : इक्विक्कं ताव तवं करेइ जह तेण कीरमाणेणं । हाणी ण होइ जइआ वि होइ छम्मासुवसग्गो ॥१३९२॥ અન્વયાર્થ : ક્ષિતવં એકેક તપને તાવ=ત્યાં સુધી રેફ કરે છે, જે રીતે વીરમvi તેT=કરાતા એવા તેના વડે–તપ વડે, રા=હાનિ=અભ્યદ્યત વિહાર માટેના દઢ યત્નની હાનિ, એ દોડ્ર=ન થાય. ના વિજયારે પણ છાસુવસ છ માસ ઉપસર્ગ રોટ્ટ થાય, (તોપણ વિહિત અનુષ્ઠાનની હાનિ ન થાય.) ગાથાર્થ : એકેક તપને ત્યાં સુધી કરે છે, જે રીતે કરાતા એવા તપ વડે અભ્યધત વિહાર માટેના દેટ ચત્નની હાનિ ન થાય. જ્યારે પણ છ માસ સુધી ઉપસર્ગ થાય, તોપણ હાનિ ન થાય. ટીકા : ___ एकैकं पौरुष्यादि तावत्तपः करोति सात्मीभावेन, यथा तेन तपसा क्रियमाणेन हानिर्न भवति विहितस्य, यदापि भवति कथञ्चित् षण्मासानुपसर्गो दिव्यादिरिति गाथार्थः ॥१३९२॥ ટીકાર્ય - પોરિસી આદિ એકેક તપને સાત્મીભાવ વડે ત્યાં સુધી કરે છે, જે રીતે કરાતા એવા તેના વડે–તપ વડે, વિહિતની=ભગવાનથી વિધાન કરાયેલ અભ્યદ્યત વિહાર માટે દઢ યત્નની, હાનિ ન થાય. જ્યારે પણ કોઈક રીતે છ માસ દિવ્યાદિ–દેવસંબંધી ઉપસર્ગ આદિ, ઉપસર્ગ થાય, તોપણ વિહિતની હાનિ ન થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અભ્યઘત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા પૂર્વગાથામાં બતાવ્યું. એ રીતે અનભ્યસ્ત એવા પોરિસી આદિ તપને સંયમયોગોમાં દઢ યત્નપૂર્વક ત્રણ વખત કરીને સુઅભ્યસ્ત કરે છે. આ રીતે ઉત્તરોત્તર તપને સુઅભ્યસ્ત કરતા કરતા છ માસિક તપ સુધી સર્વ તપને સુઅભ્યસ્ત કરે છે, જેથી તેઓ છ માસિક તપકાળમાં પણ સ્વભૂમિકાનુસાર સંયમના સર્વ યોગોમાં દઢ રીતે પ્રવર્તી શકે છે; તેમ જ આ રીતે For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ સંલેખના વસ્તક / અભ્યાત વિહાર | ‘તપોભાવના' દ્વાર | ગાથા ૧૩૯૨-૧૩૯૩ ૩૦, તપભાવનાથી ભાવિત થવાને કારણે અભુદ્યત વિહાર સ્વીકાર્યા પછી છ મહિના સુધી દેવતાદિના ઉપસર્ગો થાય તોપણ અચુદ્યત વિહારમાં વર્તતો પોતાનો યત્ન બાધ ન પામે તે પ્રકારના સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. ||૧૩૯રા અવતરણિકા : तपस एव गुणान्तरमाह - અવતરણિતાર્થ : તપના જ ગુણાંતરને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું કે તપોભાવના કરવાથી તે મહાત્મામાં છ માસ સુધી દેવાદિના ઉપસર્ગ થાય તોપણ, પોતાના વિહિત અનુષ્ઠાનની હાનિ ન થાય તે પ્રકારનું સપનું સામર્થ્ય પ્રગટે છે. હવે તપોભાવના કરવાથી પ્રાપ્ત થતા અન્ય ગુણને કહે છે – ગાથા : अप्पाहारस्स ण इंदिआइं विसएसु संपयट्टति । नेअ किलम्मइ तवसा रसिएसु न सज्जई आवि ॥१३९३॥ અન્વયાર્થ : પ્પાહાર=અલ્પ આહારવાળાની મિારું ઇન્દ્રિયો વિક્ષેપણ વિષયોમાં જ સંપથતિ=પ્રવર્તતી નથી, તવ ને વિનમ્ર અને તપ વડે ક્લાન્ત થતી નથી, સાસુ માવિત્રવળી રસિકોમાં=રસવાળા અશનાદિમાં, ન સજ્જ સંગ પામતી નથી. ગાથાર્થ : અન્ય આહારવાળાની ઇન્દ્રિયો વિષયોમાં પ્રવર્તતી નથી, તપ વડે ઇન્દ્રિયો પરમાતી નથી, વળી રસવાળા ભોજનાદિમાં સંગ પામતી નથી. ટીકા : ___ अल्पाहारस्य तपसा न इन्द्रियाणि-स्पर्शनादीनि विषयेषु-स्पर्शादिषु सम्प्रवर्त्तन्ते, धातूद्रेकाभावात्, न च क्लाम्यन्ति तपसा, सम्पन्नेषु रसिकेषु-अशनादिषु न सज्यते चापि, अपरिभोगेनानादरादिति गाथार्थः ભરૂ૬૩ ટીકાર્ય : તપ વડે અલ્પ આહારવાળાની સ્પર્શનાદિ ઇન્દ્રિયો સ્પર્ધાદિ વિષયોમાં પ્રવર્તતી નથી, કેમ કે ધાતુના ઉદ્રકનો અભાવ છે. અને તપ વડે ક્લાન્ત થતી નથી ઇન્દ્રિયો કરમાતી નથી. વળી સંપન્ન એવા અનાદિ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર / “તપોભાવના' દ્વાર / ગાથા ૧૩૯૩-૧૩૯૪ રસિકોમાં=સંપ્રાપ્ત થયેલા અશન વગેરે રસવાળા ભોજનાદિમાં, સંગ પામતી નથી; કેમ કે અપરિભોગને કારણે અનાદર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું એ મુજબ અભ્યઘત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા આત્માને તપોભાવનાથી તે રીતે ભાવિત કરે છે જેથી વિહિત અનુષ્ઠાનની હાનિ ન થાય, અર્થાત્ ભગવાને સાધુને અસંગભાવની વૃદ્ધિ થાય તે રીતે દરેક અનુષ્ઠાનનું વિધાન કરેલ છે, તેથી આ મહાત્મા પણ અસંગભાવને અનુકૂળ સુદઢ વ્યાપાર કરવામાં લેશ પણ બાધક ન બને તે પ્રકારે તપને આત્મસાત્ કરે છે. વળી તપ કરવાથી અલ્પ આહાર કરનારા આ મહાત્માની સ્પર્શનાદિ ઇન્દ્રિયો સ્પર્શાદિ વિષયોમાં પ્રવર્તતી નથી; કેમ કે તે મહાત્માના શરીરની ધાતુઓ તપના કારણે શાંત બનેલી હોવાથી ઉદ્રક પામતી નથી. આશય એ છે કે અધિક આહાર કરવાથી શરીરમાં રહેલી ધાતુઓ પુષ્ટ બને છે અને પુષ્ટ બનેલી ધાતુઓ ઇન્દ્રિયોનો વિષયો સાથે સંપર્ક થાય ત્યારે ઉદ્રક પામે છે. આથી મહાત્મા સંયમના સર્વ ઉચિત વ્યાપારનો વ્યાઘાત ન થાય તે રીતે તપ કરે છે અને જ્યારે આહાર કરે છે ત્યારે પણ આહારને અલ્પ ગ્રહણ કરે છે, જેથી તે મહાત્માની દેહની ધાતુઓ પુષ્ટ નહીં બનવાને કારણે વિષયો સાથે સંપર્ક પામવા છતાં ઇન્દ્રિયો વિષયોમાં પ્રવર્તતી નથી. વળી તપોભાવનાથી ભાવિત મહાત્માના તપથી ઇન્દ્રિયો ક્લાન્ત થતી નથી, જેના કારણે તે ઇન્દ્રિયો યોગમાર્ગમાં વિજ્ઞભૂત બનતી નથી. વળી તપોભાવનાથી ભાવિત મહાત્મામાં આત્માનો અણાહારી સ્વભાવ ઉલ્લસિત થયેલો હોવાથી તેઓને સુંદર આહારના પરિભોગનો પરિણામ થતો નથી, અને તેને કારણે સુંદર પણ આહારમાં અનાદર વર્તતો હોય છે અર્થાત્ “આ આહાર મને અનુકૂળ છે તે પ્રકારની આહારમાં આદરબુદ્ધિ થતી નથી, જેથી તે મહાત્માની ઇન્દ્રિયો સુંદર આહારમાં પણ સંગ પામતી નથી. ૧૩૯૩. ગાથા : तवभावणाए पंचिंदिआणि दंताणि जस्स वसमेंति । इंदिअजोग्गायरिओ समाहिकरणाइं कारेइ ॥१३९४॥ दारं ॥ અન્વયાર્થ: તવમાવUTIV>તપોભાવનાથી સંતપિત્રિ =દાંત એવી પાંચ ઇન્દ્રિયો ના=જેના વસતિ વશને પામે છે, (તે) મિનોમિકઇન્દ્રિયયોગી આચાર્ય (ઇન્દ્રિયો પાસે) સમરિVIઝું સમાધિકરણોને કરાવે છે. ગાથાર્થ : તપોભાવનાથી દમન પામેલી પાંચ ઇન્દ્રિયો જેના વશને પામે છે, તે ઇન્દ્રિયયોગી આચાર્ય ઇન્દ્રિયો પાસે સમાધિકરણોને કરાવે છે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સંલેખનાવસ્તુક/ અભ્યરત વિહાર | “સત્વભાવના' દ્વાર / ગાથા ૧૩૯૪-૧૩૫ ટીકા? __ तपोभावनया हेतुभूतया पञ्चेन्द्रियाणि दान्तानि सन्ति यस्य वशमागच्छन्ति प्राणिनः, स इन्द्रिययोग्याचार्यः इन्द्रियप्रगुणनक्रियागुरुः समाधिकरणानि-समाधिव्यापारान् कारयतीन्द्रियाणीति ગાથા: ૩૧૪ (તારમ્) | ટીકાઈઃ હેતુભૂત એવી તપોભાવનાથી=પાંચ ઇન્દ્રિયોના દમનના હેતુભૂત એવી તપની ભાવનાથી, દાત્ત દમન પામેલી, છતી પાંચ ઈન્દ્રિયો જે પ્રાણીના વશને પામે છે, તે ઇન્દ્રિયયોગી આચાર્ય=ઈન્દ્રિયની પ્રગુણનની ક્રિયાના ગુરુ, ઈન્દ્રિયોને સમાધિના કરણી=સમાધિના વ્યાપારો, કરાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : તપોભાવના ઇન્દ્રિયોના દમનનો હેતુ છે. તેથી ઇન્દ્રિયોના દમનના હેતુભૂત એવી તપોભાવનામાં જે મહાત્મા શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરે છે, તેઓને તે તપોભાવના અણાહારી ભાવનાથી ભાવિત બનાવે છે, અને અણાહારી ભાવનાથી ભાવિત થયેલા યોગીની પાંચેય ઇન્દ્રિયો અત્યંત દમન પામેલી વર્તે છે, અને દમન પામેલી પાંચેય ઇન્દ્રિયો તે યોગીને વશ થાય છે; વળી પોતાને વશ થયેલી પાંચેય ઇન્દ્રિયોને તે મહાત્મા સમાધિને અનુકૂળ વ્યાપારમાં પ્રવર્તાવે છે અર્થાતુ પાંચેય ઈન્દ્રિયો વિષયો સાથે સંબંધ પામીને આત્મામાં સંગવૃત્તિને ઉલ્લસિત ન કરે, પરંતુ આત્માને પોતાના શુદ્ધ ભાવોમાં વિશ્રાંતિ પમાડે તે પ્રકારના વ્યાપારમાં પાંચેય ઇન્દ્રિયોને પ્રવર્તાવે છે. અહીં તે મહાત્માને “ઇન્દ્રિયોના યોગી આચાર્ય” કહ્યા અને તેનો અર્થ “ઇન્દ્રિયોના પ્રગુણનની ક્રિયામાં ગુરુ” એવો કર્યો, તેનાથી એ પ્રાપ્ત થાય કે, તપોભાવનાથી આ મહાત્માએ પાંચેય ઇન્દ્રિયોને પોતાને વશ કરી છે, તેથી તે મહાત્મા ઇન્દ્રિયો પાસે આત્માના ગુણોની અતિશયતા કરાવવા રૂપ પ્રગુણનની ક્રિયા કરાવવા દ્વારા પોતાને વશ થયેલી ઇન્દ્રિયોના ગુરુ જેવા છે, જેના કારણે જે ઇન્દ્રિયો સંસારી જીવો માટે કર્મબંધનું કારણ બને છે, તે જ ઇન્દ્રિયો આવા ઇન્દ્રિયયોગી આચાર્ય માટે કર્મમુક્તિનું કારણ બને છે. ૧૩૯૪ો. અવતરણિકા: द्वारान्तरसम्बन्धाभिधित्सयाऽऽह - અવતરણિકાર્ય : દ્વારોતરના સંબંધને કહેવાની ઇચ્છાથી કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૯૧થી ૧૩૯૪માં ‘તપોભાવના' દ્વારનું સ્વરૂપ બતાવ્યું. હવે ગાથાના પૂર્વાર્ધથી “તપોભાવના' દ્વાર સાથે “સત્ત્વભાવના' દ્વારનો સંબંધ બતાવીને ગાથા ૧૩૯૮ સુધી “સત્ત્વભાવના' દ્વારનું સ્વરૂપ બતાવે છે – For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦. સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “સત્વભાવના' દ્વાર / ગાથા ૧૩૫ ગાથા : इअ तवणिम्माओ खलु पच्छा सो सत्तभावणं कुणइ । निद्दाभयविजयट्ठा तत्थ उ पडिमा इमा पञ्च ॥१३९५॥ અન્વયાર્થ : રૂમ આ રીતે ગાથા ૧૩૯૧થી ૧૩૯૪માં બતાવ્યું એ રીતે, ત તપથી નિર્માત એવા આ તપોભાવનાથી સંપન્ન થયેલા મુનિ, પછી પાછળથી નિમવિયેટ્ટી નિદ્રા-ભયના વિજય અર્થે સમાવUાં સત્ત્વભાવનાને ફિ કરે છે. તલ્થ વળી ત્યાં સત્ત્વભાવનામાં, રૂમાં પડ્ઝ ડિમ=આ પાંચ પ્રતિમાઓ હોય છે. * “ઘ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ગાથા ૧૩૯૧થી ૧૩૯૪માં બતાવ્યું એ રીતે તપોભાવનાથી સંપન્ન થયેલા મુનિ પાછળથી નિદ્રા અને ભયના વિજય અર્થે સત્ત્વભાવનાને કરે છે. વળી સત્ત્વભાવનામાં આ પાંચ પ્રતિમાઓ હોય છે. ટીકાઃ - इअ-एवं तपोनिर्मातः खलु पश्चादसौ मुनिः सत्त्वभावनां करोति सत्त्वाभ्यासमित्यर्थः, निद्राभयविजयार्थमेतत् करोति, तत्र तु प्रतिमाः सत्त्वभावनायामेताः पञ्चेति गाथार्थः ॥१३९५॥ ટીકાઈ: આ રીતે=ગાથા ૧૩૯૧થી ૧૩૯૪માં બતાવ્યું એ રીતે, તપથી નિર્માત એવા આ મુનિ પાછળથી સત્ત્વભાવનાને=સત્ત્વના અભ્યાસને, કરે છે. આ=સત્ત્વનો અભ્યાસ, નિદ્રા અને ભયના વિજય અર્થે કરે છે. વળી ત્યાં=સત્ત્વભાવનામાં, આ=હવે કહેવાશે એ, પાંચ પ્રતિમાઓ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : તપોભાવના દ્વારમાં બતાવી એ વિધિથી સંપન્ન થઈ ગયેલા મહાત્મા પોતાનામાં મહાસત્ત્વ પ્રગટે અને નિદ્રા અને ભયનો જય થાય તદર્થે સત્ત્વભાવનાને કરે છે. આશય એ છે કે આ મહાત્માએ અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી અસંગભાવને અભિમુખ જવાનો ઉદ્યમ અત્યંત અપ્રમાદથી થઈ શકે તેવું આત્મામાં સર્વ પ્રગટાવવા માટે નિદ્રાનો વિજય કરવાનો છે અને ભય આપાદક વિષમ સંયોગોમાં પણ ચલાયમાન થયા વગર પોતાના ધ્યાનમાં સુદઢ યત્ન થઈ શકે તેવું આત્મામાં નિષ્પકંપ સત્ત્વ પ્રગટાવવા માટે ભયનો વિજય કરવાનો છે. આથી સત્ત્વનો અભ્યાસ કરી કરીને તે મહાત્મા નિદ્રાનો અને ભયનો જય કરે છે. વળી આ સત્ત્વભાવના કરતી વખતે મહાત્મા પાંચ પ્રતિમાઓ ધારણ કરે છે, જેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી આગળની ગાથામાં સ્વયં બતાવે છે. ll૧૩૯પી. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “સત્વભાવના' દ્વાર / ગાથા ૧૩૯૬ ગાથા : पढमा उवस्सयम्मी बीया बाहिं तइया चउक्कंमि । सुन्नघरम्मि चउत्थी तह पंचमिआ मसाणंमि ॥१३९६॥ અન્વયાર્થ: પદમ=પ્રથમ (પ્રતિમા) ૩યપ્પીઉપાશ્રયમાં, વીયા=બીજી વાઈબહાર=ઉપાશ્રયની બહાર, તથા ત્રીજી ડિક્ષમિ=ચતુષ્કમાં, રસ્થી-ચોથી સુન્નપત્રિશૂન્ય ઘરમાં, તતથા પંચમિમા=પાંચમી મસામ=મશાનમાં થાય છે. ગાથાર્થ : પ્રથમ પ્રતિમા ઉપાશ્રયમાં, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજી ચતુષ્કમાં, ચોથી શૂન્ય ઘરમાં, તથા પાંચમી પ્રતિમા સ્મશાનમાં થાય છે. ટીકા : प्रथमोपाश्रये प्रतिमा, द्वितीया बहिरुपाश्रयस्य, तृतीया चतुष्के स्थानसम्बन्धिनि, शून्यगृहे चतुर्थी स्थानसम्बन्धिन्येव, तथा पञ्चमी श्मशाने प्रतिमेति गाथार्थः ॥१३९६॥ ટીકાર્ય : પ્રથમ પ્રતિમા ઉપાશ્રયમાં, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજી સ્થાનના સંબંધવાળા ચતુષ્કમાં પોતે જ્યાં રહેલા હોય તે નગરના ચાર રસ્તામાં, ચોથી સ્થાનના સંબંધવાળા જ શૂન્ય ગૃહમાં=પોતે જ્યાં રહેલા હોય તે નગરમાં રહેલા જ ખંડેર ઘરમાં, તથા પાંચમી પ્રતિમા મશાનમાં થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા ગણિ આદિ મહાત્મા સત્ત્વનો અભ્યાસ કરવા માટે ક્રમસર પાંચ પ્રતિમાઓ વહન કરે છે, જે એક સ્થાનમાં નિયત કાળમાન સુધી કાયોત્સર્ગમુદ્રામાં સ્થિર થઈને આત્માને તત્ત્વથી ભાવિત કરવા માટેના યત્નસ્વરૂપ છે. તેમાં પ્રથમ પ્રતિમા મહાત્મા ઉપાશ્રયમાં રહીને ધારણ કરે છે; કેમ કે ઉપાશ્રયમાં બાહ્ય ઉપદ્રવોની સંભાવના અલ્પ હોય છે, તેથી ઉપાશ્રયમાં આત્મતત્ત્વના ભાવનમાં દઢ યત્ન સ્કૂલના વગર સ્થિરતાથી થઈ શકે છે. આ રીતે મહાત્મા પ્રથમ પ્રતિમાથી સંપન્ન થઈ જાય ત્યારપછી, તે મહાત્માઓ ઉપાશ્રયની બહાર જઈને બીજી પ્રતિમા ધારણ કરે છે; કેમ કે ઉપાશ્રયની બહાર ઉપદ્રવો થવાની કંઈક સંભાવના રહે છે, પરંતુ તેમાં પણ તે મહાત્મા અંતરંગ શુદ્ધ આત્મતત્ત્વના ભાવનમાં સ્કૂલના ન થાય તે રીતે ધ્યાનમાં સુદઢ યત્ન કરે છે. આ રીતે મહાત્મા બીજી પ્રતિમાથી સંપન્ન થઈ જાય ત્યારપછી, તેઓ નગરના ચાર રસ્તા ભેગા થતા For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “સત્વભાવના' દ્વાર / ગાથા ૧૩૯૬-૧૩૯૦ હોય તેવા સ્થાનમાં જઈને ત્રીજી પ્રતિમા ધારણ કરે છે; કેમ કે તે સ્થાનમાં ઉપદ્રવો થવાની સંભાવના અધિક રહે છે, તો પણ તે મહાત્મા ઉપદ્રવોમાં અલના પામ્યા વગર શુદ્ધ આત્મતત્ત્વના ચિંતનમાં દઢ યત્ન કરે છે. આ રીતે મહાત્મા ત્રીજી પ્રતિમાથી સંપન્ન થઈ જાય ત્યારપછી, તેઓ તે નગરમાં રહેલા કોઈક ખંડેર ઘરમાં જઈને ચોથી પ્રતિમા ધારણ કરે છે; કેમ કે તે ખંડેર અવસ્થાવાળા શૂન્ય ઘરમાં ઉંદર, બિલાડા, સાપ, મચ્છર વગેરે જીવજંતુઓના ઉપદ્રવો થવાની સંભાવના અત્યંત રહે છે, તોપણ તેવા પ્રતિકૂળ સંયોગોમાં તે મહાત્મા અપ્રમાદભાવથી આત્માની નિર્લેપ અવસ્થામાં જવાનો સુદઢ વ્યાપાર કરે છે. આ રીતે ચોથી પ્રતિમાથી તે મહાત્મામાં સત્ત્વભાવનાનો પ્રકર્ષ થાય ત્યારપછી, તેઓ શ્મશાનમાં જઈને પાંચમી પ્રતિમા ધારણ કરે છે; કેમ કે શમશાનમાં દેવતા વગેરે દ્વારા ઘણા ઉપસર્ગો થવાની સંભાવના હોય છે, તોપણ તે સર્વ ઉપસર્ગોમાં ચલાયમાન થયા વગર તે મહાત્મા આત્માના સત્ત્વભાવનો પ્રકર્ષ કરવા માટે દઢ ઉદ્યમ કરે છે. આમ, અભ્યત વિહાર સ્વીકારતા પહેલાં મહાત્મા પાંચેય પ્રતિમાઓને વહન કરવા દ્વારા સત્ત્વનો અભ્યાસ કરીને પોતાના યોગમાર્ગમાં પ્રવર્તતા સત્ત્વને અત્યંત પ્રકર્ષવાળું બનાવે છે. ૧૩૯૬ll અવતરણિકા : - પૂર્વગાથામાં બતાવી એ પ્રતિમાઓનું વહન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – ગાથા : एआसु थेवथेवं पुव्वपवत्तं जिणेइ णिदं सो । मूसगछिक्काओ तह भयं च सहसुब्भवं अजिअं ॥१३९७॥ અન્વચાઈ: સો=આ=અભ્યઘત વિહાર સ્વીકારતા પહેલાં સત્ત્વભાવના કરનારા ઋષિ, પુત્રવત્ત દંપૂર્વપ્રવૃત્ત એવી નિદ્રાને સાસુ–આમાં=પ્રતિમાઓમાં, વેવથેāસ્તોક સ્તોક નિપટ્ટ-જીતે છે. તદ ર=અને તે રીતે મૂછિદHaો=મૂષકમ્યુષ્ટાદિમાં નિરં=અજિત એવા સહસુષ્મવં ભયંસહસા ઉદ્દભવવાળા ભયને (જીતે ગાથાર્થ : અભ્યધત વિહાર સ્વીકારતા પહેલાં આ ષિ પૂર્વપ્રવૃત્ત એવી નિદ્રાને આ પ્રતિમાઓમાં થોડી થોડી જીતે છે. અને તે રીતે મૂષકઋષ્ટાદિમાં નહિ જીતાયેલ એવા સહસા ઉદ્ભવવાળા ભયને જીતે છે. ટીકાઃ ___एतासु प्रतिमासु स्तोकस्तोकं यथासमाधिना पूर्वप्रवृत्तां जयति निद्रामसौ ऋषिः, मूषिकास्पृष्टादौ तथा, आदिशब्दान्मार्जारादिपरिग्रहः, भयं च सहसोद्भवमजितं जयतीति गाथार्थः ॥१३९७॥ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર / “સત્વભાવના' દ્વાર | ગાથા ૧૩૯૭-૧૩૯૮ ૪૩ ટીકાર્થ: આ ઋષિ અભ્યઘત વિહાર સ્વીકારવા તત્પર થયેલા ઋષિ, પૂર્વમાં પ્રવૃત્ત એવી નિદ્રાને આ પ્રતિમાઓમાં યથાસમાધિથી=પોતાની સમાધિ પ્રમાણે, થોડી થોડી જીતે છે. અને તે રીતે=જે રીતે થોડી થોડી નિદ્રાને જીતે છે તે રીતે, મૂષિકાથી પૃષ્ટાદિમાં=ઊંદરડીથી સ્પર્શાવેલ કે ખવાયેલ એવા શરીરમાં, નહીં જીતાયેલ એવા સહસા ઉદ્ભવવાળા ભયને–એકદમ ઉત્પન્ન થનારા ભયને, જીતે છે. ‘માઃિ' શબ્દથી “દૂષિાશ્રુષ્ટાતી માં ‘મા’ શબ્દથી, માર્જીરાદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અભ્યઘત વિહાર સ્વીકારવા તત્પર થયેલા ઋષિ પાંચ પ્રતિમાઓને અવલંબીને સત્ત્વના પ્રકર્ષ અર્થે ભાવના કરે છે ત્યારે, પોતાની સાધનામાં બાધ ન થાય તે રીતે પોતાની સમાધિ અનુસાર પૂર્વપ્રવૃત્ત એવી નિદ્રાનો જય કરે છે અર્થાત્ પોતાને પૂર્વે જેટલી નિદ્રા આવતી હતી તેને ઘટાડીને અલ્પ-અલ્પતર કરે છે, જેથી શરીર ઢાંત થયેલ હોય તોપણ શક્તિના પ્રકર્ષથી અંતરંગ મહાવીર્યને યોગમાર્ગમાં પ્રવર્તાવવા પોતે સમર્થ બને. વળી તે રીતે પૂર્વે નહીં જીતેલા સહસા ઉદ્દભવનારા ભયને પણ જીતે છે અર્થાત્ ઊંદરડી વગેરે કોઈ જીવજંતુ આવીને પોતાના શરીરનો સ્પર્શ કરે અથવા તો ક્યાંક કરડે તે વખતે જીવને જે એકદમ ભય ઉત્પન્ન થાય છે, તે ભયને સત્ત્વભાવનાના પ્રકર્ષ અર્થે ધારણ કરાતી આ પ્રતિમાકાળમાં આ મહાત્મા જીતે છે, જેથી ગમે તેવાં નિમિત્તોમાં પણ સ્કૂલના ન પામે તેવું મહાસત્ત્વ પોતાનામાં પ્રગટ થાય. /૧૩૯૭ી ગાથા : एएण सो कमेणं डिभगतक्करसुराइकयमेअं । जिणिऊण महासत्तो वहइ भरं निब्भओ सयलं ॥१३९८॥ दारं ॥ અન્વયાર્થ: UUUT #hor=આ ક્રમથી=ગાથા ૧૩૯૬માં બતાવેલ પાંચ પ્રતિમાઓના ક્રમથી, હિંમતAિR સુરડુિંજ્યમંત્રડિંભક, તસ્કર, સુરાદિથી કૃત આને=ભયને, નિઝT=જીતીને મહાસત્તા નિમ્મો સોમહાસત્ત્વવાળા, નિર્ભય એવા આ=અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર ઋષિ, સત્ન માં સકલ ભરને અભ્યદ્યત વિહારરૂપ સકલ ભારને, વદડું-વહન કરે છે. ગાથાર્થ : ગાથા ૧૩૯માં બતાવેલ પાંચ પ્રતિમાઓના ક્રમથી બાળક, ચોર, દેવતા આદિથી કરાયેલા ભચને જીતીને મહાસત્ત્વવાળા, નિર્ભય એવા અભ્યધત વિહાર સ્વીકારવા તત્પર દષિ અભ્યધત વિહારરૂપ સકલ ભારને વહન કરે છે. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “શ્રુતભાવના' દ્વાર / ગાથા ૧૩૯૮-૧૩૯૯ ટીકા? ____ अनेनासौ क्रमेण यथोपन्यस्तेन डिम्भकतस्करसुरादिकृतमेतद्-भयं जित्वा महासत्त्वः सर्वासु प्रतिमासु वहति भरं प्रस्तुतं निर्भयः सन् सकलमिति गाथार्थः ॥१३९८॥ (द्वारम्) ॥ ટીકાર્ય આ= યથાઉપન્યસ્ત, ક્રમથી=જે પ્રકારે ગાથા ૧૩૯૬માં ઉપન્યાસ કરાયો તે પ્રકારના પાંચ પ્રતિમાઓના ઉપન્યાસના ક્રમથી, સર્વ પ્રતિમાઓમાં ડિંભક, તસ્કર, સુરાદિથી કૃત બાળક, ચોર, દેવતા વગેરેથી કરાયેલા, આને=ભયને, જીતીને મહાસત્ત્વવાળા, નિર્ભય છતા આ અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર એવા ઋષિ, પ્રસ્તુત એવા સકલ ભર=જિનકલ્પાદિરૂપ પ્રસ્તુત એવા સર્વ ભારને, વહન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૩૯૬માં બતાવ્યું એ પ્રકારના ક્રમથી મહાત્મા પ્રતિમાઓ ધારણ કરે છે અને પ્રતિમાકાળમાં ક્રમસર બાળક, ચોર, દેવતા વગેરેથી થતા ઉપદ્રવોને સહન કરીને ભયમોહનીયકર્મ પર વિજય મેળવે છે. આશય એ છે કે જીવમાં દેહાદિના સંગની વાસના વર્તતી હોય, તો જ દેહાદિ પરના મમત્વને કારણે દેહાદિને થતા ઉપદ્રવોથી ચિત્તમાં એકદમ ભય ઉત્પન્ન થાય. તેથી આ મહાત્મા સર્વ પ્રતિમાકાળમાં દેહથી પૃથ એવા શુદ્ધ આત્માના સ્વરૂપનું ભાવન કરી કરીને સંગની વાસનાના સંસ્કારોને એ પ્રકારે તિરોધાન કરે છે કે જેથી ગમે તેટલા ભયનાં નિમિત્તો પ્રાપ્ત થાય તોપણ, ભયઉત્પત્તિના કારણભૂત એવા દેહાદિના સંગનો પરિણામ ઊઠતો નથી, એટલું જ નહીં, પરંતુ અસંગભાવને અતિશયિત કરવાના વ્યાપારમાં લેશ પણ ન્યૂનતા આવતી નથી. આથી જ આવા નિર્ભય થયેલા મહાત્મા પ્રસ્તુત એવા સકલ ભારનું વહન કરે છે, અર્થાત્ સત્ત્વભાવના દ્વારા આત્મામાં રહેલા પરમ સત્ત્વનો આવિર્ભાવ કરીને જિનકલ્પાદિરૂપ અભ્યદ્યત વિહાર સ્વીકારવો એ અહીં પ્રસ્તુત છે અને તે પ્રસ્તુત એવા અભ્યત વિહારના સમગ્ર ભારને વહન કરવા આવા નિર્ભય ઋષિ સમર્થ બને છે, જેના કારણે તેઓ ઉપસર્ગકાળમાં પણ આત્મામાં રહેલા સત્ત્વનો પૂર્વ પૂર્વ કરતાં ઉત્કર્ષ થાય તેવો યત્ન કરી શકે છે. ll૧૩૯૮ અવતરણિકા : श्रुतभावनामाह - અવતરણિકાર્ય : શ્રુતભાવનાને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૭૨માં અભ્યદ્યત વિહારનાં દશ દ્વારો બતાવેલ, તેમાંથી ગાથા ૧૩૯૧થી ૧૩૯૮માં પાંચમા તપોભાવના” દ્વારનું અને છઠ્ઠા “સત્વભાવના' દ્વારનું સ્વરૂપ કહ્યું. હવે ગાથા ૧૪૦૨ સુધી સાતમા “શ્રુતભાવના' દ્વારના સ્વરૂપને કહે છે – For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “શ્રુતભાવના' દ્વાર | ગાથા ૧૩૯૯ ૪૫ ગાથા : अह सुत्तभावणं सो एगग्गमणो अणाउलो भयवं । कालपरिमाणहेउं सब्भत्थं सव्वहा कुणइ ॥१३९९॥ અન્વયાર્થ : હવે પામો મUTIઉત્નો મયવં તો એકાગ્ર મનવાળા, અનાકુલ, ભગવાન એવા આ=અભ્યદ્યત વિહાર માટે તત્પર થયેલા ઋષિ, વસ્ત્રપરિમાપદે કાલના પરિમાણના હેતુથી સુરમાવUાં સૂત્રભાવનાને સવ્વા=સર્વથા સમર્થં સુઅભ્યસ્ત ડું કરે છે. ગાથાર્થ : હવે એકાગ્ર મનવાળા, અનાકુળ, ભગવાન એવા આ ત્રષિ કાલના પરિમાણના હેતુથી સ્વભાવનાને સર્વથા સુઅભ્યસ્ત કરે છે. ટીકાઃ ___ अथ सूत्रभावनामसौ ऋषिरेकाग्रमनाः अन्तःकरणेन, अनाकुलो बहिर्वृत्त्या, भगवानसौ कालपरिमाणहेतोः, तदभ्यासादेव तद्गतेः, स्वभ्यस्तां सर्वथा करोति उच्छ्वासादिमानेनेति गाथार्थः ॥१३९९॥ ટીકાઈ: હવે અંતઃકરણથી એકાગ્ર મનવાળા, બહિવૃત્તિથી અનાકુલ=બહારની પ્રવૃત્તિથી વ્યાકુળતા વગરના, આ ઋષિ=અભ્યત વિહાર માટે ઉદ્યત એવા ગણિ આદિ ઋષિ, સૂત્રભાવનાને કરે છે. આ ઋષિ સૂત્રભાવનાને કેમ કરે છે? એથી કહે છે – ભગવાન એવા આ ઋષિ, કાલના પરિમાણના હેતુથી કાલનું માન જાણવા માટે, સૂત્રભાવનાને કરે છે, એમ અન્વય છે; કેમ કે તેના અભ્યાસથી જ તેની ગતિ છે=સૂત્રના અભ્યાસથી જ કાળના માનનો નિર્ણય થાય છે. વળી આ ઋષિ સૂત્રભાવનાને કેવી કરે છે ? તે સ્પષ્ટ કરે છે – ઉચ્છવાસાદિના માનથી સર્વથા=અત્યંત, સુઅભ્યસ્ત કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અભ્યઘત વિહાર સ્વીકાર્યા પછી મહાત્મા કાળના માનનો નિર્ણય સૂત્ર-અર્થના પરાવર્તનના બળથી કરે છે, તેથી તેઓ અભ્યત વિહાર સ્વીકારતા પહેલાં શ્રુતનો અભ્યાસ કરે છે અર્થાત્ સૂત્ર-અર્થનું પારાયણ કરી કરીને આત્માને શ્રુતની ભાવનાથી ભાવિત કરે છે. વળી આ મહાત્મા સૂત્ર-અર્થનું પારાયણ અંતઃકરણથી એકાગ્ર મનવાળા થઈને અને બહિવૃત્તિથી અનાકુળ થઈને એ રીતે કરે છે કે જેથી નિશ્ચિત સૂત્રના પારાયણથી કાળમાનની ગણનાનો નિશ્ચય કરી શકે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર / “શ્રુતભાવના' દ્વાર / ગાથા ૧૩૯૯-૧૪૦૦ જો સૂત્ર-અર્થના પારાયણકાળમાં ચિત્ત બહિવૃત્તિથી આકુળ હોય અને પોતાનું મન તે તે સૂત્રથી વાગ્ય એવા તાત્પર્યને સ્પર્શે તે રીતે અંતઃકરણથી એકાગ્ર ન હોય, તો સૂત્રભાવનાના બળથી પોતાને જે અસંગભાવની વૃદ્ધિ કરવી છે તે પણ થઈ શકે નહીં, તેમ જ સૂત્ર દ્વારા ઉચ્છવાસાદિના નિશ્ચિત પ્રમાણથી કાળના પ્રમાણની ગણના કરવી છે તે પણ થઈ શકે નહીં. આથી મહાત્મા સૂત્ર-અર્થનું પારાયણ અત્યંત એકાગ્રતાપૂર્વક એ રીતે કરે છે જેથી સૂત્રભાવના સર્વથા સુઅભ્યસ્ત થાય અને તે સૂત્રભાવના દ્વારા ઉચ્છવાસાદિના પ્રમાણથી કાળના પ્રમાણનું જ્ઞાન થઈ શકે. /૧૩૯૯ી. અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે આ ઋષિ કાલના પરિમાણના નિર્ણય માટે સૂત્રભાવનાને ઉચ્છવાસાદિના માન દ્વારા સર્વથા સુઅભ્યસ્ત કરે છે. તેથી હવે સૂત્રભાવનાથી ઉચ્છવાસાદિના માન દ્વારા કાળના પરિમાણનો નિર્ણય કઈ રીતે કરે છે? તે દર્શાવવા અર્થે ઉચ્છવાસાદિના માનને જ કહે છે – ગાથા : उस्सासाओ पाणू तओ अ थोवो तओ वि अ मुहुत्तो । एएहिं पोरिसीओ ताहिं पि णिसाइ जाणेइ ॥१४००॥ અન્વયાર્થ : ૩HTો પા[–ઉચ્છવાસથી પ્રાણ, તો મ=અને તેનાથી=પ્રાણથી, થોવો સ્તોક, તો વિ = અને તેનાથી પણ=સ્તોકથી પણ, મુત્તો મુહૂર્ત, આિમના વડે=મુહૂર્તો વડે, પરિસીમો પોરિસીઓ, તાર્દિપિ તેઓ વડે પણ પોરિસીઓ વડે પણ, સિફિનિશા આદિકરાત-દિવસ વગેરે, રાખોડુ જાણે છે. ગાથાર્થ : ઉચ્છવાસથી પ્રાણ, અને પ્રાણથી સ્તોક, અને સ્તોકથી પણ મુહૂર્ત, મુહૂર્તો વડે પોરિસીઓ, પોરિસીઓ વડે પણ રાત-દિવસ આદિ જાણે છે. ટીકા : उच्छ्वासात् प्राण इत्युच्छ्वासनिश्वासः, ततश्च-प्राणात् स्तोकः सप्तप्राणमानः, ततोऽपि च-स्तोकात् मुहूर्त्तः द्विघटिककालः, एभिः-मुहूर्तेः पौरुष्यः, ताभिरपि-पौरुषीभिः निशादि-निशादिवसादि जानाति सूत्राभ्यासत इति गाथार्थः ॥१४००॥ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત વિહાર / “શ્રુતભાવના' દ્વાર | ગાથા ૧૪૦૦-૧૪૦૧ ટીકાર્ય : સૂત્રના અભ્યાસથી ઋષિ ઉચ્છવાસથી પ્રાણ ઉચ્છવાસ-નિશ્વાસ, અને તેનાથી=પ્રાણથી, સાત પ્રાણોના માનવાળો સ્તોક, અને તેનાથી પણ=સ્તોકથી પણ, બે ઘટિકાના કાળવાળો મુહૂર્ત, આમના વડે=મુહૂર્તો વડે, પોરિસીઓ, તેઓ વડે પણ=પોરિસીઓ વડે પણ, નિશાદિ નિશા-દિવસાદિકરાત્રિ-દિવસ-પક્ષ-મહિના વગેરે, જાણે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ઋષિ એકાગ્ર મનથી સૂત્રભાવનાને સુઅભ્યસ્ત કરે ત્યારે, તે સૂત્રના અભ્યાસના બળથી તે ઋષિ પ્રાણથી માંડીને દિવસ-રાત-પક્ષ-મહિના-વર્ષ વગેરે સર્વ પ્રકારના કાળના પરિમાણને યથાર્થ જાણી શકે છે અને તે પ્રકારે જાણીને તેઓ ઉચિત કાળે સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે. તેથી તેઓને કાળનું પરિમાણ જાણવા માટે કોઈ બાહ્ય અવલંબનની જરૂર પડતી નથી. ૧૪00ા. ગાથા : एत्तो उवओगाओ सदेव सोऽमूढलक्खयाए उ । दोसं अपावमाणो करेइ किच्चं अविवरीअं ॥१४०१॥ અન્વયાર્થ: સો=આ=અભ્યદ્યત વિહાર સ્વીકારવા ઉદ્યત એવા ઋષિ, સવ–સદા જ મૂહર્તવમયાઅમૂઢલક્ષતાને કારણે પત્તો વડો મો=આ=ગાથા ૧૩૯૯માં બતાવ્યો એ, ઉપયોગથી તો પવિમાનો દોષને નહીં પ્રાપ્ત કરતા વિવરણં āિ =અવિપરીત કૃત્યને વરેડું કરે છે. * ‘કુ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: અભ્યધત વિહાર માટે ઉધત એવા કષિ સદા જ અમૂઢલક્ષપણાને કારણે ગાથા ૧૩૯૯માં બતાવેલા ઉપયોગથી દોષને નહીં પ્રાપ્ત કરતા અવિપરીત કૃત્યને કરે છે. ટીકાઃ ___अतः उपयोगात् सूत्राभ्यासगर्भात् सदैवासावमूढलक्षतया कारणेन दोषमप्राप्नुवन्-निरतिचारः सन् करोति कृत्यं विहितानुष्ठानमविपरीतमिति गाथार्थः ॥१४०१॥ ટીકાઈઃ આ=અભ્યદ્યત વિહાર માટે ઉદ્યત એવા ઋષિ, સદા જ અમૂઢલક્ષપણારૂપ કારણથી આ સૂત્રઅભ્યાસના ગર્ભવાળા ઉપયોગથી દોષ નહીં પ્રાપ્ત કરતા=નિરતિચાર છતા, અવિપરીત એવા કૃત્યને વિહિત અનુષ્ઠાનને= ભગવાન વડે વિધાન કરાયેલ અનુષ્ઠાનને, કરે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર / “શ્રુતભાવના' દ્વાર / ગાથા ૧૪૦૧-૧૪૦૨ ભાવાર્થ : ગાથા ૧૩૯૯માં કહેલ કે આ ઋષિ સૂત્રભાવનાને ઉચ્છવાસાદિના માનથી સર્વથા સુઅભ્યસ્ત કરે છે, તે રૂપ સુઅભ્યસ્ત એવા સૂત્રોના ગર્ભવાળા ઉપયોગથી તે ઋષિ અમૂઢલક્ષવાળા થઈને સૂત્ર-અર્થના પારાયણમાં લેશ પણ અતિચાર સેવ્યા વગર સર્વ કૃત્યને અવિપરીત કરે છે. આશય એ છે કે મહાત્માએ સૂત્રભાવના સુઅભ્યસ્ત કરી હોવા છતાં પ્રવૃત્તિકાળમાં પોતાના લક્ષ્યને ભૂલેલા હોય તો ઉપયોગ લક્ષ્યવેધી બનતો નથી, પરંતુ આ ઋષિ અસંગભાવનો પ્રકર્ષ કરીને મોહનું ઉન્મેલન કરવા વિષયક લક્ષ્યમાં સદા જ મોહ પામેલા નહીં હોવાથી, પ્રવૃત્તિકાળમાં લેશ પણ પ્રમાદ વગર અનાદિની સંગવૃત્તિનું ઉન્મેલન થાય તે પ્રકારે લક્ષ્યવેધી ઉપયોગથી સંયમની સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તેથી સૂત્રઅભ્યાસથી પરિકર્મિત થયેલા ઉપયોગથી સર્વ વિહિત અનુષ્ઠાનોને વિપર્યય વગર કરે છે, જેથી તેઓનાં અનુષ્ઠાનો ઉત્તરોત્તર ગુણવૃદ્ધિનું કારણ બની શકે છે. ૧૪૦૧ અવતરણિકા : - પૂર્વગાથામાં કહ્યું કે સૂત્રભાવનાના ઉપયોગથી આ ઋષિ વિહિત અનુષ્ઠાનને અવિપરીત કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે આ ઋષિ સૂત્રભાવનાથી વિહિત અનુષ્ઠાનના કાળને કઈ રીતે જાણે છે? તે બતાવવા કહે છે – ગાથા : मेहाइच्छण्णेसुं उभओकालं अहव उवसग्गे । पेहाइ भिक्खपंथे जाणइ कालं विणा छायं ॥१४०२॥ दारं ॥ અન્વચાઈ: મેદારૃચ્છ0ોનું મેઘાદિથી છન્ન એવા વિભાગોમાં મોવાનૈ=ઉભયકાળને (જાણે છે,) નવ=અથવા ૩વસt=ઉપસર્ગવિષયક, પેદા–પ્રેક્ષાદિવિષયક, મવશ્વપંથે ભિક્ષા-પંથવિષયક, ત્રિકાળને છાય વિUત્રછાયા વિના ના=જાણે છે. ગાથાર્થ : મેઘાદિથી ઢંકાયેલ વિભાગોમાં ઉભયકાળને જાણે છે, અથવા ઉપસર્ગવિષયક, પ્રેક્ષાદિવિષયક, ભિક્ષા-પંથવિષયક કાળને છાયા વગર જાણે છે. ટીકા : मेघादिच्छन्नेषु विभागेषु उभयकालं प्रारम्भसमाप्तिरूपम्, अथवोपसर्गे दिव्यादौ प्रेक्षादावुपकरणस्य भिक्षापथोः औचित्येन जानाति कालं योग्यं विना छाययेति गाथार्थः ॥१४०२॥ (द्वारम्) ॥ ટીકાર્ય : મેઘાદિથી ઢંકાયેલ વિભાગોમાં પ્રારંભ અને સમાપ્તિરૂપ ઉભયકાળને જાણે છે, અથવા દિવ્યાદિ–દેવસંબંધી For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘એકત્વભાવના' દ્વાર | ગાથા ૧૪૦૨-૧૪૦૩ ૪૯ વગેરે, ઉપસર્ગવિષયક, ઉપકરણની પ્રેક્ષાદિવિષયક, ઔચિત્યથી ભિક્ષા અને પંથવિષયક ભિક્ષાટનવિષયક અને વિહારવિષયક, યોગ્ય કાળને છાયા વિના જાણે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૩૯૯માં કહેલ કે આ ઋષિ સૂત્રભાવનાને ઉચ્છવાસાદિ માનથી સર્વથા સુઅભ્યસ્ત કરે છે, તે સુઅભ્યસ્ત એવી સૂત્રભાવનાના બળથી તે ઋષિ દરેક કૃત્યના ઉચિત કાળને નક્કી કરે છે. તેથી આકાશ મેઘાદિથી ઢંકાયેલું હોવાથી દિવસ-રાતનો વિભાગ થતો ન હોય તેવાં ક્ષેત્રોમાં પણ, પોતાને જે ક્રિયાનો પ્રારંભ જે કાળે કરવાનો હોય અને જે ક્રિયાની સમાપ્તિ જે કાળે કરવાની હોય, તે બંને કાળને તે ઋષિ સૂત્ર-અર્થના પારાયણના બળથી જાણે છે. . વળી ક્યારેક દેવતાએ તે મુનિને ભ્રમ કરાવવા અર્થે દિવસે રાત જેવો અંધકાર કર્યો હોય અને રાત્રિમાં દિવસ જેવો પ્રકાશ કર્યો હોય તોપણ, તેઓને કાળવિષયક ભ્રમ થતો નથી, પરંતુ તે ઋષિ યોગ્ય કાળને જાણી શકે છે, કેમ કે પોતે ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર જે સૂત્ર-અર્થનું પારાયણ કરે છે, તેના દ્વારા એક ક્ષણના પણ ફેરફાર વગર કાળની મર્યાદાનો યથાર્થ નિર્ણય તેઓ કરી શકે છે. વળી પોતાના ઉપકરણની પડિલેહણા કરવાનો કે આવશ્યક ક્રિયાઓ કરવાનો ઉચિત કાળ પણ તેઓ સ્વાધ્યાયના બળથી જાણી શકે છે, પુરુષની છાયાના બળથી તેઓને તે તે કાળનો નિર્ણય કરવો પડતો નથી. તે રીતે ભિક્ષા ગ્રહણ કરવાના અને વિહાર કરવાના ઉચિત કાળનો પણ નિર્ણય તેઓ છાયાના અવલંબન વગર સૂત્રના અભ્યાસના બળથી કરે છે. આમ, જે જે વિહિત અનુષ્ઠાનનો જે જે અવસર પ્રાપ્ત થાય, તે તે અવસરનો તેઓ સ્વાધ્યાયના બળથી યથાર્થ નિર્ણય કરી શકે છે, તેથી તેઓ ઉચિત કાળે પ્રત્યુપેક્ષણાદિ સર્વ ઉચિત કૃત્યો કરે છે. /૧૪૦રી. અવતરણિકા : एकत्वभावनामभिधातुमाह - અવતરણિકાર્ય : એકત્વભાવનાને કહેવા માટે કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૭૨માં અભ્યદ્યત વિહારનાં દશ દ્વારો બતાવેલ, તેમાંથી સાતમા “શ્રુતભાવના' દ્વારના સ્વરૂપનું ગાથા ૧૩૯૯થી ૧૪૦૨માં અભિધાન કર્યું, હવે ગાથા ૧૪૦૬ સુધી આઠમા “એકત્વભાવના' દ્વારના સ્વરૂપનું અભિધાન કરવા માટે કહે છે – ગાથા : एगत्तभावणं तह गुरुमाइसु दिट्टिमाइपरिहारा । भावइ छिण्णममत्तो तत्तं हिअयम्मि काऊणं ॥१४०३॥ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “એકત્વભાવના' દ્વાર | ગાથા ૧૪૦૩-૧૪૦૪ અન્વયાર્થ : તદ તથા ગુરુ; વિકિમાફિપરિહાર=ગુરુ આદિમાં દષ્ટિ આદિના પરિહારથી ઉછUU/મમત્તા=છિન્ન મમત્વવાળા એવા ઋષિ તત્ત હિમમિ શકિતત્ત્વને હૃદયમાં કરીને IITમાવા એકત્વભાવનાને માવડું ભાવે છે. ગાથાર્થ : - તથા ગુર આદિમાં દૃષ્ટિ આદિના પરિહારથી છિન્ન મમત્વવાળા આ ઠષિ આગળમાં કહેવાશે એ તત્ત્વને હૃદયમાં કરીને એકત્વભાવનાને ભાવે છે. ટીકા : एकत्वभावनां तथाऽसौ यतिगुर्वादिषु दृष्ट्यादिपरिहाराद्-दर्शनालापपरिहारेण भावयति-अभ्यस्यति छिन्नममत्व: सन् तत्तं हृदये कृत्वा वक्ष्यमाणमिति गाथार्थः ॥१४०३॥ ટીકાર્ય : તથા ગુરુ આદિમાં દૃષ્ટિ આદિના પરિહારથી=દર્શન અને આલાપના પરિહાર વડે, છિન્ન મમત્વવાળા છતા આ યતિ અભ્યદ્યત વિહાર સ્વીકારવા ઉદ્યત એવા ઋષિ, વક્ષ્યમાણ તત્ત્વને હૃદયમાં કરીને એકત્વભાવનાને ભાવન કરે છે=અભ્યાસ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુ સંયમ ગ્રહણ કરે ત્યારથી એકત્વભાવનાથી ભાવિત હોય છે, તોપણ અસંગભાવમાં જવાના દેઢ યત્ન માટે આ મહાત્મા વિશેષ પ્રકારની એકત્વભાવનાનું ભાવન કરે છે. એકત્વભાવનાથી અત્યંત ભાવિત થવા માટે ગુરુને કે અન્ય સાધુઓને જોવા, તેઓ સાથે વાતચીત કરવી વગેરે વ્યાપારનો ત્યાગ કરીને, સર્વત્ર મમત્વનો ઉચ્છેદ કરીને, આગળની ગાથામાં કહેવાશે એ તત્ત્વને હૈયામાં ધારણ કરીને સર્વથી પૃથફ એવા પોતાના આત્માને આત્મભાવમાં સ્થાપવાનો સુદઢ વ્યાપાર કરે છે, જેથી અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી કોઈની સાથે બોલવાનું કે જોવાને અભિમુખ પરિણામ થાય નહીં. ૧૪૦૩ ગાથા : एगो आया संजोगिअं तुऽसेसं इमस्स (? पिमं तु) पाएणं । दुक्खणिमित्तं सव्वं हिओ य मज्झत्थभावो तु ॥१४०४॥ અન્વયાર્થ: માયા નો આત્મા એક છે. તે દિ ણં તુ સંગોચિં-વળી અશેષ પણ આ=દેહાદિ, સંયોગિક છે. પાણvi સળં યુવમgorfમત્ત પ્રાયઃ સર્વ દુઃખનું નિમિત્ત છે. એન્જમાવો તુ દિમો વળી મધ્યસ્થભાવ હિત છે. * ગાથાના બીજા પાદમાં રહેલ ‘તુ' અને ચોથા પાદમાં રહેલ ' પાદપૂર્તિમાં છે. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “એકત્વભાવના' દ્વાર | ગાથા ૧૪૦૪ ગાથાર્થ : આત્મા એક છે. વળી અશેષ પણ દેહાદિ સંયોગિક છે. પ્રાયઃ સર્વ દુઃખનું નિમિત્ત છે. વળી મધ્યસ્થભાવ હિત છે. ટીકા? एक आत्मा तत्त्वतः, संयोगिकं त्वशेषमप्येतद्-देहादि, प्रायेण दुःखनिमित्तं सर्वमेतद्, हितस्तु मध्यस्थभावो यस्य सर्वत्रेति गाथार्थः ॥१४०४॥ નોંધ: મૂળગાથામાં તડાં રૂમ પાઇ છે તેને સ્થાને ટીકા પ્રમાણે સુડાં મિં તુ પાણvi હોય તેમ ભાસે છે. ટીકાર્ય : તત્ત્વથી પરમાર્થથી, આત્મા એક છે બાહ્ય સર્વ પદાર્થોથી પૃથર્ છે. વળી અશેષ પણ=સમગ્ર પણ, આ=દેહાદિ, સંયોગિક છે. પ્રાયઃ આ=દેહાદિ, સર્વ દુઃખનું નિમિત્ત છે. વળી જેનું=જે આત્માનું, હિત સર્વત્ર મધ્યસ્થભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે છિન્ન મમત્વવાળા ઋષિ વક્ષ્યમાણ તત્ત્વને હૃદયમાં કરીને એકત્વભાવના ભાવે છે. તેથી હવે તે વક્ષ્યમાણ તત્ત્વ જ બતાવે છે – આ મહાત્મા વિચારે છે કે તત્ત્વથી આત્મા એક છે અર્થાત્ જગતના સર્વ પદાર્થોના સંગ વગરનો પોતાનો આત્મા પરમાર્થથી દેહાદિ બાહ્ય પદાર્થોથી પૃથર્ છે. અહીં પ્રશ્ન થાય કે વર્તમાનમાં પોતે દેહધારી છે, બાહ્ય શિષ્યાદિના પરિવારવાળા છે, તેથી પોતાના આત્માને એક કઈ રીતે કહી શકાય? તેથી મહાત્મા વિચારે છે કે દેહાદિ સમગ્ર વસ્તુ સાંયોગિક છે અર્થાત્ એક એવા પોતાના આત્મા સાથે સંયોગ પામેલા છે, પરંતુ પરમાર્થથી દેહાદિ સર્વ વસ્તુ પોતાના આત્માથી પૃથફ છે. અહીં પ્રશ્ન થાય કે દેહાદિ ભલે સાંયોગિક હોય, તોપણ આત્મા સાથે તેઓના સંયોગને કારણે આત્માને દેહાદિ પદાર્થોથી યુક્ત સ્વીકારીએ તો શું વાંધો? તેના ઉત્તરરૂપે મહાત્મા વિચારે છે કે પ્રાયઃ સાંયોગિક એવી દેહાદિ વસ્તુ દુઃખનું નિમિત્ત છે. અહીં “પ્રાયઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે જીવમાં વિવેક પ્રગટે અને આ દેહાદિને ધર્મ સાધવાનું નિમિત્ત બનાવે, તો આ સાંયોગિક પણ દેહાદિ વસ્તુ સુખનું નિમિત્ત બને, પરંતુ મોટા ભાગે તો જીવને આ દેહાદિ પ્રત્યે મમત્વબુદ્ધિ થાય છે, માટે આ સાંયોગિક એવા દેહાદિ દુઃખનું નિમિત્ત છે. ત્યાં પ્રશ્ન થાય કે જો આત્મા એક જ છે, તો આત્માનું હિત શું હોઈ શકે ? તેના સમાધાનરૂપે તે મહાત્મા વિચારે છે કે આત્માનો જે સર્વત્ર મધ્યસ્થભાવ છે તે આત્માનું હિત છે, અર્થાત્ બાહ્ય સંયોગોવાળી આત્માની For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ પર સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “એકત્વભાવના' દ્વાર / ગાથા ૧૪૦૪-૧૪૦૫ સંસારઅવસ્થામાં કે સર્વથા સંયોગો વગરની આત્માની મુક્તઅવસ્થામાં લેશ પણ પક્ષપાત ન થાય તેવો આત્માનો જે મધ્યસ્થભાવ છે તે આત્માનું હિત છે; કેમ કે જેના ચિત્તમાં સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થભાવ વર્તે છે, તેનું ચિત્ત વર્તમાનમાં લેશ પામતું નથી, તેથી કર્મબંધ થતો નથી, જેના ફળરૂપે જીવને સંસારના પરિભ્રમણરૂપ વિડંબણા પ્રાપ્ત થતી નથી. માટે મધ્યસ્થભાવ જીવનું એકાંતે હિત કરનાર છે અને સાંયોગિક એવા દેહાદિ પ્રત્યેના મમત્વભાવનો ત્યાગ થાય તો જ જીવમાં મધ્યસ્થભાવ સંભવે છે. આથી મહાત્મા સર્વ પદાર્થો પ્રત્યેના મમત્વનો ત્યાગ કરીને પરમાર્થથી પોતાનો આત્મા એક છે, એ પ્રકારના તત્ત્વને હૃદયમાં ધારણ કરીને સર્વ સંયોગો પ્રત્યેની અસંસર્ગ બુદ્ધિને અત્યંત સ્થિર કરે છે, જે મધ્યસ્થભાવના પ્રકર્ષ સ્વરૂપ એકત્વભાવનાનો પ્રકર્ષ છે. ૧૪૦૪ ગાથા : इय भाविअपरमत्थो समसुहदुक्खोऽबहीअरो होइ । तत्तो अ सो कमेणं साहेइ जहिच्छिअंकज्जं ॥१४०५॥ અન્વયાર્થ : આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, માવિત્રપરમભ્યો ભાવિત પરમાર્થવાળા, સમસુદ,વમોસમ સુખ-દુ:ખવાળા એવા મુનિ વહીરો=અબહિશર દોડું થાય છે. તો મ=અને તેથી સો=આ=એકત્વભાવના ભાવનારા ઋષિ, મેvi ક્રમ વડે જ્ઞિિä Ë યથેચ્છિત કાર્યને સાહેફસાધે છે. ગાથાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે ભાવિ પરમાર્થવાળા, સમ સુખ-દુઃખવાળા મુનિ અબહિશ્વર થાય છે. અને તેથી એકત્વભાવના ભાવનારા ત્રષિ ક્રમે કરીને યથેચ્છિત કાર્યને સાધે છે. ટીકાઃ ___ इय-एवं भावितपरमार्थः सन् समसुखदुःखो मुनिरबहिश्चरो भवति आत्माराम इत्यर्थः, ततश्च असौ क्रमेण अवदायमानः साधयति यथेष्टं कार्यं चारित्ररूपमिति गाथार्थः ॥१४०५॥ ટીકાર્ય : આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, ભાવન કરેલા પરમાર્થવાળા છતા, સમ સુખ અને દુઃખવાળા મુનિ અબહિશ્ચર=આત્મારામ, થાય છે. અને તેથી ક્રમ વડે અવદાયમાન એવા આ=ક્રમે કરીને વિશુદ્ધ થતા એવા એકત્વભાવના ભાવનારા ઋષિ, યથેષ્ટ એવા ચારિત્રરૂપ કાર્યને સાધે છે અર્થાત્ પોતે જે પ્રકારે તદ્દન સંગ વગરના આત્માના પરિણામને ઉલ્લસિત કરવા સ્વરૂપ વિશિષ્ટ ચારિત્રરૂપ કાર્ય ઇશ્કેલ હતું તે પ્રકારના કાર્યને સિદ્ધ કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં બતાવ્યું. એ રીતે આ ઋષિ એકત્વભાવનાથી આત્માને અત્યંત ભાવિત કરે છે; એકત્વભાવનાથી For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “એકત્વભાવના' દ્વાર | ગાથા ૧૪૦૫-૧૪૦૬ ૫૩ ભાવિત કરેલા પરમાર્થવાળા આ મહાત્મા સુખ-દુઃખમાં સમાન પરિણામવાળા થાય છે, અને અબહિશ્ચર થાય છે અર્થાત્ એકત્વભાવનાના બળથી મહાત્મા આત્મભાવમાં વિશ્રાંત થાય છે, જેનાથી ક્રમે કરીને નિર્મળનિર્મળતર થતા તે ઋષિ પોતાને ઇષ્ટ એવું ચારિત્રરૂપ કાર્ય સાધે છે અર્થાત્ અસંગભાવનો અત્યંત ઉત્કર્ષ થવાથી તે મહાત્મા ધ્યાનથી સમતામાં અને સમતાથી ધ્યાનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તે પ્રકારની ભૂમિકાને પ્રાપ્ત કરવા રૂપ પોતાને ઇચ્છિત એવું ચારિત્રરૂપ કાર્ય સાથે છે. ૧૪૦પા અવતરણિકા : પૂર્વગાથામાં એકત્વભાવના ભાવનાર મુનિ કઈ રીતે યથેષ્ટ કાર્યને સાધે છે ? તે બતાવ્યું. હવે એકત્વભાવના ભાવનાર મુનિ એકત્વભાવનાના બળથી શું વિશેષ પ્રાપ્ત કરે છે? તે બતાવે છે – ગાથા : एगत्तभावणाए ण कामभोगे गणे सरीरे वा । सज्जइ वेरग्गगओ फासेइ अणुत्तरं करणं ॥१४०६॥ दारं ॥ અન્વયાર્થ: માવUTIC=એકત્વભાવનાથી (ઋષિ) મોજે જે સરીરે વ=કામ-ભોગમાં, ગણમાં અને શરીરમાં ન સM=સંગ પામતા નથી. વેરો વૈરાગ્યગત વૈરાગ્યને પામેલા એવા ઋષિ, પુત્તર રVi=અનુત્તર કરણને પાસેફ સ્પર્શે છે. ગાથાર્થ : એકત્વભાવનાથી ભાવિત એવા શ્રષિ કામ-ભોગમાં, ગણમાં અને શરીરમાં સંગ પામતા નથી. વૈરાગ્ય પામેલા એવા કષિ અનુત્તર કરણને સ્પર્શે છે. ટીકા : एकत्वभावनया भाव्यमानया न कामभोगयोः तथा गणे शरीरे वा सज्यते-सङ्गं गच्छति, एवं वैराग्यगतः सन् स्पृशत्यनुत्तरं करणं प्रधानयोगनिमित्तमिति गाथार्थः ॥१४०६॥ (द्वारम् ) ॥ ટીકાર્ય : ભાવન કરાતી એવી એકત્વભાવનાથી કામ અને ભોગમાં, તથા ગણમાં અને શરીરમાં તે ઋષિ સંગને પામતા નથી. આ રીતે વૈરાગ્યગત છતા=વૈરાગ્યને પામેલા એવા ઋષિ, પ્રધાન યોગનું નિમિત્ત એવા અનુત્તર કરણને=અનુત્તર કોટિના અધ્યવસાયને, સ્પર્શે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : આ ઋષિ એકત્વભાવનાનું એ રીતે ભાવન કરે છે કે જેથી તેઓ કામ-ભોગમાં સૂક્ષ્મ પણ સંશ્લેષ પામતા નથી, સાધુઓના સમુદાય સાથે પણ સંશ્લેષ પામતા નથી, તેમ જ પોતાના શરીર સાથે પણ સંશ્લેષ પામતા For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર / “બલભાવના' દ્વાર / ગાથા ૧૪૦૬-૧૪૦૦ નથી; અને સર્વ પદાર્થોનો સંગ જવાથી તે મહાત્માનું ચિત્ત આત્માના અસંગભાવમાં વિશ્રાંતિ પામવાને અભિમુખ અખ્ખલિત રીતે પ્રવર્તે છે. આ રીતે એકત્વભાવનાના ભાવનથી વિશેષ પ્રકારના વૈરાગ્યને પામેલા તે મહાત્મા જિનકલ્યાણદિરૂપ પ્રધાન યોગનું નિમિત્ત એવા અનુત્તર કોટિના અધ્યવસાયસ્થાનનો સ્પર્શ કરે છે. ૧૪૦૬ો. અવતરણિકા : बलभावनामाह - અવતરણિતાર્થ : બલભાવનાને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૭૨માં અભ્યદ્યત વિહારનાં દશ દ્વારો વર્ણવેલ, તેમાંથી આઠમા “એકત્વભાવના' દ્વારનું સ્વરૂપ ગાથા ૧૪૦૩થી ૧૪૦૬માં કહ્યું, હવે ગાથા ૧૪૧૦ સુધી નવમા બલભાવના” અથવા “ઉપસર્ગસહભાવના દ્વારના સ્વરૂપને કહે છે – ગાથા : इअ एगत्तसमेओ सारीरं माणसं च दुविहं पि । भावइ बलं महप्पा उस्सग्गधिइसरूवं तु ॥१४०७॥ અન્વયાર્થ: રૂ=આ રીતે-ગાથા ૧૪૦૩થી ૧૪૦૬માં બતાવ્યું એ રીતે, સિનેગો મદM=એકત્વથી સમેત એવા મહાત્મા–એ–ભાવનાથી યુક્ત એવા અભ્યઘત વિહાર માટે ઉદ્યત મહાત્મા, ૩૫fધરૂવં ઉત્સર્ગ અને ધૃતિસ્વરૂપ સારીરં માપ ર વિર્દ વિનંશારીર અને માનસરૂપ બંને પ્રકારના પણ બળને માવડું ભાવન કરે છે. * ગાથાના અંતે રહેલ 'તું' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : ગાથા ૧૪૦૩થી ૧૪૦માં બતાવ્યું એ રીતે એકત્વભાવનાથી યુક્ત એવા મહાત્મા કાયોત્સર્ગ અને ધૃતિસ્વરૂપ શારીર અને માનસરૂપ બંને પ્રકારના પણ બળનું ભાવન કરે છે. ટીકા : एवमेकत्वभावनासमेतः सन् शारीरं मानसं च द्विविधमप्येतद् भावयति बलं महात्माऽसौ कायोत्सर्गधृतिस्वरूपं यथासङ्ख्यमिति गाथार्थः ॥१४०७॥ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પપ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘બલભાવના' દ્વાર/ ગાથા ૧૪૦૦-૧૪૦૮ ટીકા : આ રીતે=ગાથા ૧૪૦૩થી ૧૪૦૬માં બતાવ્યું એ રીતે, એકત્વભાવનાથી સમેત છતા આ મહાત્મા અભ્યદ્યત વિહાર સ્વીકારવા માટે ઉદ્યત એવા ગણિ આદિ મહાત્મા, યથાસં =ક્રમસર, કાયોત્સર્ગ અને તિસ્વરૂપ શારીર અને માનસરૂપ આ દ્વિવિધ પણ બળનેકકાયોત્સર્ગસ્વરૂપ શારીરિક બળને અને ધૃતિસ્વરૂપ માનસિક બળને, ભાવન કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અભ્યત વિહાર સ્વીકારવા માટે તત્પર થયેલા મહાત્મા એકત્વભાવનાથી અત્યંત ભાવિત થઈ જાય, ત્યારપછી સર્વ બાહ્ય સંયોગોથી પૃથ એવા આત્માના મધ્યસ્થભાવમાં સ્થિર રહે છે અને તે મધ્યસ્થભાવનો પ્રકર્ષ કરવા અર્થે બળભાવનાનું ભાવન કરે છે, અર્થાત્ દીર્ઘકાળ સુધી કાયોત્સર્ગમુદ્રામાં ઊભા રહીને કાયોત્સર્ગસ્વરૂપ શારીરિક બળ વધારે છે, તેમ જ મનને આત્માના શુદ્ધભાવમાં સ્થાપન કરવા માટેનો યત્ન કરીને ધૃતિસ્વરૂપ માનસિક બળ વધારે છે. વસ્તુતઃ આત્મા દેહાદિ સાથે સંયોગવાળો છે, આત્મા પર અનાદિકાળથી સંસર્ગની વાસનાના સંસ્કારો પડેલા છે, તેમ જ જીવ પર મોહનીયકર્મનો ઉદય અસ્મલિત વર્તી રહ્યો છે : એ સર્વ, આત્માને પોતાના અસંગભાવમાં સ્થિર રહેવામાં બાધક બને છે, છતાં અંતરંગ વૃતિબળથી આ મહાત્મા પોતાના માનસ વ્યાપારને શુદ્ધઆત્મસ્વરૂપમાં નિવેશ કરવા માટેનો યત્ન અસ્મલિત કરે છે. આથી અભ્યદ્યત વિહાર સ્વીકારતાં પહેલાં મહાત્મા કાયોત્સર્ગમુદ્રામાં દીર્ઘકાળ સુધી સ્થિર થઈને મનને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થાપીને શારીરિક રીતે કાયોત્સર્ગબળ અને માનસિક રીતે ધૃતિબળ વધારવા માટેનો અભ્યાસ કરે છે. I૧૪૦૭ll ગાથા : पायं उस्सग्गेणं तस्स ठिई भावणाबला एसो । संघयणे वि हु जायइ इण्हि भाराइबलतुल्लो ॥१४०८॥ અન્વયાર્થ : પાયં પ્રાયઃ ત તેની તે યતિની, લસ્સો-ઉત્સર્ગ વડે=કાયોત્સર્ગ વડે, ડિસ્થિતિ હોય છે. સંથથો વિકસંઘયણ હોતે છતે પણ હમણાં માવપવિત્ના=ભાવનાના બળથી પક્ષો આ=કાયોત્સર્ગ, મારફવિત્નrm=ભારાદિના બળથી તુલ્ય નાયડું થાય છે. * “શું વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : પ્રાચઃ તે યતિની કાયોત્સર્ગ વડે સ્થિતિ હોય છે. સંઘયણ હોતે છતે પણ હમણાં ભાવનાના બળથી કાયોત્સર્ગ ભારાદિના બળ જેવો થાય છે. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫ ટીકા प्रायः कायोत्सर्गेण तस्य यतेः स्थितिः, भावनाबलाच्चैष- कायोत्सर्गः संहननेऽपि सति जायते इदानीं भारादिबलतुल्यः, शक्तौ सत्यामप्यभ्यासतो भारवहनिदर्शनादिति गाथार्थः ॥ १४०८ ॥ સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર | ‘બલભાવના' દ્વાર ગાથા ૧૪૦૮-૧૪૦૯ ટીકા : પ્રાયઃ તે યતિની કાયોત્સર્ગ વડે સ્થિતિ હોય છે. અને સંહનન હોતે છતે પણ હમણાં=કાયોત્સર્ગમાં બળનો અભ્યાસ કર્યા પછી, ભાવનાના બળથી આ=કાયોત્સર્ગ, ભારાદિના બળની તુલ્ય થાય છે; કેમ કે શક્તિ હોતે છતે પણ અભ્યાસથી પ્રગટ થાય છે, એમાં ભારવહનું નિદર્શન છે=ભારને વહન કરનારા બળદ, ભારવાહક પુરુષ વગેરેનું દૃષ્ટાંત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - પૂર્વગાથામાં કહ્યું કે એકત્વભાવનાથી યુક્ત મહાત્મા બળભાવનાથી કાયોત્સર્ગસ્વરૂપ શારીરિક બળ અને ધૃતિસ્વરૂપ માનસિક બળ વધારે છે. તેથી હવે પ્રથમ શારીરિક બળ કઈ રીતે વધારે છે ? તે બતાવે છે - બળભાવના કરનારા ઋષિ રાત-દિવસ પ્રાયઃ કાયોત્સર્ગમાં રહેલા હોય છે. અહીં ‘પ્રાયઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે આહાર-નિહાર-વિહારના પ્રયોજનને છોડીને સતત કાયોત્સર્ગમાં જ રહેલા હોય છે. અહીં પ્રશ્ન થાય કે શું તેઓ કાયોત્સર્ગમાં દીર્ઘકાળ સુધી સંઘયણના બળથી સ્થિર રહી શકે છે ? તેથી કહે છે સંઘયણ હોતે છતે પણ બળભાવનાથી તે યતિની કાયોત્સર્ગની શક્તિ હમણાં ભારાદિના બળસદેશ થાય છે, અર્થાત્ જેમ કોઈ પુરુષ ભાર ઉપાડવાની શક્તિવાળો હોય તોપણ વારંવાર ભાર ઉપાડવાથી તેનામાં સહજ રીતે ભાર વહન કરવાની શક્તિ વૃદ્ધિ પામે છે, તેમ આ મહાત્મા સંઘયણવાળા હોવા છતાં પણ સતત કાયોત્સર્ગમાં રહેવાની શક્તિ પૂર્વે જે પ્રગટરૂપે ન હતી તે બળભાવના કરવાથી હમણાં પ્રગટ થાય છે, તેથી તે મહાત્મા અભ્યુદ્ઘત વિહાર સ્વીકાર્યા પછી પ્રાયઃ સહજભાવે કાયોત્સર્ગમુદ્રામાં દીર્ઘકાળ સુધી રહી શકે છે. ૧૪૦૮૫ ગાથા: सइ सुहभावेण तहा जं (? तस्सुह) तासुहभावथिज्जरूवा उ । एतो च्चि कायव्वा धिई णिहाणाइलाभे व्व ॥ १४०९ ॥ અન્વયાર્થઃ તહા—તથા સરૂ મુદ્દમાવેળ=સદા શુભભાવથી (તે યતિની સ્થિતિ હોય છે.) નં=જે કારણથી (આમ છે,) ત્તો વિગ્ન=આથી જ ખિજ્ઞાળાામે ત્વ=નિધાનાદિના લાભમાં જેમ (હોય છે, તેમ સાધુએ) તમુદ્દમાવધિજ્ઞવા તે શુભભાવના થૈર્યરૂપ ધિÍ=કૃતિ જાયન્ત્રા=કરવી જોઈએ. * ગાથાના બીજા પાદના અંતે રહેલો ‘૩' પાદપૂર્તિમાં છે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘બલભાવના' દ્વાર | ગાથા ૧૪૦૯ પછ ગાથાર્થ : તથા સદા શુભભાવથી તે ચતિની સ્થિતિ હોય છે, જે કારણથી આમ છે, આથી જ નિધાનાદિના લાભમાં જેમ સંસારી જીવોને ધૃતિ હોય છે, તેમ સાધુએ તે શુભભાવના ધૈર્યરૂપ ધૃતિ કરવી જોઈએ. ટીકા : सदा शुभभावेन तथा तस्य स्थितिरिति वर्त्तते, यद्-यस्मादेवं, तच्छुभभावस्थैर्यरूपा अत एव स्थितिसम्पादनार्थं कर्त्तव्या धृतिस्तेन निधानादिलाभ इवेष्टसिद्धेरिति गाथार्थः ॥१४०९॥ નોંધઃ ગાથાના બીજા પાદમાં તાજુમાવથMરૂવી છે, તેને સ્થાને ટીકા પ્રમાણે તસુદમાવથનરૂવા હોય તેમ ભાસે છે અને તે જ પ્રમાણે આ ગાથાના અન્વયાર્થીદિ કરેલ છે. ટીકાર્ય : તથા સદા શુભભાવથી તેનીeતે યતિની, સ્થિતિ હોય છે; જે કારણથી આમ છે–તે યતિ સદા શુભભાવમાં હોય છે એમ છે, આથી જ નિધાનાદિના લાભમાં જેમ વૃતિ હોય છે તેમ સ્થિતિના સંપાદન અર્થે તેમણે=અભ્યઘત વિહાર સ્વીકારવા તત્પર થયેલા યતિએ, તે શુભભાવના થૈર્યરૂપ ધૃતિ કરવી જોઈએ; કેમ કે ઈષ્ટની સિદ્ધિ થાય છે=અભ્યઘત વિહાર સ્વીકારનાર યતિ શુભભાવની સ્થિરતાનું સંપાદન કરીને ધૃતિપૂર્વક યત્ન કરે તો પોતાને ઇચ્છિત એવા ચારિત્રરૂપ કાર્યની સિદ્ધિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : એકત્વભાવનાથી ભાવિત હોવાથી અભ્યઘત વિહાર સ્વીકારનાર ઋષિની સ્થિતિ સદા શુભભાવથી વર્તે છે, અને તેઓ સદા શુભભાવથી સ્થિતિવાળા હોય છે, આથી જ તે શુભભાવની અત્યંત સ્થિરતાના સંપાદન અર્થે તેઓએ શુભભાવના ધૈર્યરૂપ ધૃતિ કરવી જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે એકત્વભાવનાથી ભાવિત નહીં થયેલા સાધુઓ સદા શુભભાવથી વર્તી શકતા નથી, તેથી તેઓએ તો એકત્વભાવનાથી ભાવિત થવા માટેનો યત્ન કરવારૂપ જ ધૃતિ કરવી જોઈએ; જયારે આ ઋષિ તો એકત્વભાવનાથી અત્યંત ભાવિત થયેલા હોવાથી શુદ્ધ આત્માને છોડીને અન્ય કોઈ ભાવમાં ક્યારેય જતા નથી, આમ છતાં તેઓએ પોતે જે શુભભાવ પ્રગટ કર્યો છે તે શુભભાવની સ્થિરતા કરવા માટેના યત્નરૂપ ધૃતિ કરવી જોઈએ, જેનાથી સ્થિતિનું સંપાદન થાય છે અર્થાત્ આ ઋષિ જિનકલ્પ આદિ અભ્યદ્યત વિહાર સ્વીકારે ત્યાં સુધીમાં તે શુભભાવ આત્માની પ્રકૃતિરૂપે સ્થિર થઈ જાય તે પ્રકારની સ્થિતિનું સંપાદન થાય છે. વળી તેમાં દૃષ્ટાંત બતાવે છે – જેમ કોઈ પુરુષ નિધાનાદિની પ્રાપ્તિ માટે સાધના વખતે ધૃતિપૂર્વક યત્ન ન કરે તો તેને ઇષ્ટની સિદ્ધિ થાય નહીં, તેમ આ મહાત્મા પણ કાયોત્સર્ગમાં રહીને ધૃતિપૂર્વક યત્ન ન કરે તો તેઓને ઇષ્ટની સિદ્ધિ થાય For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પ૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘બલભાવના' દ્વાર | ગાથા ૧૪૦૯-૧૪૧૦ નહીં. તેથી આ મહાત્માએ અત્યંત ધૃતિપૂર્વક પોતાનામાં વર્તી રહેલો શુભભાવ સ્થિર-સ્થિરતર થાય તે પ્રકારનો યત્ન કરવારૂપ ધૃતિ કરવી જોઈએ, જેથી જિનકલ્પ સ્વીકાર્યા પછી સદા ધ્યાન અને સમતાનો પ્રવાહ ચલાવી શકે તે પ્રકારના ચારિત્રની પ્રાપ્તિરૂપ ઈષ્ટની સિદ્ધિ તેઓને થઈ શકે. I/૧૪૦૯ાા ગાથા : धिइबलणिबद्धकच्छो कम्मजयट्ठाए उज्जओ मइमं । - सव्वत्था अविसाई उवसग्गसहो दढं होई ॥१४१०॥ दारं ॥ અન્વયાર્થ : ધિરૂવત્નાવદ્ધચ્છો ધૃતિબળથી નિબદ્ધ કક્ષવાળા, મનયા ૩નો કર્મના જય અર્થે ઉદ્યત, મમં=મતિમાન, સલ્વત્થા વિસારૂં સર્વત્ર અવિષાદી એવા ઋષિ દં ૩વસ પસદો દઢ ઉપસર્ગસહ રોડ઼= થાય છે. ગાથાર્થ : ધૃતિબળથી નિબદ્ધ કક્ષવાળા, કર્મના જય અર્થે ઉધત, મતિમાન, સર્વત્ર અવિષાદી એવા બદષિ દેટ ઉપસર્ગસહ થાય છે. ટીકા : धृतिबलनिबद्धकक्षः सन् कर्मजयार्थमुद्यतो मतिमानेष सर्वत्राविषादी भावेनोपसर्गसहो दृढम् अत्यर्थं ભવતિતિ થાર્થઃ ૨૪૨૦ (દરમ્) | ટીકાર્ય ધૃતિબળથી નિબદ્ધ કક્ષવાળા છતા, કર્મના જય અર્થે ઉદ્યત, મતિમાન, ભાવથી સર્વત્ર અવિષાદી એવા આ અભ્યદ્યત વિહાર માટે તત્પર એવા ગણિ આદિ ઋષિ, દઢ અત્યર્થ અત્યંત, ઉપસર્ગસહsઉપસર્ગને સહન કરનારા, થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં અંતે કહ્યું કે અદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા ઋષિએ શુભભાવના થૈર્યરૂપ ધૃતિ કરવી જોઈએ. તેથી હવે તે મહાત્મા ધૃતિમાં યત્ન કરે તો કેવા પ્રકારના થાય છે ? તે બતાવતાં કહે છે કે શુભભાવમાં સ્થિરતારૂપ ધૃતિબળમાં નિબદ્ધ કક્ષવાળા અર્થાત્ દત્ત ચિત્તવાળા, કર્મનો જય કરવા માટે ઉદ્યત અર્થાત્ મોહના પરિણામનો નાશ કરવા માટે ઉદ્યમશીલ, મતિવાળા, ભાવથી સર્વત્ર વિષાદ વગરના એવા ઋષિ દઢ ઉપસર્ગસહ થાય છે અર્થાત્ ઉપસર્ગો પ્રાપ્ત થાય તોપણ સહન કરી શકે તેવા અત્યંત સામર્થ્યવાળા બને છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓની મતિ શાસ્ત્રોના પરમાર્થથી પરિકર્મિત થઈ હોવાથી આત્માનું પારમાર્થિક હિત અસંગભાવ છે એ પ્રકારના શાસ્ત્રના મર્મને જાણનારા છે, આથી જ શારીરિકાદિ કોઈ આપત્તિ આવે For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૦-૧૪૧૧ ૫૯ તોપણ લેશ પણ ખેદને ધારણ કરતા નથી, પરંતુ આત્માનો અસંગભાવ સ્કુરાયમાન થાય તે પ્રકારના ધૃતિબળને ધારણ કરનારા છે, જેઓનું ધૃતિબળ ઉપસર્ગોમાં પણ પોતાના લક્ષ્ય તરફ જવા પ્રત્યે સ્કૂલના પામતું નથી, તેવા મહાત્મા અત્યંત ઉપસર્ગસહ છે. II૧૪૧૦ અવતરણિકા : चरमभावनामभिधाय विशेषमाह - અવતરણિકાર્ય : ચરમભાવનાને કહીને વિશેષને કહે છે - ભાવાર્થ : ગાથા ૧૩૭૨માં અભ્યઘત વિહાર સ્વીકારવાની પૂર્વભૂમિકારૂપે કરવા યોગ્ય વિધિને બતાવવા દશ કારોનો નામોલ્લેખ કરેલો, તેમ જ ગાથા ૧૩૭૩થી તે ધારોનો ક્રમસર વિસ્તારથી અર્થ કરવાનો પ્રારંભ કરેલો, તેમાં ગાથા ૧૩૯૧થી ભાવનાઓનું સ્વરૂપ બતાવતાં અંતે ગાથા ૧૪૦૭થી ૧૪૧૦માં ગ્રંથકારશ્રીએ તપોભાવના આદિ પાંચ ભાવનાઓમાંથી ચરમ એવી બલભાવનાનું સ્વરૂપ બતાવ્યું. હવે આ પાંચેય ભાવનાઓનું ભાવન કર્યા પછી કરવા યોગ્ય વિશેષ વિધિ ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : सव्वासु भावणासुं एसो य विही उ होइ ओहेणं । एत्थं चसद्दगहिओ तयंतरं चेव केइ त्ति ॥१४११॥ અન્વયાર્થ : સળી, માવાનું અને સર્વ ભાવનાઓમાં સો વળી આ આગળમાં બતાવાશે એ, મોક્રેપ ઓઘથી=સામાન્યથી, વિહી વિધિ દોડું–છે. ત્યં અહીં-હારગાથામાં, વાલ્મિો 'ચ' શબ્દથી ગૃહીત તયંતર ચેવ=તદન્તરને જ=અન્ય વિધિને જ, વડું કેટલાક (કહે છે.) * ગાથાના અંતે રહેલ ‘ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : અને સર્વ ભાવનાઓમાં વળી આગળમાં બતાવાશે એ સામાન્યથી વિધિ છે. દ્વારગાથામાં 'ઢ' શદથી ગૃહીત અન્ય વિધિને જ કેટલાક કહે છે. ટીકા : ___ सर्वासु भावनासु अनन्तरोदितासु एष च विधिस्तु वक्ष्यमाणो भवत्योघेन, अत्र चशब्दगृहीतो द्वारगाथायां तदन्तरं-विध्यन्तरमेव केचनेति गाथार्थः ॥१४११॥ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૧-૧૪૧૨ ટીકાર્ય : અને અનંતરમાં ઉદિત એવી સર્વ ભાવનાઓમાંeગાથા ૧૩૯૧થી માંડીને ગાથા ૧૪૧૦ સુધીમાં કહેવાયેલ એવી તપાદિ પાંચેય ભાવનાઓમાં, વળી આ=વસ્થમાણ=આગળમાં બતાવાશે એ, ઓઘથી= સામાન્યથી, વિધિ છે. અહીં દ્વારગાથામાં, “' શબ્દથી ગૃહીત તદંતરનેત્રવિણંતરને જ, કેટલાક કહે છે, અર્થાત્ ગાથાના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આ ભાવનાઓમાં સામાન્યથી વક્ષ્યમાણ વિધિ છે, તે વિધિને જ ૧૩૭૨ રૂપ ધારગાથાના ચોથા પાદમાં રહેલો જે‘' શબ્દ છે, તેનાથી ગ્રહણ કરાયેલ અન્ય વિધિરૂપે અન્ય મતવાળા કેટલાક કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : તપ-સત્ત્વ-શ્રુત-એકત્વ-બલઃ આ પાંચેય પ્રકારની ભાવનાઓમાં આગળની ગાથાઓમાં બતાવાશે એ સામાન્યથી વિધિ છે, એમ ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં કહે છે. વળી ૧૩૭ર રૂપ દ્વારગાથાના ચોથા પાદમાં ‘૩વસમસદે વ વવે' છે, તેમાં રહેલા “રા' શબ્દથી ગ્રહણ કરાયેલ એવી આગળની ગાથાઓમાં બતાવાશે એ અન્ય વિધિ છે, એમ પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધથી કેટલાક કહે છે. આશય એ છે કે પૂર્વમાં જે તપાદિ પાંચ ભાવનાઓ બતાવી, તેના વિષયમાં જ આગળમાં બતાવાશે એ સામાન્યથી વિધિ છે એવું ગ્રંથકારશ્રી કહે છે; જયારે કેટલાક મતવાળા આગળમાં બતાવાશે એ વિધિ પૂર્વમાં બતાવેલી ભાવનાઓના વિષયમાં જ છે એમ સ્વીકારતા નથી, પરંતુ અવ્યવચ્છિત્તિમનથી માંડીને બલભાવના સુધીનાં જે દ્વારા પૂર્વમાં બતાવ્યાં તે દ્વાર પછી એક નવા દ્વારરૂપે આગળમાં બતાવાશે એ વિધિ છે અને લક્ષ્યમાણ વિધિને બતાવનારું નવું દ્વાર ૧૩૭૨ રૂપ દ્વારગાથામાં આપેલ “ર' શબ્દથી ગ્રહણ થાય છે, એમ અન્ય મતવાળા કેટલાક કહે છે. આમ, વક્ષ્યમાણ વિધિવિષયક પોતાનો મત અને કેટલાકનો મત બતાવવો એ વિશેષ કથન છે, જે વિશેષ કથન છેલ્લું ‘બલભાવના દ્વાર કહ્યા પછી પ્રસ્તુત ગાથામાં બતાવેલ છે, એમ જણાવવા અર્થે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગાથાની અવતરણિકામાં કહેલ છે કે “ચરમભાવનાને કહીને વિશેષને કહે છે.” |૧૪૧૧ અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સર્વ ભાવનાઓમાં આગળમાં કહેવાશે એ ઓઘથી વિધિ છે. તેથી હવે તે ઓથવિધિને પ્રસ્તુત ગાથામાં દર્શાવે છે – ગાથા : जिणकप्पिअपडिरूवी गच्छे ठिअ कुणइ दुविह परिकम्मं । आहारोवहिमाइसु ताहे पडिवज्जई कप्पं ॥१४१२॥ અન્વયાર્થ: કચ્છમિત્રગચ્છમાં રહેલા નિષ્કિપડવી જિનકલ્પિકના પ્રતિરૂપી મહારવહિમારૂ આહાર For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૨ ઉપધિ આદિમાં સુવિદ પરિવí=દ્વિવિધ પરિકમને ડું કરે છે, તાહે ત્યારપછી કલ્પને= જિનકલ્પને, પવિM સ્વીકારે છે. ગાથાર્થ : ગચ્છમાં રહેલા જિનકલ્પિકના પ્રતિરૂપી આહાર-ઉપાધિ આદિમાં બે પ્રકારના પરિકને કરે છે, ત્યારપછી જિનકલ્પને સ્વીકારે છે. ટીકા : __जिनकल्पिकप्रतिरूपी-तत्सदृशो गच्छ एव स्थितः सन् करोति द्विविधं परिकर्म बाह्यमान्तरं च आहारोपध्यादिषु विषयेषु, ततस्तत्कृत्वा प्रतिपद्यते कल्पमिति गाथार्थः ॥१४१२॥ ટીકાર્ય : જિનકલ્પિકના પ્રતિરૂપવાળા=તેની સદેશ=જિનકલ્પી સાધુ જેવા, ગચ્છમાં જ રહેલા છતા ઋષિ આહારઉપધિ આદિરૂપવિષયોમાં બાહ્ય અને આંતરરૂપ બે પ્રકારના પરિકર્મને કરે છે. ત્યારપછી તેને કરીને જિનકલ્પી સાધુ જેવા થઈને બે પ્રકારના પરિકર્મને કરીને, કલ્પને જિનકલ્પને, સ્વીકારે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જિનકલ્પ સ્વીકારવા માટે તત્પર એવા મહાત્મા પૂર્વે વર્ણવેલી પાંચ ભાવનાઓથી આત્માને પ્રથમ ભાવિત કરે છે, ત્યારપછી જિનકલ્પી સાધુ જેવા થઈને ગચ્છમાં જ રહીને આહારાદિના વિષયમાં બાહ્ય અને આંતરરૂપ બે પ્રકારના પરિકર્મને કરે છે, જે પૂર્વે ભાવન કરેલી પાંચ ભાવનાઓને સ્થિર કરવા અર્થે છે; કેમ કે જિનકલ્પ સ્વીકારવો એ દુષ્કર કાર્ય છે. તેથી જિનકલ્પ સ્વીકારતા પૂર્વે આ મહાત્મા ગચ્છમાં જ રહીને, જિનકલ્પી સાધુ જેવા બનીને, જિનકલ્પી સાધુના સર્વ આચારો પાળીને બે પ્રકારના પરિકર્મને કરે, તો જ પૂર્વે ભાવન કરેલી પાંચ ભાવનાઓમાં દઢતા પ્રાપ્ત થાય. આથી જિનકલ્પ સ્વીકારવાની અભિલાષાવાળા સાધુ પાંચ ભાવનાઓ કર્યા પછી બે પ્રકારની પરિકર્મરૂપ વિધિ કરે છે અને ત્યારપછી જિનકલ્પ સ્વીકારે છે. વળી, પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહેલ કે કેટલાક આચાર્ય દ્વારગાથામાં રહેલ “ત્ર' શબ્દથી ગૃહીત વિધ્યતરને જ કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગાથા ૧૩૭૨માં અવ્યવચ્છિત્તિમન નામના પ્રથમ દ્વારથી માંડીને બલભાવના સુધીનાં જે દ્વારો બતાવ્યાં, તે સિવાય આ જિનકલ્પ સ્વીકારતા પહેલાં કરવાની વિધિનું સ્વરૂપ બતાવનારું અન્ય દ્વાર છે, જેનો સંગ્રહ દ્વારગાથામાં “ર' શબ્દથી કરેલ છે. વળી બે પ્રકારના પરિકર્મરૂપ વિધિ કર્યા પછી મહાત્મા દ્વારગાથામાં બતાવેલ અંતિમ દ્વાર પ્રમાણે વટવૃક્ષની નીચે જિનકલ્પ સ્વીકારે છે. આથી ફલિત થાય કે જિનકલ્પ સ્વીકારવા માટે ઋષિએ જેમ પાંચ ભાવનાઓથી ભાવિત થવું જોઈએ, તેમ જિનકલ્પી જેવા થઈને, ગચ્છમાં જ રહીને, બે પ્રકારના પરિકર્મથી પરિકર્મિત પણ થવું જોઈએ. આ સર્વ કર્યા પછી જિનકલ્પ સ્વીકારવો જોઈએ. ૧૪૧રા For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૩ सवतरs: एतदेवाह - અવતરણિતાર્થ : આને જ કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે જિનકલ્પ સ્વીકારતા પહેલાં આ ઋષિ જિનકલ્પી જેવા થઈને, ગચ્છમાં જ રહીને બાહ્ય અને આંતરરૂપ બે પ્રકારના પરિકર્મને કરે છે. તેથી હવે એ બાહ્ય-આંતરરૂપ પરિકર્મના स्व३५ने ४ ४ छ - गाथा: तइआए अलेवाडं पंचण्णयरीए भयइ आहारं । दोण्हऽण्णयरीए पुणो उवहिं च अहागडं चेव ॥१४१३॥ मन्वयार्थ : तइआए-तृतीयामांत्री पोरिसीमां, पंचण्णयरीए=५iयमाथी अन्यत२ वडेमाडा२नी ५i मेषमाथी ओ५९ में मेषu 43, अलेवाडं आहारं मलेपकृत माहारने भयइ-म छेसेवे छे. पुणो च-मने वणी दोण्हऽण्णयरीए अमाथी अन्यत२ 43 वस्त्रनी मेष माथी ओ७५९ मे मेषः॥ 43, अहागडं चेव उवर्हि-यथात ०४ ७५थिने (सेवे छे.) गाथार्थ: - ત્રીજી પોરિસીમાં આહારની પાંચ એષણામાંથી કોઈપણ એક એષણા વડે અલેપકૃત આહારને સેવે છે. અને વળી વસ્ત્રની બે એષણામાંથી કોઈપણ એક એષણા વડે ચચાકૂત જ ઉપધિને સેવે છે. टी : तृतीयायां पौरुष्यामलेपकृतं-वल्लादि पञ्चान्यतरया पुनरेषणया भजते-सेवते आहारं, द्वयोरन्यतरया पुनरेषणयोपधिं च भजते यथाकृतं चैव, उपधिं नान्यां । तत्रौघत एवैषणा आहारस्य सप्त, यथोक्तम्"संसट्ठाऽसंसट्ठा उद्धड तह होइ अप्पलेवा य । उग्गहिया पग्गहिया उज्झियधम्मा य सत्तमिया ॥१।। तत्थ पंचसु गहो, एक्काए अभिग्गहो असणस्स एक्काए चेव पाणस्स । वस्त्रस्य त्वेषणाश्चतस्रो, यथोक्तम्उद्दिट पेह अंतर उज्झियधम्मा चउव्विहा भणिआ । वत्थेसणा जईणं जिणेहिं जिअरागदोसेहिं ॥१॥ एत्थं पि दोसु गिण्हइ"त्ति गाथाभावार्थः ॥१४१३॥ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ સંખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૩ ટીકાઈ: તૃતીયા ... મહાપં, વળી ત્રીજી પોરિસીમાં પાંચમાંથી અન્યતર એવી એષણા વડે=આહારની એષણાના સાત પ્રકારમાંની જિનકલ્પી સાધુને યોગ્ય પાંચ એષણામાંથી કોઈપણ એક એષણા વડે, વાલ આદિ અલેપકૃત આહારને ભજે છે=સેવે છે. તો ... નાખ્યાં અને વળી બેમાંથી અન્યતર એવી એષણા વડે=વસ્ત્રની એષણાના ચાર પ્રકારમાંની જિનકલ્પી સાધુને યોગ્ય બે એષણામાંથી કોઈપણ એક એષણા વડે, યથાકૃત જ ઉપધિને ભજે છે=સેવે છે, અન્ય ઉપધિને નહીં યથાકૃત ઉપધિથી અન્ય ઉપધિને સેવતા નથી. તત્રો .... સપ્ત, ત્યાં એષણામાં, ઓઘથી જ=સર્વ સાધુઓ માટે સામાન્યથી જ, આહારની એષણા સાત છે : જે યથોથી બતાવે છે – સંશા .... મિયા IP સંસૃષ્ટા, અસંસૃષ્ટા, ઉદ્ધતા, અલ્પલપા, અવગૃહીતા, પ્રગૃહીતા અને સાતમી ઉક્ઝિતધર્મા. તસ્થ » પાસ ત્યાં પાંચ વડે ગ્રહ છે=આ સાત પ્રકારની આહારની એષણામાં જિનકલ્પીને પાંચ એષણા વડે આહારનું ગ્રહણ કરવાનું હોય છે. એક વડે અશનનો, એક વડે જ પાનનો અભિગ્રહ થાય છે=જિનકલ્પીને યોગ્ય આહારની પાંચ એષણામાંથી જિનકલ્પી સાધુ કોઈપણ એક એષણા વડે અશન ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે છે અને કોઈપણ એક એષણા વડે પાણી ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે છે. વસ્ત્ર ..... શ્રતો વળી વસ્ત્રની એષણા ચાર છે જે યથોમથી બતાવે છે – દિ.. રોહિં 1 ઉદિષ્ટા, પ્રેક્ષા, અંતરા, ઉક્કિતધર્માઃ ચાર પ્રકારની યતિઓની વઐષણા જિત રાગ-દ્વેષવાળા જિનો વડે કહેવાઈ છે. અત્યં પિ રોણુ જિદ્દઉં . અહીં પણ બે વડે ગ્રહણ કરે છે=આ ચાર પ્રકારની વસ્ત્રની એષણામાં પણ જિનકલ્પી બે એષણા વડે વસ્ત્રનું ગ્રહણ કરે છે. ત્તિ નાથામાવાઈ: આ પ્રકારે ગાથાનો ભાવાર્થ છે. ભાવાર્થ : આ ઋષિ ત્રીજી પોરિસીમાં ગોચરીના સર્વ દોષોથી રહિત અને લેપ વગરના વાલ-ચણા આદિ આહારને સેવે છે. તેથી ફલિત થાય કે જેનાથી પાત્ર ખરડાય તેવા સ્નિગ્ધતા આદિવાળા લેપકૃત આહારને ગ્રહણ કરતા નથી, પરંતુ જેનાથી પાત્ર ખરડાય નહીં તેવા લૂખા અપકૃત આહારને ગ્રહણ કરે છે. જિનકલ્પી સાધુ ભિક્ષાટન કરતી વખતે આવો આહાર પણ ગ્રહણ કરતાં પહેલાં, સાધુની સાત પ્રકારની આહારની એષણામાંથી પણ જિનકલ્પી સાધુને યોગ્ય જે પાંચ એષણા છે, તેમાંથી કોઈપણ એક એષણા વડે અશન ગ્રહણ કરવાનો અને કોઈપણ એક એષણા વડે પાનક ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે છે; તે રીતે ઉપધિ ગ્રહણ કરતાં પહેલાં, પણ સાધુની ચાર પ્રકારની વસ્ત્રની એષણામાંથી જિનકલ્પી સાધુને યોગ્ય જે બે એષણા છે, તેમાંથી કોઈપણ એક એષણા વડે વસ્ત્ર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે છે. આ રીતે પોતે ગ્રહણ કરેલા એષણાવિષયક અભિગ્રહ પ્રમાણે નિર્દોષ આહાર અને ઉપધિ પ્રાપ્ત થાય તો જ જિનકલ્પી સદશ આચરણા કરનારા તે ઋષિ ગ્રહણ કરે છે, અન્યથા ગ્રહણ કરતા નથી. આ આહાર For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ જ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૩ અને ઉપધિના વિષયમાં બાહ્ય પરિકર્મ છે; અને આ પ્રકારનું બાહ્ય પરિકર્મ કરતી વખતે તે ઋષિ આહારાદિની પ્રાપ્તિમાં લેશ પણ હર્ષનો પરિણામ ન થાય અને આહારાદિની અપ્રાપ્તિમાં લેશ પણ ખેદનો પરિણામ ન થાય તે રીતે જે અંતરંગ યત્ન કરે છે તે આહાર અને ઉપધિના વિષયમાં આંતર પરિકર્મ છે. વળી આ આંતર પરિકર્મ કરવાથી પોતે ભાવન કરેલી પાંચ ભાવનાઓમાં અતિશયતા આવે છે; કેમ કે જિનકલ્પ સ્વીકારતા પૂર્વે તે ઋષિ આહારાદિના વિષયમાં અભિગ્રહ ગ્રહણ કરીને ચિત્તને અત્યંત અસંગભાવવાળું કરવા યત્ન કરે છે અને આહારાદિની અપ્રાપ્તિમાં લેશ પણ અન્યથા મન ન થાય તે રીતે અંતરંગ ઉપયોગવાળા વર્તે છે. આ પ્રકારના પ્રયત્નથી પૂર્વે પોતે ભાવન કરેલી તપોભાવના આદિ સુદઢ થાય છે. આથી જ ગાથા ૧૪૧૧માં ગ્રંથકારશ્રીએ આ બે પ્રકારના પરિકર્મને સર્વ ભાવનાઓ વિષયક સામાન્યથી વિધિરૂપે કહેલ છે. * ટીકામાં જે સામાન્યથી આહારની સાત પ્રકારની એષણાનાં નામ બતાવ્યાં, તેનું સ્વરૂપ નીચે મુજબ જાણવું. (૧) ગૃહસ્થના ખરડાયેલા પાત્રથી કે હાથથી ભિક્ષા લેવી, તે સંસૃષ્ટા એષણા છે. (૨) ગૃહસ્થના નહીં ખરડાયેલા પાત્રથી કે હાથથી ભિક્ષા લેવી, તે અસંસૃષ્ટા એષણા છે. (૩) ગૃહસ્થ પોતાના માટે મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલ હોય તેવી ભિક્ષા લેવી, તે ઉદ્ઘતા એષણા છે. (૪) લેપ વગરની ભિક્ષા લેવી, તે અલ્પપા એષણા છે. (૫) ભોજન કરનારની થાળી આદિમાં પીરસેલું ભોજન થાળી આદિમાંથી જ લેવું, તે અવગૃહીતા એષણા છે. (૬) ભોજન કરનારને પીરસવા માટે કોઈએ ચમચા વગેરેમાં જે ભોજન લીધું હોય તે વહોરવું, અથવા ભોજન કરનારે ભોજનને હાથમાં લીધું હોય તે વહોરવું, તે પ્રગૃહીતા એષણા છે. (૭) જે આહાર સારો ન હોવાથી ત્યજવા લાયક હોય, અથવા કોઈ મનુષ્ય ઈચ્છે નહીં તેવો તુચ્છ હોય, અથવા તો ખાધા પછી વધેલો હોવાથી ત્યજી દીધેલો હોય તેવો આહાર લેવો, તે ઉજિઝતધર્મા એષણા છે. * ટીકામાં જે સામાન્યથી વસ્ત્રની ચાર પ્રકારની એષણાનાં નામ બતાવ્યાં, તેનું સ્વરૂપ નીચે મુજબ જાણવું. (૧) ઉદિષ્ટા એટલે ઉદેશેલું. “હું અમુક પ્રકારનું વસ્ત્ર લઈશ” એમ ગુરુને જેવું વસ્ત્ર લેવાનું પોતે કહ્યું હોય તેવું જ વસ્ત્ર ગૃહસ્થો પાસેથી લેવું, તે ઉદ્દિષ્ટા એષણા છે. (૨) પ્રેક્ષિતા એટલે જોયેલું. ગૃહસ્થના ઘરે પોતાને યોગ્ય વસ્ત્ર જોઈને માંગવું, તે પ્રેક્ષિતા એષણા છે. (૩) અંતરા એટલે વચ્ચે. કોઈ ગૃહસ્થ જૂનાં વસ્ત્રો મૂકી દેવાની તૈયારી કરતા હોય, પરંતુ હજી મૂક્યું ન હોય, ત્યાં મૂકવાની તૈયારી અને મૂકવું એ બંનેની વચમાં જ તે જૂનાં વસ્ત્રો માંગવાં, તે અંતરા એષણા છે. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૫ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૩-૧૪૧૪ (૪) ઉઝિતધ એટલે ત્યજી દેવાના ધર્મવાળું. ગૃહસ્થને જે વસ્ત્ર પોતાના ઉપયોગમાં લેવાનું ન હોય, પરંતુ ત્યજી દેવાનું હોય તેવું વસ્ત્ર તે ગૃહસ્થ પાસેથી લેવું, તે ઉઝિતધર્મા એષણા છે. આમ, સાત પ્રકારની આહારની એષણામાંથી સંસષ્ટા અને અસંસૃષ્ટા નામની પ્રથમ બે એષણા અને ચાર પ્રકારની વસ્ત્રની એષણામાંથી ઉદિષ્ટા અને પ્રેક્ષિતા નામની પ્રથમ બે એષણા, જિનકલ્પી સાધુને હોતી નથી. ||૧૪૧૩ll અવતરણિકા : પૂર્વગાથામાં આહાર અને ઉપધિના વિષયમાં બે પ્રકારના પરિકર્મનું સ્વરૂપ બતાવ્યું. હવે અન્ય રીતે બે પ્રકારના પરિકર્મનું સ્વરૂપ જ બતાવે છે - ગાથા : पाणिपडिग्गहपत्तो सचेलभेएण वा वि दविहं तु । (? पाणिपडिग्गहेण सचेलऽचेलभेएण वा वि दुविहं तु ।) जो जहरूवो होही सो तह परिकम्मए अप्पं ॥१४१४॥ दारं ॥ અન્વયાર્થ: પાપડિ પાણિ-પ્રતિગ્રહથી=અપાત્રવાળા અને પાત્રવાળાના ભેદથી, સવેત્તડવેનમેઇUT વા વિ=અથવા સચેલ-અચેલના ભેદથી, વિહં તુ=(પરિકમ) વળી બે પ્રકારે છે. નો નવો દોરી જે યથારૂપવાળા થશે=જે સાધુ જિનકલ્પ સ્વીકાર્યા પછી અપાત્રવાળા આદિ કે સચેલ આદિ જે પ્રકારના સ્વરૂપવાળા થશે, તો તે તદ-તે પ્રકારે અખં–આત્માને પરિમ=પરિકર્ષિત કરે છે. ગાથાર્થ : અપાત્રવાળા અને પાત્રવાળાના ભેદથી અથવા સચેલ અને અચેલના ભેદથી, વળી પરિકર્મ બે પ્રકારે છે. જે સાધુ જિનકા સ્વીકાર્યા પછી અપાત્રવાળા આદિ કે સચેલ આદિ જે પ્રકારના સ્વરૂપવાળા થવાના હોય, તે સાધુ તે પ્રકારે આત્માને પરિકર્ષિત કરે છે. ટીકા : __पाणिप्रतिग्रहपात्रः (?पाणिप्रतिग्रहेन )-अपात्रपात्रवद्भेदेन सचेलाचेलभेदेन वापि, द्विविधं तु प्रस्तुतं परिकर्म, यो यथारूपो भविष्यति, जिनकल्पिकः सः तथा तेनैव प्रकारेण परिकर्मयत्यात्मानमिति થાર્થ: ૨૪૨૪ (દરમ્) | ટીકાર્ય : પાણિ-પ્રતિગ્રહથી અર્થાત્ હાથ-પાત્રના ભેદથી=અપાત્ર-પાત્રવા ભેદથી અર્થાત્ કરપાત્રલબ્ધિવાળા સાધુને અપાત્રવાળાના ભેદથી અને કરપાત્રલબ્ધિ વગરના સાધુને પાત્રવાળાના ભેદથી, અથવા સચેલ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ s સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૪ અચેલના ભેદથી=નગ્નતા ન દેખાય તેવી લબ્ધિવાળા સાધુને અચેલના ભેદથી અને અન્ય સાધુને સચેલના ભેદથી, વળી પ્રસ્તુત પરિકર્મ બે પ્રકારે છે. જે યથારૂપવાળા થશે જે સાધુ જિનકલ્પ સ્વીકાર્યા પછી અપાત્રવદાદિ કે સચેલાદિ જે પ્રકારના સ્વરૂપવાળા થવાના હોય, તે જિનકલ્પિક તે જ પ્રકારથી=અપાત્રવદાદિ કે સચેલાદિરૂપ જ પ્રકારથી, આત્માને પરિકર્ષિત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. નોંધઃ મૂળગાથાના પૂર્વાધિમાં પાપડિહપત્તો સત્વરે છે તે પાઠ અશુદ્ધ ભાસે છે, તેને સ્થાને પાપડિ દે સત્રવેત્નમેન હોવું જોઈએ; તેમ જ ટીકામાં પગપ્રતિપાત્ર છે તેને સ્થાને પણ પ્રતિક્રેન હોવું જોઈએ. ભાવાર્થ : પાત્રવધૂ અને અપાત્રવના ભેદથી બે પ્રકારે પરિકર્મ છે : જે સાધુને હાથમાં લીધેલી ભિક્ષા ઢોળાય નહીં એવી કરપાત્રની લબ્ધિ પ્રગટી હોય, તેઓને જિનકલ્પ સ્વીકાર્યા પછી હાથમાં જ ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે, તેથી તેવા કરપાત્રલબ્ધિવાળા સાધુને જિનકલ્પ સ્વીકાર્યા પછી પાત્ર રાખવાની જરૂર હોતી નથી. માટે તેઓ જિનકલ્પ સ્વીકારતા પહેલાં હાથમાં ભિક્ષા ગ્રહણ કરવારૂપ પરિકર્મથી પોતાના આત્માને પરિકર્મિત કરે છે. આશય એ છે કે જિનકલ્પ સ્વીકાર્યા પછી તે ઋષિને પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે ગમનાદિની યતનાપૂર્વક એષણાથી શુદ્ધ અને ગોચરીના સર્વ દોષોથી રહિત એવી ભિક્ષા હાથમાં લાવવાની અને વાપરવાની હોય છે, તેમ જ તે ક્રિયા પોતાનું ચિત્ત કોઈ પ્રકારના વ્યાપ વગર અસંગભાવમાં સુદઢ રીતે પ્રવર્તી શકે તે રીતે કરવાની હોય છે. તેથી તે ક્રિયાને સુઅભ્યસ્ત કરવા માટે તે ઋષિ જિનકલ્પ સ્વીકારતા પહેલાં જિનકલ્પી સદશ બનીને પોતે કરપાત્રલબ્ધિવાળા હોય તો હાથમાં ભિક્ષા લાવવા દ્વારા પોતાના આત્માને પરિકમિત કરે છે. વળી જે સાધુ કરપાત્રની લબ્ધિવાળા ન હોય, તેઓને જિનકલ્પ સ્વીકાર્યા પછી એક જ પાત્રમાં સર્વ ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે, તેથી તેવા કરપાત્રલબ્ધિ વગરના સાધુ જિનકલ્પ સ્વીકારતા પહેલાં એક જ પાત્રમાં ભિક્ષા ગ્રહણ કરવારૂપ પરિકર્મથી પોતાના આત્માને પરિકર્ષિત કરે છે. આશય એ છે કે જિનકલ્પ સ્વીકાર્યા પછી તે ઋષિને એક જ પાત્રમાં ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે અને ભિક્ષા ગ્રહણ કરવા માટે સ્વયં જવાનું હોય છે. વળી અત્યાર સુધી તેઓ ગણિ આદિ પદવીને ધારણ કરનારા હોવાથી તેઓને ભિક્ષા ગ્રહણ કરવા જવાનો પ્રસંગ પ્રાયઃ આવ્યો ન હોય અને ક્યારેક તેઓને ભિક્ષા વહોરવા જવાનો પ્રસંગ આવ્યો હોય, તોપણ તેઓએ ગચ્છની મર્યાદાથી ભિક્ષા ગ્રહણ કરેલ હોય છે; જ્યારે જિનકલ્પ સ્વીકાર્યા પછી તેઓએ સ્વયં ભિક્ષા લાવવાની હોય છે અને જિનકલ્પની મર્યાદાથી ભિક્ષા લાવવાની હોય છે. તેથી તેઓ જિનકલ્પ સ્વીકારતા પહેલાં પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે એષણાથી શુદ્ધ ભિક્ષા જિનકલ્પની મર્યાદાથી લાવવા દ્વારા પોતાના આત્માને પરિકર્ષિત કરે છે. વળી આ રીતે સચેલ અને અચેલના ભેદથી પણ બે પ્રકારે પરિકર્મ છે : જે સાધુ નગ્નતા ન દેખાય For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “વટવૃક્ષ' દ્વાર | ગાથા ૧૪૧૪, ૧૪૧૫-૧૪૧૬ o તેવા અતિશયધારી ન હોય તેઓને જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પની મર્યાદાથી વસ્ત્ર ગ્રહણ કરવાનાં હોય છે અને અત્યાર સુધી તેઓએ ગચ્છની મર્યાદાથી વસ્ત્ર ગ્રહણ કરેલાં હોય છે. તેથી તેઓ જિનકલ્પ સ્વીકારતા પહેલાં પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે એષણાથી શુદ્ધ વસ્ત્ર જિનકલ્પની મર્યાદાથી ગ્રહણ કરવારૂપ પરિકર્મથી પોતાના આત્માને પરિકર્ષિત કરે છે, જેથી તે વસ્ત્રગ્રહણકાળની યતનામાં લેશ પણ સ્કૂલના ન થાય, પરંતુ અપ્રમાદભાવની વૃદ્ધિ થાય. વળી જે સાધુ નગ્નતા ન દેખાય તેવા અતિશયધારી હોય, તેઓએ જિનકલ્પ સ્વીકાર્યા પછી વસ્ત્ર રાખવાનાં હોતાં નથી, તેથી જિનકલ્પ સ્વીકાર્યા પછી ઠંડી આદિમાં પણ પોતાનો અસંગભાવને અનુકૂળ વ્યાપાર સહેજ પણ વ્યાઘાત ન પામે તે માટે, જિનકલ્પ સ્વીકારતા પહેલાં અચેલ થવારૂપ પરિકર્મથી પોતાના આત્માને પરિકર્ષિત કરે છે. /૧૪૧૪ll ” અવતરણિકા : चरमद्वाराभिधित्सयाऽऽह - અવતરણિકાર્ય : ચરમ દ્વારને કહેવાની ઇચ્છાથી કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૭૨માં અભ્યદ્યત વિહારનાં દશ દ્વારો બતાવેલ, તેમાંથી હવે અંતિમ વટવૃક્ષ' નામના દ્વારના સ્વરૂપને કહેવાની ઇચ્છાથી કહે છે, તેમાં પ્રથમ જિનકલ્પ સ્વીકારતા પૂર્વે તે ઋષિએ કરવા યોગ્ય ઉચિત પ્રવૃત્તિ બતાવે છે – ગાથા : निम्माओ अ तहिं सो गच्छाई सव्वहाऽणुजाणित्ता । पुव्वोइआण सम्मं पच्छा उववूहिउं विहिणा ॥१४१५॥ खामेइ तओ संघं सबालवुढे जहोचिअं एवं । अच्चंतं संविग्गो पुव्वविरुद्धे विसेसेण ॥१४१६॥ અન્વયાર્થ : તર્લિંગ નિખારે સો=અને ત્યાં નિર્માત એવા આનપૂર્વે બતાવેલા પરિકર્મમાં નિષ્ઠિત એવા ઋષિ, પુવ્યોરૂકા [=પૂર્વોદિતોને=ગાથા ૧૩૮૦માં કહેવાયેલ એવા પોતાના જેવા ગુણોવાળા જ અન્ય સાધુઓને, અચ્છા ગચ્છાદિનું-ગણિપદ-ઉપાધ્યાયપદ આદિનું, સવ્યાં અનુનાnિત્તા=સર્વથા અનુજ્ઞાપન કરીને પછી=પછી વિહિપ=વિધિથી સખ્ત ૩વૂફિસમ્યમ્ ઉપબૃહણ કરીને તમો=ત્યારપછી સ્વંત સંવિમો અત્યંત સંવિગ્ન એવા ઋષિ વાવÉ સંબં=સબાલ-વૃદ્ધ સંઘને ગોવિદં વં યથોચિત જ વાગે ખમાવે છે, વ્યવરુદ્ધ પૂર્વવિરુદ્ધોને વિશેT=વિશેષથી (ખમાવે છે.) For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | વટવૃક્ષ' દ્વાર / ગાથા ૧૪૧૫-૧૪૧૬ ગાથાર્થ : અને પૂર્વે બતાવેલા પરિકર્મમાં નિર્માત એવા ત્રષિ ગાથા ૧૩૮૦માં કહેવાયેલા એવા પોતાના જેવા ગુણોવાળા જ અન્ય સાધુઓને ગચ્છ આદિ પદની સર્વથા અનુજ્ઞા આપીને પછી વિધિથી સમ્યગ્ર ઉપવૃંહણા કરીને ત્યારપછી અત્યંત સંવિગ્ન એવા કષિ બાલ-વૃદ્ધસહિત સંઘને યથોચિત જ ખમાવે છે, પૂર્વમાં વિરુદ્ધોને વિશેષથી ખમાવે છે. ટીકા : निर्मातश्च तत्र-परिकर्मण्यसौ गच्छादि सर्वथानुज्ञाप्य प्रागुक्तं पदं, पूर्वोदितानां सम्यग् इत्वरस्थापितानां पश्चादुपबृंह्य विधिना तेनैवेति गाथार्थः ॥१४१५॥ क्षामयति ततः सङ्घ सामान्येन सबालवृद्धं यथोचितमेव वक्ष्यमाणनीत्या अत्यन्तं संविग्नः सन्, पूर्वविरुद्धान् विशेषेण कांचनेति गाथार्थः ॥१४१६॥ ટીકાઈ: અને ત્યાં પરિકર્મમાં, નિર્માત એવા આ=ગાથા ૧૩૭રથી ૧૪૧૪માં બતાવ્યા એ પરિકર્મમાં સુઅભ્યસ્ત એવા અભ્યદ્યત વિહાર માટે તત્પર ઋષિ, પૂર્વોદિત એવા ઇત્ર સ્થાપિતોને=ગાથા ૧૩૮૦માં કહેવાયું તેમ પોતાના ગચ્છ-ઉપાધ્યાય આદિ પદ પર અલ્પ કાળ માટે સ્થપાયેલ પોતાના સમાન જ અન્ય સાધુઓને, પ્રાગુ ઉક્ત એવા ગચ્છાદિ પદનું=ગાથા ૧૩૮૦માં કહેવાયેલા ગચ્છ-ઉપાધ્યાયાદિ પદનું, સર્વથા અનુજ્ઞાપન કરીને, પાછળથી તે જ વિધિથી=ગાથા ૧૩૪૮થી ૧૩૫૯માં બતાવી તે જ વિધિથી, સમ્યગુ ઉપબૃહણ કરીને, ત્યારપછી સામાન્યથી બાળ-વૃદ્ધસહિત સંઘને-ચતુર્વિધ સંઘને, અત્યંત સંવિગ્ન છતા વફ્ટમાણ નીતિથી=આગળની ગાથામાં કહેવાશે એ મર્યાદાથી, યથોચિત જ ખમાવે છે, પૂર્વમાં વિરુદ્ધ એવા કેટલાકને પૂર્વમાં વિરોધી થયેલા એવા કેટલાક સાધુઓને, વિશેષથી ખમાવે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અભ્યદ્યત વિહાર સ્વીકારવાની અભિલાષાવાળા ગણિ, ઉપાધ્યાયાદિ સાધુઓ પૂર્વમાં જે અભ્યદ્યત વિહારનાં દ્વારા બતાવ્યાં તે સર્વથી પરિકર્મિત થઈ જાય, ત્યારપછી ગાથા ૧૪૧૮માં બતાવાશે એ રીતે જિનકલ્પ સ્વીકારે છે. તેથી ચરમ દ્વારને કહેતાં પહેલાં તે જિનકલ્પ સ્વીકારવા તત્પર થયેલા ઋષિને કરવા યોગ્ય ઉચિત કૃત્યો બતાવતાં કહે છે – પૂર્વનાં દ્વારોમાં બતાવ્યું એ રીતે આત્માને સંપન્ન કરી ચૂક્યા હોય તેવા ગણિ, ઉપાધ્યાયાદિ ઋષિએ, પૂર્વે પોતાના જેવા ગુણોવાળા અન્ય જે સાધુઓને અલ્પ કાળ માટે પોતાના પદ પર સ્થાપીને, તેઓ તે તે પદને પોતાની જેમ સમ્યગું વહન કરી શકે તેવા છે કે નહીં? તેનો નિર્ણય કરવા માટે તુલના કરેલી, તે સાધુઓને હવે કાયમ માટે પોતાના પદની અનુજ્ઞા આપે છે; અને તે તે પદની અનુજ્ઞા આપવાની વિધિ પૂરી થયા પછી નવા ગણિ આદિ તે સાધુઓની અનુયોગ-ગણાનુજ્ઞાવસ્તુમાં બતાવી તે જ વિધિ પ્રમાણે ઉપબૃહણ કરે છે. તેથી તે ગુરુના વચનનું સ્મરણ કરીને તે નવા ગણિ આદિ સાધુઓ પણ પોતાના પદનું ભગવાનની આજ્ઞાનુસાર સમ્ય અનુપાલન કરે છે, તેમ જ ગચ્છના સાધુઓ પણ ગુરુના વચનથી પ્રેરાઈને For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / અભ્યધત વિહાર | ‘વટવૃક્ષ' દ્વાર / ગાથા ૧૪૧૫-૧૪૧૬, ૧૪૧૦ se તે નૂતન ગણિ આદિ પદધારી સાધુઓની આજ્ઞાનું સમ્યક્ પાલન કરે છે, જેથી સર્વ ગચ્છનું એકાંતે હિત થાય છે. આમ, નૂતન ગણિ આદિની ઉપબૃહણા કર્યા પછી તે અભ્યઘત વિહાર સ્વીકારવા તત્પર થયેલા ઋષિ, અત્યંત ઉપયુક્ત થઈને સંવેગની વૃદ્ધિપૂર્વક બાળ-વૃદ્ધસહિત શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘને સામાન્યથી ખમાવે છે અને યથાઔચિત્યથી ખમાવે છે અર્થાત્ નાના સાધુ સાથે તેને યોગ્ય ઔચિત્ય અનુસારે, મોટા સાધુ સાથે તેને યોગ્ય ઔચિત્ય અનુસારે, તેમ જ શ્રાવકાદિ સાથે તેને યોગ્ય ઔચિત્ય અનુસારે ખમાવે છે. વળી પોતે જ્યારે ગણિ આદિ પદવીનું પાલન કરતા હતા, ત્યારે કોઈક સાધુ આદિ સાથે ક્યારેક મનભેદ થયો હોય, તો તેવા પૂર્વમાં પોતાને વિરોધી વલણવાળા ચતુર્વિધ સંઘ અંતર્ગત જે કોઈ વ્યક્તિ હોય, તેઓને વિશેષથી ખમાવે છે, જેથી તે વિરોધીના મનમાં પોતાના પ્રત્યે સહેજ પણ દ્વેષભાવ રહેલો હોય, તો દૂર થઈ જાય અને પોતાનું ચિત્ત પણ સર્વ જીવો સાથે સર્વથા ઉચિત વર્તન કરનારું બને. વળી તે શ્રમણસંધને ખમાવવાની વિધિ ગ્રંથકારશ્રી સ્વયં આગળની ગાથામાં બતાવે છે. ૧૪૧૫/૧૪૧૬॥ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે આ ઋષિ સંઘને અને પૂર્વવિરુદ્ધોને વક્ષ્યમાણનીતિથી ખમાવે છે. તેથી હવે તે ખમાવવાની નીતિને જ બતાવે છે – ગાથા : जं किंचि पमाणं ण सुड्ड भे वट्टि मए पुवि । तं भे खाम अहं णिस्सल्लो णिक्कसाओ मि ॥ १४१७॥ અન્વયાર્થ : પમાÜÍ=પ્રમાદથી મચ્છુ=મારા વડે પુલ્વિ=પૂર્વે મે=તમારી (સાથે) નં િિચ=જે કાંઈ સુg=સુહુ=સારું, ૫ વદિસં=વર્તાયું ન હોય, તેં—તેને અ=હું મે=તમને સ્વામેમિ=ખમાવું છું. (હું કેવો થઈને ખમાવું છું ? તે સ્પષ્ટ કરે છે –) બિસ્સો ખિસ્સાઓ=નિઃશલ્ય, નિષ્કષાય એવો મિ=હું છું. ગાથાર્થઃ પ્રમાદથી મારા વડે પૂર્વે તમારી સાથે જે કાંઈ સારું વર્તાયું ન હોય, તેને હું ખમાવું છું. અને નિઃશલ્ય, નિષ્કષાય એવો હું છું. ટીકા : यत्किञ्चित्प्रमादेन हेतुना न सुष्ठु भे= भवतां वर्त्तितं मया पूर्वं तद् भे= युष्मान् क्षमयाम्यहं, निःशल्यो निष्कषायोऽस्मि संवृत्त इति गाथार्थः ॥ १४१७॥ " ટીકાર્ય : પ્રમાદરૂપ હેતુથી મારા વડે પૂર્વે તમારી સાથે જે કાંઈ સારું વર્તાયું ન હોય તેને–તે પ્રમાદને આશ્રયીને, For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૦૦ - સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર / “વટવૃક્ષ' દ્વાર / ગાથા ૧૪૧૦-૧૪૧૮ તમને હું નમાવું છું. હું કેવો છું? તે બતાવતાં કહે છે – નિઃશલ્ય, નિષ્કષાય, સંવૃત્ત એવો હું છું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અભ્યદ્યત વિહારના સ્વીકાર માટે તત્પર એવા ગણિ આદિ ઋષિએ, અત્યાર સુધી ચતુર્વિધ સંઘવર્તી ગચ્છના સાધુઓ, શ્રાવકાદિને સમ્યગુ અનુશાસન આપીને યોગમાર્ગમાં સમ્ય પ્રવર્તાવ્યાં છે; છતાં ક્યારેક પ્રમાદને વશ થઈને પોતે તેઓને સારી રીતે પ્રવર્તાવ્યાં ન હોય, જેથી તે જીવોના હિતની ઉપેક્ષા થઈ હોય, તો તેનું સ્મરણ કરીને તેઓને ખમાવતાં કહે છે કે “મારા વડે પૂર્વમાં તમારી સાથે જે કાંઈ સારું વર્તન કરાયું ન હોય, તેના નિમિત્તે હું તમારી ક્ષમા માંગું છું.” વળી આ ક્ષમાયાચના, માત્ર જેમને પોતે ખમાવ્યા તેઓના મનને સંતોષ આપવા માટે જ નથી, તે સ્પષ્ટ કરવા કહે છે કે હું શલ્ય વગરનો, કષાય વગરનો સંવૃત્ત છું અને તેવો થઈને હું તમને ખમાવું છું. તેથી વ્યક્ત થાય છે કે જિનકલ્પ સ્વીકારનાર ઋષિને કોઈના ગમે તેવા વર્તન પ્રત્યે મનદુઃખરૂપ શલ્ય હોતું નથી અને કોઈ પ્રત્યે થોડો પણ રાગ કે દ્વેષ હોતો નથી, પરંતુ મધ્યસ્થભાવથી સંપૂર્ણ સંવૃત્ત થયેલા હોય છે અને તેવા સંવૃત્ત થઈને તેઓ સર્વને ખમાવે છે. ૧૪૧ અવતરણિકા : ચરમ દ્વારવિષયક પૂર્વપ્રવૃત્તિ બતાવીને, હવે તે ઋષિ જિનકલ્પ કઈ રીતે સ્વીકારે છે? તે રૂપ અભ્યદ્યત વિહારના અંતિમ “વટવૃક્ષ' નામના દ્વારનું સ્વરૂપ બતાવે છે – ગાથા : दव्वाई अणुकूले महाविभूईए अह जिणाईणं । अब्भासे पडिवज्जइ जिणकप्पं असइ वडरुक्खे ॥१४१८॥ दारं ॥ અન્વયાર્થ : મદ હવે વ્યા જુલૂકને દ્રવ્યાદિ અનુકૂળ હોતે છતે નિખારૂંvi ગમાણે જિનાદિના અભ્યાસમાં= તીર્થંકરાદિની પાસે, નિપ્પજિનકલ્પને મહાવિમૂર્વ=મહાવિભૂતિથી પડિmડું=સ્વીકારે છે. રસ નહીં હોતે છતે જિનાદિ નહીં હોતે છત, વડવર-વટવૃક્ષવિષયક (અપવાદ છે.) ગાથાર્થ : હવે દ્રવ્યાદિ અનુકૂળ હોતે છતે તીર્થકરાદિની પાસે જિનકલ્પને મહાવિભૂતિથી સ્વીકારે છે. તીર્થકરાદિ નહીં હોતે છતે અપવાદથી વડના વૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે છે. ટીકાઃ द्रव्यादावनुकूले सति महाविभूत्या-दानादिकयाऽथ जिनादीनामतिशयिनामभ्यासे प्रतिपद्यते जिनकल्पमुत्सर्गेण, असति च वटवृक्षेऽपवाद इति गाथार्थः ॥१४१८॥ (द्वारम् ) ॥ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | દ્વારનો અનુપાત | ગાથા ૧૪૧૮-૧૪૧૯ ટીકાર્ય : હવે=જિનકલ્પ સ્વીકારને યોગ્ય સર્વ ઉચિત કૃત્યો કર્યા પછી, દ્રવ્યાદિ અનુકૂળ હોતે છતે=દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ જિનકલ્પસ્વીકારને અનુકૂળ હોતે છતે, ઉત્સર્ગથી, અતિશયવાળા જિનાદિના અભ્યાસમાં= અતિશયધારી એવા તીર્થકર વગેરેની પાસે, જિનકલ્પને દાનાદિક મહાવિભૂતિથી સ્વીકારે છે. અને નહીં હોતે છતે અતિશયધારી એવા તીર્થકર આદિ નહીં હોતે છતે, વટવૃક્ષવિષયક અપવાદ છેઃવડના વૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારવા સ્વરૂપ અપવાદ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં બતાવ્યું એ રીતે સર્વને ખમાવીને આ ઋષિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુકૂળ હોય, ત્યારે જિનકલ્પ સ્વીકારવારૂપ ઉત્તમ કાર્ય કરે છે, પરંતુ ઉત્તમ કાર્ય માટે વિષ્ણભૂત હોય તેવા દ્રવ્યાદિમાં જિનકલ્પ સ્વીકારતા નથી; અને આ ઋષિ જિનકલ્પ ઉત્સર્ગથી તીર્થકર વગેરે પાસે સ્વીકારે છે. વળી જિનકલ્પ સ્વીકારતી વખતે પ્રાય: ચતુર્વિધ સંઘ ભેગો થયેલો હોય છે; અને આ જિનકલ્પસ્વીકારનું કૃત્ય મહાવૈભવપૂર્વક થવું જોઈએ તેવી સ્પૃહા નહીં હોવા છતાં, લોકોના હિત માટે દાનાદિ ક્રિયાપૂર્વક મહાવૈભવથી તે ઋષિ જિનકલ્પ સ્વીકારે છે, જેથી તે જિનકલ્પસ્વીકારની પ્રવૃત્તિ જોઈને ઘણા જીવોને બીજાધાન આદિ થાય. વળી અતિશયધારી તીર્થંકરાદિ જિનકલ્પ આપવા માટે વિદ્યમાન ન હોય, તો અપવાદથી તે ઋષિ મહાવૈભવપૂર્વક વડના વૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે છે. ૧૪૧૮ ગાથા : दाराणुवाय मो इह सो पुण तइआए भावणासारं । काऊण तं विहाणं णिरविक्खो सव्वहा वयइ ॥१४१९॥ અન્વયાર્થ : રૂદવારવા =અહીં દ્વારનો અનુપાત છે=પૂર્વગાથામાં કહ્યું કે ઉત્સર્ગથી જિનાદિ પાસે અને અપવાદથી વટવૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે છે એમાં જિનકલ્પના સ્વીકારવિષયક વિધિ બતાવનારા દ્વારની પ્રાપ્તિ છે. મવિUTIણા પુT તં વિહાdi=વળી ભાવના સાર એવા તે વિધાનને=ભાવનાપ્રધાન એવી જિનકલ્પના સ્વીકારની વિધિને, =કરીને સદ્ગળિરવિવો સો સર્વથા નિરપેક્ષ એવા તે=જિનકલ્પ સ્વીકારનારા ઋષિ, તફસાઈ તૃતીયામાં ત્રીજી પોરિસીમાં, વડું જાય છે. * “જો' પાદપૂરણ અર્થમાં છે. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ઉત્સર્ગથી જિનાદિ પાસે અને અપવાદથી વટવૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે છે. એ કથનમાં જિનકલ્પના સ્વીકારવિષયક વિધિ બતાવનારા દ્વારની પ્રાપ્તિ છે, પરંતુ તે વિધિ પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ નથી. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૦૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | દ્વારનો અનુપાત | ગાથા ૧૪૧૦-૧૪૨૦ વળી ભાવનાપ્રધાન એવી જિનકલ્પસ્વીકારની વિધિને કરીને સર્વથા નિરપેક્ષ એવા જિનકલ્પ સ્વીકારનારા કષિ ત્રીજી પરિસીમાં તે વટવૃક્ષથી બીજે જાય છે. ટીકા : द्वारानुपातो (?इह) द्रष्टव्यः, स पुनः ऋषिस्तृतीयायां पौरुष्यां भावनासारं सत् कृत्वा तत् नमस्कारादिप्रतिपत्तिविधानं निरपेक्षः सन् सर्वथा व्रजति तत इति गाथार्थः ॥१४१९॥ નોંધ : ટીકામાં તારાનુપાતો પછી મૂળગાવ્યા પ્રમાણે રૂદ હોવું જોઇએ. ટીકાર્ય દ્વારનો અનુપાત જાણવો પૂર્વગાથામાં કહ્યું કે ઉત્સર્ગથી જિનાદિ પાસે અને અપવાદથી વટવૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે છે એ કથનમાં જિનકલ્પના સ્વીકારવિષયક વિધિ બતાવનારા દ્વારની પ્રાપ્તિ જાણવી. વળી ભાવના સાર છતા તે નમસ્કારાદિ દ્વારા પ્રતિપત્તિના વિધાનને કરીને=ભાવનાપ્રધાન એવી દ્વારના અનુપાતથી પ્રાપ્ત નવકાર આદિ દ્વારા જિનકલ્પને સ્વીકારવાની વિધિને કરીને, સર્વથા નિરપેક્ષ છતા તે ઋષિ જિનકલ્પ સ્વીકારનારા ઋષિ, ત્રીજી પોરિસીમાં ત્યાંથી તે વટવૃક્ષરૂપ સ્થાનથી, જાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે તે ઋષિ ઉત્સર્ગથી જિનાદિ પાસે અને અપવાદથી વટવૃક્ષ નીચે જિનકલ્પનો સ્વીકાર કરે છે. તેથી અહીં જિનકલ્પસ્વીકારની વિધિને કહેનારા દ્વારની પ્રાપ્તિ જાણવી, જે દ્વારને અહીં ગ્રંથકારશ્રીએ બતાવેલ નથી, પરંતુ ગાથાના ત્રીજા પાદમાં રહેલાં “ત' શબ્દથી વિધિને બતાવનારા દ્વારનો પરામર્શ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે દ્વારના અનુપાતથી પ્રાપ્ત એવી જિનકલ્પને સ્વીકારવાની નમસ્કારાદિ વિધિ કરીને જિનકલ્પ સ્વીકાર્યા પછી અસંગભાવનાપ્રધાન છતા તે ઋષિ ગચ્છથી સર્વથા નિરપેક્ષ થયેલા છતા ત્રીજી પોરિસીમાં તે સ્થાનથી વિહાર કરે છે. આથી ફલિત થાય કે અત્યાર સુધી પોતે જે ગચ્છનું પાલન કર્યું, ગચ્છના જે સાધુઓને યોગમાર્ગમાં સમ્યક્ પ્રવર્તાવ્યા, તેઓની સાથે પણ સર્વથા સ્નેહના પરિણામનો ત્યાગ કરીને, આત્માને અસંગભાવનાથી ભાવિત કરીને, જિનકલ્પસ્વીકારવિષયક સર્વ વિધિ કરીને, ગચ્છના સાધુઓ પ્રત્યે લેશ પણ પ્રતિબંધ ન હોવાથી તે ઋષિ ત્રીજા પહોરે ત્યાંથી ચાલ્યા જાય છે. ૧૪૧ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે તે ઋષિ ત્રીજી પોરિસીમાં ત્યાંથી જાય છે. તેથી હવે તે જિનકલ્પી ઋષિ તે સ્થાનેથી જાય ત્યારે ગચ્છના સાધુઓ શું કરે છે? તે બતાવે છે – For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | હારનો અનુપાત / ગાથા ૧૪૨૦ છ3 ગાથા : पक्खीपत्तुवगरणे गच्छारामा विणिग्गए तम्मि । चक्खुविसयं अईए अयंति आनंदिया साहू ॥१४२०॥ અન્વયાર્થ : પક્વપત્તવરને પક્ષીના પત્ર જેવા ઉપકરણવાળા, છારામાં વિનિg=ગચ્છરૂપી આરામથી નિર્ગત એવા તw=તે=જિનકલ્પી ઋષિ, #વિસયં મv=ચક્ષુના વિષયને અતીત થયે છતે માનંદિયા સાદૂ-આનંદિત એવા સાધુઓ મયંતિ આવે છે–પોતાની વસતિમાં આવે છે. ગથિય: પક્ષીની પાંખ જેવા ઉપકરણવાળા, ગચ્છરૂપી બગીચામાંથી નીકળેલા એવા જિનકભી બહષિ ચક્ષુના વિષયને અતીત થયે છતે આનંદિત એવા સાધુઓ પોતાની વસતિમાં આવે છે. ટીકા? ___पक्षिपत्रोपकरणे-अमुकस्तोकोपधौ गच्छारामात् सुखसेव्याद्विनिर्गते तस्मिन्-जिनकल्पिके चक्षुर्विषयमतीते-अदर्शनीभूते आगच्छन्ति स्ववसतिमानन्दिताः साधवः तत्प्रतिपत्त्येति गाथार्थः ॥१४२०॥ ટીકાઈઃ પક્ષીના પત્ર જેવા ઉપકરણવાળા=અમુક થોડી ઉપધિવાળા, સુખસેવ્ય એવા ગચ્છરૂપી આરામથી વિનિર્ગત એવા સુખે સેવી શકાય એવા ગચ્છરૂપી બગીચામાંથી નીકળેલા એવા, તે=જિનકલ્પિક, ચક્ષના વિષયને અતીત થયે છતે અદર્શનીભૂત થયે છતે, તેની પ્રતિપત્તિથી=જિનકલ્પના સ્વીકારથી, આનંદ પામેલા સાધુઓ સ્વવસતિને વિષે આવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનકલ્પ સ્વીકારતી વખતે તે ઋષિ પાસે અમુક થોડી ઉપધિ હોય છે; કેમ કે જિનકલ્પીને જઘન્યથી બે પ્રકારની અને ઉત્કૃષ્ટથી બાર પ્રકારની ઉપધિ હોય છે. માટે તેઓને પક્ષીની પાંખ જેવા ઉપકરણવાળા કહેલ છે. વળી તે મહાત્મા જિનવચનાનુસાર પ્રવર્તનાર હોવાથી તેવા મહાત્માની ગચ્છના સાધુઓ સેવા કરતાં હોય છે, તેથી તે મહાત્મા માટે પોતાનો ગચ્છ સુખે સેવી શકાય એવો હતો, છતાં પોતે નિઃસ્પૃહી હોવાથી તે ગચ્છરૂપી બગીચામાંથી નીકળીને વિશેષ આરાધના માટે જાય છે; અને જતા એવા તે જિનકલ્પી ઋષિ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ગચ્છના સાધુઓ તેઓને જુએ છે, અને જયારે તે ઋષિ ચક્ષુનો વિષય ન બને તેટલા દૂર જાય ત્યારે, તે ઋષિના જિનકલ્પના સ્વીકારથી આનંદિત થયેલા ગચ્છના સાધુઓ પોતાની વસતિમાં જાય છે; અને વિચારે છે કે “આ ઋષિ સુખે સેવ્ય એવા સ્થવિરકલ્પને છોડીને, જિનકલ્પને સ્વીકારીને મહાપરાક્રમથી અસંગભાવને સાધી રહ્યા છે, માટે તેઓનું દર્શન-સ્મરણ પણ આનંદપ્રદ છે.” આ પ્રકારના પરિભાવનથી હર્ષિત થયેલા એવા તે સાધુઓ આનંદિત થાય છે. ll૧૪૨૦ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | હારનો અનુપાત | ગાથા ૧૪૨૧ ગાથા : आभोएउं खेत्तं णिव्वाघाएण मासणिव्वाहि । गंतूण तत्थ विहरइ एस विहारो समासेण ॥१४२१॥ અન્વયાર્થ : =નિર્વાઘાતથી માલ્વિહિં માસનિર્વાહી નં–ક્ષેત્રને મામોજાણીને તત્વ=ત્યાં તે ક્ષેત્રમાં, તૂUT=જઈને વિ=વિહરે છે. સમારે વિહારો=આ સમાસથી વિહાર છે. ગાથાર્થ: - નિર્વાઘાતથી માસનો નિર્વાહ કરનારા ક્ષેત્રને જાણીને, તે ક્ષેત્રમાં જઈને વિચરે છે. આ સંક્ષેપથી જિનકભીનો વિહાર છે. ટીકા : ____ आभोज्य-विज्ञाय क्षेत्रं निर्व्याघातेन हेतुभूतेन मासनिर्वाहि-मासनिर्वहणसमर्थ, गत्वा तत्र क्षेत्रे विहरति-स्वनीतिं पालयति, एष विहारः समासेनास्य भगवत इति गाथार्थः ॥१४२१॥ ટીકાર્ય : હેતુભૂત એવા નિર્ચાઘાતથી=માસના નિર્વાહમાં હેતુભૂત એવા વ્યાઘાત વગર, માસના નિર્વાહવાળા=માસનો નિર્વાહ કરવામાં સમર્થ એવા, ક્ષેત્રને જાણીને, તે ક્ષેત્રમાં જઈને વિહરે છે=સ્વનીતિને પાળે છે–પોતે સ્વીકારેલ જિનકલ્પની મર્યાદાનું પાલન કરે છે. આ ભગવાનનો જિનકલ્પી ઋષિનો, આ સમાસથી=સંક્ષેપથી, વિહાર છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૪૧૯માં કહેલ કે આ ઋષિ જિનકલ્પસ્વીકારની વિધિને કરીને ત્રીજી પોરિસીમાં જાય છે, તો તેઓ ક્યાં જાય છે? તે બતાવતાં કહે છે કે તે ઋષિ શ્રુતજ્ઞાનના ઉપયોગથી માસનિર્વાહ માટે સમર્થ એવા વ્યાઘાત વગરના ક્ષેત્રને જાણીને તે ક્ષેત્રમાં જાય છે, અને ત્યાં જઈને જિનકલ્પની મર્યાદાનું માસકલ્પરૂપે પાલન કરે છે. તેઓ એક સ્થાનમાં દીર્ઘકાળ પણ રહેતા નથી કે સતત વિહાર પણ કરતા નથી. આ પ્રકારની આ જિનકલ્પી ઋષિની સંક્ષેપથી વિહારની વિધિ છે. આના દ્વારા ફલિત થાય કે જિનકલ્પીની વિહારની વિશેષથી વિધિ અન્ય શાસ્ત્રોથી જાણી લેવી, ગ્રંથકારશ્રીએ તે વિધિનો પ્રસ્તુત ગ્રંથમાં વિસ્તાર કરેલ નથી. // ૧૪૨૧૫. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર જિનકલ્પીની સામાચારી / ગાથા ૧૪૨૨-૧૪૨૩ o૫ ગાથા : एत्थ य सामायारी इमस्स जा होइ तं पवक्खामि । भयणाए दसविहाए गुरूवएसानुसारेण ॥१४२२॥ અન્વયાર્થ : સ્થ ય અને અહીં=જિનકલ્પી જે ક્ષેત્રમાં જઈને વિચરે છે એ ક્ષેત્રમાં, ડુમસ આમની જિનકલ્પી ઋષિની, ના સામયિાર હો જે સામાચારી હોય છે, તેં તેને તે સામાચારીને, ગુરૂવાલાનુસારેv=ગુરુના ઉપદેશના અનુસારથી રવિહાદશવિધ એવી સામાચારીમાં મયા=ભજના વડે પવરવામિ હું કહીશ. ગાથાર્થ : અને જિનકભી બહષિ જે ક્ષેત્રમાં જઈને વિચરે છે, એ ક્ષેત્રમાં જિનકભી બહષિની જે સામાચારી હોય છે, તેને ગુરના ઉપદેશ અનુસારે દશવિધ સામાચારીમાં ભજના વડે હું કહીશ. ટીકા : ___ अत्र च क्षेत्रे सामाचारी-स्थितिरस्य या भवति जिनकल्पिकस्य, तां प्रवक्ष्यामि भजनया विकल्पेन, दशविधायां सामाचार्यां वक्ष्यमाणायां गुरूपदेशानुसारेण, न स्वमनीषिकयेति गाथार्थः ॥१४२२॥ ટીકાર્ય : અને આ ક્ષેત્રમાં જિનકલ્પી ઋષિ જે ક્ષેત્રમાં જઈને વિચરે છે એ ક્ષેત્રમાં, આ જિનકલ્પિકની જે, સામાચારી–સ્થિતિ=મર્યાદા, હોય છે, તેને ભજના વડે=વિકલ્પ વડે, હું કહીશ. - જિનકલ્પિકની સામાચારી ગ્રંથકારશ્રી કઈ સામાચારીમાં કહેશે? તે બતાવે છે – વક્ષ્યમાણ આગળની ગાથામાં કહેવાનારી, દશવિધ સામાચારીમાં ગુરુના ઉપદેશના અનુસારથી હું કહીશ, સ્વમનીષિકાથી નહીં=સ્વમતિથી કહીશ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વિરકલ્પિક સાધુઓ જે દશવિધ ચક્રવાલ સામાચારીનું પાલન કરે છે, તેમાંથી જિનકલ્પિક સાધુઓ કઈ કઈ સામાચારીનું પાલન કરે છે ? તે ગ્રંથકારશ્રી જુદા જુદા મત પ્રમાણે વિકલ્પથી બતાવવાના છે. વળી ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં પૂર્વ દશવિધ ચક્રવાલ સામાચારી બતાવેલ નથી. તેથી કહે છે કે દશવિધ સામાચારી ગુરુના ઉપદેશ અનુસાર આગળમાં કહેવાશે એ છે, અને તે દશવિધ સામાચારી કહ્યા પછી તેમાંથી જિનકલ્પિક સાધુને કઈ કઈ સામાચારી હોય? તેનું સ્પષ્ટીકરણ ગ્રંથકારશ્રી કરશે. આ પ્રકારની પ્રતિજ્ઞા ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં કરે છે. ll૧૪૨૨ અવતરણિકા : दशविधामेवादावाह - અવતરણિકાર્ય : દશવિધ સામાચારીને જ, આદિમાં જ=જિનકલ્પિકની સામાચારી કહેવાની શરૂઆતમાં જ, કહે છે – For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ os સલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની સામાચારી/ ગાથા ૧૪૨૩ ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરી કે ગુરુઉપદેશ અનુસાર આગળમાં કહેવાનારી દશવિધ સામાચારીમાં ભજના વડે હું જિનકલ્પિકની સામાચારીને કહીશ. તેથી હવે પ્રારંભમાં સ્થવિરકલ્પિકની દશવિધ સામાચારીને જ કહે છે – ગાથા : इच्छामिच्छतहक्कारो आवसीया निसीहिया य आपुच्छा । पडिपुच्छ छंदण णिमंतणा य उवसंपया चेव ॥१४२३॥ અન્વયાર્થ : રૂછામિ છતારો ઇચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, વસીયો=આશ્યિકી, નિશદિયા અને નૈવિકી, માછી આપૃચ્છા, પદિપુછ-પ્રતિપૃચ્છા, છંVIEછંદના, ાિમંત ચ=અને નિમંત્રણા, ૩વસંપયા ચૂર્વ=અને ઉપસંપદા. ગાથાર્થ : ઇચ્છાકાર, મિથ્થાકાર, તથાકાર, આવશ્યિકી અને નૈષધિકી, આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદના અને નિમંત્રણા અને ઉપસંપદા. ટીકાઃ __इच्छामिथ्यातथाकार इति, कारशब्दः प्रत्येकमभिसम्बध्यते, इच्छाकारो मिथ्याकारः तथाकार इति, तथा परभणने सर्वत्रेच्छाकारः, दोषचोदने मिथ्याकारः, गुर्वादेशे तथाकारः। तथा आवश्यिकी नैषेधिकी च आपृच्छा, वसतिनिर्गमे आवश्यिकी, प्रवेशे नैषेधिकी, स्वकार्यप्रवृत्तावापृच्छा । तथा प्रतिपृच्छा छन्दना निमन्त्रणा च, तत्रादिष्टकरणकाले प्रतिपृच्छा, पूर्वगृहीतेनाशनादिना छन्दना, निमन्त्रणा भवत्यगृहीतेन । उपसंपच्चैव श्रुतादिनिमित्तमिति गाथार्थः ॥१४२३॥ ટીકાઈ: ઇચ્છા, મિથ્યા, તથાકાર. અહીં ‘ાર' શબ્દ પ્રત્યેકને વિષે અભિસંબંધ કરાય છે=ઈચ્છા, મિથ્યા અને તથાઃ એ ત્રણેય સાથે જોડાય છે. તેથી શું ફલિત થાય? તે સ્પષ્ટ કરે છે – ઈચ્છાકાર, મિથ્થાકાર, તથાકાર. એ પ્રકારે ફલિત થાય. અને પરના ભણનમાં સર્વત્ર ઇચ્છાકાર થાય છે=અન્ય સાધુને કંઈક કહેવામાં સર્વ સ્થાને ઇચ્છાકાર'નો પ્રયોગ થાય છે, દોષના ચોદનમાં મિથ્યાકાર થાય છે=કોઈ દોષના પ્રવર્તનમાં મિથ્યાકારનો પ્રયોગ થાય છે, ગુરુના આદેશમાં તથાકાર થાય છે=ગુરુએ કોઈ આજ્ઞા કરી હોય ત્યારે “તથાકારનો પ્રયોગ થાય છે. તથા આવશ્યકી, ઔષધિકી અને આપૃચ્છા. વસતિથી નિર્ગમમાં આવેશ્યિકી થાય છે–પોતાની વસતિમાંથી નીકળતી વખતે આવશ્યકીનો પ્રયોગ થાય છે, પ્રવેશમાં નૈષેલિકી થાય છે=બહારથી આવીને વસતિમાં For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની સામાચારી / ગાથા ૧૪૨૩ પ્રવેશ કરતી વખતે નધિકી'નો પ્રયોગ થાય છે, સ્વકાર્યની પ્રવૃત્તિમાં આપૃચ્છા થાય છે–પોતાના કાર્યની પ્રવૃત્તિ કરતી વખતે આપૃચ્છા થાય છે. તથા પ્રતિપૃચ્છા, છંદના અને નિમંત્રણા. ત્યાં આ ત્રણ સામાચારીમાં, આદિષ્ટના કરણકાલમાં પ્રતિપૃચ્છા થાય છે=ગુરુએ આજ્ઞા કરેલું કાર્ય કરતી વખતે પ્રતિપૃચ્છા થાય છે, પૂર્વગૃહીત એવા અનાદિ દ્વારા છંદના થાય છે=પૂર્વમાં ગ્રહણ કરેલા અશનાદિનું અન્ય સાધુઓને આમંત્રણ આપવા દ્વારા છંદના થાય છે, અગૃહીત દ્વારા નિમંત્રણા થાય છે=નહીં ગ્રહણ કરેલા અશનાદિ અન્ય સાધુઓને લાવવા વિષયક પૂછવા દ્વારા નિમંત્રણા' થાય છે. અને શ્રુતાદિન નિમિત્તે ઉપસંપદા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વિરકલ્પિક સાધુને પાલન કરવા યોગ્ય દશવિધ ચક્રવાલ સામાચારીને સંક્ષેપથી બતાવે છે – મૂળગાથામાંના પહેલા પાદમાં રહેલ રૂછામિછતehl'માં જે “વાર' શબ્દ છે, તે ઇચ્છા, મિથ્યા અને તથા : એ ત્રણેય સાથે જોડવાનો છે. તેથી ઈચ્છાકાર, મિથ્યાકાર અને તથાકાર : એમ પ્રાપ્ત થાય. (૧) ઇચ્છાકાર : પોતાનું કાર્ય બીજા સાધુ પાસે કરાવવા માટે પરને કહેવું અથવા બીજા સાધુનું કાર્ય પોતે કરવા માટે કહેવું એ સર્વમાં, “આ મારું કાર્ય તમે ઇચ્છાપૂર્વક કરો” અથવા “તમારું આ કાર્ય હું ઇચ્છાપૂર્વક કરું” એ પ્રકારે “ઇચ્છાકારનો પ્રયોગ કરવો, એ ઈચ્છાકાર નામની પ્રથમ સામાચારી છે. (૨) મિથ્યાકારઃ સંયમજીવનમાં ક્યાંય અલના થવાથી કોઈક દોષ લાગ્યો હોય, તો તેની શુદ્ધિ માટે “મિચ્છા મિ દુક્કડમ” એ પ્રકારે પ્રયોગ કરવો, એ મિથ્યાકાર નામની બીજી સામાચારી છે. (૩) તથાકારઃ ગુરુએ પોતાને કોઈ કાર્ય કરવાનો આદેશ કર્યો હોય ત્યારે “તદ ત્તિ” એ પ્રકારે પ્રયોગ કરવો, એ તથાકાર નામની ત્રીજી સામાચારી છે. (૪) આવશ્યકી : ભિક્ષાટનાદિ કોઈ કાર્ય અર્થે પોતાની વસતિમાંથી બહાર જતી વખતે “મવદ" એ પ્રકારે પ્રયોગ કરવો, એ આવશ્વિકી નામની ચોથી સામાચારી છે. (૫) ઐધિકીઃ બહારથી આવીને વસતિમાં પ્રવેશ કરતી વખતે “નિરીદિ' એ પ્રકારે પ્રયોગ કરવો, એ નૈધિક નામની પાંચમી સામાચારી છે. (૬) આપૃચ્છા : પોતાના કાર્યની પ્રવૃત્તિવિષયક ગુરુને પૃચ્છા કરવી, એ આપૃચ્છા નામની છઠ્ઠી સામાચારી છે. (૭) પ્રતિપૃચ્છાઃ ગુરુએ આજ્ઞા કરેલ કાર્યને કરતી વખતે ફરી તે કાર્ય કરવા વિષયક ગુરુને પૂછવું, એ પ્રતિપૃચ્છા નામની સાતમી સામાચારી છે. (૮) છંદના પૂર્વમાં લાવેલ અશનાદિ આહારનો લાભ આપવા માટે અન્ય સાધુઓને પૂછવું, એ છંદના નામની આઠમી સામાચારી છે. (૯) નિમંત્રણા: ભિક્ષા વહોરવા જતી વખતે “હું તમારી માટે ભિક્ષા લાવું?” એમ અન્ય સાધુઓને પૂછવું, એ નિમંત્રણા નામની નવમી સામાચારી છે. (૧૦) ઉપસંપદાઃ જ્ઞાન-દર્શનાદિન નિમિત્તે અન્ય આચાર્ય પાસે જવું, એ ઉપસંપદા નામની દશમી સામાચારી છે. /૧૪૨૩ll For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૦૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સામાચારી/ ગાથા ૧૪૨૪-૧૪૨૫ અવતરણિકા: अत्र जिनकल्पिकसामाचारीमाह - અવતરણિકાઈ: - અહીં પૂર્વગાથામાં સ્થવિરકલ્પિકની દશવિધ સામાચારી બતાવી એમાં, જિનકલ્પિકની સામાચારીને કહે ગાથા : आवस्सि णिसीहि मिच्छा पुच्छणमुवसंपयं च गिहिएसु । अण्णा सामायारी ण होइ से सेसिआ पंच ॥१४२४॥ અન્વયાર્થ : સાવ િાિરાદિ મિચ્છા આવશ્યિકીને, નૈધિકીને, મિથ્યાકારને હિ; પુછni ૩વસંપ =ગૃહીવિષયક પૃચ્છાને અને ઉપસંપદાને (જિનકલ્પી કરે છે.) એ તેને=જિનકલ્પિક સાધુને, હિમા UMI પંચ સામાયરી શેષ એવી અન્ય પાંચ સામાચારી દોડ્ર=હોતી નથી. ગાથાર્થ : જિનકલિક સાધુ આવચ્છિકીને, નષેલિકીને, મિથ્યાકારને, ગૃહસ્થવિષયક પૃચ્છાને અને ઉપસંપદાને કરે છે, જિનકલ્પિક સાધુને શેષ એવી અન્ય પાંચ સામાચારી હોતી નથી. ટીકા? आवश्यिकी नैषेधिकी मिथ्येति मिथ्याकारं पृच्छामुपसम्पदं गृहिष्वौचित्येन सर्वं (? सर्वां) करोति, अन्याः सामाचार्यः-इच्छाकार्याद्या न भवन्ति से-तस्य शेषाः पञ्च, प्रयोजनाभावादिति गाथार्थः II૪૨૪ નોંધ: ટીકામાં સર્વના સ્થાને સર્વ હોવું જોઈએ; કેમ કે તે સર્વનામ સામાચારીનો પરામર્શક છે. ટીકાર્ય : આવશ્વિકીને, નૈષેબિકીને, મિથ્યા=મિથ્યાકારને, ગૃહીવિષયક પૃચ્છાને, ઉપસંપદાને, ઔચિત્યથી સર્વને કરે છે=જિનકલ્પિક આ પાંચ સામાચારીમાંથી પોતાને ઉચિત સર્વ સામાચારીને કરે છે. તેને જિનકલ્પિકને, શેષ એવી ઇચ્છાકારાદિ અન્ય પાંચ સામાચારીઓ હોતી નથી, કેમ કે પ્રયોજનનો અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૨૪ો અવતરણિકા : आदेशान्तरमाह - For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સામાચારી / ગાથા ૧૪૨૫-૧૪૨૬ અવતરણિતાર્થ : આદેશાંતરને કહે છે–પૂર્વગાથામાં જિનકલ્પીની સામાચારીના વિષયમાં એક મત બતાવ્યો. હવે અન્ય મત બતાવતાં કહે છે – ગાથા : आवस्सिअं निसीहिअ मोत्तुं उवसंपयं च गिहिएसु । सेसा सामायारी ण होइ जिणकप्पिए सत्ता ॥१४२५॥ અન્વયાર્થ : માવસ નિદિ જિદિપણુ વસંપર્વ મોજું=આવશ્વિકીને, નૈધિકીને અને ગૃહવિષયક ઉપસંપદાને મૂકીને, સેસ સત્તા સામાચારી શેષ સાત સામાચારી નિપ્પ=જિનકલ્પિકમાં જ દોડ઼ હોતી નથી. ગાથાર્થ : આવશ્ચિકીને, મૈષેબિકીને અને ગૃહથિવિષયક ઉપસંપદાને મૂકીને શેષ સાત સામાચારી જિનકલ્પિકમાં હોતી નથી. ટીકાઃ ___ आवश्यिकी नैषेधिकी मुक्त्वा उपसम्पदं च गृहिष्वारामादिष्वोघतः शेषाः सामाचार्यः पृच्छाद्या अपि न भवन्ति जिनकल्पिके सप्त, प्रयोजनाभावादेवेति गाथार्थः ॥१४२५॥ ટીકાર્ય : આવશ્યિકીને, નિષેબિકીને અને ગૃહીવિષયક આરામાદિમાં ઓઘથી ઉપસંપદાને મૂકીને પૃચ્છાદિ પણ શેષ સાત સામાચારીઓ જિનકલ્પિકમાં હોતી નથી, કેમ કે પ્રયોજનનો અભાવ જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આ આદેશાંતર પ્રમાણે જિનકલ્પિક ભિક્ષાદિ અર્થે પોતાના સ્થાનેથી અન્ય સ્થાને જતી વખતે આવશ્વિકીનો પ્રયોગ કરે છે, ધ્યાનાદિ અર્થે કાયોત્સર્ગમાં ઊભા રહેવું હોય ત્યારે નૈષધિકીનો પ્રયોગ કરે છે, તેમ જ કોઈ ગૃહસ્થના બગીચા વગેરેમાં ધ્યાનાદિ અર્થે રહેવું હોય ત્યારે ઓઘથી ઉપસંપદા સામાચારીનો પ્રયોગ કરે છે. ઓઘથી ગૃહસ્થવિષયક ઉપસંપદા સામાચારી એટલે ગૃહસ્થના આરામાદિમાં અવસ્થાનના નિમિત્તે ગૃહસ્થ પાસે જે અનુજ્ઞા માંગવાની હોય છે તે ઓઘથી ઉપસંપદા સામાચારી છે. ૧૪૨પણl. ગાથા : अहवा वि चक्कवाले सामायारी उ जस्स जा जोग्गा । सा सव्वा वत्तव्वा सुअमाईआ इमा मेरा ॥१४२६॥ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૦. સંખનાવસ્તક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૨૬-૧૪૨૦ અન્વયાર્થ : કહેવા વિ=અથવા તો વAવાને વળી ચક્રવાલમાં ન જેને ના સમાચાર નો =જે સામાચારી યોગ્ય હોય, (તેને) સ સવ્યા–તે સર્વ (સામાચારી) વક્તવ્ય કહેવી. (જિનકલ્પિકાદિની) સુગમ રૂમ મેરા=શ્રુતાદિકવાળી આ મર્યાદા છે. ગાથાર્થ : અથવા તો વળી ચક્રવાલમાં જે જિનકલ્પિકાદિને જે સામાચારી યોગ્ય હોય, તે જિનકલ્પિકાદિને તે સર્વ સામાચારી કહેવી. જિનકલિકાદિની વ્યુતાદિકવાળી આગળમાં બતાવાશે એ મર્યાદા છે. ટીકા : ___ अथवाऽपि चक्रवाले नित्यकर्मणि सामाचारी तु यस्य या योग्या जिनकल्पिकादेः, सा सर्वा वक्तव्या, अत्रान्तरे श्रुतादिका चेयं मर्यादा वक्ष्यमाणाऽस्येति गाथार्थः ॥१४२६॥ ટીકાર્ય : અથવા તો વળી ચકવાલમાં નિત્ય કર્મમાં, જે જિનકલ્પિકાદિને જે સામાચારી યોગ્ય હોય, તે સર્વ સામાચારી કહેવી. અને આ અવસરે આની=જિનકલ્પિકાદિની, આ=વક્ષ્યમાણ આગળની ગાથાઓમાં કહેવાનારી, શ્રુતાદિક મર્યાદા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૨૬ll ગાથા : सुअसंघयणुवसग्गे आयंके वेअणा कइ जणा उ । थंडिल्ल वसहि केच्चिर उच्चारे चेव पासवणे ॥१४२७॥ અન્વયાર્થ : સુસંધયપુવકશ્રુત-સંઘયણ-ઉપસર્ગવિષયક, માયં વેમ જ ના આતંક-વેદના અને કેટલા જનો? ચંદિ8 વદિ વ્યિર=સ્થાંડિલ્ય-વસતિ-કિયચ્ચિર?, ૩ળ્યારે વેવ પાસવો ઉચ્ચારવિષયક અને પ્રશ્રવણવિષયક; ટીકા: __ श्रुतसंहननोपसर्ग इत्येतद्विषयोऽस्य विधिः वक्तव्यः, तथाऽऽतङ्को वेदना कियन्तो जनाश्चेति द्वारत्रयमाश्रित्य, तथा स्थाण्डिल्यं वसतिः कियच्चिरं द्वाराण्याश्रित्य, तथा उच्चारे चैव प्रश्रवणे चेत्येतद्विषय इति गाथार्थः ॥१४२७॥ ટીકાર્ચઃ શ્રુત-સંહનન-ઉપસર્ગવિષયક એટલે આના વિષયવાળી આની વિધિ કહેવી=બ્રુતાદિના વિષયવાળી જિનકલ્પિકની મર્યાદા કહેવી. તથા આતંક-વેદના અને કેટલા જનો? એ પ્રકારના ત્રણ દ્વારને આશ્રયીને For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યાત વિહાર | જિનકલ્પીની મર્યાદિ/ ગાથા ૧૪૨૮-૧૪૨૯ વિધિ કહેવી. તથા સ્થાડિલ્ય-વસતિ-કેટલો કાળ? દ્વારોને આશ્રયીને વિધિ કહેવી. તથા ઉચ્ચારવિષયક અને પ્રશ્રવણવિષયક=આના વિષયવાળી, વિધિ કહેવી. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૧૪૨૭. गाथा: ओवासे तणफलए सारक्खणया य संथवणया य । पाहुडियअग्गिदीवे ओहाण वसे कइ जणा उ ॥१४२८॥ અન્વયાર્થ: ओवासे तणफलए शविषय-तृ९।३१४विषय, सारक्खणया य संथवणया य=संरक्षत। भने संस्थापनता, पाहुडियअग्गिदीवे प्रात्मृति-नि-हीविषय, ओहाण अवधान, कइ जणा उ वसे मने 21 नो वसशे ?; टी : तथा अवकाशे तृणफलके-एतद्विषय इत्यर्थः, तथा संरक्षणता च संस्थापनता चेति द्वारद्वयमाश्रित्य, तथा प्राभृतिकाग्निदीपेषु-एतद्विषयः, तथाऽवधानं वसिष्यन्ति कति जनाश्चेत्येतद् द्वारद्वयमाश्रित्येति गाथासमुदायार्थः ॥१४२८॥ टोडार्थ : તથા અવકાશવિષયક-તૃણફલકવિષયક=આના વિષયવાળી, વિધિ કહેવી. તથા સંરક્ષણતા અને સંસ્થાપના એ પ્રકારે બે તારને આશ્રયીને વિધિ કહેવી. તથા પ્રાભૃતિક-અગ્નિ-દીપવિષયક=આના વિષયવાળી, વિધિ કહેવી. તથા અવધાન અને કેટલા જનો વસશે? એ પ્રકારના આ બે તારને આશ્રયીને વિધિ કહેવી. એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ૧૪૨૮. गाथा: भिक्खायरिआ पाणय लेवालेवे अ तह अलेवे अ । आयंबिलपडिमाई जिणकप्पे मासकप्पो उ ॥१४२९॥ दारगाहा ॥ मन्वयार्थ : भिक्खायरिआ पाणय-मिक्षाया-पान, लेवालेवे अमने पालेपविषय, अलेवे तह अमने ते. ते सोपविषय, आयंबिलपडिमाईलिस-प्रतिमा, जिणकप्पे उ मासकप्पो=qणी नियमi भास४८५. टी : भिक्षाचर्या पानकं इत्येतद्विषयो, लेपालेपे वस्तुनि, तथा अलेपे च-एतद्विषयश्चेत्यर्थः, तथाऽऽचाम्लप्रतिमे समाश्रित्य, जिनकल्पे मासकल्पस्त्वेतद् द्वारमधिकृत्य विधिर्वक्तव्य इति गाथासमुदायार्थः ॥१४२९॥ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકભીની મયદિા / ગાથા ૧૪૨૯-૧૪૩૦ ટીકાર્ય : ભિક્ષાચર્યા-પાનક એ પ્રમાણે આના વિષયવાળી, વિધિ કહેવી. લેપાલેપ વસ્તુવિષયક, અને તે રીતે અલેપવિષયક=આના વિષયવાળી, વિધિ કહેવી. તથા આંબિલ-પ્રતિમાને આશ્રયીને, વળી જિનકલ્પમાં માસકલ્પ એ દ્વારને આશ્રયીને વિધિ કહેવી. એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ૧૪૨૯ અવતરણિકા : एतास्तिस्रोऽपि द्वारगाथाः, आसामवयवार्थः प्रतिद्वारे स्पष्ट उच्यते, तत्र श्रुतद्वारमधिकृत्याह - અવતરણિકાઈ: આ ત્રણ પણ પૂર્વે બતાવી એ ૧૪૨૭-૧૪૨૮-૧૪૨૯ રૂ૫ ત્રણેય પણ ગાથાઓ, ધારગાથા છે, આમનો પૂર્વમાં બતાવેલી ત્રણ વારગાથાઓનો, અવયવાર્થ પ્રતિદ્વારમાં=દરેક દ્વારમાં, સ્પષ્ટ કહેવાય છે. તેમાં==ણ દ્વારગાથાઓમાં બતાવેલાં ૨૭ દ્વારોમાં, શ્રુતદ્વારને આશ્રયીને કહે છે – ગાથા : आयारवत्थु तइयं जहण्णय होइ नवमपुव्वस्स । तहियं कालण्णाणं दस उक्कोसेण भिण्णाइं ॥१४३०॥ दारं ॥ અન્વયાર્થ : નદUUાયંત્રજઘન્યક=જિનકલ્પ સ્વીકારનારા સાધુનું જઘન્ય શ્રુતજ્ઞાન, નવમપુત્રસં=નવમા પૂર્વની તફડ્યું માયારવન્થ=ત્રીજી આચારવતુ હોડું હોય છે. તહિયં ત્યાં=નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુમાં, ત્નઇUTi=કાળનું જ્ઞાન થાય છે. કોલેor=ઉત્કૃષ્ટથી મિvપાડુંરસન્નભિન્ન એવાં દશ હોય છે કંઈક ન્યૂન એવાં દશ પૂર્વોનું શ્રુતજ્ઞાન હોય છે. ગાથાર્થ - જિનકા સ્વીકારનારા સાધુનું જઘન્ય શ્રુતજ્ઞાન નવમા પૂર્વની ત્રીજી આચારવતુ હોય છે. નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુમાં કાળનું જ્ઞાન થાય છે. જિનકલ્પવીકારનારા સાધુને ઉત્કૃષ્ટથી ભિન્ન એવાં દશ પૂર્વોનું શ્રુતજ્ઞાન હોય છે. ટીકા : ___ आचारवस्तु तृतीयं सङ्ख्यया जघन्यकं भवति नवमपूर्वस्य सम्बन्धि श्रुतपर्यायः, तत्र कालज्ञानं भवतीति कृत्वा, दश पूर्वाण्युत्कृष्टतस्तु भिन्नानि श्रुतपर्याय इति गाथार्थः ॥१४३०॥ ટીકાઈ: નવમા પૂર્વના સંબંધવાળી સંખ્યાથી ત્રીજી આચારવસ્તુ જઘન્ય શ્રુતપર્યાય હોય છે. ત્યાં કાળનું જ્ઞાન થાય છે જેથી કરીને નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુનું જ્ઞાન થયા પછી શ્રુતના પરાવર્તનથી ઉચ્છવાસાદિ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૩ સંલેખનાવતુક | અભ્યઘત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૩૦-૧૪૩૧ દ્વારા પ્રાણ-સ્તોકાદિ દરેક કાળનું જ્ઞાન થાય છે જેથી કરીને, જિનકલ્પ સ્વીકારનારા સાધુને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ સુધીનો શ્રુતપર્યાય હોય છે, એમ અન્વય છે. વળી ઉત્કૃષ્ટથી ભિન્ન એવાં દશ પૂર્વે શ્રુતપર્યાય હોય છે=જિનકલ્પ સ્વીકારનારા સાધુને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન એવાં દશ પૂર્વોનું શ્રુતજ્ઞાન હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૩૦ના અવતરણિકા: संहननद्वारमाश्रित्याह - અવતરણિકાર્ય : સંહનનદ્વારને આશ્રયીને કહે છે – ” ગાથા : पढमिल्लुयसंघयणा धिईए पुण वज्जकुड्डसामाणा । पडिवज्जंति इमं खलु कप्पं सेसा ण उ कयाइ ॥१४३१॥ दारं ॥ અન્વચાઈ: પદ્યમય સંયUT=પ્રથમ સંઘયણવાળા, fથા પુ વ હુનામા =વળી વૃતિથી વજની કુટ્ટીની સમાન એવા સાધુઓ ખે=આ કલ્પને=અધિકૃત એવા જિનકલ્પને, પવિનંતિ=સ્વીકારે છે, તેના ૩ વાડ઼ =વળી શેષ એવા સાધુઓ ક્યારેય નહીં=જિનકલ્પને સ્વીકારતા નથી. * “ઘતુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : પહેલાં સંઘયણવાળા, વળી ધૃતિથી વજની ભીંત જેવા સાધુઓ અધિકૃત એવા જિનકલ્પને સ્વીકારે છે, વળી શેષ સાધુઓ ક્યારેય જિનકને રવીકારતા નથી. ટીકા? प्रथमेल्लुकसंहनना: वज्रऋषभनाराचसंहनना इत्यर्थः धृत्या पुनर्वज्रकुड्यसमानाः प्रधानवृत्तय इति भावः, प्रतिपद्यन्ते एनं खलु कल्पम्-अधिकृतं जिनकल्पं, शेषा न तु कदाचित् तदन्यसंहननिन इति ગાથાર્થ: ૧૪૩ ટીકાઈઃ પ્રથમ સંહનનવાળા=વજઋષભનારા સંતનનવાળા, વળી વૃતિથી વજની કુડીની સમાનઃવજની ભીંત જેવા નિશ્ચલ=પ્રધાનવૃત્તિવાળા, આ કલ્પને-અધિકૃત એવા જિનકલ્પને, સ્વીકારે છે; વળી શેષ=તેનાથી અન્ય સંહનનીઓ પહેલાં સંઘયણથી અન્ય સંઘયણવાળા સાધુઓ, ક્યારેય નહીં જિનકલ્પને સ્વીકારતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૩૧-૧૪૩૨ ભાવાર્થ : - જિનકલ્પ સ્વીકારનારા સાધુઓ વજ8ષભનારાંચ નામના પ્રથમ સંઘયણવાળા હોય છે. વળી તેઓ ધૃતિથી વજની ભીંત જેવા નિશ્ચલ હોય છે અર્થાત્ જેમ વજની ભીંત કોઈપણ રીતે ભેદી શકાતી નથી, તેમ પોતે સ્વીકારેલા જિનકલ્પની મર્યાદાનો નિર્વાહ કરવા સમર્થ એવા મનના પ્રણિધાનરૂપ ધૃતિવાળા હોય છે. તેથી તેઓ સંપૂર્ણ અસંગભાવમાં રહેવાનો પોતે જે સંકલ્પ કર્યો છે, તેનો પ્રધાનવૃત્તિવાળા થઈને ગમે તેવા સંયોગોમાં નિર્વાહ કરી શકે છે. અહીં વિશેષ એ છે કે પ્રથમ સંઘયણ એ શારીરિક શક્તિવિશેષ છે અને ધૃતિ એ લક્ષ્યને અનુરૂપ સુદૃઢ વ્યાપાર કરવા ગમે તેવા સંયોગોમાં પણ અસંગભાવને છોડીને બીજે ક્યાંય ચિત્ત ન જાય તે પ્રકારે માનસિક શક્તિવિશેષ છે. આવા શારીરિક બળ અને માનસિક બળવાળા સાધુઓ જિનકલ્પ સ્વીકારે છે, પરંતુ પ્રથમ સંઘયણ વગરના અને વજકુડી સમાન ધૃતિ વગરના સાધુઓ ક્યારેય જિનકલ્પ સ્વીકારતા નથી. /૧૪૩૧ અવતરણિકા : उपसर्गद्वारविधिमाह - અવતરણિકાર્ય : ઉપસર્ગદ્વારની વિધિને કહે છે – ગાથા : दिव्वाई उवसग्गा भइआ एअस्स जइ पुण हवंति । तो अव्वहिओ विसहइ णिच्चलचित्तो महासत्तो ॥१४३२॥ दारं ॥ અન્વયાર્થ: =આને=જિનકલ્પિકને, વિધ્યારૂં ૩વસા=દિવ્યાદિ ઉપસર્ગો મા=ભાજય છે=વિકલ્પથી થાય છે. નટ્ટપુ દવંતિ–વળી જો (ઉપસર્ગ) થાય છે, તો તો સર્વાોિ =અવ્યથિત, ઉચ્ચત્નચિત્તો નિશ્ચલ ચિત્તવાળા, મહાસત્તો મહાસત્ત્વવાળા વિદડું સહન કરે છે. ગાથાર્થ : જિનકલિકને દેવતા આદિ સંબંધી ઉપસર્ગો વિકલ્પથી થાય છે. વળી જે ઉપસર્ગો થાય છે, તો અવ્યથિત, નિશ્ચલ ચિત્તવાળા, મહાસત્ત્વવાળા થઈને ઉપસર્ગોને સહન કરે છે. ટીકા : दिव्यादय उपसर्गा भाज्याः अस्य-जिनकल्पिकस्य भवन्ति वा न वा, यदि पुनर्भवन्ति कथञ्चित्, ततोऽव्यथितः सन् विसहते तानुपसर्गान् निश्चलचित्तो महासत्त्वः स्वभ्यस्तभावन इति गाथार्थः ॥१४३२॥ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા | ગાથા ૧૪૩૨-૧૪૩૩ ટીકાઈ: આને=જિનકલ્પિકને, દિવ્યાદિ ઉપસર્ગો ભાજ્ય છે થાય છે અથવા નથી થતા. વળી જો કોઈક રીતે ઉપસર્ગો થાય, તો અવ્યથિત છતા=વ્યથા વગરના છતા, નિશ્ચલ ચિત્તવાળા, મહાસત્ત્વવાળા=સુઅભ્યસ્ત ભાવનાવાળા જિનકલ્પિક તે ઉપસર્ગોને સહન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પીને દેવાદિ સંબંધી ઉપસર્ગો થાય જ એવો એકાંતે નિયમ નથી, પરંતુ ભજના છે. જે જિનકલ્પી મહાત્માના આત્મા પર તથાવિધ નિરનુબંધ એવાં ક્લિષ્ટ કર્મો પડેલાં હોય, તે જિનકલ્પી મહાત્માને તે નિરનુબંધી ક્લિષ્ટ કર્મોના ઉદયથી ઉપસર્ગો આવે છે, અન્ય જિનકલ્પી મહાત્માને આવતા નથી. વળી જો જિનકલ્પી મહાત્માને ઉપસર્ગો આવે, તો તેઓ દેહ સાથે ભાવથી સંગ વગરના હોવાથી ઉપસર્ગોમાં પણ તેઓનું ચિત્ત વ્યથા પામતું નથી, પરંતુ તેઓનું ચિત્ત ઉપસર્ગકાળમાં અને અનુપસર્ગકાળમાં સમાન વર્તે છે; વળી તેઓએ પૂર્વે પાંચ ભાવનાઓ સુઅભ્યસ્ત કરેલી હોવાથી મહાસત્ત્વશાળી હોય છે અને ઉપસર્ગકાળમાં પણ ધ્યાનમાં કે સૂત્રના પારાયણમાં નિશ્ચલ ચિત્તવાળા રહે છે. આથી જ તેઓ ઉપસર્ગકાળમાં પણ શ્રુતના ઉપયોગથી કાળનું જ્ઞાન કરી શકે છે. /૧૪૩૨ અવતરણિકા : आतङ्कद्वारविधिमाह - અવતરણિકાર્ય : આતંકદ્વારની વિધિને કહે છે – ગાથા : आयंको जरमाई सो वि हु भइओ इमस्स जइ होइ । णिप्पडिकम्मसरीरो अहिआसइ तं पि एमेव ॥१४३३॥ दारं ॥ અન્વચાઈ: નરમા સાયંકો જવરાદિ આતંક છે. સો વિ=આ પણ આતંક પણ, રૂમ =આને જિનકલ્પિકને, મોકભાજય છે=ભજનાથી થાય છે. નવું રોટ્ટ=જો થાય જિનકલ્પિકને આતંક થાય, (તો) frMડિમ્પરરીરોગનિષ્પતિકર્મ શરીરવાળા તં પિzતેને પણ=આતંકને પણ, ખે=આ રીતે જsઉપસર્ગો સહન કરે છે એ રીતે જ, હિસારૂં=સહન કરે છે. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : વરાદિ આતંક છે. આતંક પણ જિનકલ્પિકને ભજનાથી થાય છે; જો જિનકલ્પિકને આતંક થાય, તો નિપ્રતિકર્મ શરીરવાળા થઈને આતંકને પણ, ઉપસર્ગો સહન કરે છે એ રીતે જ સહન કરે છે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૩૩-૧૪૩૪ ટીકાઃ ___ आतङ्को ज्वरादिः सद्योघाती रोगः, असावपि भाज्योऽस्य भवति वा न वा, यदि भवति कथञ्चित्ततः निष्प्रतिकर्मशरीरः सन्नधिसहते तमप्यातङ्कमेवमेव निश्चलचित्ततयेति गाथार्थः ॥१४३३॥ ટીકાર્ય : - સદ્યાઘાતી=જલદીથી પ્રાણનો ઘાત કરનાર, જ્વરાદિ રોગ આતંક છે. આ પણ=આતંક પણ, આને જિનકલ્પિકને, ભાજ્ય છે=થાય છે અથવા નથી થતો. જો કોઈક રીતે આતંક થાય, તો નિષ્પતિકર્મ શરીરવાળા છતા=નહીં કરેલી રોગની ચિકિત્સાવાળું શરીર છે જેનું એવા જિનકલ્પી, તેને પણ=આતંકને પણ, આ રીતે જ નિશ્ચલ ચિત્તતાથી-ઉપસર્ગો સહન કરે છે એ રીતે જ નિશ્ચલ ચિત્તપણાથી, સહન કરે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જલદીથી પ્રાણનું હરણ કરનારા એવા જ્વરાદિ રોગરૂપ આતંક જિનકલ્પીને થાય જ, એવો એકાંતે નિયમ નથી, પરંતુ વિકલ્પ છે. નિરનુબંધી ક્લિષ્ટ કર્મોના ઉદયથી કોઈક જિનકલ્પી મહાત્માને આતંક થાય છે, અન્ય જિનકલ્પી મહાત્માને થતો નથી. વળી જો જિનકલ્પી મહાત્માને આતંક થાય, તોપણ તેઓ તે આતંકના નિવારણ માટે ઔષધાદિના સેવનરૂપ કોઈ શરીરનું પ્રતિકર્મ કરતા નથી, પરંતુ દેહ પ્રત્યેના છિન્ન મમત્વવાળા, સુખ અને દુઃખ પ્રત્યે સમાન પરિણામવાળા થઈને નિશ્ચલ ચિત્તથી, જેમ ઉપસર્ગો સહન કરે છે એ રીતે જ તે આતંકને પણ સહન કરે છે. ૧૪૩૩ll અવતરણિકા : वेदनाद्वारविधिमाह - અવતરણિકાર્ય : વેદનાદ્વારની વિધિને કહે છે – ગાથા : अब्भुवगमिआ उवक्कमा य तस्स वेअणा भवे दुविहा । धुवलोआई पढमा जराविवागाइआ बितिआ ॥१४३४॥ दारं ॥ અન્વયાર્થ : ત–તેને=જિનકલ્પિકને, ભુવા ૩વમા ય=અભ્યપગમિકી અને ઔપક્રમિકી સુવિહા વેગUTI દ્વિવિધ વેદના મ=હોય છે. યુવત્નોમા પઢમા–ધ્રુવલોચાદિ પ્રથમ (વેદના) છે, નરવિવામિ વિતિમા–જવરવિપાકાદિ દ્વિતીય (વેદના) છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૩૪-૧૪૩૫ ગાથાર્થ : - જિનકલ્પિકને અભ્યપગમિકી અને ઔપક્રમિકીઃ એમ બે પ્રકારની વેદના હોય છે. ધ્રુવલોચાદિ પ્રથમ વેદના છે, જ્યરવિપાકાદિ દ્વિતીય વેદના છે. ટીકા? ___अभ्युपगमिकी औपक्रमिकी च तस्य-जिनकल्पिकस्य वेदना भवति द्विविधा, ध्रुवलोचाद्या प्रथमा वेदना, ज्वरविपाकादिका द्वितीया वेदनेति गाथार्थः ॥१४३४॥ ટીકાર્યઃ તેને જિનકલ્પિકને, અભ્યપગમિકી અને ઔપક્રમિકીઃ બે પ્રકારની વેદના હોય છે. ધ્રુવલોચાદિવાળી પ્રથમ અભ્યપગમિકી, વેદના છે, જ્વરવિપાકાદિવાળી=જ્વરાદિરૂપકર્મનાવિપાકવાળી, દ્વિતીય ઔપક્રમિકી, વેદના છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૩૪ અવતરણિકા: कियन्तो जना इति द्वारविधिमाह - અવતરણિયાર્થ: કેટલા જનો? એ પ્રકારના દ્વારની વિધિને કહે છે – ગાથા : एगो उ एस भयवं णिरवेक्खो सव्वहेव सव्वत्थ । भावेण होइ निअमा वसहादो दव्वओ भइओ ॥१४३५॥ दारं ॥ અન્વયાર્થ: સવ્યદેવ સવ્વસ્થ ગિરવેલ્થો સર્વથા જ સર્વત્ર નિરપેક્ષ એવા પણ મયવં—આ ભગવાન જિનકલ્પી ઋષિ, માવેT=ભાવ વડે નિગમ-નિયમથી એક જ રોડ઼હોય છે; વ્યગો દ્રવ્યથી વહાવો વસતિ આદિમાં મોકભાજય છે=ભજનાથી હોય છે. ગાથાર્થ : સર્વથા જ સર્વત્ર નિરપેક્ષ એવા જિનકલ્પી ભગવાન ભાવ વડે નિયમથી એક જ હોય છે; દ્રવ્યથી વસતિ આદિમાં ભજનાથી હોય છે. ટીકા? ___ एक एवैष भगवान् जिनकल्पिकः निरपेक्षः सर्वथैव सर्वत्र वस्तुनि भावेन-अनभिष्वङ्गेन भवति नियमात्, वसत्यादौ द्रव्यतो भाज्यः=एको वाऽनेको वेति गाथार्थः ॥१४३५॥ * “સત્યમાં “દ્રિ'થી ઉપવનાદિનો સંગ્રહ છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સંલેખનાવસ્તક અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૩૫-૧૪૩૬ ટીકાર્ય : સર્વથા જ સર્વ વસ્તુમાં નિરપેક્ષ એવા આ જિનકલ્પિક, ભગવાન અનભિવૃંગરૂપ ભાવ વડે નિયમથી એક જ હોય છે; દ્રવ્યથી વસતિ આદિમાં ભાજ્ય છે એક હોય અથવા અનેક હોય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પી ભગવાન સર્વથા જ સર્વ વસ્તુમાં નિરપેક્ષ હોય છે, તેથી તેઓ કોઈ સાથે આલાપાદિ કરવાની વૃત્તિવાળા હોતા નથી. વળી અભિવૃંગના પરિણામથી રહિત હોવાથી તેઓ ભાવથી નક્કી એક હોય છે; છતાં ક્યારેક પોતે જે વસતિમાં રહ્યા હોય તે જ વસતિમાં બીજા કોઈ જિનકલ્પી કે સ્થવિરકલ્પી સાધુઓ ઊતરે તો દ્રવ્યથી તેઓ અનેક પણ બને અને વસતિમાં પોતે એકલા જ હોય તો દ્રવ્યથી એક પણ બને. ||૧૪૩પ અવતરણિકા : स्थाण्डिल्यद्वारविधिमाह - અવતરણિકાર્ય : - Dાંડિલ્યદ્વારની વિધિને કહે છે – ગાથા : उच्चारे पासवणे उस्सग्गं कुणइ थंडिले पढमे । तत्थेव य परिजुण्णे कयकिच्चो उज्झई वत्थे ॥१४३६॥ दारं ॥ અન્વયાર્થ : પદ્ધ થંડિત્રે પ્રથમ સ્થંડિલમાં ડેબ્યારે પાસવો ડરૂi=ઉચ્ચારવિષયક-પ્રશ્રવણવિષયક વ્યુત્સર્ગને Uરૂ કરે છે; તત્થવ ા=અને ત્યાં જ=પ્રથમ સ્થંડિલમાં જ, વડ્યિો કૃતકૃત્ય (જિનકલ્પી) પરિવુom વસ્થ–પરિજીર્ણ વસ્ત્રોને સબ્સત્યજે છે. ગાથાર્થ : પ્રથમ સ્થંડિલમાં ઉચ્ચારવિષયક-પ્રશ્રવણવિષયક વ્યુત્સર્ગને કરે છે; અને પ્રથમ સ્થંડિલમાં જ કૃતકૃત્ય છતા જિનકભી પરિજીર્ણ એવાં વસ્ત્રોનો ત્યાગ કરે છે. '' ટીકા? उच्चारे प्रश्रवणे-एतद्विषयमित्यर्थः व्युत्सर्ग करोति स्थाण्डिल्ये प्रथमे अनवपातादिगुणवति, तत्रैव च परिजीर्णानि सन्ति कृतकृत्यः सनुज्झति वस्त्राणीति गाथार्थः ॥१४३६॥ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૩-૧૪૩૦ ટીકાર્ય : અનવપાતાદિ ગુણવાળા પ્રથમ સ્થાંડિલ્યમાં પૂર્વે બતાવેલ ૧૦૨૪ ભાંગાવાળી ભૂમિમાંથી અનાપાતઅસંલોકરૂપ પ્રથમ ભાંગાવાળી શુદ્ધભૂમિમાં, ઉચ્ચારવિષયક-પ્રશ્રવણવિષયક=આના વિષયવાળા, વ્યુત્સર્ગને= ત્યાગને, કરે છે; અને ત્યાં જ પ્રથમ સ્થાંડિલ્યમાં જ, કૃતકૃત્ય છતા=વસ્ત્રો દ્વારા સંયમના ઉચિત કૃત્યો કરી લીધાં છે જેમણે એવા જિનકલ્પી, પરિજીર્ણ છતાં વસ્ત્રોને ત્યજે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વે સંજ્ઞા વોસિરાવવા માટે યોગ્ય ભૂમિના ૧૦૨૪ વિકલ્પો પાડીને બતાવેલા, તેમાંથી પ્રથમ વિકલ્પવાળી સંપૂર્ણ શુદ્ધભૂમિમાં જ જિનકલ્પી મહાત્મા મળ અને મૂત્ર વોસિરાવે છે. આવી શુદ્ધભૂમિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેઓ મળ અને મૂત્ર ધારણ કરી રાખે છે, પરંતુ અન્ય ભૂમિમાં વોસિરાવતા નથી. વળી વસ્ત્રો દ્વારા સંયમના ઉચિત કૃત્યો કરી લીધા પછી જિનકલ્પી મહાત્મા અત્યંત જીર્ણ થયેલાં વસ્ત્રોને પણ આવી અનાપાત-અસંલોકરૂપ પ્રથમ વિકલ્પવાળી સંપૂર્ણ શુદ્ધભૂમિમાં જ વોસિરાવે છે, અન્યત્ર ક્યાંય નહીં. આથી ફલિત થાય કે આ મહાત્મા પ્રથમ સ્થાંડિલ્ય ન મળે ત્યાં સુધી મળ-મૂત્ર ધારણ કરી રાખે, તોપણ તેઓના ધ્યાનાદિમાં વ્યાઘાત ન થાય તેટલા નિશ્ચલ મન:પ્રણિધાનવાળા હોય છે. ll૧૪૩૬ll અવતરણિકા: वसतिद्वारविधिमाह - અવતરણિકાર્ય વસતિકારની વિધિને કહે છે – ગાથા : अममत्ताऽपरिकम्मा दारबिलब्भंगजोगपरिहीणा । जिणवसही थेराण वि मोत्तूण पमज्जणमकज्जे ॥१४३७॥ दारं ॥ અન્વયાર્થ : મમમત્તા પરિમા સાવિત્તમંગો અપરિણી| અમમત્વવાળી, અપરિકર્મવાળી, હાર-બિલ-ભગ્નના યોગથી પરિક્ષણ એવી વિગવસહી-જિનની વસતિ જિનકલ્પિકોની વસતિ, હોય છે. થેરાવિકસ્થવિરોને પણ પmoi મોજૂ–પ્રમાર્જનને મૂકીને અન્ને=અકાર્યમાં જ્ઞાનાદિ વિશેષ કાર્યના અભાવમાં, (જિનકલ્પીઓ જેવી જ વસતિ હોય છે.) ગાથાર્થ: મમત્વ વગરની, પરિકર્મ વગરની, દ્વાર-બિલ-ભગ્નના યોગથી રહિત એવી વસતિ જિનકલિકોને હોય છે. સ્થવિરકલિકોને પણ પ્રમાર્જન સિવાય અકાર્યમાં જિનકલિકો જેવી જ વસતિ હોય છે. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા | ગાથા ૧૪૩૦ ટીકા : अममत्वा-ममेयमित्यभिष्वङ्गरहिता, अपरिका-साधुनिमित्तमालेपनादिपरिकर्मवर्जिता, द्वारबिलभग्नयोगपरिक्षीणा-द्वारबिलयोगः-स्थगनपूरणरूपः भग्नयोगः-पुनः संस्करणम् एतच्छून्या, जिनवसतिः, अस्यानपवादानुष्ठानपरत्वात् । स्थविराणामप्येवंभूतैव वसतिः मुक्त्वा प्रमार्जनं वसतेरेव अकार्य इति पुष्टमालम्बनं विहायैवंभूतेति गाथार्थः ॥१४३७॥ ટીકાર્ય : અમમત્વવાળી=“આ મારું છે” એ પ્રકારના અભિવૃંગથી રહિત; અપરિકર્મવાળી=સાધુના નિમિત્તે આલેપનાદિ પરિકર્મથી વર્જિત; દ્વાર-બિલ-ભગ્નના યોગથી પરિક્ષણ=સ્થગન-પૂરણરૂપ ધાર-બિલનો યોગ, વળી સંસ્કરણરૂપ ભગ્નનો યોગ એનાથી શૂન્ય =બારણાં બંધ કરવારૂપ દ્વારનો વ્યાપાર, કીડી આદિનાં દરો પૂરવારૂપ બિલનો વ્યાપાર, વળી મકાનના ભાંગી ગયેલા ભાગને સરખું કરાવવારૂપ ભગ્નનો સંસ્કાર કરવારૂપ વ્યાપાર : આ ત્રણેય વ્યાપારોથી રહિત, જિનની વસતિ હોય છે=જિનકલ્પિકોની વસતિ હોય છે, કેમ કે આનું અનપવાદવાળા અનુષ્ઠાનમાં પરપણું છે=જિનકલ્પિકનું અપવાદ વગરનાં અનુષ્ઠાનોમાં તત્પરપણું છે. વિરોને પણ સ્થવિરકલ્પિકોને પણ, વસતિના જ પ્રમાર્જનને મૂકીને આવા પ્રકારની જ વસતિ હોય છે. વિરોને આવા પ્રકારની વસતિ ક્યારે હોય છે? તેથી કહે છે – અકાર્યમાં પુષ્ટ એવા આલંબનને છોડીને, આવા પ્રકારની હોય છે જિનકલ્પિકો જેવા પ્રકારની વસતિ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પિકો પોતે ગૃહસ્થ પાસે યાચના કરીને જે વસતિમાં રહ્યા હોય, તે વસતિ પ્રત્યે સ્ટેજ પણ અભિવૃંગ રાખતા નથી. વળી પોતાના નિમિત્તે કોઈપણ પરિકર્મ કરાયું ન હોય એવી વસતિમાં રહે છે. વળી તેઓ જે વસતિમાં રહેલા હોય તે વસતિનાં દ્વાર બંધ કરવાં, ઉંદર વગેરેનાં બિલો હોય તો તેને પૂરવાં, અથવા તે મકાનનાં બારણાં વગેરેના કોઈ અવયવો તૂટી ગયા હોય તો તેને સરખા કરાવવા, વગેરે વ્યાપારોથી રહિત એવી વસતિમાં જિનકલ્પિકો રહે છે, કેમ કે જિનકલ્પિક સાધુઓ સર્વત્ર ઉત્સર્ગથી પ્રવૃત્તિ કરનારા હોય છે. વળી વિરકલ્પિક સાધુઓની પણ આવી જ વસતિ હોય છે, ફક્ત તેઓ પોતે રહેલા હોય તે વસતિનું પ્રમાર્જન કરે છે, જ્યારે જિનકલ્પિકો સતત ધ્યાનમાં જ રહેનારા હોવાથી પોતે રહ્યા હોય તે વસતિનું પ્રમાર્જન પણ કરતા નથી. વળી પુષ્ટાલંબનવાળું કોઈ કાર્ય હોય તો, જિનકલ્પિકો જેવી સંપૂર્ણ શુદ્ધ વસતિમાં સ્થવિરકલ્પિકોને કોઈ અપવાદ પણ હોય છે, પરંતુ પુષ્ટાલંબનવાળા કાર્યના અભાવમાં સ્થવિરકલ્પિકોને પણ જિનકલ્પિકો જેવી જ વસતિ હોય છે. (૧૪૩૭. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા/ ગાથા ૧૪૩૮ અવતરણિકા : कियच्चिरद्वारविधिमाह - અવતરણિતાર્થ : કેટલો કાળ? કારની વિધિને કહે છે જિનકલ્પિક વસતિની યાચના કરે તે વખતે ગૃહસ્થ પૂછે કે “તમે કેટલો કાળ અહીં રહેશો?” તો તેવી વસતિના ગ્રહણના વિષયમાં જિનકલ્પિકોની મર્યાદાને કહે છે – ગાથા : केच्चिरकालं वसहिह एवं पुच्छंति जायणासमए । जत्थ गिही सा वसही ण होइ एअस्स णिअमेण ॥१४३८॥ दारं ॥ અન્વયાર્થ : નીયUTIસમયાચના સમયે નન્જ જ્યાં નદી-ગૃહીઓ વિરાનં વહિકકેટલો લાંબો કાળ તમે વસશો ? વિં પુચ્છતિ એ પ્રમાણે પૂછે છે, સા વદી તે વસતિ fમેT=નિયમથી સસ્સઆને જિનકલ્પિકને, એ હોડું હોતી નથી. ગાથાર્થ : વસતિની યાચનાસમયે જ્યાં ગૃહસ્થો “કેટલો લાંબો કાળ તમે હસશો ?” એ પ્રમાણે પૂછે છે, તે વસતિ નિયમથી જિનકલ્પિકને હોતી નથી. ટીકા : ___कियच्चिरं कालं वत्स्यथ यूयम्' एवं पृच्छन्ति याञ्चासमये-काले यत्र गृहिण:-स्वामिनः, सा वसतिरेवंभूता न भवत्येव तस्य-जिनकल्पिकस्य नियमेन, सूक्ष्मममत्वयोगादिति गाथार्थः ॥१४३८॥ ટીકાર્ય : યાંચાના સમયમાં કાળમાં=વસતિને યાચવાના સમયે, જ્યાં ગૃહીઓ=સ્વામીઓ તે ઘરના માલિકો, “કેટલો લાંબો કાળ તમે વસશો?” એ પ્રમાણે પૂછે છે, આવા પ્રકારની તે વસતિ તેને જિનકલ્પિકને, નિયમથી હોતી જ નથી, કેમ કે સૂક્ષ્મ મમત્વનો યોગ થાય છે=જિનકલ્પિકને તે વસતિ પ્રત્યે સૂક્ષ્મ મમત્વ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનકલ્પી કોઈ સ્થાનના માલિક પાસે વસતિની યાચના કરે, તે વખતે તે ઘરના માલિક વ્યક્તિ તેઓને પૂછે કે “તમે કેટલો કાળ અહીં રહેશો ?” તેનો અર્થ એ કે તે ઘરમાલિકની વસતિદાન કરવાની ઇચ્છા કંઈક ઓછી છે, છતાં તે વસતિમાં જિનકલ્પિક રહે તો તેમને તે સ્થાનનું સૂક્ષ્મ મમત્વ થાય. આથી જે વસતિમાં માલિક આવો પ્રશ્ન કરે, તે વસતિ જિનકલ્પી માટે અશુદ્ધ છે. ./૧૪૩૮ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મયદા / ગાથા ૧૪૩૯-૧૪૪૦ અવતરણિકા : उच्चारद्वारविधिमाह - અવતરણિકાર્ય : ઉચ્ચારધારની વિધિને કહે છે – ગાથા : नो उच्चारो एत्थं आयरिअव्वो कयाइदवि जत्थ । एवं भणंति सा वि हु पडिकुट्ठा चेव एअस्स ॥१४३९॥ दारं ॥ અન્વયાર્થ : ત્યં=અહીં=આ પ્રદેશમાં, યાડ્રિવિ=ક્યારેય પણ ઉચ્ચારો નો કાગળો-ઉચ્ચાર આચરવો નહીં મળનો ત્યાગ કરવો નહીં, પર્વ એ પ્રમાણે જયાં જે વસતિમાં, મuiતિ (દાતા) કહે છે, સી. વિ=તે પણ (વસતિ) ર૩રૂ=આને જિનકલ્પિકને, પડિ ગ્રેવં પ્રતિકુષ્ટ જ છે. “દુ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : “આ પ્રદેશમાં ક્યારેય પણ મળત્યાગ કરવો નહીં” એ પ્રમાણે જે વસતિમાં દાતા કહે છે, તે પણ વસતિ જિનકલ્પિકને પ્રતિક્રુષ્ટ જ છે. ટીકાઃ _____ नोच्चारोऽत्र प्रदेशे आचरितव्यः कदाचिदपि, यत्र वसतौ एवं भणन्ति दातारः, सापि प्रतिक्रुष्टैव भगवता एतस्य वसतिरिति गाथार्थः ॥१४३९॥ ટીકાર્ય : આ પ્રદેશમાં ક્યારેય પણ ઉચ્ચાર આચરવો નહીં” એ પ્રમાણે જે વસતિમાં દાતાર વસતિ આપનારા તે સ્થાનના માલિક, કહે છે, તે પણ વસતિ ભગવાન વડે આને=જિનકલ્પિકને, પ્રતિકુષ્ટ જ છે–પ્રતિષેધ કરાઈ જ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ./૧૪૩૯ અવતરણિકા : प्रश्रवणद्वारविधिमाह - અવતરણિકાર્ય : પ્રશ્રવણદ્વારની વિધિને કહે છે – For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાસ્તુક | અભ્યાત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૪૦-૧૪૪૧ ગાથા : पासवणं पि अ एत्थं इमंमि देसंमि ण उण अन्नत्थ । कायव्वं ति भणंति हु जाए एसा वि णो जोग्गा ॥१४४०॥ दारं ॥ અન્વયાર્થ: પાસવvi fપ ૩ =અને પ્રશ્રવણ પણ અહીં આ વસતિમાં, રૂમિ રેમિ આ દેશમાં વાયā= કરવું, સત્ય ૩UT =પરંતુ અન્યત્ર નહીં, તિ એ પ્રમાણે ના=જેમાં જે વસતિમાં, મતિ (દાતા) કહે છે, સા વિ=એ પણ (વસતિ) નો નો યોગ્ય નથી. * *g' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને “પ્રશ્રવણ પણ આ વસતિમાં આ દેશમાં કરવું, અન્યત્ર નહીં.” એ પ્રમાણે જે વસતિમાં દાતા કહે છે, એ પણ વસતિ જિનકલ્પિકને યોગ્ય નથી. ટીકા : प्रश्रवणमपि चात्र वसतौ अस्मिन् देशे विवक्षित एव, न पुनरन्यत्र देशे कर्त्तव्यमिति भणन्ति यस्यां वसतौ, एषाऽपि न योग्याऽस्येति गाथार्थः ॥१४४०॥ ટીકાર્ય : અને “પ્રશ્રવણ પણ આ વસતિમાં વિવક્ષિત એવા આ જ દેશમાં કરવું, પરંતુ અન્ય દેશમાં ન કરવું” એ પ્રમાણે જે વસતિમાં દાતા કહે છે, એ પણ વસતિ આને જિનકલ્પીને, યોગ્ય નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૪૦ના અવતરણિકા : व्याख्याता प्रथमद्वारगाथा, द्वितीया व्याख्यायते, तत्रावकाशद्वारविधिमाह - અવતરણિકાર્ય : પ્રથમ દ્વારગાથા વ્યાખ્યાન કરાઈ, બીજી વ્યાખ્યાન કરાય છે=ગાથા ૧૪૨૭થી ૧૪૨૯માં જે ત્રણ દ્વારગાથા બતાવાઈ હતી, તેમાંથી પ્રથમ દ્વારગાથામાં બતાવેલાં સર્વ દ્વારોના વિસ્તારાર્થનું વ્યાખ્યાન કરાયું. હવે બીજી દ્વારગાથામાં બતાવેલાં દ્વારાના વિસ્તારાર્થનું વ્યાખ્યાન કરાય છે. તેમાં અવકાશદ્વારની વિધિને કહે ગાથા : ओवासो वि य एत्थं एसो तुझं ति न पुण एसो वि । ईअ वि भणंति जहिअं सा वि ण सुद्धा इमस्स भवे ॥१४४१॥ दारं॥ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ જ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મયદા/ ગાથા ૧૪૪૧-૧૪૪૨ અન્વયાર્થ: ચ અને અહીં=આ વસતિમાં, તુરું મોવાસો વિ ગુણો તમારો અવકાશ પણ આ છે, ઘણો વિ પુOT ન=પરંતુ આ પણ નહીં, રંગ વિકએ પ્રમાણે પણ દિi=જ્યાં=જે વસતિમાં, મviતિ=(દાતા) કહે છે, સા વિ રૂમ સુદ્ધા મ તે પણ (વસતિ) આને=જિનકલ્પિકને, શુદ્ધ થતી નથી. » ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : અને “આ વસતિમાં તમારો અવકાશ પણ આ છે, પરંતુ આ પણ નહી” એ પ્રમાણે પણ જે વસતિમાં દાતા કહે છે, તે પણ વસતિ જિનકલ્પિકને શુદ્ધ થતી નથી. ટીકા : ___ अवकाशोऽपि चात्र वसतौ एष युष्माकं नियतो, न पुनरेषोऽपि, एवमपि भणन्ति यस्यां वसतौ दातारः, साऽपि न शुद्धाऽस्य भवेद्वसतिरिति गाथार्थः ॥१४४१॥ ટીકાર્ય : . અને “આ વસતિમાં તમારો અવકાશ પણ=રહેવાની જગ્યા પણ, આ નિયત છે, પરંતુ આ પણ નહીં આ પ્રમાણે પણ જે વસતિમાં દાતાર=વસતિ આપનાર સ્વામી, કહે છે, તે પણ વસતિ આને=જિનકલ્પિકને, શુદ્ધ થતી નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૪૫ અવતરણિકા : तृणफलकद्वारविधिमाह - અવતરણિતાર્થ : તૃણ-ફલકદ્વારની વિધિને કહે છે – ગાથા : एवं तणफलगेसु वि जत्थ विआरो उ होइ निअमेणं । एसा वि हु दट्ठव्वा इमस्स एवंविहा चेव ॥१४४२॥ दारं ॥ અન્વચાઈ: નW=જ્યાં=જે વસતિમાં, તUTણનોવિ=તૃણ-ફલકમાં પણ પવૅ=આ પ્રમાણે=જે પ્રમાણે અવકાશમાં વિચાર થાય છે એ પ્રમાણે, વિશારો કવળી વિચાર દોથાય છે, સા વિ એ પણ (વસતિ) નિગમેvi= નિયમથી ડુમસ આને=જિનકલ્પિકને, વંવિદા ઘે=આવા પ્રકારની જ=અશુદ્ધ જ, હૃથ્વી=જાણવી. * “દુ' વાક્યાલંકારમાં છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૪૨-૧૪૪૩ ગાથાર્થ : જે વસતિમાં તૃણ-ફલકમાં પણ, જે પ્રમાણે અવકાશમાં વિચાર થાય છે એ પ્રમાણે વળી વિચાર થાય છે, એ પણ વસતિ નિયમથી જિનકલ્પિકને અશુદ્ધ જ જાણવી. ટીકા? ___एवं तृणफलकेष्वपि यत्र विचारस्तु भवति तद्गतः, नियमेन एषाऽपि वसतिर्द्रष्टव्या प्रकृते एवंविधा चैव-अशुद्धेति गाथार्थः ॥१४४२॥ ટીકાર્ય : વળી જ્યાં=જે વસતિમાં, તૃણ-ફલકમાં પણ, આ પ્રમાણે તદ્ગત વિચાર થાય છે=જે પ્રમાણે અવકાશગત વિચાર થાય છે એ પ્રમાણે તૃણ-ફલકગત વિચાર થાય છે, અર્થાત્ અવકાશમાં જેમ આ તમારો છે અને આ તમારો નથી એ પ્રકારનો વિચાર થાય છે, તેમ તૃણ-ફલકમાં પણ આ તમારે ગ્રહણ કરવાં અને આ તમારે ગ્રહણ નહીં કરવાં એ પ્રકારનો વિચાર થાય છે, એ પણ વસતિ નિયમથી પ્રકૃતમાં=જિનકલ્પમાં, આવા પ્રકારની જ=અશુદ્ધ, જાણવી. એ પ્રમાણે ગાથાર્થ છે. /૧૪૪રા અવતરણિકા : संरक्षणाद्वारविधिमाह - અવતરણિતાર્થ : સંરક્ષણાધારની વિધિને કહે છે – ગાથા : सारक्खण त्ति तत्थेव किंचि वत्थुमहिगिच्च गोणाई । जीए तस्सारक्खणमाह गिही सा वि हु अजोग्गा ॥१४४३॥ दारं ॥ અન્વયાર્થ : સારવUTIFસારક્ષણા ત્તિ એટલે તળેવ=ત્યાં જ=જે વસતિમાં જિનકલ્પિક રહેવાના હોય તે વસતિમાં જ, મોડું લિવિ વલ્થ ચૈિ=ગાય આદિ કોઈક વસ્તુને આશ્રયીને ગી=જેમાં જે વસતિમાં, બિહી ગૃહી તસારવશ્વ=તેની સંરક્ષણાને=ગાયાદિની સંરક્ષણાને, માદકહે છે, સા વિ=તે પણ (વસતિ) મનોર=અયોગ્ય છે જિનકલ્પિકને અયોગ્ય છે. * ‘દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : સારક્ષણા એટલે જે વસતિમાં જિનકલ્પિક રહેવાના હોય, તે જ વસતિમાં રહેલી ગાયાદિ કોઈક વસ્તુને આશ્રયીને જે વસતિમાં ગૃહસ્થ ગાયાદિની સંરક્ષણાને કહે છે, તે પણ વસતિ જિનકલ્પિકને અયોગ્ય છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ક સંલખનાવસ્તક અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૪૩-૧૪૪૪ ટીકા : ___ सारक्षणेति तत्रैव वसतौ किञ्चिद्वस्तु अधिकृत्य गवादि यस्यां तत्संरक्षणामाह गृही गवाद्यपि रक्षणीयमिति, साऽपि वसतिरयोग्येति गाथार्थः ॥१४४३॥ ટીકાર્ય : સારક્ષણા એટલે તે જ વસતિમાં પોતે જે વસતિમાં રહેવાના છે તે જ વસતિમાં, ગાયાદિ કોઈક વસ્તુને આશ્રયીને જેમાં=જે વસતિમાં, ગૃહી–તે વસતિનો માલિક, તેની સંરક્ષણાને “ગાયાદિ પણ રક્ષણ કરવાં” એ પ્રમાણે, કહે છે, તે પણ વસતિ અયોગ્ય છે=જિનકલ્પિક માટે અયોગ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૪૩ અવતરણિકા : संस्थापनाद्वारविधिमाह - અવતરણિકાર્ય : સંસ્થાપનાધારની વિધિને કહે છે – ગાથા : संठवणा सक्कारो पडमाणीए णुवेह मो भंते! । कायव्व त्ति अ जीए वि भणइ गिही सा वऽजोग्ग त्ति ॥१४४४॥ दारं॥ અન્વયાર્થ: સંવUT સંદરો–સંસ્થાપના સંસ્કાર છે. અંતે ! =અને હે ભદન્ત! પદમા =પડતી એવી વસતિની મવેદ વ્યાં અનુપેક્ષા કરવી, ઉત્ત=એ પ્રમાણે ની વિ=જ્યાં પણ=જે વસતિમાં પણ, શિર=ગૃહી મારુ કહે છે, સા વિ મનોસTI=તે પણ અયોગ્ય છે–તે વસતિ પણ જિનકલ્પિકને અયોગ્ય છે. * ગાથાના અંતે ‘ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. * “ો' પાદપૂરણમાં છે. ગાથાર્થ : સંસ્થાપના સંસ્કાર છે. અને હે ભગવંત! “પડતી એવી વસતિની અનુપેક્ષા કરવી” એ પ્રમાણે જે વસતિમાં પણ ગૃહસ્થ કહે છે, તે વસતિ પણ જિનકલ્પિકને અયોગ્ય છે. ટીકા : संस्थापना संस्कारोऽभिधीयते, पतन्त्याः सत्याः अनुपेक्षा भदन्त! कर्त्तव्येति च-नोपेक्षितव्येत्यर्थः यस्यामपि भणति गृही-दाता, साऽप्ययोग्या वसतिरिति गाथार्थः ॥१४४४॥ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા / ગાથા ૧૪૪૪-૧૪૪૫ ટીકાર્ય : સંસ્થાપના સંસ્કાર કહેવાય છે. અને “ભદત ! પડતી છતી વસતિની અનુપેક્ષા કરવી=ઉપેક્ષા કરવી નહીં,” એ પ્રમાણે જેમાં પણ જે પણ વસતિમાં, ગૃહી દાતા=વસતિ આપનારા વસતિના માલિક, કહે છે, તે પણ વસતિ અયોગ્ય છે=જિનકલ્પિકને અયોગ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૪૪ અવતરણિકા : मूलगाथाचशब्दार्थमाह - અવતરણિતાર્થ : મૂળગાથાના ' શબ્દના અર્થને કહે છે=ગાથા ૧૪૨૮ના બીજા પાકના અંતે રહેલ ત્ર' શબ્દના અર્થને કહે છે – ગાથા : अण्णं वा अभिओगं चसद्दसंसूइ जहिं कुणइ । दाया चित्तसरूवं जोग्गा णेसा वि एअस्स ॥१४४५॥ दारं ॥ અવયાર્થ : નહિં વા=અથવા જયાં જે વસતિમાં, હાથી દાતા રäસૂફ ચિત્તસર્વ મuor fમોમાં “રા' શબ્દથી સંસૂચિત એવા ચિત્ર સ્વરૂપવાળા અન્ય અભિયોગને ફ કરે છે, પુસા વિકએ પણ (વસતિ) =આને જિનકલ્પિકને, ગોપ = યોગ્ય નથી. ગાથાર્થ : અથવા જે વસતિમાં દાતા “' શબ્દથી સંસૂચિત એવા ચિત્ર સ્વરૂપવાળા અન્ય અભિયોગને કરે છે, એ પણ વસતિ જિનકલ્પિકને યોગ્ય નથી. ટીકા : अन्यं वाऽभियोगं चशब्दसंसूचितं यत्र करोति वसतौ दाता चित्रस्वरूपं, योग्या नैषाऽप्येतस्य વસતિિિત ગાથાર્થ: ૨૪૪પા ટીકાઈ: અથવા જે વસતિમાં દાતા=વસતિ આપનારા ગૃહસ્થ, “ર' શબ્દથી સંસૂચિત એવા=ગાથા ૧૪૨૮ના બીજા પારના અંતે રહેલા “ર' શબ્દથી સૂચન કરાયેલ એવા, ચિત્ર સ્વરૂપવાળા=વિવિધ પ્રકારવાળા, અન્ય અભિયોગને સૂચનને, કરે છે, એ પણ વસતિ આને જિનકલ્પિકને, યોગ્ય નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. (૧૪૪પો For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૪૬ અવતરણિકા : प्राभृतिकाद्वारविधिमाह - અવતરણિકાW: પ્રાકૃતિકાકારની વિધિને કહે છે – ગાથા : पाहुडिआ जीए बली कज्जइ ओसक्कणाइअं तत्थ । विक्खिरिअ ठाण सउणादग्गहणे अंतरायं च ॥१४४६॥ दारं ॥ અન્વયાર્થ: ની=જ્યાં=જે વસતિમાં, પાક વત્ની પ્રાકૃતિકારૂપ બલિ Mફ કરાય છે, તત્ત્વ=ત્યાં=તે વસતિમાં, વિવિવૃત્તિ વિક્ષિપ્તનું નંખાયેલા બલિનું, તા=સ્થાનથી=જિનકલ્પિકના કાયોત્સર્ગના સ્થાનથી, મોસVIફમં=અવસર્ષણાદિ થાય છે, સ૩VIEો મંતરાયં=અને શુકનાદિથી અગ્રહણ હોતે જીતે અંતરાય થાય છે. ગાથાર્થ : જે વસતિમાં પ્રાભૂતિકારૂપ બલિ કરાય છે, તે વસતિમાં નંખાયેલા બલિનું જિનકલ્પિકના કાયોત્સર્ગના સ્થાનથી અવસર્ષણાદિ થાય છે, અને શકુનાદિથી અગ્રહણ હોતે છતે અંતરાય થાય છે. ટીકા? ___ प्राभृतिका यस्यां वसतौ बलिः क्रियते, अवसर्पणादि तत्र तद्भक्त्या भवति विक्षिप्तस्य बलेः स्थानात् कायोत्सर्गतः, शकुनाद्यग्रहणे सत्यन्तरायं च भवतीति गाथार्थः ॥१४४६॥ ટીકાર્ય : જે વસતિમાં પ્રાકૃતિકારૂપ બલિ કરાય છે=પક્ષી વગેરેને અન્ન અપાય છે, ત્યાં તે વસતિમાં, તેની ભક્તિથી=સાધુની ભક્તિથી, નંખાયેલા બલિનું કાયોત્સર્ગરૂપ સ્થાનથી જિનકલ્પિક સાધુ જ્યાં કાયોત્સર્ગ કરતા હોય તે સ્થાનથી, અવસર્ષણાદિ થાય છે=બલિને આદું-પાછું કરે છે, અને શકુનાદિ વડે અગ્રહણ હોતે છતે આઘો-પાછાં કરેલાં તે બલિનું પક્ષી વગેરે ગ્રહણ નહીં કરતે છતે, અંતરાય થાય છે–તે જિનકલ્પિકને પક્ષી આદિને ખાવામાં અંતરાય કરવારૂપ દોષ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પક્ષી-પશુ આદિને ખાવા માટે અન્ન અપાતું હોય તેવી વસતિમાં જિનકલ્પી રહે, તો સાધુ પ્રત્યેની ભક્તિથી તે ઘરના માલિક જિનકલ્પી કાયોત્સર્ગમુદ્રામાં ઊભા હોય ત્યાં પડેલું અન્ન દૂર ખસેડે, જેથી સાધુના For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યરત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૪૬-૧૪૪૦ નિમિત્તે હિંસા થવાનો સંભવ રહે, તેમ જ તે પક્ષી વગેરેને રોજ જ્યાં ચણ અપાય છે તે સ્થાને ચણ પડેલું નહીં દેખાવાથી અને અન્ય સ્થાને ખસેડેલા ચણનો ખ્યાલ નહીં આવવાથી, તે પક્ષી આદિ અન્ય સ્થાને રહેલા અન્નનું ગ્રહણ ન કરે અને ભૂખ્યાં રહે, અથવા તો જિનકલ્પી કાયોત્સર્ગમાં ઊભેલા હોય તે સ્થાને પડેલું અન્ન કોઈ ખસેડે નહીં તોપણ, તે જિનકલ્પીને ઊભેલા જોઈને ભયથી તે પક્ષી વગેરે ત્યાં પડેલું અન્ન લેવા ન આવે અને ભૂખ્યા રહે, તો તે જિનકલ્પીને તેઓને ખાવામાં અંતરાય કર્યાનો દોષ પ્રાપ્ત થાય છે. આથી જે વસતિમાં પક્ષી આદિને બલી અપાતી હોય, તેવી વસતિમાં જિનકલ્પી સાધુઓ રહે નહીં. I૧૪૪૬l. અવતરણિકા : अग्निद्वारविधिमाह - અવતરણિકાર્ય : અગ્નિદ્વારની વિધિને કહે છે – ગાથા : अग्गि त्ति सागणी जा पमज्जणे रेणुमाइवाघाओ। अपमज्जणे अकिरिआ जोईफुसणंमि अ विभासा ॥१४४७॥ दारं ॥ અન્વયાર્થ: મા ત્તિ સTી ગા=અગ્નિ એટલે સાગ્નિ એવી જે અગ્નિવાળી જે વસતિ. (તે વસતિમાં) પIMP પ્રમાર્જન કરાય છતે રેમવીધામો-રેણુ આદિ વડે વ્યાઘાત થાય, અપમનો અપ્રમાર્જન કરાયે છતે મિિા =અક્રિયા થાય નોર્રપુસખifમ =અને જયોતિના સ્પર્શનમાં વિમાન વિભાષા છે. ગાચાર્ય : અગ્નિ એટલે અગ્નિવાળી જે વસતિ. તે વસતિમાં પ્રમાર્જન કરાયે છતે રેણુ આદિ વડે વ્યાઘાત થાય, અપ્રમાર્જન કરાયે છતે અક્રિયા થાય અને જ્યોતિના સ્પર્શનમાં વિભાષા છે. ટીકાઃ अग्निरिति साग्निर्या वसतिः, प्रमार्जने तत्र रेण्वादिना व्याघातोऽग्नेः, अप्रमार्जने सत्यक्रिया आज्ञाभङ्गो, ज्योतिःस्पर्शने च विभाषा-स्याद्वा न वाऽङ्गारादाविति गाथार्थः ॥१४४७॥ ટીકાર્ચ: . અગ્નિ એટલે અગ્નિવાળી જે વસતિ. ત્યાં અગ્નિવાળી વસતિમાં, પ્રમાર્જન કરાયે છતે રેણુ આદિ વડે અગ્નિનો વ્યાઘાત થાય, અપ્રમાર્જન કરાયે છતે આજ્ઞાભંગરૂપ અક્રિયા થાય. અને જ્યોતિના સ્પર્શનમાં વિભાષા છે=અંગારાદિવિષયક થાય કે ન થાય=અંગારાદિવિષયક જ્યોતિનો સ્પર્શ થાય કે ન થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સંલખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મયદિLT ગાથા ૧૪૪૦-૧૪૪૮ ભાવાર્થ : જે વસતિમાં અગ્નિ રહેલ હોય તે વસતિ સાગ્નિ કહેવાય. તે અગ્નિવાળી વસતિમાં જિનકલ્પી રહે તો પાત્રાદિના પડિલેહણ માટે તે વસતિનું પ્રમાર્જન કરતી વખતે ઊડતી ધૂળના સૂક્ષ્મ રજકણો તે સળગતા ભટ્ટા વગેરેમાં પડે, તો તેઉકાયના જીવોની વિરાધના થાય; અને તેઉકાયની વિરાધનાથી બચવા તે જિનકલ્પિક વસતિનું પ્રમાર્જન ન કરે, તો પોતાના કલ્પને ઉચિત ક્રિયા ન કરવાથી અક્રિયાની પ્રાપ્તિ થાય, જેથી ભગવાનની આજ્ઞાનો ભંગ થાય. વળી તે અગ્નિવાળી વસતિમાં સળગતા અંગારાદિ જવાળારૂપે બને તો તે જિનકલ્પીને અગ્નિના પ્રકાશનો સ્પર્શ થાય, જેથી વિરાધના થાય; અને તે અંગારાદિ જવાળારૂપે ન થાય તો અગ્નિના પ્રકાશનો સ્પર્શ ન પણ થાય. આમ, હિંસાનો સંભવ હોવાને કારણે અગ્નિવાળી વસતિ જિનકલ્પી માટે અયોગ્ય છે. /૧૪૪૭ અવતરણિકા : दीपद्वारविधिमाह - અવતરણિકાર્ય : દીપધારની વિધિને કહે છે – ગાથા : दीव त्ति सदीवा जा तीए विसेसो उ होइ जोइम्मि । एत्तो च्चिअ इह भेओ सेसा पुव्वोइआ दोसा ॥१४४८॥ दारं ॥ અન્વયાર્થ : રીવત્તિ સીવા ન દીપ એટલે સદીપ એવી જે દીપવાળી જે વસતિ. તUવળી તેમાં–તે દીપવાળી વસતિમાં, નોHિ=જ્યોતિવિષયક વિહેલો દોડ્ર=વિશેષ હોય છે=ભેદ હોય છે. પત્તો વ્યિ આથી જ રૂદ મેમો=અહીં ભેદ છેઃ૧૪૨૮ રૂપ ધારગાથામાં અગ્નિદ્વારથી દીપદ્વારનો ભેદ છે. તેના પુવ્યો સોસા=શેષ પૂર્વાદિત દોષો થાય છે. ગાથાર્થ: દીપ એટલે દીપવાળી જે વસતિ. વળી તે દીપવાળી વસતિમાં જ્યોતિવિષયક ભેદ હોય છે. આથી જ ૧૪૨૮ રૂપ દ્વારગાથામાં અગ્નિદ્વારથી દીપદ્વારનો ભેદ છે. શેષ પૂર્વમાં કહેવાયેલા દોષો થાય છે. ટીકા : दीप इति सदीपा या वसतिः, तस्यां विशेषस्तु सदीपायां भवति ज्योतिषि, तद्भावेन स्पर्शसम्भवाद्, अत एव कारणादिह भेदो द्वारस्य द्वारान्तरात्, शेषाः पूर्वोक्ता दोषाः प्रमार्जनादय इति गाथार्थः ॥१४४८॥ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૪૮-૧૪૪૯ ૧૦૧ ટીકાર્ય : દીપ એટલે દીપવાળી જે વસતિ. વળી દીપવાળી તેમાં તે વસતિમાં, જ્યોતિવિષયક વિશેષ=ભેદ, હોય છે; કેમ કે તેના ભાવથી સ્પર્શનો સંભવ છે–દીપના સભાવથી જ્યોતિના સ્પર્શનો સંભવ છે. આ જ કારણથી અહીં પૂર્વે દ્વારગાથામાં જે દ્વારા બતાવ્યાં છે એમાં, કારોતરથી દ્વારનો=દીપદ્વારથી અન્ય એવા અગ્નિદ્વારથી દીપઢારનો, ભેદ છે. પ્રમાર્જનાદિ શેષ પૂર્વોક્ત દોષો થાય છે=જ્યોતિના સ્પર્શરૂપ દોષથી શેષ એવા પ્રમાર્જન કરાયે છતે રેણુ આદિ દ્વારા અગ્નિના વ્યાઘાતરૂપ અને અપ્રમાર્જન કરાયે છતે અક્રિયારૂપ પૂર્વગાથામાં કહેવાયેલા દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે વસતિમાં દીવો રહેલ હોય તે વસતિ સદીપ કહેવાય. તે દીપવાળી વસતિમાં જિનકલ્પી રહે તો જ્યોતિનો સ્પર્શ થાય છે. અગ્નિવાળી વસતિમાં જ્યોતિનો સ્પર્શ થવામાં વિકલ્પ છે, જ્યારે દીવાવાળી વસતિમાં જ્યોતિનો સ્પર્શ થવામાં વિકલ્પ નથી. આથી જ અગ્નિદ્વારથી દીપદ્વારને જુદું બતાવેલ છે. વળી અગ્નિદ્વારમાં બતાવ્યા તે પ્રમાણે દ્વીપદ્વારમાં પણ વસતિના પ્રમાર્જનમાં અને વસતિના અપ્રમાર્જનમાં દોષો થાય છે. આથી દીપવાળી વસતિ જિનકલ્પી માટે અયોગ્ય છે. ll૧૪૪૮ અવતરણિકા : अवधानद्वारविधिमाह - અવતરણિકાર્ય : અવધાનદ્વારની વિધિને કહે છે – ગાથા : ओहाणं अम्हाण वि गेहस्सुवओगदायगो तं सि । होहिसि भणंति ठंते जीए एसा वि से ण भवे ॥१४४९॥ दारं ॥ અન્વયાર્થ : દાઇ=અવધાન (એટલે) મહાન વિ દ–અમારા પણ ઘરનો ડવગોવાયોકઉપયોગદાયક ધ્યાન રાખનારો, તે સિ તું છે, તે રહેતે છતે હોરિલિતું થઈશ. (એ પ્રમાણે) ની=જેમાં જે વસતિમાં, (વસતિ આપનારા) મviતિ કહે છે, પુસા વિ=એ પણ (વસતિ) મે તેને જિનકલ્પિકને, મહોતી નથી. ગાથાર્થ : અવધાન એટલે “અમારા પણ ઘરનું ધ્યાન રાખનારો તું છે અને આ ઘરમાં રહેતે છતે તું થઈશ.” એ પ્રમાણે જે વસતિમાં વસતિ આપનારા કહે છે, એ પણ વસતિ જિનકલિકને હોતી નથી. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકીની મર્યાદા / ગાથા ૧૪૪૯, ૧૪૫૦-૧૪૫૧ ટીકાઃ अवधानं नामास्माकमपि गृहस्योपयोगदाता त्वमसि भगवन्! भविष्यसि भणन्ति तिष्ठति सति यस्यां वसतौ, एषाऽपि से-तस्य-जिनकल्पिकस्य न भवेदिति गाथार्थः ॥१४४९॥ ટીકાર્થ : અવધાન એટલે “અમારા પણ ઘરનો ઉપયોગદાતા–ધ્યાન રાખનારો, ભગવંત! તું છે, રહેતે છતે તું થઈશ=અમારા ઘરમાં રહેતે છતે તું ઘરનું ધ્યાન રાખનારો થઈશ” એ પ્રમાણે જે વસતિમાં કહે છે, એ પણ વસતિ તેને જિનકલ્પિકને, હોતી નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : “અમારા ઘરનું ધ્યાન રાખનાર તું છે અને રહેતે છતે તું થઈશ” આવું જ્યાં વસતિ આપનારા કહે, તે વસતિ જિનકલ્પિક માટે અશુદ્ધ છે. એથી ફલિત થાય કે પોતાના ઘરના રક્ષણ માટે કોઈ માણસને ઘરની દેખરેખ કરવા મૂકવો પડે તેમ હોય, તે વખતે જિનકલ્પી સાધુએ તેની પાસે વસતિની યાચના કરી હોય, તેથી તે ઘરનો માલિક કહે કે “હે ભગવાન! તમે અમારા ઘરમાં ખુશીથી રહો; કેમ કે તમે અહીં રહેશો તો અમારા ઘરનું ધ્યાન રહેશે” આવું તે ઘરનો માલિક કહે તો જિનકલ્પી તે વસતિમાં રહે નહીં; કેમ કે જો જિનકલ્પી ત્યાં રહે અને તે વસતિની સાર-સંભાળ જિનકલ્પી નહીં કરતા હોવાથી તે ઘરમાં કંઈક થાય, તો તે માલિકને અપ્રીતિ આદિ થવાનો સંભવ રહે. ૧૪૪૯તા અવતરણિકા : कियज्जनद्वारविधिमाह - અવતરણિતાર્થ : કેટલા જનો? દ્વારની વિધિને કહે છે જિનકલ્પિક વસતિની યાચના કરે તે વખતે ગૃહસ્થ પૂછે કે “તમે કેટલા જણ અહીં રહેશો?” તો તેવી વસતિના ગ્રહણના વિષયમાં જિનકલ્પિકની મર્યાદાને કહે છે – ગાથા : तह कइ जण त्ति तुम्हे वसहिह एत्थं ति एवमवि जीए । भणइ गिहीऽणुण्णाए परिहरए णवरमेअं पि ॥१४५०॥ दारं ॥ અન્વયાર્થ: તઅને પ્રત્યે તુષ્ટ હું ન વહિદ અહીં તમે કેટલા જનો વસશો ? વમવિ=આ પ્રમાણે પણ ગી=જેમાં જે વસતિમાં, મUVICzઅનુજ્ઞામાં રહી મg=ગૃહી કહે છે, " પિ પરિદરV=એને પણ પરિહરે છે–એ પણ વસતિનો જિનકલ્પી પરિહાર કરે છે. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૫૦-૧૪૫૧ ૧૦૩ * ગાથાના પવઈમાં રહેલ પ્રથમ ‘ત્તિ' દ્વારનો પરામર્શક છે અને દ્વિતીય ‘તિ' ઘરમાલિકના પ્રશ્નની સમાપ્તિમાં છે. * “વર' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ: અને “આ વસતિમાં તમે કેટલા જનો રહેશો ?” આ પ્રમાણે પણ જે વસતિમાં અનુજ્ઞામાં ગૃહસ્થ કહે છે, એ પણ વસતિનો જિનકભી પરિહાર કરે છે. ટીકા? तथा 'कियन्तो जना इति यूयं वत्स्यथात्र वसताविति' एवमपि यस्यां वसतौ भणति गृहीदाताऽनुज्ञायां प्रस्तुतायां, परिहरत्यसौ महामुनिर्नवरमेतामपि वसतिमिति गाथार्थः ॥१४५०॥ ટીકાર્ય : અને “આ વસતિમાં તમે કેટલા જનો વસશો?” એ પ્રમાણે પણ જે વસતિમાં પ્રસ્તુત એવી અનુજ્ઞામાં= પ્રસ્તુત એવી વસતિમાં રહેવાની અનુજ્ઞા માંગવામાં, ગૃહી દાતા=વસતિની અનુજ્ઞા આપનારા, કહે છે, એ પણ વસતિને આ મહામુનિ પરિહરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા: परिहारप्रयोजनमाह - અવતરણિતાર્થ : પરિહારના પ્રયોજનને કહે છે–પૂર્વગાથામાં કહ્યું કે આ પણ વસતિનો આ મહામુનિ પરિહાર કરે છે તેનું, તેમ જ અન્ય પણ પૂર્વની ગાથાઓમાં વસતિના અનેક દોષો બતાવ્યા, તે સર્વ દોષોવાળી વસતિના જિનકલ્પિક દ્વારા કરાતા પરિવારનું પ્રયોજન બતાવે છે – ગાથા : सुहुममवि हु अचिअत्तं परिहरए सो परस्स निअमेणं । जं तेण तुसद्दाओ वज्जइ अण्णं पि तज्जणणीं ॥१४५१॥ दारं ॥ અન્વયાર્થ : ગં=જે કારણથી તો આ=જિનકલ્પી, નિમેdi=નિયમથી પર=પરના હુમMવિ ગરિમત્ત સૂક્ષ્મ પણ અચિયત્તને અનિષ્ટને, પરિહાર[=પરિહરે છે. (તેથી આ પણ વસતિનો આ મહામુનિ પરિહાર કરે છે, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે.) તેT=તે કારણથી તુસદ્દગો='તુ' શબ્દથી માપ વિ તન્ના અન્ય પણ તેની જનનીને=આવી બીજી પણ પરને અપ્રીતિ પેદા કરનારી વસતિને, વટ્ટ=વર્જે છે જિનકલ્પી ત્યજે છે. * “દુ’ વાક્યાલંકારમાં છે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા | ગાથા ૧૪૫૦-૧૪૫૧ ગાથાર્થ : જે કારણથી જિનકભી નિયમથી પરના સૂક્ષ્મ પણ અનિષ્ટનો પરિહાર કરે છે, તેથી પૂર્વગાથામાં બતાવી એવી પણ વસતિનો આ મહામુનિ પરિહાર કરે છે. તે કારણથી ગાથા ૧૪૨૮ના અંતે રહેલ “તુ' શબ્દથી પ્રાપ્ત એવી અન્ય પણ પરને અપ્રીતિ કરનારી વસતિનો જિનકલ્પી ત્યાગ કરે છે. ટીકા : सूक्ष्ममप्यचियत्तम्-अप्रीतिलक्षणं परिहरत्यसौ भगवान् परस्य नियमेन यद्-यस्मात्, तेन कारणेन तुशब्दात् मूलगाथोपात्ताद्वर्जयत्यन्यामपि वसतिं तज्जननीम् ईषदप्रीतिजननी, न च ममत्वमन्तरेण तथा विचारः क्रियत इति गाथार्थः ॥१४५१॥ ટીકાર્ય : જે કારણથી આ=જિનકલ્પી, ભગવાન પરના સૂક્ષ્મ પણ અપ્રીતિલક્ષણ અચિયત્તને=અપ્રીતિસ્વરૂપ અનિષ્ટને, નિયમથી પરિહરે છે. તેથી આ મહામુનિ પૂર્વગાથામાં બતાવી એવી પણ વસતિનો પરિહાર કરે છે, એમ પૂર્વગાથા સાથે અન્વય છે. તે કારણથી=જે કારણથી જિનકલ્પી પરના સૂક્ષ્મ પણ અનિષ્ટને પરિહરે છે તે કારણથી, મૂળગાથામાં ઉપાત્ત એવા તુ' શબ્દથી=૧૪૨૮ રૂપ દ્વારગાથાના અંતમાં રહેલ એવા “તુ' શબ્દથી, તેની જનની=ઈષ અપ્રીતિની જનની=પરને થોડી પણ અપ્રીતિ ઉત્પન્ન કરનારી, એવી અન્ય પણ વસતિને વર્જે છે=જિનકલ્પી ત્યજે છે. અને મમત્વ વગર=વસતિ પ્રત્યેના મમત્વ વગર, તે પ્રકારનો વિચાર=પરને અપ્રીતિ ઉત્પન્ન કરનારી પણ વસતિને ગ્રહણ કરવાનો વિચાર, કરાતો નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - જિનકલ્પી મહાત્મા કોઈ ગૃહસ્થ પાસે વસતિમાં રહેવાની અનુજ્ઞા માંગે, તે વખતે જો તે ગૃહસ્થ પૂછે કે “તમે કેટલા જનો અહીં રહેશો?” અથવા તો પૂર્વની ગાથાઓમાં બતાવ્યા પ્રમાણે અવકાશાદિ વિષયક કંઈક સૂચન કરે, તો તે વસતિનો આ મહાત્મા પરિહાર કરે છે. અહીં પ્રશ્ન થાય કે પૂર્વમાં બતાવ્યા તે પ્રકારના ગૃહસ્થના પ્રશ્નમાત્રથી કે સૂચનમાત્રથી જિનકલ્પી વસતિનો પરિહાર કેમ કરે ? તેથી વસતિના પરિવારનું પ્રયોજન બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – જે કારણથી જિનકલ્પી મહાત્મા અન્ય વ્યક્તિના સૂક્ષ્મ પણ અપ્રીતિસ્વરૂપ અનિષ્ટનો પરિહાર કરે છે, તેથી તેઓ આવી વસતિનો પરિહાર કરે છે. વળી “આ મહાત્મા નિયમથી પરની અપ્રીતિનો પરિહાર કરે છે” એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે, ગાથા ૧૪૨૮માં રહેલ “તુ' શબ્દથી પ્રાપ્ત એવી અન્ય પણ વસતિમાં અન્યને થોડી પણ અપ્રીતિ થતી હોય, તો આ જિનકલ્પી મહાત્મા તે વસતિનો પરિહાર કરે છે. આથી જ વીરપ્રભુએ તાપસીની અપ્રીતિનો પરિહાર કરવા અર્થે ચાતુર્માસમાં પણ વિહાર કર્યો. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૫૦-૧૪૫૧, ૧૪૫૨ ૧૦૫ અહીં વિચારકને પ્રશ્ન થાય કે વસતિની અનુજ્ઞા માંગતી વખતે વસતિ આપનારા ગૃહસ્થ “તમે કેટલા જનો છો ?” એમ પૂછે, એટલા માત્રથી તે વસતિ આપનારા ગૃહસ્થને અપ્રીતિ છે, એમ કઈ રીતે નક્કી થાય? અને તેવી વસતિમાં જિનકલ્પી રહે તો વસતિ આપનાર ગૃહસ્થને કદાચ અપ્રીતિ થાય, એટલામાત્રથી તે જિનકલ્પીને કઈ રીતે દોષ લાગે ? વસ્તુતઃ તેમણે તો તે વસતિ આપનાર ગૃહસ્થ પાસે યાચના કરીને વસતિ ગ્રહણ કરી છે? આ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે – મમત્વ વગર તે પ્રકારનો વિચાર કરતો નથી. આશય એ છે કે વસતિ આપનારા ગૃહસ્થને, સાધુને વસતિ આપવી અત્યંત ઇષ્ટ નથી, છતાં જિનકલ્પી વસતિની યાચના કરે છે તેથી તે અનુજ્ઞા આપે છે; અને માટે જ તે ગૃહસ્થ વસતિની અનુજ્ઞા આપતી વખતે જિનકલ્પી મહાત્માને આ પ્રકારનો પ્રશ્ન પૂછે છે. તેથી અર્થથી નક્કી થાય કે તે ગૃહસ્થને વસતિ આપવામાં ઇષદ્ અનિચ્છા છે, આમ છતાં જો તે મહાત્મા તેના અનિષ્ટની ઉપેક્ષા કરીને તે વસતિમાં રહે, તો તે મહાત્મામાં પરના અનિષ્ટની ઉપેક્ષાનો પરિણામ વર્તે છે, જે પરિણામ વસતિ પ્રત્યેના મમત્વ વગર સંભવતો નથી. આથી સૂક્ષ્મ પણ મમત્વથી રહિત એવા જિનકલ્પી મહાત્મા પરને અપ્રીતિ કરનારી વસતિમાં રહેતા નથી. ll૧૪૫૦/૧૪૫૧ી. અવતરણિકા : व्याख्याता द्वितीयमूलगाथा, अधुना तृतीया व्याख्यायते, तत्र भिक्षाचर्याद्वारविधिमाह - અવતરણિતાર્થ : દ્વિતીય મૂલગાથા વ્યાખ્યાન કરાઈ, હવે તૃતીય વ્યાખ્યાન કરાય છે=ગાથા ૧૪૨૭થી ૧૪૨૯માં જે ત્રણ દ્વારગાથા બતાવાઈ હતી, તેમાંથી બીજી દ્વારગાથામાં બતાવેલાં સર્વ ધારાના વિસ્તારાર્થનું વ્યાખ્યાન કરાયું. હવે ત્રીજી દ્વારગાથામાં બતાવેલાં દ્વારોના વિસ્તારાર્થનું વ્યાખ્યાન કરાય છે. તેમાં ભિક્ષાચર્યાદ્વારની વિધિને કહે છે – ગાથા : भिक्खाअरिआ णियमा तइआए एसणा अभिग्गहिआ । एअस्स पुव्वभणिआ एग च्चिअ होइ भत्तस्स ॥१४५२॥ दारं ॥ અન્વયાર્થ: fમવરવારિમા યમ ભિક્ષાચર્યા નિયમથી તમા–તૃતીયામાં હોય છે જિનકલ્પિકને ત્રીજી પોરિસીમાં હોય છે. =આનેજિનકલ્પિકને, મત્તસ , વ્ય૩=ભક્તની એક જ પુદ્ગમ પક્ષUT=પૂર્વભણિત એવી અભિગૃહીત એષણા રોડ્ર=હોય છે. ગાથાર્થ : ભિક્ષાચ નિયમથી જિનકલિકને ત્રીજી પોરિસીમાં હોય છે. જિનકલ્પિકને ભક્તની એક જ પૂર્વભણિત એવી અભિગૃહીત એષણા હોય છે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૫૨-૧૪૫૩ ટીકા : भिक्षाचर्या नियमात् नियोगेन तृतीयायां पौरुष्याम्, एषणा च ग्रहणैषणाभिगृहीता भवत्यस्य पूर्वभणिता जिनकल्पिकस्य, एकैव भवति भक्तस्य, न द्वितीयेति गाथार्थः ॥१४५२॥ ટીકાર્ય : જિનકલ્પિકને ભિક્ષાચર્યા નિયમથી નિયોગથી, ત્રીજી પોરિસીમાં હોય છે. અને એષણા આનેક જિનકલ્પિકને, પૂર્વમાં કહેવાયેલી=ગાથા ૧૪૧૩માં કહેવાયેલી, ગ્રહણએષણાથી અભિગૃહીત ભિક્ષાના ગ્રહણવિષયક એષણાના અભિગ્રહથી યુક્ત, હોય છે. ભક્તની એક જ હોય છે=જિનકલ્પિકને આહારની ગ્રહણએષણાથી અભિગૃહીત એવી એષણા એક જ હોય છે, દ્વિતીય નહીં આહારની ગ્રહણએષણાથી અભિગૃહીત એવી એષણા બીજી હોતી નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪પરા અવતરણિકા: पानकद्वारविधिमाह - અવતરણિકાર્ય : પાનકારની વિધિને કહે છે – ગાથા : पाणगगहणं पेवं ण सेसकालं पओयणाभावा । जाणइ सुआइसयओ सुद्धमसुद्धं च सो सव्वं ॥१४५३॥ दारं ॥ અન્વયાર્થ : પાપIYહvi પિ=પાનકનું ગ્રહણ પણ પર્વ આ રીતે છે=જિનકલ્પિકને ભિક્ષાચર્યાની જેમ ત્રીજી પોરિસીમાં હોય છે, પોયUTમાવ=પ્રયોજનનો અભાવ હોવાથી સેવાનંદ=શેષકાળને વિષે નહીં ત્રીજી પોરિસીથી શેષ પોરિસીઓમાં પાનકનું ગ્રહણ હોતું નથી. સો–તે જિનકલ્પિક, સળં=સર્વ (પાનકને) સુફિય શ્રુતના અતિશયથી સુદ્ધમસુદ્ધ શુદ્ધ અને અશુદ્ધ ના ડું જાણે છે. ગાથાર્થ : પાનકનું ગ્રહણ પણ જિનકલ્પિકને ભિક્ષાચર્ચાની જેમ ત્રીજી પોરિસીમાં હોય છે, પ્રયોજનનો અભાવ હોવાથી શેષ પોરિસીઓમાં હોતું નથી. જિનકલ્પિક સર્વ પાનકને શ્રુતના અતિશયથી શુદ્ધ અને અશુદ્ધ જાણે છે. ટીકાઃ __पानकग्रहणमप्येवमस्य, न शेषकालं प्रयोजनाभावात् कारणात्, संसक्तग्रहणदोषपरिहारमाहजानाति श्रुतातिशयत एव शुद्धमशुद्धं च स सर्वं पानकमिति गाथार्थः ॥१४५३॥ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૫૩-૧૪૫૪ ટીકાર્ય : આને જિનકલ્પિકને પાનકનું ગ્રહણ પણ આ રીતે છે=જે રીતે ભિક્ષાચર્યા ત્રીજી પોરિસીમાં હોય છે એ રીતે ત્રીજી પોરિસીમાં હોય છે. પ્રયોજનના અભાવરૂપ કારણથી શેષતાલને વિષે નહીંત્રીજી પોરિસીથી શેષ પોરિસીઓમાં પાનકનું ગ્રહણ હોતું નથી. સંસક્તના ગ્રહણરૂપ દોષના પરિવારને કહે છે અર્થાત્ સ્થવિરકલ્પિકને અનાભોગાદિથી જીવથી યુક્ત એવા પાનકના ગ્રહણરૂપ દોષ પ્રાપ્ત થાય છે, જ્યારે જિનકલ્પિકને જીવથી યુક્ત એવા પાનકના ગ્રહણરૂપ દોષ પ્રાપ્ત થતો નથી, તેથી હવે જિનકલ્પિકને કેમ તે દોષનો પરિહાર હોય છે? તે બતાવે છે – તે જિનકલ્પી, સર્વ પાનકને શ્રુતના અતિશયથી જ શુદ્ધ અને અશુદ્ધ જાણે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનકલ્પી ત્રીજા પહોરમાં પાનકનું ગ્રહણ કરે છે, શેષકાળમાં તેઓને પાનકનું કોઈ પ્રયોજન ન હોવાથી પાનકનું ગ્રહણ કરતા નથી. વળી વિરકલ્પિકોને ક્યારેક અનાભોગાદિથી જીવસંસક્ત પાનકના ગ્રહણનો દોષ થાય છે; જ્યારે જિનકલ્પિકોને જીવસંસક્ત પાનકના ગ્રહણના દોષનો પરિહાર હોય છે. તેને ગ્રંથકારશ્રી ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે – - જિનકલ્પિક શ્રુતના અતિશયથી જ આ પાનક શુદ્ધ છે કે અશુદ્ધ ? તેનો નિર્ણય કરી શકે છે, આથી તેઓને અનાભોગાદિથી પણ જીવસંસક્ત પાનકના ગ્રહણનો દોષ થતો નથી. ./૧૪૫૩ અવતરણિકા: लेपालेपद्वारविधिमाह - અવતરણિતાર્થ લેપ-અલેપદ્વારની વિધિને કહે છે – ગાથા : लेवालेवं ति इहं लेवाडेणं अलेवडं जं तु । अण्णेण असम्मिस्सं दुगं पि इह होइ विण्णेअं ॥१४५४॥ दारं ॥ અન્વચાઈ: નેવાજોવં તિ રૂદંકૂલેપાલેપ એ પ્રકારના અહીં અધિકારમાં, નેવાડેvi=લેપવાળા વડે (મિશ્ર એવું) અત્રેવડું-અલેપવાળું ગં=જે હોય, (તે લેપાલેપ કહેવાય.) અહીં જિનકલ્પિકના અલેપવાળા આહારના ગ્રહણના વિષયમાં, પિzબંને પણ=ભક્ત અને પાન એ બંને પણ, મuotબ કમિર્સ અન્યથી અસંમિશ્ર વિનેગં દો–વિશેય થાય છે. * “તુ' પાદપૂર્તિમાં છે. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સંલેખનાવસ્તક | અભ્યધત વિહાર | જિનકભીની મયદિ / ગાથા ૧૪૫૪-૧૪૫૫ ગાથાર્થ : લેપાલેપ એ પ્રકારના અધિકારમાં લેપવાળા આહાર વડે મિશ્રિત એવો અલેપવાળો આહાર જે હોય, તે લેપાલેપ આહાર કહેવાય. જિનકલ્પિકના અલેપવાળા આહારના ગ્રહણના વિષયમાં ભક્ત અને પાન એ બંને પણ અન્યથી અસંમિશ્ર વિજ્ઞય થાય છે. ટીકા: लेपालेपमित्यत्राधिकारे लेपवता व्यञ्जनादिना अलेपवद् यदोदनादि, किमुक्तं भवति ? अन्येनाऽसंमिश्रं वस्त्वन्तरेण द्वितयमप्यत्र भवति विज्ञेयं भक्तं पानं चेति गाथार्थः ॥१४५४॥ ટીકાર્ય લેપાલેપ એ પ્રકારના આ અધિકારમાં=જિનકલ્પના અધિકારમાં, વ્યંજનાદિ લેપવાળા વડે શાક વગેરે લેપવાળા આહાર વડે, મિશ્ર એવું ઓદનાદિ અલેપવાળું જે હોય=ભાત વગેરે લેપ વગરનો જે આહાર હોય, તે લેપાલેપ આહાર કહેવાય, એમ અન્વય છે. શું કહેવાયેલું થાય છે=ઉપરના કથનથી શું કહેવાયેલું થાય છે? તે બતાવે છે – અહીં જિનકલ્પિકના અલેપવાળા આહારગ્રહણના વિષયમાં, ભક્ત અને પાનરૂપ દ્વિતય પણ=ભાતપાણીરૂપ બંને પણ, અન્યથી=વસ્તુઅંતરથી, અસંમિશ્ર અર્થાત્ લેપવાળા ભક્ત અને પાનથી અમિશ્રિત, વિષેય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૪૧૩માં કહેલ કે જિનકલ્પિક ત્રીજી પોરિસીમાં અલેપકૃત આહારને સેવે છે. તે અલેપકૃત આહાર કેવા પ્રકારનો હોવો જોઈએ? તે દર્શાવવા ‘લેપાલેપ' દ્વાર બતાવતાં કહે છે કે લેપવાળા શાક વગેરેથી મિશ્રિત એવો ભાત વગેરે લેપ વગરનો આહાર લેપાલેપ કહેવાય. તેનાથી એ પ્રાપ્ત થાય કે લેપવાળી વસ્તુથી મિશ્રિત ન હોય, તેવા અલેપવાળાં આહાર-પાણી જ જિનકલ્પિકને ગ્રહણ કરવા કહ્યું છે, પરંતુ શાક વગેરે લેપવાળા આહારથી મિશ્રિત હોય, તેવો ભાત, વાલ, ચણા વગેરે લેપ વગરનો આહાર કે સૌવીર વગેરે લેપ વગરનાં પાણી જિનકલ્પિકને ગ્રહણ કરવા કહ્યું નહીં. II૧૪૫૪ અવતરણિકાઃ अलेपद्वारविधिमाह - અવતરણિકાર્ય : અલેપદ્વારની વિધિને કહે છે – For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ સંલેખના વસ્તક / અભ્યધત વિહાર |જિનકભીની મર્યાદિત ગાથા ૧૪૫૫ ૧૦૯ ગાથા : अल्लेवं पयईए केवलगं पि हु न तस्सरूवं तु । अण्णे लेवकारी अलेवमिइ सूरओ बेंति ॥१४५५॥ दारं ॥ અન્વયાર્થ : વત્તા ઉપ સર્વ કેવલ પણ અલેપવાળું પ–પ્રકૃતિથી તસવં તુ ન તેના સ્વરૂપવાળું જ નથી=અલેપના સ્વરૂપવાળું જ નથી. મારે ૩સૂરો વળી અન્ય સૂરિઓ અત્રેવારો અત્રેવં=અલપકારી અલેપવાળું છે, ફર ઑતિ એ પ્રમાણે કહે છે. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : કેવલ પણ અલેપવાળું પ્રકૃતિથી અલેપના સ્વરૂપવાળું જ નથી. વળી અન્ય સૂરિઓ અલપકારી અલેપવાળું છે, એ પ્રમાણે કહે છે. ટીકા? अलेपं प्रकृत्या स्वरूपेण केवलमपि सत् न तत्स्वरूपं तु, लेपस्वरूपमेव जगायामवत्, अन्ये त्वलेपकारि परिणामे अलेपमित्येवं सूरयः आचार्या ब्रुवत इति गाथार्थः ॥१४५५॥ ટીકાઈઃ કેવલ પણ છતું અલેપત્રલેપવાળા ભક્ત-પાનથી અમિશ્રિત પણ લેપ વગરનાં ભક્ત-પાન, પ્રકૃતિથી= સ્વરૂપથી, તેના સ્વરૂપવાળાં જ નથી=અલેપવાળા ભક્ત-પાનના સ્વરૂપવાળાં જ નથી, જગારીના આયામની જેમ લેપના સ્વરૂપવાળાં જ છે=જગારી નામના ધાન્યના ઓસામણની જેમ લેપવાળાં ભક્ત-પાનના સ્વરૂપવાળાં જ છે. વળી અન્ય સૂરિઓ=આચાર્યો, પરિણામમાં અલપકારી અલેપવાળું છે=પરિણામમાં લેપ કરનારાં ન હોય તેવાં ભક્ત-પાન અલેપવાળાં છે, એ પ્રમાણે કહે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પી અલેપવાળાં જ આહાર-પાણી ગ્રહણ કરે છે. લેપવાળી વસ્તુથી મિશ્ર થયેલ ન હોય તેવાં પણ અલેપવાળાં ભક્ત-પાન, સ્વરૂપથી લેપ વગરનાં ન હોય તો તેને ગ્રંથકારશ્રી લેપવાળાં જ કહે છે. જેમ જગારી નામના ધાન્યનું ઓસામણ. વળી અન્ય આચાર્યો કહે છે કે જે ભક્ત-પાન પરિણામે અલેપવાળાં હોય તેને અલેપવાળાં કહેવાય. ||૧૪૫પી. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૫૬ અવતરણિકા : आचामाम्लद्वारविधिमाह - અવતરણિકાર્ય : આચામામ્યદ્વારની વિધિને કહે છે – ગાથા : णायंबिलमेअं पि हु अइसोसपुरीसभेअदोसाओ । उस्सग्गिअं तु किं पुण पयईए अणुगुणं जं से ॥१४५६॥ दारं ॥ અન્વયાર્થ : ૩ ૩મં તુ પિઔત્સર્ગિક જ એવું આ પણ ત્યાજય જ એવું ઓદનરૂપ અલેપવાળું ભક્ત પણ, માર્યાવિત્ન=આચામાસ્લને =નથી જિનકલ્પિક ગ્રહણ કરતા નથી; મફોસપુરીજોવોસમો કેમ કે અતિશોષ અને પુરીષના ભેદરૂપ દોષ થાય છે. હિંદુ પુ=વળી શું ગ્રહણ કરે છે? તે બતાવે છે –) પણ ગણુમુvi નં પ્રકૃતિને અનુગુણ એવું જ હોય, તે તેને (ગ્રહણ કરે છે.) * “દુ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : વળી ઓત્સર્ગિક જ એવું ઓદનારૂપ અલેપવાળું ભક્ત પણ જિનકલ્પિક આચામામ્સને ગ્રહણ કરતા નથી; કેમ કે અતિશોષ અને પુરીષના ભેદરૂપ દોષ થાય છે. તો વળી શું ગ્રહણ કરે છે? તે બતાવે છેપ્રકૃતિને અનુરૂપ જે ભક્ત-પાન હોય, તેને ગ્રહણ કરે છે. ટીકા : नाचामाम्लमेतदप्यलेपकारि, अतिशोषपुरीषभेददोषाद् वाय्वादिधातुभावेन, औत्सर्गिकमेवौदनरूपं, किं पुनः, प्रकृतेर्देहरूपाया अनुगुणं यद्वल्लादि, से-तस्येति गाथार्थः ॥१४५६॥ ટીકાઈ: ઔત્સર્ગિક જ ઓદનરૂપ અલપકારી આ પણ–ત્યાગ કરવા યોગ્ય જ ભાતરૂપ લેપ વગરનું ભક્ત પણ, આચામાસ્લને નથી=જિનકલ્પિક ગ્રહણ કરતા નથી, કેમ કે વાયુ આદિથી ધાતુના ભાવને કારણે=વાયુ આદિના પ્રકોપથી ધાતુનો વિકાર થવાને કારણે, અતિશોષ અને પુરીષના ભેદરૂપ દોષ થાય છે–પાણીની અત્યંત તૃષા લાગવારૂપ અને ઢીલો મળ આવવારૂપ દોષ થાય છે. તો વળી શું ગ્રહણ કરે છે? તે બતાવે છે – દેહરૂપ પ્રકૃતિને અનુગુણ=અનુરૂપ, એવાં જે વાલાદિ હોય, તેને=તે વાલાદિને, ગ્રહણ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ સંખનાસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૫૦-૧૪૫૦ ભાવાર્થ : ગૃહસ્થને ત્યાગ કરવા યોગ્ય હોય તેવા ભાતરૂપ અલેપવાળો આહાર જિનકલ્પી ગ્રહણ કરે છે; આમ છતાં તે અલેપવાળો આહાર આચામાસ્ત હોય તો ગ્રહણ કરતા નથી; કેમ કે આચામામ્સ ઓદનરૂપ આહાર ગ્રહણ કરવાથી દેહમાં વાયુ આદિનો પ્રકોપ થવાથી અતિ તૃષા લાગે છે અને મળ ઢીલો આવે છે, જેથી તેઓને શારીરિક તકલીફ પ્રાપ્ત થાય છે. અહીં પ્રશ્ન થાય કે આચામામ્સ આહાર ગ્રહણ ન કરે તો કેવો આહાર ગ્રહણ કરે ? તેથી કહે છે કે પોતાના શરીરની પ્રકૃતિને અનુરૂપ અલેપવાળા વાલ-ચણા આદિ આહારને ગ્રહણ કરે છે. ૧૪૫૬ll. અવતરણિકા : प्रतिमाद्वारविधिमाह - અવતરણિકાર્ય : પ્રતિમાદ્વારની વિધિને કહે છે – ગાથા : पडिम त्ति अ मासाई आईसद्दा अभिग्गहा सेसा । णो खलु एस पवज्जइ जं तत्थ ठिओ विसेसेणं ॥१४५७॥ दारं ॥ અન્વયાર્થ : ત્તિ મ=અને પ્રતિમા એટલે માસા–માસાદિ (પ્રતિમાઓ.) માસ મરિ' શબ્દથી સેલા મદ=શેષ અભિગ્રહો. =આ=જિનકલ્પિક, જે પવMટ્ટ સ્વીકારતા નથી=પ્રતિમાઓ અને શેષ અભિગ્રહોને સ્વીકારતા નથી; ગં=જે કારણથી તત્વ=ત્યાં=જિનકલ્પરૂપ અભિગ્રહમાં, વિલેણે મિક વિશેષથી સ્થિત છે. * “તુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને પ્રતિમા એટલે માસાદિ પ્રતિમાઓ. “મરિ' શબ્દથી શેષ અભિગ્રહો. જિનકલ્પિક પ્રતિમાઓ અને અભિગ્રહોને સ્વીકારતા નથી; જે કારણથી જિનકલ્પરૂપ અભિગ્રહમાં વિશેષથી રહેલા છે. ટીકાઃ प्रतिमा इति च मासाद्याः, आदिशब्दान्मूलगाथागताद् अभिग्रहाः शेषाः अकण्डूयनादयः, न खल्वेषः प्रतिपद्यते जिनकल्पिकः, यत्तत्र अभिग्रहे स्थितो विशेषेणेति गाथार्थः ॥१४५७॥ ટીકાર્ય અને પ્રતિમા એ માસાદિ છે=મહિના વગેરેની પ્રતિમાઓ છે. મૂલગાથાગત કરિ’ શબ્દથી=૧૪૨૯ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૫૦-૧૪૫૮ રૂપ મૂલદ્વારગાથાના ત્રીજા પાદમાં રહેલ “માર્યાવિત્રમિ"માં મરિ' શબ્દથી, અકંડૂયનાદિરૂપ શેષ અભિગ્રહો છે. આ=જિનકલ્પિક, સ્વીકારતા નથી=પ્રતિમાઓ અને શેષ અભિગ્રહોને સ્વીકારતા નથી, જે કારણથી તે અભિગ્રહમાં જિનકલ્પરૂપ અભિગ્રહમાં, વિશેષથી રહેલા છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સ્થવિરકલ્પિક સાધુઓ વિશેષ પ્રકારના અપ્રમાદ અર્થે માસાદિ પ્રતિમાઓ વહન કરે છે અને ખણજ આવતી હોય તોપણ નહીં ખણવા વગેરે અભિગ્રહો ગ્રહણ કરે છે; પરંતુ જિનકલ્પિક સાધુઓ જિનકલ્પરૂપ વિશેષ અભિગ્રહમાં રહેલા હોવાથી માસાદિ પ્રતિમાવાળા સ્થવિરકલ્પિક સાધુઓ કરતાં વિશેષ પ્રકારની ભૂમિકાવાળા છે. તેથી જિનકલ્પી મહાત્મા માસાદિ પ્રતિમાઓ વહન કરતા નથી, તેમ જ ૧૪૨૯ રૂપ દ્વારગાથામાં જે “માવિત્નપડિમારૂં” છે તેમાં રહેલ મારિ' શબ્દથી પ્રાપ્ત એવા ખણજ નહીં કરવા વગેરે શેષ અભિગ્રહો ગ્રહણ કરતા નથી; કેમ કે જિનકલ્પના અભિગ્રહ અંતર્ગત ખણજ કરવા વગેરે પ્રવૃત્તિઓનો સહજ ત્યાગ થઈ જ જાય છે. ૧૪૫૭ll. અવતરણિકા: जिनकल्प इति मूलद्वारगाथावयवं व्याचिख्यासुराह - અવતરણિકાઈ: જિનકલ્પમાં’ એ પ્રકારના ૧૪૨૯ રૂપ મૂલદારગાથાના અવયવનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : जिणकप्प त्ति अ दारं असेसदाराण विसय मो एस । एअंमि एस मेरा अववायविवज्जिआ णिअमा ॥१४५८॥ दारं ॥ અન્વયાર્થ : વિવિપત્તિ ૩ =અને જિનકલ્પમાં એ પ્રકારનું દ્વાર છે, પરં=એ મસ RT=અશેષ દ્વારોનો વિષય વિષય છે. નિ=આમાં=જિનકલ્પમાં, અમે=આ મર્યાદા=પૂર્વે શ્રુતાદિ દ્વારોમાં બતાવી એ મર્યાદા, કિમ=નિયમથી અવિવાવિવા =અપવાદથી વિવર્જિત હોય છે. * “જો' પાદપૂર્તિ અર્થમાં છે. ગાથાર્થ : અને “જિનકલ્પમાં’ એ પ્રકારનું દ્વાર છે, એ અશેષ દ્વારોનો વિષય છે. જિનકલ્પમાં આ મર્યાદા નિયમથી અપવાદથી રહિત હોય છે. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૫૮-૧૪૫૯ ટીકાઃ जिनकल्प इति च द्वारं मूलद्वारगाथागतमशेषद्वाराणां श्रुतसंहननादीनां विषय एष वर्तत इति, एतस्मिन् जिनकल्पे एषा मर्यादा श्रुतादिर्योक्ता अपवादविवर्जिता नियमाद्-एकान्तेनेति गाथार्थः ॥१४५८॥ ટીકાર્ય અને “જિનકલ્પમાં’ એ પ્રકારનું મૂલદ્વારગાથાગત દ્વાર છે=૧૪૨૯ રૂપ મૂલદ્વારગાથાના ચોથા પાદમાં રહેલું દ્વાર છે, એ શ્રુત-સંતનનાદિ અશેષ ધારોનો=ગાથા ૧૪૨૭થી ૧૪૨૯ સુધીમાં બતાવેલા શ્રત વગેરે સમગ્ર કારોની, વિષય વર્તે છે. આમાં=જિનકલ્પમાં, જે શ્રુતાદિરૂપ મર્યાદા કહેવાઈ એ નિયમથી=એકાંતથી, અપવાદથી વિવર્જિત=અપવાદ વગરની, હોય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ૧૪૨૯ રૂપ દ્વારગાથામાં નિષ્ણ' એ પ્રકારનો શબ્દ છે, તેનાથી શું પ્રાપ્ત થાય? તે બતાવે છે – ગાથા ૧૪૨૭થી ૧૪૨૯માં જે શ્રુત-સંતનનાદિ દ્વારા બતાવ્યાં, તેનો વિષય આ જિનકલ્પ વર્તે છે, એમ જણાવવા અર્થે ગાથા ૧૪૨૯માં ‘ વિખે' એ પ્રકારનો શબ્દ મૂકેલ છે. આથી ફલિત થાય કે પૂર્વે શ્રુતાદિ દ્વારોમાં બતાવી એ શ્રુતાદિરૂપ મર્યાદા જિનકલ્પમાં એકાંતે અપવાદથી રહિત હોય છે. તેથી જિનકલ્પિક મહાત્મા શ્રુતાદિ સર્વ દ્વારોની મર્યાદા પ્રમાણે જ પ્રવૃત્તિ કરનારા હોય છે, અન્યથા નહીં, એવો એકાંતે નિયમ છે. ૧૪૫૮ અવતરણિકા : मासकल्पद्वारावयवार्थमाह - અવતરણિકાર્ય : માસકમ્ભદ્વારના અવયવના અર્થને કહે છે – ગાથા : मासं निवसइ खित्ते छव्वीहीओ अ कुणइ तत्थ वि अ । एगेगमडइ कम्माइवज्जणत्थं पइदिणं तु ॥१४५९॥ दारं ॥ અન્વયાર્થ : મારે નિવસિર્ફ ક્ષેત્રમાં માસ વસે છે=જિનકલ્પી એક ક્ષેત્રમાં એક મહિનો રહે છે, છબ્બીલીમો VI$=અને છ વીથીઓને કરે છે. તત્વ વિ =અને ત્યાં પણ છ વીથીઓમાં પણ, વેમ્પાફિવષત્યિં= કર્માદિના વર્જન અર્થે પરિપ સુ-વળી પ્રતિદિન પર ડટ્ટ=એકેકને વિષે અટન કરે છે–એકેક વીથીમાં ભિક્ષા અર્થે ફરે છે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૫૯ ગાથાર્થ : જિનકલી એક ક્ષેત્રમાં એક મહિનો રહે છે અને છ વીવીઓ કરે છે. અને છ વીશીઓમાં પણ કમદિના વર્જન અર્થે વળી પ્રતિદિન એકેક વીથીમાં ભિક્ષા અર્થે અટન કરે છે. ટીકાઃ मासं निवसति क्षेत्रे एकत्र, षड् वीथी: करोति गृहपङ्क्तिरूपाः परिकल्प्य, तत्रापि च-वीथीकदम्बके एकैकामटति वीथीं कांदिवर्जनार्थम् अनिबद्धतया प्रतिदिनमिति गाथार्थः ॥१४५९॥ ટીકાર્થ: એક ક્ષેત્રમાં માસ વસે છે, પરિકલ્પીને છ વિભાગની કલ્પના કરીને, ગૃહની પંક્તિરૂપ છ વીથીઓને કરે છે. અને ત્યાં પણ=વીથીના અર્થાત્ શેરીના કદંબકમાં પણ= છ વીથીઓના સમૂહમાં પણ, કમદિના વર્જન અર્થે=ગૃહસ્થો દ્વારા કરાતા આધાકર્માદિ કૃત્યનો પરિહાર કરવા અર્થે, પ્રતિદિન અનિબદ્ધપણાથી છ વીથીઓમાં ક્રમનું નિબંધન કર્યા વગર, એકેક વીથીને વિષે અટન કરે છે–ભિક્ષા અર્થે ફરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : * જિનકલ્પિક મહાત્મા એક ક્ષેત્રમાં એક મહિનો રહે છે. અને જે ક્ષેત્રમાં રહે તે ક્ષેત્રમાં છ વિભાગોની કલ્પના કરીને ઘરની શ્રેણિરૂપ છ વથીઓ કરે છે, અને તે છ વીથીઓમાંથી પણ સાધુ પ્રત્યેની ભક્તિથી કોઈ ગૃહસ્થ આહારને આધાકર્માદિ દોષવાળો ન કરે તદર્થે, અનિબદ્ધપણાથી પ્રતિદિન એકેક વીથીમાં ભિક્ષા માટે અટન કરે છે. જોકે જિનકલ્પી શ્રુતના અતિશયવાળા હોવાથી કોઈ ગૃહસ્થ તેમના નિમિત્તે આધાકર્માદિ આહાર બનાવ્યો હોય તોપણ, તેઓ શ્રુતના બળથી તે ભિક્ષાને દોષિત જાણીને ગ્રહણ કરે નહીં; છતાં મહાત્મા પ્રત્યેની ભક્તિથી ગૃહસ્થ જે આધાકદિ આહાર બનાવ્યો તેમાં તે જિનકલ્પી મહાત્મા નિમિત્ત બને. આથી તેઓ તે આધાકર્માદિ કૃત્યમાં પોતે નિમિત્ત પણ ન બને તદર્થે, છ વિભાગોની કલ્પના કરીને પ્રતિદિન ક્રમ વગર જુદા જુદા વિભાગોમાં ભિક્ષા ગ્રહણ કરવા માટે જાય છે. આશય એ છે કે જો તે મહાત્મા છે વિભાગોમાંથી પ્રથમ વિભાગ સાથે નિબદ્ધ એવા બીજા વિભાગ આદિમાં ક્રમસર ભિક્ષાટન કરે, તો તેઓ પ્રત્યે ભક્તિવાળા ગૃહસ્થો નક્કી કરી લે કે આ મહાત્મા આજે આ વિભાગમાં આવેલ છે માટે કાલે આપણા વિભાગમાં આવશે, જેથી તેઓ સાધુના નિમિત્તે કંઈક આરંભાદિ કરે તેવી સંભાવના રહે. આથી તેના વર્જન અર્થે તે મહાત્મા છ વીથીઓમાં પણ કોઈ પ્રકારના ક્રમના નિબંધન વગર ભિક્ષાટન કરે છે, જેથી પોતાના નિમિત્તે આરંભાદિ થવાનો પ્રસંગ પ્રાપ્ત ન થાય. અહીં વિશેષ એ છે કે પોતે દોષિત ભિક્ષા ગ્રહણ ન કરે તોપણ, પોતાના નિમિત્તક થતા આરંભનો પરિહાર આ પ્રકારની મર્યાદાના પાલનથી થઈ શકે છે; જો આ પ્રકારની મર્યાદાનું પાલન કરવામાં ન આવે તો, પોતાના નિમિત્તક થતા આરંભ પ્રત્યે ઉપેક્ષા થવાથી, તે મહાત્માના સંયમમાં કંઈક મલિનતા પ્રાપ્ત થાય; અને જિનકલ્પિક તો પોતાની શક્તિના પ્રકર્ષથી સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. માટે તેઓ પોતાના For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સંલેખનાવસ્તુક અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા/ ગાથા ૧૪૫૯-૧૪૬૦ નિમિત્તે થતા કોઈપણ આરંભના પરિહાર અર્થે અવશ્ય ઉચિત યત્ન કરે. આથી તેઓ આ રીતે છ વીથીઓમાં અનિબદ્ધપણાથી ભિક્ષાટન કરે છે. ૧૪૫૯ાા અવતરણિકા : व्याख्याता तृतीया द्वारगाथा, साम्प्रतमत्र प्रासङ्गिकमाह - અવતરણિતાર્થ : તૃતીય દ્વારગાથા વ્યાખ્યાન કરાઈ=ગાથા ૧૪૨૯ રૂપ જિનકલ્પવિષયક ત્રીજી દ્વારગાથાનું ગાથા ૧૪૫રથી ૧૪૫૯માં વ્યાખ્યાન કરાયું. હવે અહીં-ત્રીજી દ્વારગાથાના ચરમ “માસકલ્પ' દ્વારના વિષયમાં, પ્રાસંગિક કથનને કહે છે – ભાવાર્થ : ૧૪૨૯ રૂપ ત્રીજી દ્વારગાથાના ચરમ દ્વારનું ગ્રંથકારશ્રીએ પૂર્વગાથામાં વર્ણન કર્યું, તેથી ત્રીજી દ્વારગાથાનું વર્ણન સમાપ્ત થયું. ત્યાં ગ્રંથકારશ્રીને સ્મરણ થયું કે ત્રીજી દ્વારગાથાના છેલ્લા “માસકલ્પ' દ્વારમાં કંઈક વિશેષ કહેવાથી શિષ્યજન પર ઉપકાર થાય તેમ છે, માટે હવે પ્રાસંગિક રીતે સ્મરણ થયેલા કથનને ગાથા ૧૪૭૭ સુધી કરે છે – ગાથા : कह पुण होज्जा कम्मं एत्थ पसंगेण सेसयं किं पि । वोच्छामि समासेणं सीसजणविबोहणट्ठाए ॥१४६०॥ અન્વયાર્થ : TUT #દ કોના ?=વળી કર્મ કઈ રીતે થાય ?=ભિક્ષાટન કરતા એવા જિનકલ્પીને આધાકર્મ દોષ કઈ રીતે પ્રાપ્ત થાય?=અહીં=જિનકલ્પિકને આધાકર્મ દોષની પ્રાપ્તિના વિષયમાં, પક્ષોન=પ્રસંગથી લિપિ સેસઘં કાંઈક શેષને સીન વિવોરા=શિષ્યજનના વિબોધન અર્થે સમાસેf=સમાસથી=સંક્ષેપથી, વોચ્છામિ હું કહીશ. ગાથાર્થ : વળી ભિક્ષાટન કરતા એવા જિનકલ્પિકને આધાકર્મ દોષ કઈ રીતે પ્રાપ્ત થાય? જિનકલિકને આધાકર્મ દોષની પ્રાપ્તિના વિષયમાં પ્રસંગથી કાંઈક શેષને શિષ્યજનના વિબોધન અર્થે સંક્ષેપથી હું કહીશ. ટીકા : ___ कथं पुनर्भवेत् कर्मास्य अटतः ?, अत्र प्रसङ्गेन शेषं किमप्येतद्वक्तव्यतागतमेव वक्ष्यामि समासेन, किमर्थमित्याह-शिष्यजनविबोधनार्थमिति गाथार्थः ॥१४६०॥ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૬૦-૧૪૬૧ ટીકાર્ય : વળી અટન કરતા એવા આમને કર્મ કઈ રીતે થાય?=ભિક્ષા માટે ફરતા એવા આ જિનકલ્પિકને આધાકર્મ દોષ કઈ રીતે પ્રાપ્ત થાય? અહીં=જિનકલ્પિકને આધાકર્મ દોષની પ્રાપ્તિ થાય એ વિષયમાં, પ્રસંગથી આની વક્તવ્યતાગત જ કાંઈક શેષને માસકમ્ભદ્વારની વક્તવ્યતાવિષયક જ કાંઈક બાકી રહેલ કથનને, સમાસથી= સંક્ષેપથી, હું કહીશ. શા માટે હું કહીશ? એથી કહે છે – શિષ્યજનના વિબોધન અર્થે=શિષ્યના સમૂહને વિબોધ કરાવવા માટે, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - જિનકલ્પી જે ક્ષેત્રમાં માસકલ્પ કરે છે, તે ક્ષેત્રમાં આધાકર્માદિના વર્જન માટે ઘરોની પંક્તિરૂપ છે વીથીઓની કલ્પના કરે છે, એમ પૂર્વગાથામાં કહ્યું. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે ભિક્ષા માટે જતા એવા જિનકલ્પિકને આધાકર્મદોષની પ્રાપ્તિ કઈ રીતે થાય? તેથી હવે પ્રસંગથી માસક·દ્વારવિષયક જ કાંઈક શેષ કથન ગ્રંથકારશ્રી સંક્ષેપથી કરશે, જેથી જિનકલ્પિકને આધાકર્મની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? તેનો શિષ્યજનને બોધ થાય. અહીં “પા ” શબ્દથી એ પ્રાપ્ત થાય કે પૂર્વે ત્રણેય દ્વારગાથાઓનાં સર્વ દ્વારોનું વર્ણન સામાન્યથી કરેલ છે, પરંતુ તેઓમાં કંઈ વિશેષ કહેલ નથી; આમ છતાં ત્રીજી દ્વારગાથાના છેલ્લા “માસકલ્પ' દ્વારનું પૂર્વગાથામાં સામાન્યથી વર્ણન કરીને તેમાં ગ્રંથકારશ્રી કંઈક વિશેષ કહે છે, જે પ્રાસંગિક કથનરૂપ છે અને તે પ્રાસંગિક કથન ગ્રંથકારશ્રી શિષ્યો પર ઉપકાર કરવા માટે કરે છે. ૧૪૬oll ગાથા : आभिग्गहिए सद्धा भत्तोगाहिमग बीइ तिअ पूई । चोअग निव्वयणं ति अ उक्कोसेणं च सत्त जणा ॥१४६१॥[सरछोडगाहा ]॥ અન્વયાર્થ : (૧) મf૫ િસદ્ધ=આભિગ્રહિક હોતે છતે શ્રદ્ધા થાય છે=ગાથા ૧૪૬૨ થી ૧૪૬૪માં બતાવાશે એ પ્રમાણે આભિગ્રહિક એવા જિનકલ્પિક પ્રાપ્ત થયે છતે કોઈક સ્ત્રીને ભક્તિની રુચિ થાય છે. (૨) મિત્તો હિમ=ભક્ત-ઉગ્રાહિમક=ગાથા ૧૪૬૬માં બતાવાશે એ પ્રમાણે તે સ્ત્રી જિનકલ્પિક માટે ભક્ત અને ઉગ્રાહિમક બનાવે છે. (૩) વી તિમ પૂ=બીજો દિવસ થયે છતે ત્રણ દિવસ પૂતિ થાય છે=ગાથા ૧૪૬૭ થી ૧૪૬૯માં બતાવાશે એ પ્રમાણે તે સ્ત્રી જે દિવસે જિનકલ્પિક માટે ભક્ત-ઉમ્રાહિમક બનાવે છે, તેની અપેક્ષાએ બીજા દિવસથી ત્રણ દિવસ સુધી તે સ્ત્રીનું ઘર પૂતિ બને છે. (૪) રોગ નિવ્રયા આ તિ=ચોદક અને નિર્વચન એ પ્રકારે (દ્વાર) છે ગાથા ૧૪૭૩-૧૪૭૪માં બતાવાશે એ પ્રમાણે શિષ્ય પ્રશ્ન પૂછે છે અને ગુરુ જવાબ આપે છે. (૫) ડોળ સ નVT=અને ઉત્કૃષ્ટથી સાત જનો હોય છે=ગાથા ૧૪૭૯માં બતાવાશે એ પ્રમાણે એક વસતિમાં ઉત્કૃષ્ટથી સાત જિનકલ્પિકો રહે છે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ સંખનાવસ્તક અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદિત ગાથા ૧૪૧, ૧૪૬૨-૧૪૩ ૧૧૦ ટીકા : ___ आभिग्रहिके-जिनकल्पिक उपलब्धे श्रद्धोपजायते अगार्याः, तत्र भक्तोद्ग्राहिमक त्ति सा एतदुभयं करोति, द्वितीयेऽहनि त्रीन् दिवसान् पूति, तद्भावनां वक्ष्यामः, अत्रान्तरे चोदको निर्वचनमिति च भवति, उत्कृष्टतश्च-उत्सर्गपदेन सप्त जना एते एकवसतौ भवन्तीति गाथासमुदायार्थः ॥१४६१॥ ટીકાઈ: (૧) આભિગ્રહિક=જિનકલ્પિક, ઉપલબ્ધ થયે છતે આગારીનેeગૃહસ્થ સ્ત્રીને, શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. (૨) ત્યાં=જિનકલ્પિક પ્રત્યે શ્રદ્ધાની ઉત્પત્તિમાં, ત=ગૃહસ્થ સ્ત્રી, ભક્ત-ઉદ્ઘાહિમઆ ઉભયને કરે છેઃ ભોજન અને તળેલું એ બંનેને બનાવે છે. (૩) દ્વિતીય અહનિ હોતે છતેeતે સ્ત્રીએ ભોજન અને તળેલું બનાવ્યું એ દિવસની અપેક્ષાએ બીજો દિવસ થયે છતે ત્રણ દિવસો પૂતિ થાય છે=તે સ્ત્રીનું ઘર પૂતિદોષવાળું બને છે. તેની ભાવનાને=પૂતિદોષની ભાવનાને, અમે ગાથા ૧૪૬૭-૧૪૬૮માં કહીશું. (૪) આ અવસરે= ગ્રંથકારશ્રી પૂતિદોષની ભાવનાને કહેશે એ અવસરે, ચોદક અને નિર્વચન એ પ્રકારે દ્વાર થાય છે. (૫) અને ઉત્કૃષ્ટથી ઉત્સર્ગપદથી, એક વસતિમાં આ=જિનકલ્પિકો, સાત જણ હોય છે, એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ૧૪૬ અવતરણિકા : अवयवार्थमाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં જિનકલ્પમાં માસકલ્પવિષયક પાંચ અવયવો બતાવ્યા, તે અવયવોના અર્થને કહે છે – ગાથા : जिणकप्पाभिग्गहिअं दटुं तवसोसिअं महासत्तं । संवेगागयसद्धा काई सड्डी भणिज्जाहि ॥१४६२॥ અન્વયાર્થ: તવસિયં મહાસત્ત નિષ્કામ દિગં ડું તપથી શોષિત, મહાસત્ત્વવાળા, જિનકલ્પના આભિગ્રહિકને જોઈને સંવેયસદ્ધા ઠ્ઠી સંવેગાગત શ્રદ્ધાવાળી કોઈક શ્રાદ્ધી મળ્યાદિકહે. ગાથાર્થ : તપથી શોષાયેલા શરીરવાળા, મહાસત્ત્વવાળા, જિનકલાના અભિગ્રહવાળા બાષિને જોઈને સંવેગ પામેલી કોઈક શ્રાદ્ધી કહે. ટીકાઃ जिनकल्पाभिग्रहिकमृषिं दृष्ट्वा तपःशोषितं महासत्त्वं संवेगागतश्रद्धा सती काचित् श्राद्धी योषिद् भणे-ब्रूयादिति गाथार्थः ॥१४६२॥ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સંખનાવસ્તક / અભ્યધત વિહાર |જિનકભીની મર્યાદિત ગાથા ૧૪૨-૧૪૬૩ ટીકાર્ય તપથી શોષાયેલા, મહાસત્ત્વવાળા, જિનકલ્પના અભિગ્રહવાળા ઋષિને જોઈને સંવેગથી આગત શ્રદ્ધાવાળી સંવેગથી પ્રાપ્ત થયેલ ભક્તિની રુચિવાળી, છતી કોઈક શ્રાદ્ધી યોષિત-શ્રદ્ધાવાળી સ્ત્રી, કહે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : किं काहामि अहण्णा? एसो साहू ण गिण्हए एअं । णत्थि महं तारिसयं अण्णं जमलज्जिआ दाहं ॥१४६३॥ અન્વયાર્થ : મહUUIT F હાનિ ?=અધન્ય એવી હું શું કરીશ? તો સાદૂ છે =આ સાધુ આને=આ ભોજનને, ગ્રહણ કરતા નથી. મહંતરિસર્યા મwitત્વિ=મારી (પાસ) તેવા પ્રકારનું અન્ય નથી, =જેને= જે અન્ય ભોજનને, મન્ન િવાઅલજ્જિત એવી હું આપીશ. ગાથાર્થ: અધન્ય એવી હું શું કરું ? આ સાધુ આ ભોજનને ગ્રહણ કરતા નથી. મારી પાસે તેવા પ્રકારનું અન્ય ભોજન નથી, જેને અલજિત એવી હું આપું. ટીકા? किं करिष्याम्यधन्याऽहं, एष साधुर्न गृह्णाति एतत्, नूनं नास्ति मम तादृशमन्यच्छोभनं, यदलज्जिता વાસ્થામતિ નાથાર્થ: દારૂા. ટીકાઈ: અધન્ય એવી હું શું કરીશ? આ સાધુ આને=આ ભોજનને, ગ્રહણ કરતા નથી. ખરેખર મારી પાસે તેવા પ્રકારનું અન્ય શોભન=બીજું સુંદર ભોજન, નથી, જેને જે સુંદર ભોજનને, અલજ્જિત એવી લજ્જા નહીં પામેલી એવી, હું આપીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: તપથી શોષાયેલ શરીરવાળા, મહાસત્ત્વવાળા કોઈ જિનકલ્પિક મહાત્મા કોઈક ઘરે વહોરવા જાય, તે વખતે તેમને જોઈને સંવેગ પામેલી શ્રદ્ધાવાળી કોઈક સ્ત્રી તે મહાત્માને કહે છે, અર્થાત્ તે સ્ત્રી પોતાના ઘરે આવેલા તે જિનકલ્પીને વહોરાવે છે ત્યારે, પોતાના કલ્પની મર્યાદા પ્રમાણે ભોજન કર્ભે એવું ન હોવાથી તે જિનકલ્પિક ઋષિ વહોરતા નથી, માટે તે સ્ત્રી તે મહાત્માને કહે છે : “અધન્ય એવી હું શું કરું? આ મહાત્મા આ ભોજન ગ્રહણ કરતા નથી, ખરેખર મારી પાસે તેવું બીજું સુંદર ભોજન નથી, કે જે સુંદર ભોજન આ મહાત્મા ગ્રહણ કરે, હવે તેથી કાલે આ મહાત્મા પધારશે ત્યારે સુંદર ભોજનને લજ્જા વગર હું આપીશ.” I૧૪૬૨/૧૪૬૩ll For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ સંખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકભીની મયદિ| ગાથા ૧૪૬૪-૧૪૫ ૧૧૯ ગાથા : सव्वपयत्तेण अहं कल्लं काऊण भोअणं विउलं । दाहामि पयत्तेणं ताहे भणई अ सो भयवं ॥१४६४॥ અવયાર્થ : ૐ સવ્વપા મોમvi IT=કાલે સર્વ પ્રયત્નથી ભોજનને કરીને વિનં-વિપુલને ઘણાં ભોજનને, પથઇ મર્દ વાદામિ=પ્રયત્નથી હું આપીશ. તાદે મ=અને ત્યારે તો મયવં મારૂં તે ભગવાન કહે છે. ગાથાર્થ : કાલે સર્વ પ્રયત્નથી ભોજનને કરીને ઘણાં ભોજનને પ્રયત્નથી હું આપીશ. અને ત્યારે તે ભગવાના કહે છે. ટીકાઃ सर्वप्रयत्नेनाहं कल्ये कृत्वा भोजनं साधु, विपुलं दास्यामि प्रयत्नेन, तदा भणति चासौ भगवांस्तच्छ्रुत्वा उक्त्या निवारणायेति गाथार्थः ॥१४६४॥ ટીકાઈઃ હું કાલે સર્વ પ્રયત્નથી સુંદર ભોજનને કરીને વિપુલને ઘણા ભોજનને, પ્રયત્નથી આપીશ. અને ત્યારે આ ભગવાન=જિનકલ્પિક મહાત્મા, તેને સાંભળીનેzતે સ્ત્રીના કથનને સાંભળીને, નિવારણ માટે=પોતાના અર્થે સુંદર ભોજન કરવાનું જે કહે છે તેના નિવારણ માટે, ઉક્તિથી કહે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં બતાવ્યું તે મુજબ તેવા પ્રકારના સુંદર ભોજનને હું લજ્જા વગર આપીશ, એમ વિચારીને તે સ્ત્રી તે જિનકલ્પિકને કહે છે કે કાલે હું સુંદર ભોજન બનાવીને વિપુલ ભોજન તમને પ્રયત્નથી આપીશ. ત્યારે તે જિનકલ્પિક ઋષિ તેના શબ્દો સાંભળીને, તે સ્ત્રી પોતાના નિમિત્તે ભોજન ન બનાવે તે માટે, આગળમાં કહેવાશે એ ઉક્તિથી તે સ્ત્રીને કહે છે. I/૧૪૬૪ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે આ ભગવાન નિવારણ માટે ઉક્તિથી કહે છે, તે ઉક્તિને જ બતાવે છે – ગાથા : अणिआओ वसहीओ भमरकुलाणं च गोउलाणं च । समणाणं सउणाणं सारइआणं च मेहाणं ॥१४६५॥ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૬૫-૧૪૬૬ અન્વયાર્થ: મમરના ૨ મોડભાઇ =ભ્રમરકુલોની અને ગોકુલોની, સમUTIVાં સ૩UTUાં સારાdi a મેદાdi=શ્રમણોની, શકુનોની અને શારદ મેઘની 33મો વહી=અનિયત વસતિ હોય છે. ગાથાર્થ : ભ્રમરકુલોની,ગોકુલોની, શ્રમણોની, શકુનોની અને શરદબાતુના મેઘની અનિયત વસતિ હોય છે. ટીકા? अनियता वसतयः, केषामित्याह-भ्रमरकुलानां च गोकुलानां च, तथा श्रमणानां शकुनानां शारदानां च मेघानामित्यर्थः ॥१४६५॥ ટીકાર્ય : - અનિયત વસતિ હોય છે. કોની? એથી કહે છે – ભ્રમરકુલોની અને ગોકુળોની, તથા શ્રમણોની, પક્ષીઓની અને શરદસંબંધી મેઘની અનિયત વસતિ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુઓ નિયત સ્થાનેથી ભિક્ષા ગ્રહણ કરતાં નથી. તે જણાવવા માટે જિનકલ્પી મહાત્મા તે શ્રદ્ધાવાળી સ્ત્રીને કહે છે કે જેમ ભમરાઓનું ટોળું નિયત સ્થાનેથી આહાર લેતું નથી, પરંતુ એક બગીચામાં રહેલાં પુષ્પોનો રસ પીવે છે, તો થોડીવારમાં અન્ય બગીચામાં પહોંચી જાય છે; તે રીતે ગાયોનું ટોળું પણ નિયત સ્થાનેથી ચારો ચરતું નથી; પક્ષીઓ પણ નિયત સ્થાનેથી ચણ ચણતાં નથી; શરદઋતુનાં વાદળાં પણ કોઈ એક નિયત સ્થાને વરસતાં નથી અર્થાત્ ગાજે ક્યાંક અને વરસે ક્યાંક; તેમ સાધુઓ પણ કોઈ એક નિયત સ્થાનેથી ભિક્ષા ગ્રહણ કરતા નથી. ./૧૪૬પી. ગાથા : तीए अ उवक्खडिअं मुक्का वीही अ तेण धीरेण । अद्दीणमपरितंतो बिइअं च पहिडिओ वीहिं ॥१४६६॥ અન્વયાર્થ: ત મ ૩વરદિગં=અને તેણી વડે ઉપસ્કૃત કરાયું તે સ્ત્રી વડે ભક્ત-ઉધ્રાહિમક બનાવાયું. ધીરે તે મ=અને ધીર એવા તેના વડે જિનકલ્પિક ઋષિ વડે, વીદી મુદત વીથી મુકાઈ=તે સ્ત્રીનું જ્યાં ઘર છે એ વીથી ત્યજાઈ, ગદ્દીui a કરતૂતો=અને અદીન, અપરિગ્રાંત એવા ઋષિ વિ વીર્દિ બીજી વીથીને વિષે પિિડયો=ગયા. ગાથાર્થ : અને તે સ્ત્રી વડે ભક્ત-ઉદ્ઘાહિમક બનાવાયું. અને ધીર એવા જિનકલ્પિક વ્યષિ વડે તે સ્ત્રીનું જ્યાં ઘર છે એ વીથી ત્યજાઈ અને અદીન, અપરિશ્રાંત એવા કષિ બીજી વીથીમાં ગયા. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૬૬, ૧૪૬૦ થી ૧૪૬૯ ટીકા : __तया च अगार्या उपस्कृतमनाभोगात्, मुक्ता वीथी च तेन धीरेण द्वितीयेऽहनि, अदीनः चेतसाऽपरिश्रान्तः कायेन द्वितीयां च क्रमागतां पर्यटितो वीथीमसाविति गाथार्थः ॥१४६६॥ ટીકાર્ય અને તે અગારી વડે અનાભોગથી ઉપસ્કૃત કરાયું=જે સ્ત્રીએ જિનકલ્પિકને કહેલ કે કાલે હું તમને વિપુલ ભોજન આપીશ તે સ્ત્રી વડે જિનકલ્પિકના ઉક્તિવાળા કથનમાં અજ્ઞાનને કારણે બીજે દિવસે સુંદર ભોજન બનાવાયું. અને ધીર એવા તેના વડે=જિનકલ્પિક ઋષિ વડે, બીજા દિવસે વીથી મુકાઈ=તે સ્ત્રીના ઘરવાળી વીથી ત્યજાઈ. અને ચિત્ત વડે અદીન, કાય વડે અપરિશ્રાંત=શરીર વડે નહીં થાકેલા, એવા આ જિનકલ્પિક ઋષિ, ક્રમથી આવેલી બીજી વીથીને વિષે ગયા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં બતાવ્યું તેમ પોતાના અર્થે થતા આરંભના નિવારણ માટે તે સ્ત્રીને જિનકલ્પી મહાત્માએ કહ્યું કે શ્રમણોની અનિયત વસતિ હોય છે; તોપણ તે વિષયમાં અનાભોગને કારણે બીજે દિવસે તે સ્ત્રીએ સુંદર ભોજન અને તળેલું બનાવ્યું. અને તે સુંદર ભોજનાદિની લાલસા વગરના તે જિનકલ્પિક ઋષિ તે સ્ત્રીના ઘરવાળી વીથીમાં ગયા નહીં, પરંતુ અન્ય વીથીમાં ગયા અર્થાત્ આગલા દિવસે ભોજન નહીં કરેલ હોવા છતાં ચિત્તમાં કોઈ પ્રકારની દીનતા વગર અને ભિક્ષાટનાદિ કરવા છતાં શરીરથી નહીં થાકેલા એવા તે જિનકલ્પિક ઋષિ બીજે દિવસે ભિક્ષા અર્થે ગાથા ૧૪૫૯માં બતાવેલા ક્રમ મુજબ પ્રાપ્ત એવી બીજી વીથીમાં ગયા. ||૧૪૬૬ll અવતરણિકા: तत्रेयं व्यवस्था - અવતરણિતાર્થ : ત્યાં જિનકલ્પિક અર્થે ભોજન બન્યું હોય તેવા ઘરમાં ફરી ભિક્ષાર્થે જવાના વિષયમાં, આ=હવે કહેવાશે એ, વ્યવસ્થા છે=મર્યાદા છે – ભાવાર્થ કોઈ સ્ત્રીએ પોતાના નિમિત્તે ભોજન બનાવ્યું હોય ત્યારે જિનકલ્પિક ઋષિએ શું કરવું જોઈએ? તેના વિષયમાં મર્યાદા બતાવે છે – ગાથા : पढमदिवसम्मि कम्मं तिण्णि अ दिवसाणि पूइअं होइ । पूईसु तिसु ण कप्पइ कप्पइ तइए गए कप्पे ॥१४६७॥ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૬૭ થી ૧૪૬૯ અન્વચાઈ: પઢવિવસમિ=પ્રથમ દિવસમાં Í=કર્મ થાય છે=જિનકલ્પિક નિમિત્તે બનાવેલ ભોજન આધાકર્મવાળું થાય છે, તિUિT 5 દિવસ પૂરૂષ હોરું અને ત્રણ દિવસો પૂતિક થાય છે તે ભોજન પૂતિવાળું થાય છે. પૂરૂંકુ તિસુ પૂતિવાળા ત્રણમાં–ત્રણ દિવસોમાં, પ્રકલ્પતું નથી=જ્યાં જિનકલ્પિક નિમિત્તે ભોજન બન્યું છે તે ઘર જિનકલ્પિકને કલ્પતું નથી. તરૂપ તે અતૃતીય કલ્પ ગયે છd=પૂતિવાળો ત્રીજો દિવસ પસાર થયે છતે, પૂરૂં કહ્યું છે=જિનકલ્પિકને તે ઘર કલ્પે છે. ગાથાર્થ : જિનકભિક નિમિત્તે બનાવેલ ભોજન પહેલે દિવસે આધાકર્મવાળું થાય છે અને પછીના ત્રણ દિવસો પૂતિવાળું થાય છે. પૂતિવાળા ત્રણ દિવસોમાં જિનકલ્પિકને તે ઘર ક૫તું નથી, પૂતિવાળો ત્રીજો દિવસ પસાર થયે છતે જિનકલ્પિકને તે ઘર કહ્યું છે. ટીકા: प्रथमदिवसे कर्म तदुपस्कृतं, त्रीन् दिवसान् पूतिर्भवति तद् गृहमेव, पूतिषु त्रिषु न कल्पते तत्रान्यदपि किञ्चित्, कल्पते तृतीये गते कल्पे-दिवसेऽपरस्मिन्नहनीति गाथार्थः ॥१४६७॥ ટીકાર્ય : ઉપસ્કૃત એવું તે પ્રથમ દિવસમાં કર્મ થાય છે=જિનકલ્પિક નિમિત્તે બનાવાયેલું એવું તે ભોજન પહેલે દિવસે આધાકર્મદોષવાળું થાય છે, ત્રણ દિવસો તે ગૃહ જ પૂતિ થાય છે=જે ઘરમાં જિનકલ્પિકનિમિત્તે ભોજન બનાવેલું છે તે ઘર જ ત્રણ દિવસો સુધી પૂતિદોષવાળું થાય છે. પૂતિવાળા ત્રણ દિવસોમાં ત્યાં=પૂતિવાળા તે ઘરમાં, અન્ય પણ કાંઈ કલ્પતું નથી. ત્રીજો કલ્પ=દિવસ, ગયે છતે અપર અહનિમાં=પછીના દિવસે, કહ્યું છે તે ઘર જિનકલ્પિકને કહ્યું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : उग्गाहिमगे अज्जं णाआओ कल्ले तस्स दाहामो । दोण्णि दिवसाणि कम्मं तइआई पूइ होइ ॥१४६८॥ અન્વચાઈ: ૩૫ હિમરે ઉદ્ઘાહિમક કરાયે છતે બન્ને મિત્રો આજે આવ્યા નથી, જે કાલે તસ=તેમને–તે સાધુને, વાદાનો હું આપીશ, (એમ તે સ્ત્રી સંકલ્પ કરે તો) રોUિUા વિભિ=બે દિવસો મ્ભ કર્મ=સાધુ નિમિત્તે બનાવેલ ભોજન આધાકર્મવાળું, થાય છે. તમારું પૂરૂ રોડ્ર-તૃતીયાદિમાં પૂતિક થાય છે–ત્રીજા વગેરે દિવસોમાં પૂતિવાળું થાય છે. ગાથાર્થ : ઉગ્રાહિમક કરાયે છતે તે સ્ત્રી “આજે સાધુ આવ્યા નથી, કાલે તે સાધુને હું આપીશ” એમ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ સંલેખનાવસ્તુક/ અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૬૦ થી ૧૪૬૯ સંકલ્પ કરે તો, સાધુ નિમિત્તે બનાવેલ ભોજન બે દિવસ આધાકર્મવાળું થાય છે. ત્રીજા વગેરે દિવસોમાં પૂતિવાળું થાય છે. ટીકાઃ __उद्ग्राहिमके कृते सति 'अद्य नायातोऽसौ ऋषिः कल्लं तस्य दास्यामि' इति दिवसे यदाऽभिसन्धत्ते, अत्र द्वौ दिवसौ कर्म, तद्भावाविच्छेदात्, तृतीयादिषु दिवसेषु पूति तद्भवतीति गाथार्थः ॥१४६८॥ ટીકાર્ચ: ઉદ્ઘાહિમક કરાયે છત=સાધુ નિમિત્તે તળેલું બનાવ્યું છતે, “આ ઋષિ=જે ઋષિને મેં કાલે આવવાનું કહ્યું હતું એ ઋષિ, આજે આવેલા નથી, કાલે તેમને તે ઋષિને, હું આપીશ.એ પ્રકારે જો દિવસમાં અભિસંધાન કરે છે-તે સ્ત્રી સંકલ્પ કરે છે, અહીં=એ સંકલ્પમાં, બે દિવસ કર્મ થાય છે=સાધુ નિમિત્તે બનાવેલ ભોજન બે દિવસ સુધી આધાકર્મદોષવાળું થાય છે, કેમ કે તેના ભાવનો અવિચ્છેદ છે સાધુ નિમિત્તે ઉદ્ઘાહિમક બનાવવાના પરિણામનો તે સ્ત્રીમાં વિચ્છેદ થયો નથી. તૃતીયની આદિવાળા દિવસોમાં તે પૂતિ થાય છે–ત્રીજા દિવસથી આરંભીને ત્રણ દિવસ સુધી તે ઘર પૂતિદોષવાળું થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : तिहिं कप्पेहिं न कप्पइ कप्पड़ तं छट्ठसत्तमदिणम्मि । अकरणदिअहो पढमो सेसा जं एक्क दोण्णि दिणा ॥१४६९॥ અન્વયાર્થ: તિર્દિપૂર્દિન પફત્રણ કલ્પોમાં કલ્પતું નથી=પૂતિવાળા ત્રણ દિવસોમાં તે સ્ત્રીનું ઘર જિનકલ્પિકને કલ્પતું નથી. છત્તમવિ મિત્રછટ્ટા-સાતમા દિનમાં તં પડ઼તે કલ્પ છે તે સ્ત્રીનું ઘર જિનકલ્પિકને કલ્પ છે; =જે કારણથી મારવિમો પઢમો=અકરણ દિવસ પ્રથમ છે, સેસી ઈદ કોઇ વિશેષ એવા એક-બે દિન (આધાકર્મગત છે.) ગાથાર્થ : પૂતિવાળા ત્રણ દિવસોમાં તે સ્ત્રીનું ઘર જિનકલિકને કલ્પતું નથી. છઠ્ઠા કે સાતમા દિનમાં તે સ્ત્રીનું ઘર જિનકલ્પિકને કહ્યું છે, જેને કારણથી અકરણ દિવસ પ્રથમ છે, શેષ એવા એક કે બે દિન આધાકર્મગત છે. • ટીકા : तत्र त्रिषु कल्पेषु-दिवसेषु न कल्पते, कल्पते तद् गृहं षष्ठसप्तमे दिवसेऽग्रहणदिवसतः, एतदेवाहअकरणदिवसः प्रथमोऽटनगतः, शेषौ यदेकः द्वौ वा दिवसावाधाकर्मगताविति गाथार्थः ॥१४६९॥ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર/જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૬૦ થી ૧૪૬૯ ટીકાર્ચઃ ત્યાં=પૂતિવાળા તે ઘરમાં, ત્રણ કલ્પોમાં=દિવસોમાં, કલ્પતું નથી=જિનકલ્પિકને કંઈ પણ ગ્રહણ કરવું કલ્પતું નથી. અગ્રહણના દિવસથી છટ્ટા-સાતમા દિવસમાં તે ઘર કહ્યું છે. આને જ કહે છેઃઅગ્રહણ દિવસથી છટ્ટા કે સાતમા દિવસે તે ઘર કઈ રીતે કહ્યું છે? એને જ કહે છે – જે કારણથી અટનગત=ભિક્ષાટનવિષયક, પ્રથમ અકરણ દિવસ છે, શેષ એવા એક અથવા બે દિવસ આધાકર્મગત છે તે સ્ત્રીનું ઘર આધાકર્મવાળું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શ્રદ્ધાવાળી તે સ્ત્રીએ અનાભોગથી જિનકલ્પિક નિમિત્તે જે દિવસે ભોજન બનાવ્યું, તે દિવસે તેનું ઘર આધાકર્મદોષવાળું થાય છે, પછીના ત્રણ દિવસ સુધી તેનું ઘર પૂતિદોષવાળું થાય છે. વળી આધાકર્મવાળા એક દિવસમાં અને પૂતિવાળા ત્રણેય દિવસોમાં તેના ઘરેથી બીજું પણ કાંઈ ગ્રહણ કરવું જિનકલ્પિકને કલ્પતું નથી, પૂતિવાળા ત્રણેય દિવસો પૂરાં થાય ત્યારપછી તેનું ઘર જિનકલ્પિકને કહ્યું છે. વળી તે સ્ત્રી તળેલું બનાવ્યા પછી વિચારે કે “આ ઋષિ આજે આવ્યા નથી, તેથી કાલે હું આ તળેલું તેમને આપીશ,” તો તે સ્ત્રીનું ઘર બીજે દિવસે પણ આધાકર્મવાળું બને છે; કેમ કે તળેલું વહોરાવવા વિષયક પરિણામ તે સ્ત્રીમાં બીજે દિવસે પણ વર્તે છે. તેથી તે સ્ત્રીનું ઘર બે દિવસ આધાર્મિદોષવાળું અને પછીના ત્રણ દિવસો પૂતિદોષવાળું બને છે. આનાથી શું પ્રાપ્ત થાય? તે સ્પષ્ટ કરતાં કહે છે – તે જિનકલ્પિક તે સ્ત્રીના ઘરે જે દિવસે વહોરવા ગયેલ અને તેના ઘરેથી કંઈ વહોરેલ ન હતું, તે દિવસથી છઠ્ઠા કે સાતમા દિવસે જિનકલ્પિકને તેના ઘરનું કંઈ પણ વહોરવું કલ્પે છે, તે પહેલાં નહીં. આશય એ છે કે જે દિવસે જિનકલ્પિક તે સ્ત્રીના ઘરે વહોરવા ગયેલ, તે દિવસે તે સ્ત્રીએ કાંઈ આરંભ કરેલ ન હતો, પરંતુ જિનકલ્પિકને કહ્યું તેવું કંઈપણ ન હોવાથી તે દિવસે જિનકલ્પિકે તેના ઘરેથી કંઈ ગ્રહણ કરેલ ન હતું, તે ભિક્ષાટનવિષયક અકરણનો પહેલો દિવસ થયો; પછી બીજે દિવસે તે સ્ત્રીએ જિનકલ્પિક નિમિત્તે ભક્ત-ઉદ્ઘાહિમક બનાવ્યું તે આધાકર્મવિષયક બીજો દિવસ થયો, પછી ત્રણ દિવસો પૂતિવિષયક થયા. આમ, પાંચ દિવસ પૂરા થાય પછી છઠ્ઠા દિવસે ફરી તે સ્ત્રીના ઘરે જવું જિનકલ્પિકને કહ્યું છે. વળી જો ઉગ્રાહિમક બનાવ્યું હોય તે દિવસે તે સ્ત્રી જિનકલ્પિક ન આવવાથી સંકલ્પ કરે કે “કાલે હું તે ઋષિને વહોરાવીશ” તો, ઋષિ માટે ભોજન બનાવ્યું તે દિવસ તો આધાકર્મવિષયક થાય, પરંતુ બીજો દિવસ પણ આધાકર્મવિષયક થાય. આમ, તે સ્ત્રીનું ઘર બે દિવસ આધાકર્મદોષવાળું બનવાથી અકરણ દિવસથી છ દિવસ પૂરા થાય, તે પછીના સાતમા દિવસે ફરી તે સ્ત્રીના ઘરે જવું જિનકલ્પિકને કલ્પ છે. I/૧૪૬૭થી ૧૪૬૯માં For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક/ અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૦૦ થી ૧૪૦૨ ૧૨૫ ગાથા : अह सत्तमम्मि दिअहे पढमं वीहिं पुणो वि हिंडंतं । दळूण सा य सड्ढी तं मुणिवसभं भणिज्जाहि ॥१४७०॥ અન્વયાર્થ: મહવે સત્તષિ મિસાતમા દિવસમાં પુણો વિકફરી પણ પઢમં વી#િપ્રથમ વીથીને વિષે હિંદંતંત્રઅટન કરતા એવા તે કુળવર્ષા કૂળ= તે મુનિવૃષભને જોઈને સ સલ્ફી તે શ્રાદ્ધી મળજ્ઞાદિ કહે. * ‘' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : હવે સાતમા દિવસે ફરી પણ પ્રથમ વીથીમાં ફરતા એવા તે મુનિવૃષભને જોઈને તે શ્રાદ્ધી કહે. ટીકા : __ अथ सप्तमे दिवसे अटनगतादारभ्य प्रथमां वीथीं पुनरपि हिण्डन्तम्-अटन्तं दृष्ट्वा सा श्राद्धाऽगारी (?)मुनिवृषभं प्रस्तुतं भणे-ब्रूयादिति गाथार्थः ॥१४७०॥ નોંધ: મૂળગાવ્યા પ્રમાણે ટીકામાં પુનિવૃષ પૂર્વે તે હોવું જોઈએ. ટીકાર્ય : હવે અટનગતથી આરંભીને=જે દિવસે તે સ્ત્રીના ઘરે ભિક્ષા અર્થે જિનકલ્પિક ગયેલા તે રૂપ ભિક્ષાટનવિષયક દિવસથી માંડીને, સાતમા દિવસમાં ફરી પણ પ્રથમ વીથીને વિષે અટન કરતા એવા તે પ્રસ્તુત એવા મુનિવૃષભનેત્રપૂર્વે પોતાના ઘરે જે મુનિ ભિક્ષા અર્થે આવેલા તે મુનિઓમાં વૃષભ સમાન એવા જિનકલ્પિકને, જોઈને શ્રાદ્ધ એવી તે અગારી=શ્રદ્ધાવાળી તે સ્ત્રી, કહે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : किं णागयऽत्थ तइआ असव्वओ मे कओ तुह निमित्तं । इइ पुट्ठो सो भयवं बिइयादेसे इमं भणइ ॥१४७१॥ અન્વચાઈ: ત=ત્યારે VIયસ્થ =કેમ આવ્યા નહીં ? તુદ નિમિત્તે તમારા નિમિત્તે મે મારા વડે મધ્યમ મો=અવ્યય કરાયો. રૂફ પુ તો મયવં એ પ્રમાણે પૂછાયેલા તે ભગવાન વિદ્યારેક દ્વિતીય આદેશમાં મં=આને=આગળની ગાથામાં કહેવાશે એને, મારૂં કહે છે. ગાથાર્થ : ત્યારે કેમ તમે આવ્યા નહીં? તમારા નિમિત્તે મારા વડે અસવ્યચ કરાયો. આ પ્રમાણે પૂછાયેલા તે ભગવાન દ્વિતીય આદેશમાં આગળની ગાથામાં કહેવાશે એને કહે છે. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૦૦ થી ૧૪૦૨ ટીકા? किं नागताः स्थ यूयं तदा ?, असद्व्ययो मया कृतस्त्वन्निमित्तं, तदग्रहणादसद्व्ययत्वं, इति पृष्टः स भगवान् जिनकल्पिकः द्वितीयादेशे पूर्वादेशापेक्षया इदं भणति वक्ष्यमाणमिति गाथार्थः ॥१४७१॥ ટીકાઈ: ત્યારે તમે કેમ આવ્યા નહીં? તમારા નિમિત્તે મારા વડે અસવ્યય કરાયો. અહીં પ્રશ્ન થાય કે આ સ્ત્રી કઈ અપેક્ષાએ અસધ્યય થયો એમ કહે છે ? તે બતાવે છે – તેના અગ્રહણથી અવ્યયપણું છે=જિનકલ્પિકના અગ્રહણથી અવ્યયપણું છે, અર્થાત્ જિનકલ્પિક નિમિત્તે બનાવેલ ભક્તાદિ જિનકલ્પિકે નહીં ગ્રહણ કરેલ હોવાથી તે ભક્તાદિનો અસદ્વ્યય થયો એમ તે સ્ત્રી કહે છે. આ પ્રમાણે પૂછાયેલા તે ભગવાન=જિનકલ્પિક, પૂર્વ આદેશની અપેક્ષાથી દ્વિતીય આદેશમાં=ગાથા ૧૪૬પમાં બતાવેલ કથનની અપેક્ષાએ બીજા કથનમાં, વક્ષ્યમાણ એવા આને=આગળની ગાથામાં કહેવાશે એ કથનને, કહે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : अणिआओ वसहीओ इच्चाइ जमेव वण्णिअं पुट्वि । आणाए कम्माइं परिहरमाणो विसुद्धमणो ॥१४७२॥ અન્વયાર્થ : મામો વહીમો=અનિયત વસતિ હોય છે, ફુવા ગમેવ ત્રિ વUUdi=ઈત્યાદિ જે જ પૂર્વે વર્ણવાયું, (ઍને) પણ મારું પરિમાણો આજ્ઞાથી કમદિને પરિહરતા, વિસુદ્ધમો વિશુદ્ધ મનવાળા (જિનકલ્પિક કહે છે.) ગાથાર્થ : અનિયત વસતિ હોય છે” ઇત્યાદિ જે જ પૂર્વે વર્ણવાયું, એને આજ્ઞાથી આધાકમદિને પરિહરતા, વિશુદ્ધ મનવાળા જિનકલિક કહે છે. ટીકાઃ _ 'अनियता वसतय' इत्यादि यदेव वर्णितं पूर्वं गाथासूत्रमिति, आज्ञया कर्मादि परिहरन् विशुद्धमनाः सन् भणतीति गाथार्थः ॥१४७२॥ ટીકાર્ય : અનિયત વસતિ હોય છે” ઇત્યાદિ જે જ ગાથાસૂત્ર પૂર્વે=ગાથા ૧૪૬૫માં, વર્ણવાયું, એને આજ્ઞાથી કર્યાદિને પરિહરતા=ભગવાનની આજ્ઞા હોવાથી આધાકર્માદિ દોષોનો પરિહાર કરતા, વિશુદ્ધ મનવાળા છતા જિનકલ્પિક કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૦૦ થી ૧૪૦૨, ૧૪૦૩ ૧ર૦. ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે કોઈ શ્રદ્ધાળુ સ્ત્રી જિનકલ્પિક માટે ભક્ત-ઉગ્રાહિમક કરે તો તે જિનકલ્પિક, પોતે જે દિવસે તે સ્ત્રીના ઘરે વહોરવા ગયેલ અને વહોર્યા વગર પાછા ફરેલ, તે દિવસથી માંડીને છઠ્ઠા કે સાતમા દિવસે તે સ્ત્રીના ઘરે જવું તેઓને કહ્યું છે; આમ છતાં ગાથા ૧૪૫૯માં બતાવેલ છે વીથીઓના ક્રમ પ્રમાણે જે વીથીમાં તે સ્ત્રીનું ઘર છે તે વીથીમાં સાતમા દિવસ પૂર્વે તેઓ ભિક્ષા અર્થે જતા નથી. તેથી છઠ્ઠા દિવસે તે સ્ત્રીના ઘરે જવું કહ્યું તેવું હોય તોપણ, તેઓ સાતમા દિવસે જ તે સ્ત્રીના ઘરવાળી વીથીમાં જાય છે. આ રીતે સાતમા દિવસે ફરી પ્રથમ વીથીમાં તે જિનકલ્પિક મહાત્માને ભિક્ષાટન કરતા જોઈને તે શ્રદ્ધાળુ સ્ત્રી તેમને કહે છે કે “તે દિવસે મેં કહેલ હોવા છતાં બીજા દિવસે કેમ તમે મારા ઘરે પધાર્યા નહીં ? તમારા નિમિત્તે મેં અસદ્વ્યય કર્યો, અર્થાતુ તમારા માટે કરેલા ભક્તાદિનો મને કાંઈ લાભ મળ્યો નહીં, તેથી મારું ભક્તાદિ બનાવવાનું કૃત્ય નિષ્ફળ ગયું.” આ પ્રમાણે તે સ્ત્રી જિનકલ્પિક મહાત્માને કહે છે ત્યારે, તેઓ પૂર્વમાં કહેલું તે રીતે ફરી કહે છે કે “શ્રમણોની અનિયત વસતિ હોય છે.” વળી આ પ્રમાણે તેઓ સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થ રહીને, ભગવાનની આજ્ઞાથી આધાકમદિરૂપ આરંભનો પરિહાર કરીને અને વિશુદ્ધ મનવાળા થઈને કહે છે, પરંતુ પોતાને ઇષ્ટની પ્રાપ્તિ થાય અથવા લોકો પોતાના પ્રત્યે આદરભાવવાળા થાય તેવા આશયથી કહેતા નથી. /૧૪૭૦થી ૧૪૭૨ા અવતરણિકા: ગાથા ૧૪૬૧માં બતાવેલ પાંચ વક્તવ્યોમાંથી હવે ચોદક અને નિર્વચનરૂપ ચોથા વક્તવ્યનું વર્ણન કરે ગાથા : चोएई पढमदिणे जइ कोइ करिज्ज तस्स कम्माई । तत्थ ठिअं णाऊणं अजंपिउं चेव तत्थ कहं ॥१४७३॥ અન્વયાર્થ: વોડું ચોદન કરે છે–શિષ્ય પ્રશ્ન કરે છે : ન જો શ્રોફ કોઈક તત્થ = ત્યાં સ્થિતને=પોતાના ક્ષેત્રમાં રહેલા જિનકલ્પિકને, પIઝui=જાણીને પઢમવિ=પ્રથમ દિનમાં તસ્સ તેમના=જિનકલ્પિકના, (નિમિત્તક) —ા રિન=કર્માદિને કરે, મiપિs વેવ=નહીં કહીને જ (વહોરાવે.) તત્વ=ત્યાં વેદં કઈ રીતે (જિનકલ્પિક તે આધાકર્માદિને જાણે ?). ગાચાર્ય : શિષ્ય પ્રશ્ન કરે છે. જો કોઈક ગૃહસ્થ પોતાના ક્ષેત્રમાં રહેલા જિનકલ્પિકને જાણીને પ્રથમ દિવસે જિનકલ્પિકના નિમિત્તે આધાકમદિને કરે અને જિનકલ્પિકને કહ્યા વગર જ વહોરાવે. ત્યાં કઈ રીતે જિનકલિક તે આધાકમદિને જાણે? For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૦૩-૧૪૦૪ ટીકાઃ चोदयति शिष्यः-प्रथमदिवसे अटनगत एव यदि कश्चित्कुर्यात् किञ्चित् (? तस्य)कर्मादि अकल्प्यं तत्र स्थितं ज्ञात्वा क्षेत्रे, असञ्जल्प्यैव किञ्चित्, तत्र कथमिति गाथार्थः ॥१४७३॥ નોંધ: મૂળગાવ્યા પ્રમાણે ટીકામાં વમવિ પૂર્વે તથ્ય હોવું જોઈએ. ટીકાર્ય : શિષ્ય ચોદન કરે છે–પ્રશ્ન કરે છે. જો કોઈક તે ક્ષેત્રમાં સ્થિતને જાણીને=જો ભક્તિવાળો કોઈક ગૃહસ્થ તે ક્ષેત્રમાં રહેલા જિનકલ્પીને જાણીને, અટનગત જ પ્રથમ દિવસમાં=જિનકલ્પિક જે દિવસે તે વીથીમાં ભિક્ષા અર્થે અટન કરવાના છે તે રૂ૫ ભિક્ષાટનવિષયક જ પ્રથમ દિવસમાં, અકથ્ય એવા કંઈક કર્યાદિને કરે=જિનકલ્પીને કહ્યું નહીં તેવા કોઈક આધાકર્માદિ દોષોવાળા કૃત્યને કરે, કંઈ નહીં કહીને જ=જિનકલ્પિકને કંઈ કહ્યા વગર જ, તે આધાકર્માદિવાળા ભક્તાદિ વહોરાવે, ત્યાં કઈ રીતે?=તેવા સ્થાનમાં કઈ રીતે જિનકલ્પિક તે આધાકર્માદિને જાણે? એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : चोअग ! एवं पि इहं जइ उ करिज्जाहि कोइ कम्माई । ण हि सो तं ण विआणइ सुआइसयजोगओ भयवं ॥१४७४॥ અન્વયાર્થ: રોગ != ચોદક !=પ્રશ્ન કરનાર શિષ્ય !, ન જો પર્વ ઉપ રૂદં આ રીતે પણ અહીં પૂર્વગાથામાં કહ્યું એ રીતે પણ પ્રથમ દિવસમાં, ડું કોઈક મારૂં કર્માદિને જિનકલ્પિક નિમિત્તે આધાકર્માદિ કૃત્યને, રિજ્ઞાદિ કરે, તે તેને સુઝાફનો ઝો-શ્રુતના અતિશયના યોગથી સો મયવં=આ=જિનકલ્પિક, ભગવાન વિસારૂ દિ નથી જાણતા (એમ) નહીં જ. * ‘' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : હે પ્રશ્ન કરનાર શિષ્ય! જો પૂર્વગાથામાં કહ્યું એ રીતે પણ પ્રથમ દિવસે કોઈક ગૃહસ્થ જિનકલ્પિક નિમિત્તે આધાકમદિ કૃત્યને કરે, તેને શ્રુતના અતિશયના રોગથી જિનકલ્પિક ભગવાન નથી જાણતા એમ નહીં જ અર્થાત્ જાણે જ છે. ટીકાઃ चोदक ! एवमप्यत्र यदि कुर्यात् कश्चित् कर्मादि प्रच्छन्नमेव, न ह्यसौ तन्न विजानाति, विजानात्येव श्रुतातिशययोगतः कारणात् तद्भगवानिति गाथार्थः ॥१४७४॥ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૦૩-૧૪૦૪, ૧૪૦૫-૧૪૦૬ ટીકાર્થ: હે ચોદક! જો આ રીતે પણ અહીં=પૂર્વગાથામાં કહ્યું એ રીતે પણ પ્રથમ દિવસમાં, કોઈક પ્રચ્છન્ન જ કર્માદિને કરે, તેને આ=જિનકલ્પિક, નથી જાણતા એમ નહીં જ, શ્રુતના અતિશયના યોગરૂપ કારણથી તેને પ્રચ્છન્ન કરાયેલા આધાકર્માદિ કૃત્યને, ભગવાન જાણે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે પૂર્વે ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું તે પ્રમાણે શ્રદ્ધાવાળી કોઈક સ્ત્રી જિનકલ્પિકને કહે કે “કાલે હું સુંદર ભોજન તમને આપીશ” તો જિનકલ્પિક નક્કી કરી લે કે આ ઘર અકથ્ય છે; પરંતુ કોઈક ગૃહસ્થ પોતાના નગરમાં જિનકલ્પિક મહાત્મા આવેલા જાણીને તેમના નિમિત્તે પ્રથમ દિવસે જ અકથ્ય એવા ભક્તાદિ બનાવે અને વહોરાવતી વખતે તે મહાત્માને કંઈ કહે નહીં, તો જિનકલ્પિક કઈ રીતે જાણી શકે કે આ ભક્તાદિ અકથ્ય છે? અર્થાત નહીં જાણવાને કારણે જિનકલ્પિક અકથ્ય એવી તે ભિક્ષા ગ્રહણ કરી લે તેવો સંભવ છે. આ પ્રકારનો પ્રશ્નકારનો આશય છે. તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં કહે છે કે જો આ રીતે પણ પ્રથમ દિવસે કોઈક શ્રદ્ધાવાળો ગૃહસ્થ જિનકલ્પી નિમિત્તે પ્રચ્છન્ન રીતે જ આધાકદિ કૃત્ય કરે તોપણ, જિનકલ્પી મહાત્મા શ્રુતના અતિશયવાળા હોવાથી, આ પિંડ અશુદ્ધ છે એમ નથી જાણતા એવું નહીં, અર્થાત્ તેઓ અવશ્ય અશુદ્ધ પિંડને જાણે જ છે. આથી તેઓને સ્થવિરકલ્પિક સાધુઓની જેમ ગૃહસ્થના વચનથી અશુદ્ધ પિંડના નિર્ણયની અપેક્ષા નથી. I/૧૪૭૩/૧૪૭૪ અવતરણિકા : પૂર્વગાથામાં શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું કે શ્રુતાતિશયના યોગથી પ્રચ્છન્ન રીતે પણ કરાયેલા આધાકર્માદિ કૃત્યને જિનકલ્પી જાણે જ છે. ત્યાં પ્રશ્ન થાય કે જો શ્રુતાતિશયના યોગથી જિનકલ્પી દોષિત ભિક્ષાનો નિર્ણય કરી શકતા હોય, તો તેઓ આરંભના વર્જન માટે છ વીથીઓની કલ્પના કેમ કરે છે? તેના સમાધાન માટે કહે છે – ગાથા : एसो उण से कप्पो जं सत्तमगम्मि चेव दिवसम्मि । एगत्थ अडइ एवं आरंभविवज्जणणिमित्तं ॥१४७५॥ અન્વયાર્થ : ૩UT=વળી તેમનો=જિનકલ્પીનો, પક્ષો પો=આ કલ્પ છે; બં=જે પર્વ વિવMorળમિત્ત-આ રીતે ગાથા ૧૪૫૯માં બતાવ્યું એ રીતે, આરંભના વિવર્જનના નિમિત્તે ત્ય=એકત્ર=એક વીથીમાં, સમષિ વેવ દિવસમ=સાતમા જ દિવસે અટન કરે છે. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સંલખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિપ ગાથા ૧૪૦૫-૧૪૦૬ ગાથાર્થ : વળી જિનકલ્પીનો આ કલ્પ છે; જે ગાથા ૧૪૫માં બતાવ્યું એ રીતે આરંભના વર્જન માટે એક વીથીમાં સાતમા જ દિવસે ભિક્ષાટન કરે છે. ટીકાઃ एष पुनः से-तस्य कल्पः, यत् सप्तम एव दिवसे एकत्र वीथ्यामटति एवम् उक्तवदारम्भविवर्जननिमित्तमिति गाथार्थः ॥१४७५॥ ટીકાર્ચઃ વળી તેમનો=જિનકલ્પિકનો, આ કલ્પ છે=આચાર છે; જે આ રીતે=ઉક્તની જેમ=ગાથા ૧૪૫૯માં કહેવાયું એમ જ્યાં પોતે માસકલ્પ કર્યો હોય તે ક્ષેત્રમાં ગૃહપંક્તિરૂપ છ વીથીઓની કલ્પના કરીને પ્રતિદિન એકેક વીથીમાં અનિબદ્ધપણે ભિક્ષાટન કરે છે એ રીતે, આરંભના વિવર્જનના નિમિત્તે એક વીથીમાં સાતમા જ દિવસે અટન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : इअ अणिययवित्तिं तं दटुं सड्ढाण वी तदारंभे । अणियमओ ण पवित्ती होइ तहावारणाओ अ ॥१४७६॥ અન્વયાર્થ : રૂમ=આ રીતે પૂર્વગાથામાં કહ્યું એ રીતે, ગાયકો-અનિયમ હોવાથી તહીવાર ગો મ=અને તે પ્રકારે વારણ હોવાથી માથવિત્તિ તં=અનિયત વૃત્તિવાળા તેમને જિનકલ્પિકને, રડું-જોઈને સટ્ટા વીં=શ્રાદ્ધોની પણ જિનકલ્પિક પ્રત્યે ભક્તિવાળા ગૃહસ્થોની પણ, તમે તેના આરંભમાં=જિનકલ્પિક સંબંધી આરંભમાં, પવિત્તી પ્રવૃત્તિ હોટું થતી નથી. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું એ રીતે અનિયમ હોવાથી અને તે પ્રકારે વારણ હોવાથી અનિયત વૃત્તિવાળા જિનકલ્પિકને જોઈને જિનકલ્પિક પ્રત્યે ભક્તિવાળા ગૃહસ્થોની પણ જિનકલ્પિક સંબંધી આરંભમાં પ્રવૃત્તિ થતી નથી. ટીકા? ___ एवमनियतवृत्तिं तं वीथिविहारेण दृष्ट्वा श्राद्धानामपि प्राणिनां तदारम्भेऽनियमात्कारणात् न प्रवृत्तिर्भवति, तथावारणाच्चानियतत्वादिभावेनेति गाथार्थः ॥१४७६॥ ટીકાર્ય : આ રીતે પૂર્વગાથામાં કહ્યું એમ આરંભના વર્જન માટે જિનકલ્પી સાતમા જ દિવસે એક વીથીમાં For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૦પ-૧૪૦૬, ૧૪૦૦ ભિક્ષાટન કરે છે એ રીતે, વીથીઓમાં વિહાર દ્વારા અનિયત વૃત્તિવાળા તેમને=જિનકલ્પીને, જોઈને અનિયમરૂપ કારણથી શ્રાદ્ધ પણ પ્રાણીઓનીજિનકલ્પિક પ્રત્યે શ્રદ્ધાવાળા પણ ગૃહસ્થોની, તેના આરંભમાં=જિનકલ્પિક નિમિત્તક આરંભમાં, પ્રવૃત્તિ થતી નથી; અને અનિયતત્વાદિભાવરૂપે તે પ્રકારે વારણને કારણે=ગાથા ૧૪૬૫માં બતાવ્યું એમ નિયતા વસતિય:' ઇત્યાદિ પ્રકારે આધાકર્માદિ કૃત્યનું જિનકલ્પી નિવારણ કરતા હોવાને કારણે, શ્રાદ્ધની પણ જિનકલ્પિક નિમિત્તક આરંભમાં પ્રવૃત્તિ થતી નથી, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પિક શ્રુતાતિશયવાળા હોવાથી કોઈક ગૃહસ્થ જિનકલ્પી નિમિત્તે પ્રચ્છન્ન રીતે આરંભ કર્યો હોય તોપણ તેઓ તે આરંભને જાણી શકે છે, તેથી તેઓને ક્યારેય દોષિત ભિક્ષાગ્રહણનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી; આમ છતાં તેઓ પોતે રહ્યા હોય તે ક્ષેત્રમાં છ વીથીઓની કલ્પના ન કરે તો, તેમને વારંવાર પોતાની વીથીમાં ભિક્ષાટન કરતા જોઈને તેમના પ્રત્યેની ભક્તિવાળા ગૃહસ્થો તેમના નિમિત્તે આરંભ કરે; વળી છે વિથિીઓની કલ્પના કર્યા પછી પણ જો તેઓ છયે વીથીઓમાં ક્રમસર ભિક્ષાટન કરે તો, તેમના પ્રત્યેની ભક્તિવાળા ગૃહસ્થો તેમને ક્રમસર ભિક્ષાટન કરતા જોઈને નક્કી કરે કે આ મહાત્મા આજે આ વીથીમાં ગયા છે, માટે કાલે આપણી વીથીમાં પધારશે, જેથી તેઓ તે મહાત્મા નિમિત્તે આરંભ કરે. આથી આવા આરંભનો પરિહાર કરવા માટે જિનકલ્પી મહાત્મા, પોતે રહ્યા હોય તે ક્ષેત્રમાં છ વિભાગની કલ્પના કરીને એકેક વિભાગમાં અનિયત ક્રમથી ભિક્ષાટન કરે છે, જેથી તેઓનું અનિયત ભિક્ષાટન જોઈને તેઓ પ્રત્યે શ્રદ્ધાવાળા પણ ગૃહસ્થો તેમના નિમિત્તે આરંભ કરતા નથી. વળી પૂર્વમાં બતાવ્યું તેમ કોઈક સ્ત્રી ભક્તિવશ થઈને તેમના નિમિત્તે આરંભ કરવાનું કહે, તોપણ તેઓ ગાથા ૧૪૬૫માં બતાવ્યું તેમ તે આરંભનું નિવારણ કરવા માટે, “શ્રમણોની અનિયત વસતિ હોય છે” એ પ્રમાણે કહીને તે આરંભનું વારણ કરે છે. તેથી પણ આ મહાત્માનું ભિક્ષાર્થે આગમન અનિયત ભાવવાળું છે એમ જણાવવાથી શ્રદ્ધાવાળા પણ ગૃહસ્થો તેમના નિમિત્તે આરંભ કરતા નથી. આથી જ જિનકલ્પિકોનો આચાર છે કે જે વીથીમાં ભિક્ષા અર્થે ગયા હોય, તે વીથીમાં સાતમા દિવસે જ ફરીથી ભિક્ષા અર્થે જાય છે, તે પૂર્વે નહીં. આથી ફલિત થાય કે જે ઘરમાં જિનકલ્પિક નિમિત્તે આરંભ થયો હોય તે ઘર એક કે બે દિવસ આધાકર્મવાળું બને છે, પછીના ત્રણ દિવસો પૂતિવાળું બને છે, તેથી તે ઘર જિનકલ્પિક માટે છે કે સાત દિવસ અકથ્ય છે, પછી કહ્ય છે; છતાં તે વીથીમાં પણ તેઓ સાત દિવસ પૂર્વે ભિક્ષાટન કરતા નથી, જેથી તે વીથીમાં રહેલા તે ઘરે પણ સાત દિવસ પહેલાં જવાનો પ્રસંગ તેઓને પ્રાપ્ત થતો નથી. ll૧૪૭૫/૧૪૭૬ll અવતરણિકા: गच्छवासिनामेवमकुर्वतामदोषमाह - અવતરણિકાર્ય : આ પ્રમાણે નહીં કરતા એવા ગચ્છવાસીઓના અદોષને કહે છે – For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા/ ગાથા ૧૪૭૭ ભાવાર્થ: ગાથા ૧૪૭પમાં કહ્યું કે જિનકલ્પિકો આરંભના વર્જન નિમિત્તે છ વીથીઓની કલ્પના કરીને સાતમા જ દિવસે એક વીથીમાં ભિક્ષાટન કરે છે, એ પહેલાં નહીં. આ પ્રમાણે નહીં કરતા એવા ગચ્છમાં વસનારા સ્થવિરકલ્પિક સાધુઓને સંયમની વિરાધનારૂપ દોષ થતો નથી, એને કહે છે – ગાથા : इअरे वाऽऽणाउ च्चिअ गुरुमाइनिमित्तओ पइदिणं पि । दोसं अपिच्छमाणा अडंति मज्झत्थभावेण ॥१४७७॥ અન્વચાઈ: રૂારે વિકઇતર પણ=ગચ્છવાસી સાધુઓ પણ, માઈIs fશ્વમ=આજ્ઞા હોવાથી જ ગુમાનમિત્તોત્ર ગુરુ આદિના નિમિત્તથી વોરં પિરછમાત્રદોષને નહીં જોતા એવા મામા=મધ્યસ્થભાવથી પવિvi પિકપ્રતિદિન પણ મતિ અટન કરે છે–એક વીથીમાં ભિક્ષાટન કરે છે. ગાથાર્થ : ગચ્છવાસી સાધુઓ પણ ભગવાનની આજ્ઞા હોવાથી જ ગુરુ આદિના નિમિત્તથી દોષને નહીં જોતા એવા મધ્યસ્થભાવથી પ્રતિદિન પણ એક વીથીમાં ભિક્ષાટન કરે છે. ટીકાઃ इतरेऽपि गच्छवासिन आज्ञात एव निमित्तत्वाद् गुर्वादिनिमित्ततश्च हेतोः प्रतिदिवसमपि दोषमपश्यन्तः सन्तोऽनेषणारूपमटन्ति मध्यस्थभावेन-समतयेति गाथार्थः ॥१४७७॥ ટીકાર્થ: ઇતર પણ=ગચ્છવાસીઓ પણ=જિનકલ્પિકોથી અન્ય એવા ગચ્છમાં વસનારા સાધુઓ પણ, નિમિત્તપણું હોવાથી=સમભાવવૃદ્ધિનું નિમિત્તપણું હોવાથી, આજ્ઞાથી જ=ભગવાનની આજ્ઞાથી જ, અને ગુરુ આદિના નિમિત્તરૂપ હેતુથી અનેષણારૂપ દોષને નહીં જોતા છતા મધ્યસ્થભાવથી=સમપણાથી, પ્રતિદિવસ પણ અટન કરે છે=દરરોજ પણ એક વીથીમાં ભિક્ષાટન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગચ્છવાસી સાધુઓ જિનકલ્પિક જેવી શક્તિવાળા નથી અને સમભાવની વૃદ્ધિ ન થાય તે રીતે બાહ્ય આચારોનું પાલન કરવાની ભગવાનની આજ્ઞા નથી. આથી સ્વાધ્યાયાદિ ઉચિત કૃત્યો દ્વારા સમભાવની વૃદ્ધિનો વ્યાઘાત ન થાય તે નિમિત્તથી ગચ્છવાસી સાધુઓને ભગવાનની આજ્ઞા છે કે ભિક્ષાના સર્વ દોષોનો પરિહાર થઈ શકતો હોય તો પ્રતિદિન પણ એક વીથીમાં ભિક્ષાટન કરવું. વળી ગચ્છવાસી સાધુઓ ગુરુ આદિ નિમિત્તે પણ ભિક્ષાટન કરે છે. તેથી જો એક વીથીમાં પ્રતિદિન નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત થતી હોવા છતાં પ્રતિદિન તે જ વીથીમાં ન જતાં અન્ય અન્ય વીથીમાં ભિક્ષા અર્થે For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૭, ૧૪૭૮ થી ૧૪૮૧ ૧૩૩ જાય અને ત્યાં ગુરુ આદિને ઉચિત ભિક્ષા પ્રાપ્ત ન થાય તો, ઉચિત ભિક્ષાના અભાવને કારણે શિષ્યોને ગુરુ યોગ્ય અનુશાસન આપી શકે નહીં, અને ગ્લાન સાધુઓ ઉચિત ભિક્ષાના અભાવને કારણે સંયમમાં ઉસ્થિત રહી શકે નહીં. આથી ગુરુ આદિને ઉચિત ભિક્ષા પ્રાપ્ત થાય તે માટે, ગચ્છવાસી સાધુઓ એક વીથીમાં પ્રતિદિન જવા છતાં અનેષણારૂપ દોષ પ્રાપ્ત ન થતો હોય, તો પ્રતિદિન પણ એક વીથીમાં ભિક્ષાટન કરે છે. વળી આ ભિક્ષાટન સમભાવના પરિણામપૂર્વક કરે છે. આશય એ છે કે ગચ્છવાસી સાધુઓ એક વીથીમાં પ્રતિદિન ભિક્ષાટન સારી ભિક્ષાની પ્રાપ્તિના અર્થીપણાથી કરતા નથી, પરંતુ “નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત થશે તો તેના દ્વારા સંયમમાં સુદઢ વ્યાપાર થવાથી સંયમવૃદ્ધિ થશે અને નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત નહીં થાય તો તપોવૃદ્ધિ થશે” આમ વિચારીને ભિક્ષાની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ પ્રત્યે સમભાવ રાખીને નિર્દોષ ભિક્ષાપ્રાપ્તિની સંભાવના જણાય, તો પ્રતિદિન એક વીથીમાં પણ ભિક્ષા ગ્રહણ કરે છે. આમ, જિનાજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનારા હોવાથી ગચ્છવાસી સાધુઓ જિનકલ્પિકોની જેમ જ વીથીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરતા નથી, તોપણ તેઓને કોઈ દોષ પ્રાપ્ત થતો નથી. //૧૪૭૭ અવતરણિકા : प्रासङ्गिकमेतत्, प्रस्तुतमेवाह - અવતરણિકાર્ય : આ=ગાથા ૧૪૭૫થી ૧૪૭૭માં કહ્યું કે, પ્રાસંગિક છે, પ્રસ્તુતને જ કહે છે=ગાથા ૧૪૬૧માં બતાવેલ પાંચ વક્તવ્યોમાંથી છેલ્લા વક્તવ્યરૂપ પ્રસ્તુતને જ કહે છે – ભાવાર્થ : ગાથા ૧૪૬૦ની અવતરણિકામાં કહેલ કે માસક·દ્વારમાં પ્રાસંગિકને કહે છે. તે પ્રાસંગિક કથનનાં પાંચ વક્તવ્યો ગાથા ૧૪૬૧માં બતાવ્યાં, તેમાંથી ચોદક અને નિર્વચનરૂપ ચોથા વક્તવ્યનું ગાથા ૧૪૭૩૧૪૭૪માં વર્ણન કરતાં કહ્યું કે શ્રુતાતિશયના યોગથી જિનકલ્પી ભગવાન પ્રચ્છન્ન પણ આધાકર્માદિ કૃત્યને જાણે જ છે. ત્યાં કોઈને શંકા થાય છે તો પછી જિનકલ્પી છ વીથીઓની કલ્પના કેમ કરે છે? તેનું સમાધાન ગ્રંથકારશ્રીએ ગાથા ૧૪૭૫-૧૪૭૬માં કર્યું. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે તો પછી ગચ્છવાસી સાધુઓએ પણ છ વીથીઓની કલ્પના કરીને સાતમા દિવસે જ એક વીથીમાં જવું જોઈએ? તેનું સમાધાન ગ્રંથકારશ્રીએ ગાથા ૧૪૭૭માં કર્યું કે ગચ્છવાસી સાધુઓને એક વીથીમાં પ્રતિદિન પણ જવામાં કોઈ દોષ નથી. આ સર્વ કથન ગ્રંથકારશ્રીએ પ્રસંગથી કર્યું. હવે ગાથા ૧૪૬૧માં બતાવેલ પાંચમા વક્તવ્ય સ્વરૂપ એક વસતિમાં ઉત્કૃષ્ટથી કેટલા જનો હોય છે? એ રૂપ પ્રસ્તુતનું જ ગ્રંથકારશ્રી વર્ણન કરે છે – ગાથા : एवं तु ते अडंता वसही एक्काए कइ वसिज्जाहि । वीहीए अ अडंता एगाए कइ अडिज्जाहि ॥१४७८॥ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૭૮ થી ૧૪૮૧ અન્વયાર્થ : - પુર્વ તુ=વળી આ રીત=ગાથા ૧૪૫૯માં કહ્યા મુજબ એક ક્ષેત્રમાં છ વથીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરે એ રીતે, સવંતા તે અટન કરતા એવા તેઓ જિનકલ્પિકો, પAિID વીકએક વસતિમાં શરૂ વસિષ્ણાદિ કેટલા વસે ? ડંતા મ=અને અટન કરતા એવા (જિનકલ્પિકો) IIવીણી એક વીથીમાં # વિજ્ઞાદિ કેટલા અટન કરે ? ગાથાર્થ : વળી ગાથા ૧૪૫માં કહ્યા મુજબ એક ક્ષેત્રમાં છ વીશીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરે, એ રીતે અટન કરતા એવા જિનકલિકો એક વસતિમાં કેટલા વસે? અને અટન કરતા એવા જિનકલ્પિકો એક વીવીમાં કેટલા અટન કરે ? ટીકા : एवं तु ते अटन्तो जिनकल्पिका वसतावेकस्यां कति वसेयुः?, तथा वीथ्यां वा अटन्तः सन्तः एकस्यां कत्यटेयुरिति गाथार्थः ॥१४७८॥ ટીકાર્ય : વળી આ રીતે=ગાથા ૧૪૫૯માં કહ્યા મુજબ એક ક્ષેત્રમાં છ વીથીઓની કલ્પના કરીને પ્રતિદિન એકેક વીથીમાં અપ્રતિબદ્ધપણે ભિક્ષાટન કરે એ રીતે, અટન કરતા તેઓ=જિનકલ્પિકો, એક વસતિમાં કેટલા વસે? અને તે રીતે અટન કરતા છતા જિનકલ્પિકો એક વીથીમાં કેટલા અટન કરે? આ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : एगाए वसहीए उक्कोसेणं वसंति सत्त जणा । अवरोप्परसंभासं वज्जिता कह वि जोएणं ॥१४७९॥ અન્વયાર્થ: IT વસદી એક વસતિમાં દ વિ ગોuv=કોઈપણ રીતે યોગ થવાથી ૩ોસેf=ઉત્કૃષ્ટથી કવર પરમાાં પરસ્પરના સંભાષણને વનિતા=વર્જતા એવા સત્ત ન=સાત જનો વસંતિ વસે છે. ગાથાર્થ : એક વસતિમાં કોઈપણ રીતે યોગ થવાથી ઉત્કૃષ્ટથી પરસ્પરના સંભાષણને વર્જતા એવા સાત જનો વસે છે. ટીકા? ___एकस्यां वसतौ बाह्यायामुत्कृष्टतो वसन्ति सप्त जनाः, कथमित्याह-परस्परं सम्भाषणं वर्जयन्तः सन्तः कथमपि योगेनेति गाथार्थः ॥१४७९॥ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૯૮ થી ૧૪૮૧ ટીકાર્ય : બાહ્ય એવી એક વસતિમાં ઉત્કૃષ્ટથી સાત જનો-જિનકલ્પિકો, વસે છે. કઈ રીતે વસે છે? એથી કહે છે – કોઈપણ રીતે યોગ થવાથી, પરસ્પર સંભાષણને વર્જતા છતા સાત જનો વસે છે, એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : वीहीए उ एक्काए एक्को च्चिअ पइदिणं अडइ एसो । अण्णे भणंति भयणं सा य ण जुत्तिक्खमा णेआ ॥१४८०॥ અન્વયાર્થ: - દિક્ષા વહી–વળી એક વીથીમાં ઉaો ત્રિમ=એક જ આ જિનકલ્પિક, પતિ-પ્રતિદિન ઉ=અટન કરે છે. અને મયા મuiતિ-અન્યો ભજનાને કહે છે. સા =અને તે=અન્યોએ કહેલી ભજના, કુરિવારમાં જ મા=યુક્તિક્ષમ ન જાણવી. ગાથાર્થ : વળી એક વીવીમાં એક જ જિનકલ્પિક પ્રતિદિન અટન કરે છે. અન્યો ભજનાને કહે છે. અને અન્યોએ કહેલી ભજના યુક્તિક્ષમ ન જાણવી. ટીકા? __वीथ्यां त्वेकस्यामेक एव प्रतिदिनमटत्येष-जिनकल्पिकः, अन्ये भणन्ति भजनां, सा च न युक्तिक्षमा ज्ञेयाऽत्र वस्तुनीति गाथार्थः ॥१४८०॥ ટીકાર્થ : વળી એક વીથીમાં એક જ આ જિનકલ્પિક, પ્રતિદિન અટન કરે છે. અન્યો ભજનાને કહે છે. અને તે અન્યોએ કહેલી ભજના, આ વસ્તુમાં એક વીથીમાં કેટલા જિનકલ્પિકો અટન કરે છે? એ વસ્તુમાં, યુક્તિક્ષમ ન જાણવી, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : હતા? રૂત્યાદિ – અવતરણિકાર્ય : કયા કારણથી? અર્થાત્ અન્યોએ કહેલી ભજના કયા કારણથી યુક્તિક્ષમ નથી? એથી કહે છે – ગાથા : एएसिं सत्त वीही एत्तो च्चिअ पायसो जओ भणिआ । कह नाम अणोमाणं हविज्ज गुणकारयं णिअमा ॥१४८१॥ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સેલખનાવતૃક / અભ્યધત વિહાર/જિનકલ્પીની મયદા / ગાથા ૧૪૭૮ થી ૧૪૮૧ અન્વયાર્થ: ન =જે કારણથી પત્તો વ્યિક્ર=આથી જ=એક વીથીમાં બે જિનકલ્પિકોનું ભિક્ષાટન ન થાય એથી જ, આિમની=સાત જિનકલ્પિકોની, પાયલ પ્રાયઃ સત્ત વીદી સાત વીથીઓ નિ=કહેવાઈ છે. (તે કારણથી અન્યોએ કહેલી ભજના યુક્તિક્ષમ નથી, એમ પૂર્વગાથાના ઉત્તરાર્ધ સાથે સંબંધ છે.) ઉત્થાન : એક વીથીમાં બે જિનકલ્પિકોનું ભિક્ષાટન ન થાય, એથી સાત વીથીઓ કેમ કહેવાઈ છે? તેમાં યુક્તિ બતાવે છે – અન્વયાર્થ : frગમા=નિયમથી ગુણારર્થે મોમાઈi #દ નામ વિજ્ઞ?=ગુણકારક એવું અનવમાન કઈ રીતે થાય?=એક વસતિમાં રહેલા સાત જિનકલ્પિકોની સાત વીથીઓ કરવામાં ન આવે તો પ્રવચનનો ગુણકારી એવો અનાદરનો અભાવ કઈ રીતે થાય ? (આથી જ સાત જિનકલ્પિકોની પ્રાયઃ સાત વીથીઓ કહેવાઈ છે, એમ પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધ સાથે સંબંધ છે.) * “નામ' વિતર્ક અર્થમાં છે. ગાથાર્થ : જે કારણથી એક વીશીમાં બે જિનકલિકોનું ભિક્ષાટન ન થાય, એથી જ સાત જિનકલિકોની પ્રાયઃ સાત વીથીઓ કહેવાઈ છે. તે કારણથી અન્યોએ કહેલી ભજના યુક્તિક્ષમ નથી, એમ પૂર્વગાથાના ઉત્તરાર્ધ સાથે સંબંધ છે. એક વીથીમાં બે જિનકલ્પિકોનું ભિક્ષાટન ન થાય, એથી સાત વીથીઓ કેમ કહેવાઈ છે? તેમાં યુક્તિ આપે છે – નિયમથી એક વસતિમાં રહેલા સાત જિનકલિકોની સાત વીથીઓ કરવામાં ન આવે તો ગુણને કરનારો એવો પ્રવચનના અનાદરનો અભાવ કઈ રીતે થાય ? આથી જ સાત જિનકલ્પિકોની પ્રાયઃ સાત વીથીઓ કહેવાઈ છે, એમ પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધ સાથે સંબંધ છે. ટીકાઃ __एतेषां सप्त वीथ्यः अत एव कारणात् मा भूदेकस्यामुभयाटनमिति प्रायसो यतो भणिताः क्वचित्प्रदेशान्तरे, कथं नामानवमानं भवेत् ? अन्योऽन्यसंघट्टाभावेन गुणकारकं नियमात् प्रवचनस्येति ગથાર્થ: ૨૪૮ ટીકાઈ: યતો જે કારણથી ત્યાં એક વીથીમાં ૩મયાદને ઉભયનું અટન=સાતમાંથી બે જિનકલ્પિકોનું ભિક્ષાટન, મા મૂત્ ન થાઓ, રૂતિ ગત વ ા૨UIÇ એ પ્રકારના આ જ કારણથી વ સ્ત્રાન્તરે કોઈક For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૦૮ થી ૧૪૮૧ પ્રદેશાંતરમાં=કોઈક અન્ય આગમમાં, તેષાં આમની એક વસતિમાં વસેલા સાત જિનકલ્પિકોની, પ્રાય: પ્રાયઃ સત વીધ્ય: માતા સાત વીથીઓ કહેવાઈ છે. તે કારણથી અન્યોએ એક વીથીમાં જિનકલ્પિકના પ્રતિદિન અટનવિષયક કહેલી ભજના યુક્તિક્ષમ નથી, એમ પૂર્વગાથાના ઉત્તરાર્ધ સાથે અન્વય છે. ઉત્થાન : એક વીથીમાં બે જિનકલ્પિકોનું ભિક્ષાટન ન થાય, એથી કોઈક પ્રદેશાંતરમાં સાત જિનકલ્પિકોની સાત વિથિીઓ કેમ કહેવાઈ છે ? તેમાં યુક્તિ બતાવે છે – ટીકાર્ય : મચીચર્સમાવેન અન્યોન્ય સંઘટ્ટને અભાવ હોવાથીજિનકલ્પિકોને સ્થવિરકલ્પિકોની જેમ પરસ્પર સંઘાટક થઈને કરાતા ભિક્ષાટનનો અભાવ હોવાથી, નિયમ– પ્રવરની ગુIક્ષાર મનવમાન થં નામ ભવેત્ ? નિયમથી પ્રવચનનું ગુણકારક એવું અનવમાન કઈ રીતે થાય? અર્થાતુ એક વસતિમાં વસેલા સાત જિનકલ્પિકોની સાત વીથીઓ કરવામાં ન આવે તો એક વીથીમાં બે જિનકલ્પિકોનું ભિક્ષાટન થવાથી જિનશાસનનો ગુણને કરનારો એવો, અવમાન-અપમાન-અનાદર, ન અવમાન=અનવમાન= અનાદરનો અભાવ, કઈ રીતે થાય ? આથી જ એક વસતિમાં વસેલા સાત જિનકલ્પિકોની કોઈક પ્રદેશાંતરમાં પ્રાયઃ સાત વીથીઓ કહેવાઈ છે, એમ પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધ સાથે અન્વય છે. રૂતિ થાર્થ: એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૪૭૮માં બે પ્રશ્નો કર્યા કે એક વસતિમાં કેટલા જિનકલ્પિકો વસે છે ? અને એક વસતિમાં વસેલા જિનકલ્પિકો એક વીથીમાં કેટલા જણ ભિક્ષાટન કરે છે? તેમાંથી પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપતાં ગાથા ૧૪૭૯માં ગ્રંથકારશ્રી કહે છે કે બાહ્ય એવી એક વસતિમાં ઉત્કૃષ્ટથી સાત જિનકલ્પિકો વસે છે. અહીં “બાહ્ય” શબ્દથી એ પ્રાપ્ત થાય કે ઉપવનાદિ કોઈ બાહ્ય સ્થાનમાં કોઈક રીતે જિનકલ્પિકોનો યોગ થયો હોય, તો તે ઉપવનાદિરૂપ બાહ્ય એવી એક વસતિમાં ઉત્કૃષ્ટથી સાત જિનકલ્પિકો વસે છે, પરંતુ કોઈક ગૃહસ્થના ઘરાદિ સ્થાનમાં સાત જિનકલ્પિકો વસતા નથી, એ પ્રમાણે ટીકામાં રહેલ “બાહ્ય' શબ્દનો અર્થ જણાય છે. આ રીતે એક વસતિમાં વસેલા સાત જિનકલ્પિકો સાત પહોર કાયોત્સર્ગમાં રહે છે અને એક પહોર ભિક્ષાટનાદિ કરે ત્યારે પણ પરસ્પર કાંઈ સંભાષણ કરતા નથી. વળી ગાથા ૧૪૭૮માં કરેલ બીજા પ્રશ્નનો ઉત્તર આપતાં ગાથા ૧૪૮૦માં ગ્રંથકારશ્રી કહે છે કે એક વીથીમાં એક જિનકલ્પિક પ્રતિદિન ભિક્ષાટન કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે એક વસતિમાં સાત જિનકલ્પિકો વસેલા હોય, ત્યારે એક વીથીમાં પ્રતિદિન એક જિનકલ્પિકનું ભિક્ષાટન કઈ રીતે સંભવે? વસ્તુતઃ જિનકલ્પિકો સાત છે અને ભિક્ષાટન કરવાની વીથીઓ છ જ છે. એને સામે રાખીને કોઈ અન્ય આચાર્ય ભજનાને કહે છે, પરંતુ તેઓની તે ભજના યુક્તિયુક્ત નથી. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૭૮ થી ૧૪૮૧, ૧૪૮૨ વળી તેઓની ભજના યુક્તિયુક્ત કેમ નથી? તે દર્શાવવા અર્થે ગાથા ૧૪૮૧ના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે એક વીથીમાં એક દિવસે બે જિનકલ્પિકોનું ભિક્ષાટન ન થાય, એથી જ કોઈક અન્ય ગ્રંથમાં પ્રાયઃ કરીને એક વસતિમાં રહેલા સાત જિનકલ્પિકોની સાત વીથીઓ કહી છે. અહીં ‘પ્રાયઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે એક વસતિમાં સાતથી ન્યૂન જિનકલ્પિકો રહેલા હોય, ત્યારે તેઓ છ વીથીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરે, પરંતુ જયારે એક વસતિમાં સાત જિનકલ્પિકો રહેલા હોય, ત્યારે તેઓ સાત વીથીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરે છે. આથી નક્કી થાય કે એક વીથીમાં એક જ જિનકલ્પિક ભિક્ષાટન કરે છે, માટે અન્ય આચાર્યએ આ વિષયમાં કહેલ ભજના યુક્તિયુક્ત નથી. અહીં પ્રશ્ન થાય કે એક વસતિમાં સાત જિનકલ્પિકો રહેલા હોય, ત્યારે એક વીથીમાં બે જિનકલ્પિકનું ભિક્ષાટન ન થાય તદર્થે, સાત વીથીઓની કલ્પના કરવા પાછળ શું પ્રયોજન છે? તે દર્શાવવા અર્થે ગાથા ૧૪૮૧ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે – જિનકલ્પિક સાધુઓ સ્થવિરકલ્પિક સાધુઓની જેમ પરસ્પર સંઘાટક થઈને ભિક્ષાટન કરતા નથી. તેથી જો એક વસતિમાં સાત જિનકલ્પિકો રહ્યા હોય ત્યારે સાત વીથીઓની કલ્પના કરવામાં ન આવે તો, ત્રીજી પોરિસીમાં સાતેય જિનકલ્પિકો ભિક્ષાટન કરે ત્યારે, છમાંથી કોઈક એક વીથીમાં બે જિનકલ્પિકોનું ભિક્ષાટન પ્રાપ્ત થાય, જેના કારણે ક્યારેક કોઈક ગૃહસ્થને તે મહાત્માઓ પ્રત્યે અનાદર થવાનો સંભવ રહે, તેથી પ્રવચનના ગુણકારક એવા અનાદરના પરિવાર માટે કોઈક અન્ય ગ્રંથમાં સાત જિનકલ્પિકો એક વસતિમાં રહ્યા હોય, ત્યારે તેઓને સાત વીથીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરવાનું કહેલ છે. આથી ફલિત થાય કે ગૃહસ્થોને સાધુ પ્રત્યે થતા ઈષદ્ પણ અનાદરનો પરિહાર કરવા માટે સાધુએ શક્ય ઉચિત યત્ન કરવો જોઈએ; કેમ કે સાધુ પ્રત્યેના ઈષદ્ પણ અનાદરથી ગૃહસ્થોને પાપબંધ થાય છે. આથી જિનકલ્પી સાધુઓ કોઈને પણ અનાદર થવાની સંભાવના હોય તેવી પ્રવૃત્તિનું પહેલેથી જ વારણ કરે છે. માટે જ તેઓ એક વસતિમાં સાત જણ રહ્યા હોય ત્યારે, સાત વીથીઓની કલ્પના કરીને ભિક્ષાટન કરે છે; જયારે ગચ્છવાસી સાધુઓ જિનકલ્પિકોની જેમ ભિક્ષાટન કરે તો ગચ્છ સદાય અને સાધુઓના સ્વાધ્યાયનો ભંગ થાય. તેથી વિરકલ્પિક સાધુઓ કારણે એક વીથીમાં પણ પ્રતિદિન ભિક્ષાટન કરે છે; તોપણ, જયાં ગૃહસ્થોને સાધુ પ્રત્યે અનાદર થાય છે તેમ જણાતું હોય તો સ્થવિરકલ્પિકો તે સ્થાનનો પરિહાર કરે છે. ૧૪૭૮થી ૧૪૮૧il. અવતરણિકા : वीथीज्ञानोपायमाह - અવતરણિકાર્ય : વિથીના જ્ઞાનના ઉપાયને કહે છેeગાથા ૧૪૫૯માં કહેલ કે જિનકલ્પિક એક ક્ષેત્રમાં એક માસ વસે છે અને તે ક્ષેત્રમાં ગૃહોની શ્રેણિરૂપ છ વીથીઓની કલ્પના કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે જિનકલ્પિકો છ વીથીઓની કલ્પના કઈ રીતે કરે છે? તેથી હવે વીથીઓને જાણવાના ઉપાયને બતાવે છે – For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક/ અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૮૨ ૧૩૯ ગાથા : अइसइणो अ जमेए वीहिविभागं अओ विआणंति । ठाणाइएहिं धीरा समयपसिद्धेहिं लिंगेहिं ॥१४८२॥ અન્વયાર્થ: = મ=અને જે કારણથી PM અફસફળો=આ જિનકલ્પિકો, અતિશયી હોય છે, મો=આથી GUIણ િધીરા=સ્થાનાદિ વડે ધીર એવા જિનકલ્પિકો સમયસહિં ત્રિસિમયમાં પ્રસિદ્ધ એવાં લિંગો દ્વારા વીદિવિમા વીથીઓના વિભાગને વિમાપતિ જાણે છે. ગાથાર્થ : અને જે કારણથી જિનકલ્પિકો અતિશયવાળા હોય છે, આથી સ્થાનાદિ વડે ધીર એવા જિનકલિકો સમયમાં પ્રસિદ્ધ એવાં લિંગો દ્વારા વીથીઓના વિભાગને જાણે છે. ટીકા? ___ अतिशयिनश्च यदेते श्रुततः, वीथीविभागमतो विजानन्त्येवेति स्थानादिभिः धीरा वसतिगतैः समयप्रसिद्धैर्लिंगैः श्रुतादेवेति गाथार्थः ॥१४८२॥ ટીકાર્ય : અને જે કારણથી આ=જિનકલ્પિકો, મૃતથી અતિશયવાળા હોય છે, આથી સ્થાનાદિ વડે ધીર=સ્થાનમૌન-ધ્યાન વડે ધર્યવાળા એવા જિનકલ્પિકો, સમયમાં પ્રસિદ્ધ એવાં વસતિગત લિંગો દ્વારા=શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં વસતિવિષયક લક્ષણો દ્વારા, વીથીઓના વિભાગને શ્રુતથી જ જાણે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પિક મહાત્માઓ શ્રતથી અતિશયવાળા હોય છે. તેથી તેઓ જે ક્ષેત્રમાં માસકલ્પ કરે છે, તે ક્ષેત્રમાં ભિક્ષાટન કરવાની છ વીથીઓ જાણવા માટે ગૃહસ્થોને પૃચ્છા કરતા નથી, પરંતુ સ્થાનાદિ વડે ધીર એવા તેઓ વસતિના વિષયમાં શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં લિંગો દ્વારા શ્રુતથી જ છ વીથીઓના વિભાગને જાણે જ છે. અહીં જિનકલ્પિકોને “સ્થાનાદિ વડે ધીર” એવું વિશેષણ આપ્યું, તેનાથી એ ફલિત થાય કે તેઓ મોહનું ઉમૂલન કરવા માટે સ્થાન વડે, મૌન વડે અને ધ્યાન વડે પૈર્યપૂર્વક યત્ન કરનારા હોય છે. આથી જ તેઓ કોઈની સાથે સંભાષણ પણ કરતા નથી કે તે નગરની કોઈ માહિતી જાણવા પણ પ્રયત્ન કરતા નથી; ફક્ત આત્માને શ્રુતથી વાસિત કરવા તેઓ સર્વ ઉદ્યમથી યત્ન કરે છે, અને તે ક્ષેત્રમાં છ વીથીઓની કલ્પના કરવા માટે આવશ્યક એવો વીથીઓના વિભાગનો નિર્ણય પણ શ્રુતથી જ કરે છે. I/૧૪૮રા, For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૮૩ અવતરણિકા : ૩૫સંદરન્નાદ – અવતરણિકાર્ય : ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : ગાથા ૧૪૨૪થી ૧૪૨૬માં જિનકલ્પિકની સામાચારી બતાવી અને ગાથા ૧૪૨૬માં અંતે કહ્યું કે જિનકલ્પિકોની વક્ષ્યમાણ એવી શ્રુતાદિક મર્યાદા છે. તેથી ગાથા ૧૪૨૭થી ૧૪૨૯માં શ્રુતાદિક મર્યાદાને કહેનારી ત્રણ દ્વારગાથાઓ બતાવી. ત્યારપછી ગાથા ૧૪૩૦થી ૧૪૫૯માં તે શ્રુતાદિ દ્વારોનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં ગાથા ૧૪૫૯માં માસકલ્પનામના ચરમ દ્વારનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે જિનકલ્પિકો કર્યાદિના વર્જન અર્થે છ વીથીઓની કલ્પના કરીને એકેક વીથીમાં ભિક્ષાટન કરે છે. તેથી ગ્રંથકારશ્રીને પ્રસંગથી સ્મરણ થયું કે ભિક્ષાટન કરતા જિનકલ્પિકને કર્માદિ કઈ રીતે પ્રાપ્ત થાય? તે જણાવવું આવશ્યક છે. માટે ગાથા ૧૪૬૦માં ગ્રંથકારશ્રીએ જિનકલ્પિકને કર્માદિ કઈ રીતે પ્રાપ્ત થાય? તેના વિષયમાં કંઈક પ્રાસંગિક કથન કરવાની પ્રતિજ્ઞા કરી અને તે કથનવિષયક મુખ્ય પાંચ વક્તવ્યો ગાથા ૧૪૬૧માં બતાવ્યાં. અને તે પાંચેય વક્તવ્યોનું ગાથા ૧૪૬૨થી ૧૪૮૧ સુધી ક્રમસર વર્ણન કર્યું. વળી ત્યાં કોઈને જિજ્ઞાસા થાય કે જિનકલ્પિકો વીથીઓના વિભાગને કઈ રીતે જાણે છે? તેથી ગાથા ૧૪૮૨માં વીથીઓના જ્ઞાનનો ઉપાય બતાવ્યો. આમ, ગાથા ૧૪૨૪થી ૧૪૮૨માં ગ્રંથકારશ્રીએ જે કથન કર્યું એ સર્વ કથનનો હવે ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : एसा सामायारी एएसि समासओ समक्खाया । एत्तो खित्तादीअं ठिइमेएसिं तु वक्खामि ॥१४८३॥ અન્વયાર્થ : - પશિ=આમની જિનકલ્પિકોની, પણ સામા યાર આ સામાચારી=ગાથા ૧૪૨૪થી ૧૪૮૧માં બતાવી એ મર્યાદા, સમાસ સમાસથી સંક્ષેપથી, સમવાય કહેવાઈ. પત્તો આનાથી (પછી) લિંતુ=આમની જ=જિનકલ્પિકોની જ, વિરાવી દિડું ક્ષેત્રાદિક સ્થિતિને વશ્વામિ હું કહીશ. ગાથાર્થ : જિનકલિકોની ગાથા ૧૪૨૪થી ૧૪૮૧માં બતાવી એ મર્યાદા સંક્ષેપથી કહેવાઈ. હવે પછી જિનકલિકોની જ ક્ષેત્રાદિક સ્થિતિને હું કહીશ. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ સલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા / ગાથા ૧૪૮૩-૧૪૮૪ ૧ /૧ ટીકા? एषा सामाचारी एतेषां जिनकल्पिकानां समासतः समाख्याता, अतः क्षेत्राद्यां स्थिति भावाद्यवस्थामेतेषामेव वक्ष्यामीति गाथार्थः ॥१४८३॥ ટીકાર્ય : આમની-જિનકલ્પિકોની, આ સામાચારીત્રગાથા ૧૪૨૪થી ૧૪૮૧માં બતાવાઈ એ મર્યાદા, સમાસથી= સંક્ષેપથી, કહેવાઈ. આનાથી પછી આમની જ=જિનકલ્પિકોની જ, ક્ષેત્ર છે આદ્ય જેમાં એવી સ્થિતિને=ભાવાદિ અવસ્થાને=ભાવ અને અભાવરૂપ અવસ્થાને, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં જિનકલ્પિકોની સામાચારીનું વર્ણન કર્યું તેનો પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રી ઉપસંહાર કરે છે અને પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી જિનકલ્પિકોની જ ક્ષેત્રાદિની સ્થિતિનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે. II૧૪૮૩. ગાથા : खित्ते काल चरित्ते तित्थे परिआए आगमे वेए । कप्पे लिंगे लेसा झाणे गणणा अभिग्गहा य ॥१४८४॥ અન્વયાર્થ : વિરે ઋત્તિ ચરિત્તે તિલ્થ ાિઈ માને વેણ ખે ત્રિો નેસ =ક્ષેત્રમાં, કાળમાં, ચારિત્રમાં, તીર્થમાં, પર્યાયમાં, આગમમાં, વેદમાં, કલ્પમાં, લિંગમાં, લેગ્યામાં, ધ્યાનમાં, (જિનકલ્પિકોની સ્થિતિ વક્તવ્ય છે.) TUST fમદ =ગણના અને અભિગ્રહો (વક્તવ્ય છે.) ગાથાર્થ: ક્ષેત્રમાં, કાળમાં, ચારિત્રમાં, તીર્થમાં, પચચમાં, આગમમાં, વેદમાં, કલ્પમાં, લિંગમાં, લેગ્યામાં અને ધ્યાનમાં જિનકલ્પિકોની સ્થિતિ વક્તવ્ય છે; તથા ગણના અને અભિગ્રહો વક્તવ્ય છે. ટીકાઃ क्षेत्रे एकस्मिन् स्थितिरमीषां एवं काले चारित्रे तीर्थे पर्याये आगमे वेदे कल्पे लिङ्गे लेश्यायां ध्याने, तथा गणनाऽभिग्रहाश्चैतेषां वक्तव्या इति गाथार्थः ॥१४८४॥ ટીકાર્થ: આમની=જિનકલ્પિકોની, એક ક્ષેત્રમાં, એ રીતે કાળમાં, ચારિત્રમાં, તીર્થમાં, પર્યાયમાં આગમમાં, વેદમાં, કલ્પમાં, લિંગમાં, લેગ્યામાં, ધ્યાનમાં સ્થિતિ વક્તવ્ય છે. અને આમના જિનકલ્પિકોના, ગણના અને અભિગ્રહો વક્તવ્ય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. II૧૪૮૪ો. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૪૮૫, ૧૪૮૯-૧૪૮૦ ગાથા : पव्वावण मुंडावण मणसाऽऽवण्णे वि से अणुग्घाया । कारणणिप्पडिकम्मे भत्तं पंथो अ तइआए ॥१४८५॥ द्वारगाथाद्वयं ॥ અન્વયાર્થ : વ્યાવUT=પ્રવ્રાજન, મુંડાવ=મુંડાપન, મસાડquoો વિ સે માથાથા=મનથી આપન્નમાં પણ તેનો અનુદ્ધાત=મનથી દોષ પ્રાપ્ત થયે છતે પણ જિનકલ્પિકને આવતું ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત, વારforMડિસ=કારણ, નિપ્રતિકર્મ, તફમા મત્ત પંથો મ–તૃતીયામાં ભક્ત અને પંથા–ત્રીજી પોરિસીમાં આહાર અને વિહાર : (આ સર્વ વક્તવ્ય છે.) ગાથાર્થ : પ્રવાજન, મુંડાપન, મનથી દોષ પ્રાપ્ત થયે છતે પણ જિનકલ્પિકને આવતું ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત, કારણ, નિપ્રતિકર્મ, ત્રીજી પોરિસીમાં આહાર અને વિહાર: આ સર્વ વક્તવ્ય છે. ટીકાઃ - प्रव्राजनमुण्डनेत्यत्र स्थितिर्वाच्या, मनसाऽऽपन्नेऽपि दोषे से-तस्यानुद्धाता:-चतुर्गुरवः प्रायश्चित्तं, तथा कारणनिष्प्रतिकर्मस्थितिर्वाच्या, तथा भक्तं पन्थाश्च तृतीयायां पौरुष्यामस्येति गाथासमासार्थः //૪૮ . ટીકાર્ય : પ્રવ્રાજન, મુંડન એ પ્રકારના અહીં=કથનમાં, સ્થિતિ વાચ્ય છે. મનથી આપન્ન પણ દોષમાં તેને= જિનકલ્પિકને, અનુદ્દાત ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત. તથા કારણ અને નિષ્પતિકર્મમાં સ્થિતિ વાચ્ય છે, તથા ત્રીજી પોરિસીમાં આના=જિનકલ્પિકના, ભક્ત અને પંથા=આહાર અને વિહાર વાચ્ય છે. એ પ્રમાણે ગાથાનો સમાસથી અર્થ છે. ll૧૪૮પી અવતરણિકા: व्यासार्थं तु गाथाद्वयस्यापि ग्रन्थकार एव प्रतिपादयति, तत्राद्यं क्षेत्रद्वारमधिकृत्याह - અવતરણિકાઈ: વળી ગાથાદ્રયના પણ વ્યાસાર્થને પૂર્વની બે દ્વારગાથાના પણ વિસ્તારથી અર્થને, ગ્રંથકારશ્રી જ પ્રતિપાદન કરે છે. તેમાં આદ્ય=પ્રથમ, ક્ષેત્રદ્વારને આશ્રયીને કહે છેઃજિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : खित्ते दुहेह मग्गण जम्मणओ चेव संतिभावे अ । जम्मणओ जहिं जाओ संतीभावे अ जहिं कप्पो ॥१४८६॥ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ સંલેખના વસ્તક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૪૮૪-૧૪૮૦ ૧૪૩ અન્વયાર્થ : અહીં=જિનકલ્પિકની સ્થિતિમાં, વિત્તે-ક્ષેત્રવિષયક દુહા ||=બે પ્રકારે માર્ગણા છે: કમળો વેવ અંતિભાવે =જન્મથી અને સભાવથી. નમો જન્મથી નક્રૂિજ્યાં=જે ક્ષેત્રમાં, નાડોઃઉત્પન્ન થયેલા હોય, એ જન્મને આશ્રયીને માર્ગણા છે.) સંતીભાવે મ=અને સભાવથી ત્રિજ્યાં=જે ક્ષેત્રમાં, #Mોકકલ્પ હોય, (એ સદ્દભાવને આશ્રયીને માર્ગણા છે.) ગાથાર્થ : - જિનકલ્પિકની સ્થિતિમાં ક્ષેત્રવિષયક બે પ્રકારે માર્ગણા છેઃ જન્મથી અને સભાવથી. જન્મથી જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા હોય, એ જન્મને આશ્રયીને માર્ગણા છે અને સદભાવથી જે ક્ષેત્રમાં કય હોય, એ સદભાવને આશ્રયીને માર્ગણા છે. ટીકા: क्षेत्रे द्विविधेह मार्गणा जिनकल्पिकस्थितौ-जन्मतश्चैव सद्भावतश्च, तत्र जन्मतो यत्र जातः क्षेत्रे, एवं जन्माश्रित्य, सद्भावतश्च यत्र कल्पः क्षेत्रे, एवं सद्भावमाश्रित्य मार्गणेति गाथार्थः ॥१४८६॥ ટીકાર્ય : અહીંજિનકલ્પિકની સ્થિતિમાં, ક્ષેત્રવિષયક બે પ્રકારે માર્ગણા છેઃ જન્મથી અને સભાવથી. ત્યાં બે પ્રકારની માર્ગણામાં, જન્મથી જે ક્ષેત્રમાં જાત હોય=જન્મેલા હોય, એ રીતે જન્મને આશ્રયીને માર્ગણા છે. અને સભાવથી જે ક્ષેત્રમાં કલ્પ હોય, એ રીતે સદ્ભાવને આશ્રયીને માર્ગણા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : जम्मणसंतीभावेसु होज्ज सव्वासु कम्मभूमीसु । साहरणे पुण भइओ कम्मो व अकम्मभूमो वा ॥१४८७॥ दारं ॥ અન્વયાર્થ: નમસંતમાસુત્રજન્મ અને સદૂભાવમાં (જિનકલ્પિક) સવ્વાણુ મૂકી=સર્વ કર્મભૂમિમાં રોજ્જ હોય. સહિર , વળી સંહરણ હોતે છતે (જિનકલ્પિક) મોકભાજ્ય છે. મોવ ૫મૂનો વી-કર્મભૂમિવાળા અથવા અકર્મભૂમિવાળા હોય. ગાથાર્થ : જન્મ અને સદ્ભાવને આશ્રયીને જિનકલ્પિક સર્વ કર્મભૂમિઓમાં હોય. વળી સંહરણ હોતે જીતે જિનકલિક ભાજ્ય છે અર્થાત્ કર્મભૂમિવાળા અથવા અકર્મભૂમિવાળા હોય. ટીકાઃ जन्मसद्भावयोरयं भवेत् सर्वासु कर्मभूमिषु भरताद्यासु, संहरणे पुनर्भाज्योऽयं, कर्मभूमिको वा सद्भावमाश्रित्याकर्मभूमिको वा सद्भावमाश्रित्येति गाथार्थः ॥१४८७॥ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૪૮૬-૧૪૮૭, ૧૪૮૮-૧૪૮૯ ટીકાર્ય : જન્મ અને સદ્ભાવમાં આ જિનકલ્પિક, ભરતાદિ સર્વ કર્મભૂમિઓમાં હોય. વળી સંહરણ હોતે છતે આ ભાજ્ય છે=જિનકલ્પિક સભાવને આશ્રયીને ભજના કરવા યોગ્ય છે. તે ભજના જ બતાવે છે – સદ્ભાવને આશ્રયીને કર્મભૂમિવાળા જિનકલ્પિક હોય અથવા સભાવને આશ્રયીને અકર્મભૂમિવાળા જિનકલ્પિક હોય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પિકની સ્થિતિમાં ક્ષેત્રને આશ્રયીને માર્ગણા=વિચારણા, બે પ્રકારે કરાય છે. ત્યાં જન્મને અને સદ્ભાવને આશ્રયીને વિચારીએ તો ભરતાદિ સર્વ કર્મભૂમિઓમાં જિનકલ્પિકની સ્થિતિ હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પાંચ ભરત ક્ષેત્ર, પાંચ મહાવિદેહ ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્ર : આ પંદર કર્મભૂમિઓમાં જ જિનકલ્પિકનો જન્મ થાય છે અને ઉચિત કાળે જિનકલ્પિકનો સદ્ભાવ થાય છે. વળી કર્મભૂમિમાં રહેલા જિનકલ્પિકનું સંહરણ કરીને કોઈ દેવતા તેઓને અકર્મભૂમિમાં મૂકે તો, ત્યારે અકર્મભૂમિમાં પણ જિનકલ્પિકનો સદ્ભાવ થાય, પરંતુ અકર્મભૂમિમાં જિનકલ્પિકનો જન્મ થતો નથી. આમ, ક્ષેત્રને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ પંદર કર્મભૂમિઓમાં જન્મથી અને સદૂભાવથી હોય છે, પરંતુ અકર્મભૂમિઓમાં સંહરણ થયે છતે સદ્ભાવથી હોય પણ અને ન પણ હોય, એ પ્રકારની ભજના જાણવી. (૧૪૮૬/૧૪૮૭ી અવતરણિકા: कालद्वारमधिकृत्याह - અવતરણિકાળું: કાલદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : ओसप्पिणिए दोसुं जम्मणओ तिसु अ संतिभावेणं । उस्सप्पिणि विवरीओ जम्मणओ संतिभावेण ॥१४८८॥ અન્વયાર્થ: મોuિf=અવસર્પિણીમાં સોનું નમUTો તિ, મ અંતિમવેvi=બેમાં જન્મથી અને ત્રણમાં સભાવથી હોય–ત્રીજા-ચોથા આરામાં મનુષ્યભવની પ્રાપ્તિરૂપ જન્મને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ હોય અને ત્રીજા-ચોથા-પાંચમા આરામાં સભાવને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ હોય; ડમ્બિળ નHUો સંતિભાવે વિવરી–ઉત્સર્પિણીમાં જન્મથી-સભાવથી વિપરીત હોય=બીજા-ત્રીજા-ચોથા આરામાં જન્મને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ હોય અને ત્રીજા-ચોથા આરામાં સભાવને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ હોય. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૪૮૮-૧૪૮૯ ૧૪૫ ગાથાર્થ : અવસર્પિણીમાં ત્રીજા-ચોથા આરામાં મનુષ્યભવની પ્રાપ્તિરૂપ જન્મને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ હોય અને ત્રીજા-ચોથા-પાંચમા આરામાં સદભાવને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ હોય; ઉત્સર્પિણીમાં બીજા-ત્રીજા-ચોથા આરામાં જન્મને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ હોય અને ત્રીજાચોથા આરામાં સદભાવને આશ્રયીન જિનકલ્પિકની સ્થિતિ હોય. ટીકા : ____ अवसपिण्यां काले द्वयोः सुषमदुष्षमदुष्षमसुषमयोर्जन्मतो-जन्माश्रित्यास्य स्थितिः, तिसृषुसुषमदुष्षमदुष्षमसुषमदुष्षमासु सद्भावेनेति स्वरूपतयाऽस्य स्थितिः, उत्सपिण्यां विपरीतोऽस्य कल्पः जन्मतः सद्भावतश्च । एतदुक्तं भवति-दुष्षमदुष्षमसुषमसुषमदुष्षमासु तिसृषु जन्मतः, दुष्षमसुषमसुषमदुष्षमयोस्तु द्वयोः सद्भावत एवेति गाथार्थः ॥१४८८॥ ટીકાર્ય : અવસર્પિણી કાલમાં=અવસર્પિણી કાળ જ્યાં છે તેવા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં, બેમાં=સુષમદુઃષમ અને દુઃષમસુષમામાં=સુષમદુઃષમા નામના ત્રીજા અને દુઃષમસુષમા નામના ચોથા આરામાં, જન્મથી જન્મને આશ્રયીને, આમની=જિનકલ્પિકની, સ્થિતિ હોય. ત્રણમાં સુષમદુઃષમ-દુઃષમસુષમ-દુઃષમામાં=સુષમદુઃષમા નામના ત્રીજા-દુઃષમ સુષમા નામના ચોથા અને દુઃષમા નામના પાંચમા આરામાં, સદ્ભાવથી=સ્વરૂપપણાથી= જિનકલ્પિકના સ્વરૂપપણાથી, આની જિનકલ્પિકની, સ્થિતિ હોય. ઉત્સર્પિણીમાં જન્મથી અને સભાવથી આનો વિપરીત કલ્પ છે=ઉત્સર્પિણીકાળ જ્યાં છે તેવા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં જન્મ અને સદ્ભાવને આશ્રયીને જિનકલ્પીની અવસર્પિણીકાળવાળા ક્ષેત્રમાં બતાવી તેનાથી વિપરીત મર્યાદા છે. આ કહેવાયેલું થાય છે=ઉપરમાં કહ્યું કે ઉત્સર્પિણીકાળમાં જિનકલ્પિકનો વિપરીત કલ્પ છે એનાથી, હવે કહે છે એ કથન પ્રાપ્ત થાય છે – દુઃષમ-દુઃષમસુષમ-સુષમદુઃષમારૂપ ત્રણમાં–દુઃષમા નામના બીજા-દુઃષમસુષમા નામના ત્રીજાસુષમદુઃષમા નામના ચોથા : એ ત્રણ આરામાં, જન્મથી જિનકલ્પિકની સ્થિતિ હોય. વળી દુઃષમસુષમસુષમદુઃષમારૂપ બેમાં દુઃષમસુષમા નામના ત્રીજા અને સુષમદુઃષમા નામના ચોથા : એ બે આરામાં, સદ્ભાવથી જ જિનકલ્પિકની સ્થિતિ હોય, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : णोसप्पिणिउस्सप्पिणि होइ उ पलिभाग मो चउत्थम्मि । काले पलिभागेसु अ साहरणे होइ सव्वेसुं ॥१४८९॥ दारं ॥ અન્વયાર્થ : પોસMડિક્ષgિf=અવસર્પિણી-ઉત્સર્પિણી નથી (એવા કાળવાળા ક્ષેત્રમાં) ર૩સ્થષિ ૩પતિમા For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૪૮૮૮-૧૪૮૯ શાનેવળી ચતુર્થ જ પ્રતિભાગવાળા કાળમાં ઢોડું હોય છે=જિનકલ્પિક જન્મથી અને સદ્ભાવથી હોય છે; સંદિર અને સંહરણ હોતે છતે સન્વેનુંપત્તિમા=સર્વ=ચારેય, પ્રતિભાગોમાં દોડ્ર=હોય છે=જિનકલ્પિક સભાવથી હોય છે. * “ો' પાદપૂરણમાં છે. ગાથાર્થ: જ્યાં અવસર્પિણી-ઉત્સર્પિણી નથી એવા કાળવાળા ક્ષેત્રમાં, વળી ચોથા જ પ્રતિભાગવાળા કાળમાં જિનકલ્પિક જન્મથી અને સભાવથી હોય છે; અને સંહરણ હોતે છતે સર્વ પ્રતિભાગોમાં જિનકલ્પિક સભાવથી હોય છે. ટીકાઃ ___नावसपिण्युत्सप्पिणीति उभयशून्ये स्थिते काले भवति त्वयं जन्मतः सद्भावतश्च, प्रतिभागे चतुर्थ एव काले दुष्पमसुषमारूपे-विदेहेषु, प्रतिभागेषु च केवलेषु (?कालेषु) संहरणे सति सद्भावमाश्रित्य भवति सर्वेषूत्तरकुर्वादिगतेष्विति गाथार्थः ॥१४८९॥ * ટીકામાં વત્તેજુ છે તેને સ્થાને જોવું હોય તેમ ભાસે છે. ટીકાર્થ: અવસર્પિણી-ઉત્સર્પિણી નથી એ પ્રકારના ઉભયથી શૂન્ય એવા સ્થિત કાળમાં=અવસર્પિણી અને ઉત્સર્પિણી એ બંનેથી રહિત એવો સ્થિર કાળ જ્યાં છે તેવા ક્ષેત્રમાં, વળી આકજિનકલ્પિક, જન્મથી અને સદ્ભાવથી હોય છે. દુઃષમ સુષમારૂપ ચોથા જ પ્રતિભાગવાળા કાળમાં દુઃષમસુષમારૂપ ચોથા જ વિભાગવાળો અવસ્થિત કાળ છે જ્યાં તેવા ક્ષેત્રમાં વિદેહોમાં પાંચ મહાવિદેહોમાં, જિનકલ્પિકની જન્મને આશ્રયીને સ્થિતિ હોય છે. અને સંહરણ હોતે છતે ઉત્તરકુરુ આદિગત સર્વ પ્રતિભાગવાળા કાળમાં જિનકલ્પિકનું કોઈક રીતે સંહરણ થયે છતે ઉત્તરકુરુ આદિ સાત ક્ષેત્રવિષયક ચારેય વિભાગવાળા કાળમાં, સદ્ભાવને આશ્રયીને હોય છે=જિનકલ્પિકની સ્થિતિ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ' ભાવાર્થ : કાળને આશ્રયીને કયા ક્ષેત્રમાં જિનકલ્પિકની જન્મથી સ્થિતિ છે? અને કયા ક્ષેત્રમાં જિનકલ્પિકની સભાવથી સ્થિતિ છે ? તે બતાવે છે – પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ હોય છે. તેમાંથી અવસર્પિણીકાળને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ વિચારીએ તો જેઓનો જન્મ ત્રીજા કે ચોથા આરામાં થયો હોય તેઓ જ જિનકલ્પ સ્વીકારે છે, અન્ય નહીં, અને તેઓનો ત્રીજા-ચોથા આરામાં કે પાંચમા આરામાં પણ જિનકલ્પી સ્વરૂપે સદ્ભાવ હોય છે; કેમ કે ચોથા આરામાં જન્મેલા સાધુ પાંચમા આરામાં જિનકલ્પ સ્વીકારે અથવા ચોથા આરાના જિનકલ્પી પાંચમા આરાનો પ્રારંભ થયા પછી વિદ્યમાન હોય, તેવું બને. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪છે. સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૪૮૮-૧૮૮૯, ૧૪૯૦ વળી ઉત્સર્પિણીકાળને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ વિચારીએ તો જેઓનો જન્મ બીજા-ત્રીજા કે ચોથા આરામાં થયો હોય તેઓ જિનકલ્પ સ્વીકારે છે, અન્ય નહીં, અને તેઓનો જિનકલ્પી સ્વરૂપે સદૂભાવ ત્રીજા, ચોથા આરામાં જ હોય છે. અહીં પ્રશ્ન થાય કે બીજા આરામાં જન્મેલ વ્યક્તિ ત્રીજા આરામાં કઈ રીતે જિનકલ્પ સ્વીકારે ? તેનો આશય એ છે કે ઉત્સર્પિણીકાળમાં ત્રીજા આરાના પ્રારંભમાં પ્રથમ તીર્થંકર ધર્મતીર્થની સ્થાપના કરે છે, તેથી જેઓ બીજા આરાના અંતમાં જન્મેલા હોય, તેઓ ત્રીજા આરામાં ધર્મતીર્થ સ્થપાયા પછી સંયમ ગ્રહણ કરીને જિનકલ્પ સ્વીકારી શકે છે, તેથી તેવા જિનકલ્પીને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિ જન્મથી બીજાત્રીજા-ચોથા આરામાં, તેમ જ જિનકલ્પી સ્વરૂપે સદ્દભાવથી ત્રીજા-ચોથા આરામાં સંભવે છે. વળી ઉત્તરકુરુ આદિ સાત ક્ષેત્રોમાં અવસર્પિણી-ઉત્સર્પિણી હોતી નથી. તેથી તેવા અવસર્પિણીઉત્સર્પિણીથી શૂન્ય ક્ષેત્રોમાં સદા નિયત કાળ હોય છે અને તે ક્ષેત્રોમાં નિયત કાળના ચાર વિભાગો છે; તે નીચે પ્રમાણે – (૧) દેવકુરુ-ઉત્તરકુરુ - આ ક્ષેત્રમાં સદા માટે અવસર્પિણીના સુષમસુષમા નામના પહેલા આરા જેવો અવસ્થિત કાળ હોય છે. (૨) હરિવર્ષ-રમ્યફવર્ષ :- આ ક્ષેત્રમાં સદા માટે અવસર્પિણીના સુષમા નામના બીજા આરા જેવો અવસ્થિત કાળ હોય છે. (૩) હૈમવત-હૈરણ્યવતઃ- આ ક્ષેત્રમાં સદા માટે અવસર્પિણીના સુષમદુઃષમા નામના ત્રીજા આરા જેવો અવસ્થિત કાળ હોય છે. (૪) મહાવિદેહ :- આ ક્ષેત્રમાં સદા માટે અવસર્પિણીના દુઃષમસુષમા નામના ચોથા આરા જેવો અવસ્થિત કાળ હોય છે. આ ચાર વિભાગોવાળાં સાત ક્ષેત્રોમાંથી પ્રથમનાં છ ક્ષેત્રો અકર્મભૂમિ છે અને સાતમું મહાવિદેહ ક્ષેત્ર કર્મભૂમિ છે; વળી તે ચોથા પ્રતિભાગવાળા મહાવિદેહ ક્ષેત્રમાં જિનકલ્પિક જન્મે છે, અન્ય ત્રણ પ્રતિભાગવાળાં ક્ષેત્રોમાં જિનકલ્પિક જન્મતા નથી, પરંતુ ચારેય પ્રતિભાગવાળાં સાતેય ક્ષેત્રોમાં સંહરણથી જિનકલ્પિક પ્રાપ્ત થાય છે. આમ, મહાવિદેહ ક્ષેત્ર કર્મભૂમિ હોવાથી ત્યાં જિનકલ્પિકો જન્મે છે અને જિનકલ્પ સ્વીકારે છે, તેથી મહાવિદેહ ક્ષેત્રમાં જિનકલ્પિકોની જન્મથી અને સભાવથી સ્થિતિ હોય; પરંતુ દેવકુરુ આદિ અન્ય છ ક્ષેત્રો અકર્મભૂમિ હોવાથી ત્યાં જિનકલ્પિક જન્મતા નથી અને જિનકલ્પ સ્વીકારતા નથી. તેથી છ ક્ષેત્રોમાં જિનકલ્પિકોની જન્મથી સ્થિતિ ન હોય, પરંતુ સંહરણને આશ્રયીને સદ્ભાવથી સ્થિતિ હોય. /૧૪૮૮/૧૪૮૯ી. અવતરણિકા : चारित्रद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : ચારિત્રદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૪૯૦-૧૪૯૧ ગાથા : पढमे वा बीए वा पडिवज्जइ संजमम्मि जिणकप्पं । पुव्वपडिवनओ पुण अण्णयरे संजमे हुज्जा ॥१४९०॥ અન્વયાર્થ: પઢવા વીણવા સંગમ=પ્રથમ અથવા દ્વિતીય સંયમ હોતે છતે નિખં જિનકલ્પને પવિજ્ઞ= સ્વીકારે છે. પુત્રપવિત્ર પુત્રવળી પૂર્વપ્રતિપન્નક=પૂર્વે સ્વીકારેલ જિનકલ્પવાળા સાધુ, માયરે સંગમે અન્યતર સંયમમાં=સૂક્ષ્મસંઘરાય કે યથાખ્યાત બેમાંથી એક સંયમમાં, ડું હોય. ગાથાર્થ : પ્રથમ અથવા દ્વિતીય સંયમ હોતે છતે જિનકલ્પને સવીકારે છે. વળી પૂર્વે સ્વીકારેલ જિનકલ્પવાળા સાધુ ચોથા કે પાંચમા સંયમમાં હોય. ટીકાઃ प्रथमे वा सामायिक एव द्वितीये वा छेदोपस्थाप्ये प्रतिपद्यते संयमे-चारित्रे सति जिनकल्पं, नान्यस्मिन्, पूर्वप्रतिपन्नः पुनरसौ अन्यतरस्मिन् संयमस्थाने-सूक्ष्मसम्परायादौ भवेद् उपशमश्रेणिमधिकृत्येति गाथार्थः ॥१४९०॥ ટીકાર્ય : પ્રથમ એવું સામાયિક જ અથવા દ્વિતીય એવું છેદોપસ્થાપ્ય સંયમ=ચારિત્ર, હોતે છતે જિનકલ્પને સ્વીકારે છે, અન્ય હોતે છતે નહીં=પ્રથમ અથવા દ્વિતીય સંયમથી અન્ય સંયમ હોતે છતે જિનકલ્પને સ્વીકારતા નથી. વળી પૂર્વપ્રતિપન્ન એવા આ=પૂર્વમાં સ્વીકારેલ છે જિનકલ્પ જેમણે એવા જિનકલ્પી સાધુ, ઉપશમશ્રેણિને આશ્રયીને સૂમસંપરાયાદિ અન્યતર સંયમસ્થાનમાં હોય=ચોથું સૂમસંપરાય ચારિત્ર અને પાંચમું યથાખ્યાત ચારિત્ર બેમાંથી એક ચારિત્રમાં જિનકલ્પીની સ્થિતિ હોય, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : સાધુ પાંચ ચારિત્રમાંથી કયા ચારિત્રમાં જિનકલ્પ સ્વીકારે છે? અને જિનકલ્પ સ્વીકાર્યા પછી કયા સંયમસ્થાનમાં હોઈ શકે છે ? તે પૂર્વગાથામાં બતાવ્યું. હવે કયા તીર્થકરોના તીર્થમાં કયા ચારિત્રમાં સાધુ જિનકલ્પ સ્વીકારે છે અને જિનકલ્પ સ્વીકાર્યા પછી અન્યતર સંયમસ્થાનને કઈ રીતે પ્રાપ્ત કરે છે? તે બતાવે ગાથા : मज्झिमतित्थयराणं पढमे पुरिमंतिमाण बीअम्मि । पच्छा विसुद्धजोगा अण्णयरं पावइ तयं तु ॥१४९१॥ दारं ॥ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની સ્થિતિ / ગાથા ૧૪૯૦-૧૪૯૧ ૧૪૯ અન્વયાર્થ : મહિન્જયરાજ પઢને મધ્યમ તીર્થકરોના (તીર્થમાં) પ્રથમમાં હોય=પ્રથમ સામાયિક ચારિત્રમાં જિનકલ્પને સ્વીકારે છે. પુરિતિમાનુ વીકિપુરિમ-અંતિમના=પહેલા અને છેલ્લા તીર્થંકરના, (તીર્થમાં) દ્વિતીયમાં હોય =બીજા છેદોપસ્થાપ્ય ચારિત્રમાં જિનકલ્પને સ્વીકારે છે. પછી=પાછળથી=જિનકલ્પ સ્વીકાર્યા પછી, વિશુદ્ધનોમા=વિશુદ્ધ યોગ થવાથી ઇયર તયં અન્યતર એવા તેને=સૂક્ષ્મસં૫રાય કે યથાખ્યાત એ બેમાંથી એક ચારિત્રને, પાવડું પ્રાપ્ત કરે છે. * ગાથાના અંતે રહેલ “તુ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : મધ્યમ તીર્થકરોના તીર્થમાં સાધુ સામાયિક ચારિત્રમાં જિનકલ્પને સ્વીકારે છે. પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં સાધુ છેદોપસ્થાપ્ય ચારિત્રમાં જિનકલ્પને સ્વીકારે છે. જિનકલ્પ સ્વીકાર્યા પછી વિશુદ્ધ યોગ થવાથી સૂક્ષ્મસંઘરાય કે ચયાખ્યાત એ બેમાંથી એક ચારિત્રને જિનકલ્પિક પ્રાપ્ત કરે છે. ટીકા : मध्यमतीर्थकराणां तीर्थे प्रथमे भवेत्, द्वितीयस्य तेषामभावात्, पुरिमचरमयोस्तु तीर्थंकरयोः तीर्थे द्वितीये भवेत् छेदोपस्थाप्य एव, पश्चाद्विशुद्धयोगात् कारणादन्यतरं प्राप्नोति तं-संयम सूक्ष्मसम्परायादिमुपशमापेक्षयेति गाथार्थः ॥१४९१॥ ટીકાઈઃ મધ્યમ તીર્થકરોના તીર્થમાં પ્રથમમાં હોય =બીજા તીર્થકરથી માંડીને ત્રેવીસમા તીર્થંકર સુધીના તીર્થમાં થયેલા સાધુ પહેલા સામાયિક ચારિત્રમાં જિનકલ્પને સ્વીકારે છે, કેમ કે તેઓને દ્વિતીયનો અભાવ છે=મધ્યમ તીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓને બીજા છેદોપસ્થાપ્ય ચારિત્રનો અભાવ હોય છે. વળી પુરિમ અને ચરમ તીર્થંકરના તીર્થમાં દ્વિતીય એવા છેદોપસ્થાપ્યમાં જ હોય=પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં થયેલા સાધુ બીજા છેદોપસ્થાપનીય ચારિત્રમાં જ જિનકલ્પને સ્વીકારે છે. પાછળથી=સર્વ તીર્થકરોના તીર્થમાં થયેલા સાધુ જિનકલ્પ સ્વીકાર્યા પછી, વિશુદ્ધ યોગરૂપ કારણથી ઉપશમની અપેક્ષાથી અન્યતર એવા તેને સૂક્ષ્મસંપાયાદિ સંયમને, પ્રાપ્ત કરે છે અર્થાત્ જિનકલ્પી ઉપશમશ્રેણી માંડે તો ક્રમસર ચોથા સૂક્ષ્મસંપરાય ચારિત્રને અને પાંચમા યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ચારિત્ર પાંચ પ્રકારે છે : (૧) સામાયિક (૨) છેદોપસ્થાપ્ય (૩) પરિહારવિશુદ્ધિ (૪) સૂક્ષ્મસંપરાય (૫) યથાખ્યાત. તેમાંથી બીજું છેદોપસ્થાપ્ય ચારિત્ર વચ્ચેના બાવીશ તીર્થકરોના સાધુઓને હોતું નથી, તેથી બાવીશ તીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓ પ્રથમ સામાયિક ચારિત્રમાં જ જિનકલ્પ સ્વીકારે છે. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૪૯૦-૧૪૧, ૧૪૯૨-૧૪૯૩ વળી પ્રથમ અને ચરમ તીર્થંકરના સાધુઓ સંયમ ગ્રહણ કરે છે, ત્યારે સામાયિક ચારિત્રવાળા હોય છે અને પાછળથી તેઓની પંચમહાવ્રતોમાં ઉપસ્થાપના કરાય છે, ત્યારે તેઓ છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા હોય છે. તેથી પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં રહેલા સાધુઓ બીજા છેદોપસ્થાપ્ય ચારિત્રમાં જ જિનકલ્પ સ્વીકારે છે, સામાયિક ચારિત્રમાં નહીં. વળી જિનકલ્પિકને ત્રીજું પરિહારવિશુદ્ધિ ચારિત્ર હોતું નથી. જિનકલ્પ સ્વીકાર્યા પછી કોઈક જિનકલ્પી વિશુદ્ધ યોગ થવાને કારણે ઉપશમશ્રેણી માંડે તો, તેવા જિનકલ્પિકને આશ્રયીને ચોથું સૂક્ષ્મસંપરાય અને પાંચમું યથાખ્યાત ચારિત્ર હોઈ શકે, અર્થાત્ જિનકલ્પિક ઉપશમશ્રેણીએ ચઢીને દશમા ગુણસ્થાનકને સ્પર્શ ત્યારે તેઓને સૂક્ષ્મસંપરા ચારિત્ર હોય છે અને તે વખતે તેઓને સૂક્ષ્મ લોભ સિવાય સર્વથા કષાયના અભાવની પ્રાપ્તિ થાય છે; વળી જ્યારે તેઓ અગિયારમા ગુણસ્થાનકને સ્પર્શે ત્યારે તેઓને યથાખ્યાત ચારિત્ર હોય છે અને તે વખતે તેઓ ઉપશાંતમોહવાળા થવાથી ઉપશાંતવીતરાગ બને છે. ૧૪૯૦/૧૪૯૧|| અવતરણિકા : तीर्थद्वारमधिकृत्याह - અવતરણિકાઈઃ તીર્થદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : तित्थे त्ति नियमओ च्चिय होइ स तित्थम्मि न पुण तदभावे । विगएऽणुप्पण्णे वा जाईसरणाइएहिं तु ॥१४९२॥ અન્વયાર્થ : તિર્થે ત્તિ તીર્થે' એ પ્રકારના દ્વારમાં) તિમિત્રતીર્થ હોતે છતે નિયમો વિ=નિયમથી જ સ=એ=જિનકલ્પિક ઢોડું થાય છે, તમા પુછા=પરંતુ તેનો અભાવ હોતે છતેત્રતીર્થનો અભાવ હોતે છતે, ન=નહીં જિનકલ્પિક થતા નથી. (તે જ સ્પષ્ટ કરે છે –) વિડyuvજે વા=વિગત અથવા અનુત્પન્ન હોતે છતે=તીર્થનો નાશ થયે છતે અથવા તીર્થ ઉત્પન્ન નહીં થયે છતે, ગાર્ડલર ફિલ્ડિંતુ જાતિસ્મરણાદિથી જ (જિનકલ્પિક થતા નથી.) ગાથાર્થ : તીર્થ' એ પ્રકારના દ્વારમાં તીર્થ હોતે છતે નિયમથી જ જિનકલ્પિક થાય છે, પરંતુ તીર્થનો અભાવ હોતે છતે જિનકલ્પિક થતા નથી. તીર્થનો નાશ થયે છતે કે તીર્થ ઉત્પન્ન નહીં થયે છતે જાતિમરણાદિથી જ જિનકલ્પિક થતા નથી. ટીકાઃ तीर्थ इति नियमत एव भवति स जिनकल्पिकः तीर्थे सङ्के सति, न पुनस्तदभावे, विगतेऽनुत्पन्ने For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૪૯૨-૧૪૯૩ वा तीर्थे जातिस्मरणादिभिरेव कारणैरिति गाथार्थः ॥१४९२॥ * “ગારિHYUTમિ 'માં ‘મર' પદથી નિસર્ગથી થતા તેવા પ્રકારના ક્ષયોપશમરૂપ કારણનો સંગ્રહ છે. ટીકાઈ: તીર્થે એ પ્રકારના દ્વારમાં તીર્થ સંઘ, હોતે છતે નિયમથી જ તે જિનકલ્પિક, થાય છે, પરંતુ તેનો અભાવ હોતે છતેત્રતીર્થનો અભાવ હોતે છતે, નહીં જિનકલ્પિક થતા નથી. તે તીર્થનો અભાવ જ સ્પષ્ટ કરે છે – વિગત અથવા અનુત્પન્ન તીર્થ હોતે છતે નાશ પામેલ અથવા ઉત્પન્ન નહીં થયેલ એવું તીર્થ હોતે છતે, જાતિસ્મરણાદિ જ કારણોથી જિનકલ્પિક થતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : अहिगयरं गुणठाणं होइ अतित्थंमि एस किं ण भवे? । एसा एअस्स ठिई पण्णत्ता वीअरागेहिं ॥१४९३॥ दारं ॥ અન્વયાર્થ : તિર્થંકિ અતીર્થમાં દિયર ભુવાજી=અધિકતર ગુણસ્થાન દોથાય છે, સત્કઆ=જિનકલ્પિક, હિં મ ? કેમ ન થાય? (તેનો ઉત્તર આપે છે –) =આની જિનકલ્પિકની, પુસા કિ=આ સ્થિતિ વીરાદિં વીતરાગ વડે પUUત્તા=પ્રજ્ઞપ્ત છે. ગાથાર્થ : અતીર્થમાં અધિકતર ગુણસ્થાન થાય છે, તો જિનકલ્પિક કેમ ન થાય? એનો ઉત્તર આપે છે કે જિનકલ્પિકની આ સ્થિતિ વીતરાગ વડે પ્રરૂપાઈ છે. ટીકા : ___ अधिकतरं तद् गुणस्थानं श्रेण्यादि भवत्यतीर्थे , मरुदेव्यादीनां तथाश्रवणाद्, इति एष किं न भवति जिनकल्पिक इत्याशङ्क्याह-एषा एतस्य स्थितिः जिनकल्पिकस्य प्रज्ञप्ता वीतरागैः, न पुनरत्र काचिद्युक्तिरिति गाथार्थः ॥१४९३॥ * “શ્રેષર'માં ‘મારિ' શબ્દથી કેવળજ્ઞાન અને યોગનિરોધનો સંગ્રહ છે. ટીકાઈઃ અતીર્થમાં અધિકતર એવા તે શ્રેણીઆદિ ગુણસ્થાન=જિનકલ્પિકને જે ગુણસ્થાન છે તેનાથી અધિકાર એવું ક્ષપકશ્રેણી આદિ ગુણસ્થાન, થાય છે, કેમ કે મરુદેવી આદિનું તે પ્રકારે શ્રવણ છે=જિનકલ્પીથી અધિકાર ગુણસ્થાનની પ્રાપ્તિરૂપે શ્રવણ છે. એથી આકજિનકલ્પિક, કેમ થતા નથી? એ પ્રકારની આશંકા કરીને કહે For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૪૯૨-૧૪૯૩, ૧૪૯૪-૧૪૫ આની=જિનકલ્પિકની, આ સ્થિતિ પૂર્વગાથામાં બતાવી એ તીર્થવિષયક મર્યાદા, વીતરાગ વડે પ્રજ્ઞપ્ત છે=કહેવાઈ છે, પરંતુ એમાં જિનકલ્પિકની તીર્થવિષયક સ્થિતિમાં, કોઈ યુક્તિ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : તીર્થકરો તીર્થની સ્થાપના કરે છે અને તે તીર્થ વિદ્યમાન હોય ત્યારે જ કેટલાક મહાત્માઓ જિનકલ્પ સ્વીકારે છે; પરંતુ તીર્થ ઉત્પન્ન થયું ન હોય અથવા તીર્થ નાશ પામ્યું હોય, ત્યારે કોઈ જિનકલ્પ સ્વીકારતા નથી, માટે તીર્થમાં જ જિનકલ્પીઓ થાય છે. આથી જ અવસર્પિણીના છઠ્ઠા આરામાં જિનકલ્પિકો હોતાં નથી અને સુવિધિનાથ ભગવાન અને શીતલનાથ ભગવાનના તીર્થના વચ્ચેના કાળમાં અચ્છેરારૂપે તીર્થનો વિચ્છેદ થયેલો ત્યારે પણ જિનકલ્પિકો ન હતાં. અહીં પ્રશ્ન થાય કે તીર્થ ન હોય ત્યારે ધર્મની વ્યવસ્થા જ હોતી નથી, તેથી જેમ કોઈપણ ધર્મના અનુષ્ઠાન સંભવે નહીં તેમ જિનકલ્પ પણ સંભવે નહીં; છતાં તીર્થના અભાવમાં જિનકલ્પી થતા નથી, એમ કહેવાનું વિશેષ પ્રયોજન શું છે? તેથી કહે છે – તીર્થ ન હોય ત્યારે પણ જેમ જાતિસ્મરણાદિથી કોઈકને સમ્યક્ત, પ્રત્યેકબુદ્ધત્વ આદિ ભાવો થાય છે, તેમ જાતિસ્મરણાદિથી જિનકલ્પિક થતા નથી. આથી કહ્યું કે તીર્થના અભાવમાં જિનકલ્પિક થતા નથી. અહીં પ્રશ્ન થાય કે જિનકલ્પીના ગુણસ્થાન કરતા પણ અધિકતર એવા ક્ષપકશ્રેણી આદિ ગુણસ્થાન તીર્થના અભાવમાં થાય છે, તો તીર્થના અભાવમાં જિનકલ્પી કેમ થતા નથી ? કેમ કે મરુદેવી આદિ અતીર્થસિદ્ધરૂપે શાસ્ત્રમાં સંભળાય છે, તેથી તીર્થના અભાવમાં કેવલજ્ઞાનથી ન્યૂન ભૂમિકાવાળો જિનકલ્પ સ્વીકારવામાં શું બાધ છે? એથી ગ્રંથકારશ્રી કહે છે – તીર્થના અભાવમાં જિનકલ્પિક થતા નથી, એવી મર્યાદા વીતરાગ એવા ભગવાને બતાવી છે. માટે અન્ય કોઈ યુક્તિ ન હોવા છતાં વીતરાગના વચનથી જ આ મર્યાદા આ પ્રમાણે સ્વીકારવી જોઈએ. |૧૪૯૨/૧૪૯૩ અવતરણિકા: पर्यायद्वारमधिकृत्याह - અવતરણિકાળું: પર્યાયદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : परिआओ अ दुभेओ गिहिजइभेएहिं होइ णायव्वो । एक्केको य दुभेओ जहण्णओ उक्कोसओ चेव ॥१४९४॥ અન્વયાર્થ : પરિમો અને પર્યાય =જિનકલ્પિકનો વયાદિરૂપ પર્યાય, જિદિન -ગૃહી અને યતિના ભેદથી For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ સલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકભીની સ્થિતિ | ગાથા ૧૪૯૪-૧૪૫ સુમેમો બે ભેદવાળો પડ્યો રોફ જ્ઞાતવ્ય થાય છે. પ્રશ્નો ર=અને એકેક નદvrો ક્રોમો વેવ સુખે=જઘન્ય અને ઉત્કૃષ્ટરૂપ બે ભેદવાળો છે. ગાથાર્થ : અને જિનકલિકનો વય અને દીક્ષારૂપ પર્યાય ગૃહી અને પતિના ભેદથી બે પ્રકારનો જાણવો. અને એકેક જઘન્ય અને ઉત્કૃષ્ટરૂપ બે પ્રકારનો છે. ટીકા : __ पर्यायश्च द्विभेदोऽत्र गृहियतिभेदाभ्यां भवति ज्ञातव्यः, एकैकश्च द्विभेदोऽसौ जघन्य उत्कृष्टश्चैवेति થાર્થ: ૨૪૬૪ ટીકાર્ય અને અહીં જિનકલ્પિકની સ્થિતિમાં, પર્યાય ગૃહી અને યતિના ભેદથી બે ભેદવાળો જ્ઞાતવ્ય છે, અને એકેક આeગૃહપર્યાય અને યતિપર્યાયરૂપ એકેક પર્યાય, જઘન્ય અને ઉત્કૃષ્ટરૂપ બે ભેદવાળો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : एअस्स एस ओ गिहिपरिआओ जहण्ण गुणतीसा । जइपरिआओ वीसा दोसु वि उक्कोस देसूणा ॥१४९५॥ दारं ॥ અન્વયાર્થ: =આમનોજિનકલ્પિકનો, નદUT=જઘન્ય સ જિદિપરિકો=આ ગૃહપર્યાય ગુપત્તિીસઓગણત્રીશ (વર્ષો), ગરૂપાિયો યતિપર્યાય વીસા=વીશ (વર્ષોગોકજાણવો. તો વિકબંનેમાં પણ=બંને પ્રકારના પર્યાયના ભેદમાં પણ, ૩ોસ=ઉત્કૃષ્ટ (પર્યાય) રેસૂUTH=દેશથી ધૂન એવી (પૂર્વકોટી છે.) ગાથાર્થ : જિનકલિકનો જઘન્ય આ ગૃહપર્યાય ઓગણત્રીશ વર્ષો અને યતિપર્યાય વીશ વર્ષો જાણવો. બંને પ્રકારના પચચના ભેદમાં પણ ઉત્કૃષ્ટ પચચ દેશથી ધૂન એવી પૂર્વકોટી છે. ટીકા : एतस्यैष ज्ञेयो गृहिपर्यायो जन्मत आरभ्य जघन्य एकोनत्रिंशद्वर्षाणि, यतिपर्यायो विंशतिवर्षाणि जघन्यः, एवं द्वयोरपि-गृहियतिभेदयोरुत्कृष्टपर्यायः देशोना पूर्वकोटीति गाथार्थः ॥१४९५॥ ટીકાર્થ: આમનો=જિનકલ્પિકનો, જઘન્ય એવો આ ગૃહપર્યાય જન્મથી આરંભીને ઓગણત્રીશ વર્ષો, જઘન્ય For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સંખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૪૯૪-૧૪લ્પ, ૧૪-૧૪૯૭ એવો યતિપર્યાય વશ વર્ષો જાણવો. આ રીતે=જિનકલ્પિકનો જઘન્ય પર્યાય બતાવ્યો એ રીતે, ગૃહી અને યતિના ભેદરૂપ બંનેમાં પણ ઉત્કૃષ્ટ પર્યાય દેશથી ઊન એવી પૂર્વકોટિ છે કંઈક ન્યૂન એવાં પૂર્વક્રોડ વર્ષો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પ સ્વીકારનારા સાધુ ગૃહસ્થપણામાં જઘન્યથી ર૯ વર્ષ રહેલા હોય છે, માટે ગૃહસ્થપણાનાં તેટલાં વર્ષથી પૂર્વે જેઓએ સંયમ ગ્રહણ કર્યું હોય તેઓ જિનકલ્પ સ્વીકારતા નથી, એમ અર્થથી પ્રાપ્ત થાય; એ રીતે સંયમ ગ્રહણ કર્યા પછી જેઓ સાધુપણામાં જઘન્યથી ૨૦ વર્ષ રહેલા હોય તેઓ જિનકલ્પ સ્વીકારે છે, તે પૂર્વે નહીં. આથી નક્કી થાય કે જિનકલ્પ સ્વીકારનાર સાધુએ ગૃહસ્થપર્યાયમાં ૨૯ વર્ષ અને દીક્ષાપર્યાયમાં ૨૦ વર્ષ : એમ જીવનના ૪૯ વર્ષ પસાર કરેલાં હોય છે, તે પહેલાં કોઈ સાધુ જિનકલ્પ સ્વીકારી શકે નહીં. વળી જિનકલ્પ સ્વીકારનારા સાધુ ગૃહસ્થપણામાં ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિ વર્ષો રહેલા હોય છે, એ રીતે સાધુપણામાં પણ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિ વર્ષો રહેલા હોય. તેથી ફલિત થાય કે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા કોઈક પુરુષ ઘણો કાળ ગૃહસ્થપણામાં રહ્યા હોય અને પાછળથી સંયમ ગ્રહણ કરીને ૨૦ વર્ષ કે તેથી કંઈક અધિક વર્ષ પછી જિનકલ્પ સ્વીકારે તો, તે વખતે તે જિનકલ્પીને કંઈક ન્યૂન એવા પૂર્વક્રોડ વર્ષનો સંયમ ગ્રહણની પૂર્વેનો ઉત્કૃષ્ટ ગૃહસ્થપર્યાય પ્રાપ્ત થાય; એ રીતે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા કોઈક પુરુષે ૨૯ વર્ષ કે તેથી કંઈક અધિક વર્ષ ગૃહસ્થપણામાં રહીને સંયમ ગ્રહણ કર્યું હોય અને સંયમજીવનના ચરમકાળમાં તે સાધુ જિનકલ્પ સ્વીકારે તો, તે વખતે તે જિનકલ્પીને કંઈક ન્યૂન એવાં પૂર્વક્રોડ વર્ષનો જિનકલ્પસ્વીકારની પૂર્વેનો ઉત્કૃષ્ટ યતિપર્યાય પ્રાપ્ત થાય. /૧૪૯૪/૧૪૫ અવતરણિકા: आगमद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : આગમ દ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : अप्पुव्वं णाहिज्जइ आगममेसो पडुच्च तं जम्मं । जमुचिअपगिट्ठजोगाराहणओ चेव कयकिच्चो ॥१४९६॥ અન્વચાઈ: | | આ=જિનકલ્પિક, તે ગમ્મતે જન્મને=જિનકલ્પિકના વર્તમાન ભવને, પપુષ્ય આશ્રયીને મહુવં મામામં=અપૂર્વ આગમને દિmg=ભણતા નથી; ગં=જે કારણથી વિટ્ટનો IIRE વ-ઉચિત એવા પ્રકૃષ્ટ યોગના આરાધનથી જ વિખ્યો=કૃતકૃત્ય છે. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ સંખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૪૯૬-૧૪૯૦ ૧૫૫ ગાથાર્થ : જિનકભિક વર્તમાન જન્મને આશ્રયીને અપૂર્વ આગમને ભણતા નથી; જે કારણથી ઉચિત એવા પ્રકૃષ્ટ યોગના આરાધનથી જ કૃતકૃત્ય છે. ટીકાઃ अपूर्वं नाधीते आगममेषः, कुत इत्याह-प्रतीत्य तज्जन्म-वर्तमानं, यद्-यस्मादुचितप्रकृष्टयोगाराधनादेव कारणात् कृतकृत्यो वर्त्तत इति गाथार्थः ॥१४९६॥ * ટીકામાં “વૃત્તિ રૂચાદ'નું સ્થાન વર્તમ પછી હોવું જોઈએ. ટીકાર્ય : આ=જિનકલ્પિક, તે જન્મને=વર્તમાનને જિનકલ્પિકના ભવને, આશ્રયીને અપૂર્વ=પૂર્વમાં પોતે ભણેલા ન હોય તેવા નવા, આગમને ભણતા નથી. ક્યા કારણથી?=જિનકલ્પિક વર્તમાન જન્મમાં અપૂર્વ આગમ કેમ ભણતા નથી ? એથી કહે છે – જે કારણથી ઉચિત એવા પ્રકૃષ્ટ યોગના આરાધનરૂપ કારણથી જ જિનકલ્પિક કૃતકૃત્ય વર્તે છે. તે કારણથી જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પિક નવાં નવાં શાસ્ત્રો ભણતા નથી, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : पुव्वाहीअं तु तयं पायं अणुसरइ निच्चमेवेस । एगग्गमणो सम्मं विस्सोअसिगाइ खयहेऊ ॥१४९७॥ दारं ॥ અન્વયાર્થ : મા તુ વળી એકાગ્ર મનવાળા આ=જિનકલ્પિક, વિસ્ફોસિTIટ્ટ દેશ=વિસ્રોતસિકાના ક્ષયના હેતુ એવા પુત્રાદી તયં પૂર્વાધીત તેને પૂર્વમાં ભણેલા શ્રતને, પાયં પ્રાયઃ નિશ્વમેવ સમં નિત્ય જ સભ્ય મધુસર અનુસ્મરણ કરે છે. ગાથાર્થ : વળી એકાગ મનવાળા જિનકલ્પિક વિસોતસિકાના ક્ષયના હેતુ એવા પૂર્વમાં ભણેલા શ્રુતનું પ્રાયઃ નિત્ય જ સમ્યક્ અનુસ્મરણ કરે છે. ટીકા? पूर्वाधीतं तु तत् श्रुतं प्रायोऽनुस्मरति नित्यमेवैषः जिनकल्पिकः, एकाग्रमनाः सम्यग् यथोक्तं विश्रोतसिकायाः क्षयहेतुं श्रुतं स्मरतीति गाथार्थः ॥१४९७॥ ટીકાર્ય : વળી આ=જિનકલ્પિક, પૂર્વમાં અધીત એવા તેને શ્રુતને, પ્રાયઃ નિત્ય જ અનુસ્મરણ કરે છે. કઈ રીતે For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકપીની સ્થિતિ / ગાથા ૧૪૯૬-૧૪૯૦ અનુસ્મરણ કરે છે ? તે બતાવે છે – એકાગ્ર મનવાળા એવા જિનકલ્પિક વિસ્ત્રોતસિકાના ક્ષયના હેતુ એવા યથોક્ત=પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં કહેવાયેલ પૂર્વમાં અધીત, શ્રતને સમ્યગુ સ્મરણ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમ ગ્રહણ કર્યા પછી સાધુ નિત્ય નવા નવા શ્રુતનું અધ્યયન કરે છે, પરંતુ જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પી નવા નવા આગમનું અધ્યયન કરતા નથી. અહીં પ્રશ્ન થાય કે કયા ભવને આશ્રયીને જિનકલ્પી નવા નવા આગમનું અધ્યયન કરતા નથી ? તેથી કહે છે – વર્તમાન ભવને આશ્રયીને જિનકલ્પી નવા નવા આગમનું અધ્યયન કરતા નથી, પરંતુ અન્ય ભવને આશ્રયીને તે જિનકલ્પી નવા નવા આગમનું અધ્યયન કરે પણ. અહીં પ્રશ્ન થાય કે સાધુને નિત્ય અપૂર્વ આગમ ભણવાની વિધિ છે. આથી જ પુખરવર સૂત્રમાં “ઘમ્મર વક્s” બોલવા દ્વારા ચારિત્રધર્મની પ્રાપ્તિ પછી શ્રતધર્મની વૃદ્ધિની અભિલાષા કરાય છે. તો પછી જિનકલ્પી કેમ પૂર્વમાં ભણેલા શ્રતની અપેક્ષાએ અપૂર્વ શ્રુત ભણતા નથી ? એથી કહે છે – * જિનકલ્પિક ઉચિત એવા પ્રકૃષ્ટ યોગનું આરાધન કરતા હોવાથી કૃતકૃત્ય વર્તે છે. આશય એ છે કે જિનકલ્પિકથી અન્ય સાધુઓ અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે અપૂર્વ અપૂર્વ શ્રુત ભણીને આત્માને શ્રતથી ભાવિત કરતા હોય છે. તેથી જે અપ્રમાદથી નવું નવું શ્રુત ભણીને શ્રતથી ભાવિત થાય છે તેઓ કૃતકૃત્ય છે; જ્યારે જિનકલ્પિક પોતાની ભૂમિકાનુસાર પૂર્વમાં ભણેલા શ્રતથી આત્માને સતત વાસિત કરવા દ્વારા અસંગભાવની વૃદ્ધિને અનુકૂળ ઉદ્યમ કરવારૂપ ઉચિત એવા પ્રકૃષ્ટ યોગની આરાધના કરતા હોવાથી કૃતકૃત્ય છે. તેથી કૃતકૃત્ય થવા માટે અન્ય સાધુઓની જેમ અપૂર્વ શ્રુત ભણવાની જિનકલ્પિક સાધુઓને આવશ્યકતા રહેતી નથી. વળી જિનકલ્પિક પ્રાયઃ પૂર્વમાં ભણેલ શ્રુતનું નિત્ય જ સમ્યગ્ અનુસ્મરણ કરે છે અર્થાત્ જિનકલ્પી સાધુઓ પૂર્વમાં ભણેલા શ્રતથી આત્માને વાસિત કરીને અપ્રમાદભાવની વૃદ્ધિ કરે છે, તેથી જ કહ્યું કે જિનકલ્પિક એકાગ્ર મનવાળા થઈને પૂર્વમાં અજીત શ્રતનું અનુસ્મરણ કરે છે. વળી જિનકલ્પિકોનું શ્રુતનું અનુસ્મરણ ચિત્તની વિસ્ત્રોતસિકાના ક્ષયનો હેતુ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ચિત્ત શ્રતના પારાયણમાં ન રહે તો સંસારના ભાવોમાં પ્રવર્તે છે, જે ચિત્તનો વિપરીત સ્ત્રોત છે અને તે મોહની વૃદ્ધિનું કારણ છે. અનાદિકાળથી આત્મા પર ચિત્તની વિસ્ત્રોતસિકાના જ સંસ્કારો સ્થિર થયેલા છે અને તે સંસ્કારોના ક્ષયનું કારણ એકાગ્ર મનવાળા થઈને કરાતું શ્રતનું પારાયણ છે, જેનાથી આત્મા પર શ્રુતથી વાચ્ય અર્થના સંસ્કારો દઢ થાય છે અને આત્મા પર સ્થિર થયેલા ચિત્તની વિસોતસિકાના સંસ્કારો નાશ પામે છે; તેમ જ આત્મા પર શ્રુતના સંસ્કારો અતિશય-અતિશયતર થવાથી પૂર્વ પૂર્વ કરતાં ક્ષપકશ્રેણીને અભિમુખ એવા અસંગભાવની વૃદ્ધિ થાય છે. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ સલોઝનાવસ્તક / અભ્યધત વિહાર/જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૪૯-૧૪૯૭, ૧૪૮-૧૪૯૯ ૧પ૦ અહીં “પ્રાયઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે કોઈક શારીરિક ઉપઘાતને કારણે કે અંતકાળે અનશન કરતી વખતે શ્રુતનું અનુસ્મરણ શક્ય ન હોય, ત્યારે જિનકલ્પી પંચપરમેષ્ઠી આદિના ધ્યાનથી પણ આત્માને ભાવિત કરે છે, તે સિવાય પૂર્વાધીત શ્રુતનું નિત્ય જ અનુસ્મરણ કરે છે, આથી “નિત્ય જ” એમ ‘પદ્ય'કાર કરેલ છે. અહીં કહ્યું કે “જે કારણથી જિનકલ્પિક કૃતકૃત્ય છે,” તેનાથી એ ફલિત થાય કે સિદ્ધના જીવો કૃતકૃત્ય છે અને કેવલજ્ઞાની જીવો અંશથી કૃતકૃત્ય છે, તે સિવાય અન્ય કોઈ કૃતકૃત્ય નથી; આમ છતાં જેઓ તેવા કૃતકૃત્ય થવા માટે અપ્રમાદભાવથી સર્વશક્તિથી ઉદ્યમ કરે છે, તેઓ “જ્જિયમાdi #તન્ના ન્યાયથી કૃતકૃત્ય કહેવાય છે અને જેઓ કૃતકૃત્ય થવા પ્રકર્ષથી ઉદ્યમ કરતા નથી, તેઓ કૃતકૃત્ય કહેવાતા નથી. આથી જિનકલ્પી અસંગભાવની વૃદ્ધિ અર્થે ઉચિત એવા પ્રકૃષ્ટ યોગની આરાધના કરનારા છે, માટે કૃતકૃત્ય છે એમ કહેલ છે. વળી “સ ” શબ્દથી એ પ્રાપ્ત થાય છે, માત્ર સૂત્રમાં કે સૂત્રના અર્થમાં ઉપયોગ રાખવો તે શ્રુતનું સમ્યગુ અનુસ્મરણ નથી, પરંતુ જે શ્રુતનું અનુસ્મરણ કરવાથી અનાદિકાળના આત્મા પર પડેલા વિપરીત સંસ્કારોનો ક્ષય થાય, પોતાની મતિ શ્રુતથી પરિકર્મિત બને અને આત્મામાં શ્રુતના સંસ્કારોનું આધાન થાય, તેવું કૃતનું અનુસ્મરણ સમ્યગુ છે. અને જિનકલ્પિક શ્રતનું એકાગ્ર મનપૂર્વક તેવું સમ્યમ્ પારાયણ કરે છે. I/૧૪૯૬/૧૪૯૭ અવતરણિકા : वेदद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : વેદવારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : वेओ पवित्तिकाले इत्थीवज्जो उ होइ एगयरो । पुव्वपडिवनगो पुण होज्ज सवेओ अवेओ वा ॥१४९८॥ અન્વયાર્થ : પવિત્તાત્રે પ્રવૃત્તિકાળમાં=જિનકલ્પના સ્વીકારકાળમાં, રૂત્થીવો સ્ત્રીવર્જ જ=સ્ત્રીવેદ સિવાયનો જ, પાયરો એકતરો વેદ હોદ્દ (જિનકલ્પિકને) હોય છે. પુષ્યપવિત્ર પુur=વળી પૂર્વપ્રતિપન્નક પૂર્વમાં જિનકલ્પ સ્વીકારાયો છે જેમના વડે એવા જિનકલ્પિક, સમો મો વા=સવેદવાળા અથવા અવેડવાળા દો M=હોય. ગાથાર્થ : જિનકના સ્વીકાર કાળમાં સ્ત્રીવેદ સિવાયનો જ એકતર વેદ જિનકલિકને હોય છે. વળી પૂર્વમાં જિનકા સ્વીકારાયો છે જેમના વડે એવા જિનકભિક સદવાળા અથવા આવેદવાળા હોય. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૪૯૮-૧૪૯૯ ટીકાઃ वेदः प्रवृत्तिकाले तस्य स्त्रीवर्ज एव भवत्येकतरः पुंवेदो नपुंसकवेदो वा शुद्धः, पूर्वप्रतिपन्नः पुनरध्यवसायभेदाद्भवेत्सवेदो वा अवेदो वैष इति गाथार्थः ॥१४९८॥ ટીકાઈઃ | પ્રવૃત્તિકાળમાં જિનકલ્પના સ્વીકારતકાળમાં, તેમને જિનકલ્પિકને, સ્ત્રીવર્જ જ=સ્ત્રીવેદ સિવાયનો જ, એકતર વેદ=શુદ્ધ એવો પુરુષવેદ અથવા નપુંસકવેદ, હોય છે. વળી પૂર્વપ્રતિપન્ન એવા આ પૂર્વમાં સ્વીકારાયેલ છે જિનકલ્પ જેમના વડે એવા જિનકલ્પિક, અધ્યવસાયના ભેદથી સદવાળા અથવા અવેડવાળા હોય, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : उवसमसेढीए खलु वेए उवसामिअंमि उ अवेओ । न उ खविए तज्जम्मे केवलपडिसेहभावाओ ॥१४९९॥ दारं ॥ અન્વયાર્થ: ૩વસમઢી વેદ વસમિમિ વે ઉપશમશ્રેણીમાં જ વેદ ઉપશમિત થયે છતે અવેદ થાય છે=જિનકલ્પિક વેદ વગરના થાય છે, રવિણ ૩ ન=પરંતુ ક્ષપિત થયે છતે નહીં=વેદનો ક્ષય થયે છતે જિનકલ્પિક વેદ વગરના થતા નથી; તનખે છેવત્તપરિભેદમાવાઝો કેમ કે તે જન્મમાં=જિનકલ્પિકને વર્તમાન ભવમાં, કેવળજ્ઞાનના પ્રતિષેધનો ભાવ છે. * ગાથાના બીજા પાદમાં રહેલો ‘' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : ઉપશમશ્રેણિમાં જ વેદનો ઉપશમ થયે છતે જિનકલ્પિક વેદ વગરના થાય છે, પરંતુ વેદનો ક્ષય થયે છતે જિનકલિક વેદ વગરના થતા નથી; કેમ કે જિનકલિકને વર્તમાન ભવમાં કેવલજ્ઞાનના પ્રતિષેધનો ભાવ છે. ટીકા : उपशमश्रेण्यामेव वेदे उपशमिते सति अवेदो भवति, न तु क्षपिते, कुत इत्याह-तज्जन्मन्यस्य केवलप्रतिषेधभावादिति गाथार्थः ॥१४९९॥ ટીકાઈ: ઉપશમશ્રેણિમાં જ વેદ ઉપશમિત થયે છતે અવેદ થાય છે=વેદનો ઉપશમ થયે છતે જિનકલ્પિક વેદ વગરના થાય છે, પરંતુ ક્ષપિત થયે છતે નહીં–વેદનો ક્ષય થયે છતે જિનકલ્પિક વેદ વગરના થતા નથી; કયા કારણથી ? એથી કહે છે – આમને જિનકલ્પિકને, તે જન્મમાં વર્તમાન ભવમાં, કેવલજ્ઞાનના પ્રતિષેધનો ભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૪૯૮-૧૪૯૯, ૧૫૦૦ ભાવાર્થ: જિનકલ્પ સ્વીકારનાર મહાત્મા જિનકલ્પ સ્વીકારતી વખતે અપ્રમાદભાવવાળા હોય છે, તોપણ તેઓ સર્વથા વેદના ઉદય વગરના હોતા નથી; કેમ કે વેદનો સર્વથા અભાવ નવમા ગુણસ્થાનકમાં થાય છે. તેથી જિનકલ્પ સ્વીકારતી વખતે જિનકલ્પિકને પુરુષવેદનો કે નપુંસકવેદનો ઉદય હોય છે, પરંતુ સ્ત્રીવેદનો ઉદય હોતો નથી. આશય એ છે કે જિનકલ્પ સ્વીકારનાર વ્યક્તિ અવશ્ય પુરુષ હોય છે, અને પુરુષને મોહના પરિણામરૂપે ત્રણ વેદોમાંથી કોઈપણ એક વેદ અવશ્ય એક કાળમાં વર્તતો હોય છે; જ્યારે જિનકલ્પ સ્વીકારતી વખતે જિનકલ્પિક સાધુને તેવા પ્રકારના સ્વભાવથી સ્ત્રીવેદનો ઉદય સંભવતો નથી, અને પુરુષવેદ કે નપુંસકવેદમાંથી જે એક વેદ વર્તતો હોય તે વેદ પણ વ્યક્તરૂપે વિકાર કરાવનારો હોતો નથી; તેથી જેમ સાકરના કણિયામાં સાકરનું માધુર્ય હોવા છતાં તે વ્યક્તરૂપે અનુભવાતું નથી, તેમ જિનકલ્પિકમાં વેદનો ઉદય વર્તતો હોવા છતાં વિશુદ્ધ ઉપયોગને કારણે તે વ્યક્તરૂપે કોઈ કાર્ય કરતો નથી. આથી જ કહ્યું કે જિનકલ્પિકને પ્રવૃત્તિકાળમાં શુદ્ધ એવો પુરુષવેદ કે નપુંસકવેદ હોય છે. વળી જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પિક ક્યારેક વેદવાળા, તો ક્યારેક અવેદવાળા પણ હોય. અવેદવાળા ક્યારે હોય ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે જિનકલ્પિક ઉપશમશ્રેણી માંડે અને તેમાં વેદનો ઉપશમ કરે ત્યારે તેઓ અવેદવાળા થાય છે, પરંતુ જિનકલ્પિક વેદની ક્ષપણાથી અવેદવાળા થતા નથી; કેમ કે શાસ્ત્રમાં જિનકલ્પિકને તે જન્મમાં કેવળજ્ઞાનનો પ્રતિષેધ કર્યો છે, તેથી જિનકલ્પિક તે ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકે નહીં, અને વેદની સર્વથા ક્ષપણા ક્ષપકશ્રેણીમાં જ થાય છે. માટે જિનકલ્પિક વેદના ઉપશમને આશ્રયીને અવેદવાળા હોય, પરંતુ વેદના ક્ષયને આશ્રયીને અવેદવાળા હોય નહીં. ૧૪૯૮/૧૪૯૯ અવતરણિકા : कल्पद्वारमधिकृत्याह - અવતરણિકાર્થ: કલ્પદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે ગાથા: ૧૫૯ ठिमट्ठिए अ कप्पे आचेलक्काइएसु ठाणेसुं । सव्वेसु ठिआ पढमो चउ ठिअ छसु अट्ठिआ बिइओ ॥१५००॥ અન્વયાર્થ : સિન્નિદ્ સ પ્પ=સ્થિત અને અસ્થિત કલ્પમાં (જિનકલ્પિક હોય છે.) આશ્વેતામુ સવ્વસુ તાળેનું=આચેલક્યાદિ સર્વ સ્થાનોમાં (જેઓ) વિ=સ્થિત હોય, (તેઓનો) પઢો=પ્રથમ છે=સ્થિતકલ્પ હોય છે; ચડ વિગ નુ પ્રક્રિયા=(જેઓ) ચારમાં સ્થિત-છમાં અસ્થિત હોય, (તેઓનો) વિઓ=દ્વિતીય છે=અસ્થિતકલ્પ હોય છે. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૫૦૦-૧૫૦૧ ગાથાર્થ : સ્થિત અને અસ્થિત ક૫માં જિનકલ્પિક હોય છે. આચેલક્યાદિ સર્વ સ્થાનોમાં જેઓ રહેલા હોય, તેઓનો સ્થિતકલ્પ હોય છે; જેઓ ચાર સ્થાનોમાં રહેલા અને છ સ્થાનોમાં નહીં રહેલા હોય, તેઓનો અધિતકલ્પ હોય છે. ટીકા? स्थितेऽस्थिते च कल्पे एष भवति, न कश्चिद्विरोधः, अनयोः स्वरूपमाह-आचेलक्यादिषु स्थानेषु वक्ष्यमाणलक्षणेषु सर्वेषु दशस्वपि स्थिताः प्रथम इति स्थितकल्पः, चतुर्पु स्थिता इति शय्यातरराजपिण्डकृतिकर्मज्येष्ठपदेषु स्थिताः मध्यमतीर्थकरसाधवोऽपि षट्सु अस्थिताः आचेलक्यादिष्वनियमवन्त इति द्वितीयः अस्थितकल्प इति गाथार्थः ॥१५००॥ ટીકાર્ય : આ=જિનકલ્પિક, સ્થિત અને અસ્થિત કલ્પમાં હોય છે, કોઈ વિરોધ નથી=જિનકલ્પીને બંને પ્રકારના કલ્પના સંભવમાં કોઈ વિરોધ નથી. આ બેના=સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પના, સ્વરૂપને કહે છે – કહેવાનાર લક્ષણવાળા આચેલક્ય આદિ સર્વ દશેય પણ, સ્થાનોમાં રહેલા હોય, તેઓનો પ્રથમ છેઃસ્થિતકલ્પ છે. ચારમાં રહેલા=શય્યાતર-રાજપિંડ-કૃતિકર્મ-જ્યેષ્ઠરૂપ પદમાં રહેલા, મધ્યમ તીર્થંકરના સાધુઓ પણ છમાં અસ્થિત હોય છે=આચેલક્ય આદિમાં અનિયમવાળા હોય છે, એથી દ્વિતીય છે=અસ્થિતંકલ્પ છે મધ્યમ તીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓનો અસ્થિતકલ્પ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સાધુઓના દશ પ્રકારના કલ્પ હોય છે, તે દશેય પ્રકારના કલ્પો પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં રહેલા સાધુઓને નિયત હોય છે. તેથી તેઓ સ્થિતકલ્પવાળા કહેવાય છે. વળી મધ્યના બાવીશ તીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓને આ દશેય પ્રકારના કલ્પોમાંથી ચાર કલ્પ નિયત હોય છે અને છ કલ્પ અનિયત હોય છે. તેથી તેઓ અસ્થિતકલ્પવાળા કહેવાય છે. વળી જિનકલ્પીઓ સર્વ તીર્થકરોના શાસનમાં થાય છે, તેથી તેઓ સ્થિતકલ્પમાં પણ હોય અને અસ્થિતકલ્પમાં પણ હોય, તેઓને બંને પ્રકારના કલ્પ સ્વીકારમાં કોઈ વિરોધ નથી. ૧૫૦૦ અવતરણિકા : स्थानान्याह - અવતરણિતાર્થ : સ્થાનોને કહે છે–પૂર્વગાથામાં કહ્યું કે સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પઃ એમ બે પ્રકારના કલ્પ છે, તેમાં For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૦૧, ૧૫૦૨-૧૫૦૩ ૧૧ આચેલક્યાદિ વક્ષ્યમાણ લક્ષણવાળાં દશ સ્થાનો છે. તેથી હવે સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પનાં દશ સ્થાનો બતાવે છે – ગાથા : आचेलक्कुद्देसिअसिज्जायररायपिंडकिइकम्मे । वयजिट्ठपडिक्कमणे मासंपज्जोसवणकप्पे ॥१५०१॥ दारं ॥ અન્વયાર્થ : મસ્તદુરિસન્નારાયપંડ્રિમે=આચેલક્ય, ઔદેશિક, શય્યાતર, રાજપિંડ, કૃતિકર્મ, વયનિવર્ણિમUt=વ્રત, જયેષ્ઠ, પ્રતિક્રમણ, માસંપન્નોસવUપેકમાસ-પર્યુષણાકલ્પ. ટીકા : आचेलक्यौदेशिकशय्यातरराजपिंडकृतिकर्माणि पञ्च स्थानानि, तथा व्रतज्येष्ठप्रतिक्रमणानि त्रीणि, मासपर्युषणाकल्पौ द्वे स्थान इति गाथार्थः ॥१५०१॥ ટીકાર્ય : આચેલક્ય, ઔદેશિક, શય્યાતર, રાજપિંડ, કૃતિકર્મ આ પાંચ સ્થાનો; અને વ્રત, જયેષ્ઠ, પ્રતિક્રમણ : એ ત્રણ સ્થાનો; માસકલ્પ અને પર્યુષણાકલ્પ : એ બે સ્થાન. આ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૫૦૧ અવતરણિકા: लिङ्गद्वारमधिकृत्याह - અવતરણિકાળું: લિંગદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : लिंगम्मि होइ भयणा पडिवज्जइ उभयलिंगसंपन्नो । उवरिं तु भावलिंगं पुव्वपवण्णस्स णिअमेण ॥१५०२॥ અવયાર્થ : દ્વિમિ મય રોફ લિંગમાં (જિનકલ્પિકની) ભજના હોય છે. સમન્નિલિંપન્ન = ઉભય લિંગથી સંપન્ન દ્રવ્ય-ભાવ એ બંને લિંગથી યુક્ત સાધુ, પવિજ્ઞ3=(જિનકલ્પને) સ્વીકારે છે. ૩ તુ=વળી ઉપર=જિનકલ્પ સ્વીકાર્યા પછી, પુર્વપવાWIપૂર્વપ્રતિપન્નને મિUE=નિયમથી બાહ્નિ=ભાવલિંગ હોય છે. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૫૦૨-૧૫૦૩ ગાથાર્થ : લિંગમાં જિનકલ્પિકની ભજના હોય છે. દ્રવ્ય-ભાવ એ બંને લિંગથી યુક્ત સાધુ જિનકલ્પને સ્વીકારે છે. વળી જિનકલ્પ રવીકાર્યા પછી પૂર્વપ્રતિપન્ન એવા જિનકલ્પિકને નિયમથી ભાવલિંગ હોય છે. ટીકાઃ ___ लिङ्ग इति भवति भजना वक्ष्यमाणाऽस्य, प्रतिपद्यते कल्पमुभयलिङ्गसम्पन्नो-द्रव्यभावलिङ्गयुक्त इत्यर्थः, उपरि तु-उपरिष्ठाद्भावलिङ्ग-चारित्रपरिणामरूपं पूर्वप्रतिपन्नस्य कल्पं नियमेन भवर्तीति गाथार्थः ॥१५०२॥ ટીકાઈઃ લિંગમાં આમની જિનકલ્પિકની, વક્ષ્યમાણ એવી ભજના હોય છે. તે ભજના જ સ્પષ્ટ કરે છે – ઉભય લિંગથી સંપન્ન દ્રવ્ય અને ભાવલિંગથી યુક્ત, સાધુ કલ્પને જિનકલ્પને, સ્વીકારે છે; વળી ઉપરમાંક ઉપરથી-જિનકલ્પ સ્વીકાર્યા પછી, કલ્પને પૂર્વમાં પ્રતિપત્રનેત્રજિનકલ્પને પૂર્વે સ્વીકારેલ એવા સાધુને, નિયમથી ચારિત્રના પરિણામરૂપ ભાવલિંગ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : इअरं तु जिण्णभावाइएहि सययं न होइ वि कयाई । ण य तेण विणा वि तहा जायइ से भावपरिहाणी ॥१५०३॥ दारं ॥ અન્વયાર્થ : રૂમાં તુ વળી ઇતર=દ્રવ્યલિંગ, નિપUTમાવાણહિંજીર્ણભાવાદિથી=મુહપત્તિ આદિ ઉપકરણ જીર્ણ થવા આદિથી, થાડું ક્યારેક સઘં સતત ર દોડ઼ વિ=નથી પણ હોતું; તે ય વિ વિ અને તેના વિના પણ=દ્રવ્યલિંગ વિના પણ, સે–તેને=જિનકલ્પિકને, તહાં ભાવપરિફાઈ તે પ્રકારે ભાવની પરિહાશિ=જે પ્રકારે ભાવલિંગ નાશ પામે તે પ્રકારે ચારિત્રના પરિણામની હાનિ, 1 નાય થતી નથી. ગાથાર્થ : વળી દ્રવ્યલિંગ જીર્ણભાવાદિથી ક્યારેક સતત નથી પણ હોતું અને દ્રવ્યલિંગ વિના પણ જિનકલ્પિકને જે પ્રકારે ભાવલિંગ નાશ પામે તે પ્રકારે ભાવની પરિભાણિ થતી નથી. ટીકા : इतरत्तु-द्रव्यलिङ्गं जीर्णभावादिभिः जीर्णहृतादिभिः कारणैः सततं न भवत्यपि कदाचित्सम्भवत्येतत्, न च तेन विनापि तथा तेन प्रकारेण जायते से तस्य भावपरिहाणिः, अप्रमादाभ्यासादिति गाथार्थः I૬૬૦રૂાા For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૦૨-૧૫૦૩, ૧૫૦૪-૧૫૦૫ ૧૬૩ ટીકાર્ય : વળી ઇતર=દ્રવ્યલિંગ, જીર્ણભાવાદિથી=જીર્ણ-હૃતાદિ કારણોથી=દ્રવ્યલિંગ જીર્ણ થયેલ હોય કે કોઈના વડે હરણ કરાયેલ હોય વગેરે કારણોથી, જિનકલ્પિકને ક્યારેક સતત નથી પણ હોતું એ સંભવે છે; અને તેના વિના પણ દ્રવ્યલિંગ વિના પણ, તેમને જિનકલ્પિકને, તે પ્રકારથી=જે પ્રકારે ભાવલિંગનો નાશ થાય તે પ્રકારથી, ભાવની પરિહાણિ=ચારિત્રના પરિણામની હાનિ, થતી નથી, કેમ કે અપ્રમાદનો અભ્યાસ છેઃ જિનકલ્પિકને ભાવલિંગના રક્ષણના ઉપાયભૂત એવો અપ્રમાદ સુઅભ્યસ્ત હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : દ્રવ્યલિંગ સાધુના રજોહરણ, મુહપત્તિ આદિ ઉપકરણરૂપ છે અને ભાવલિંગ ચારિત્રના અંતરંગ પરિણામરૂપ છે. સાધુ જિનકલ્પ સ્વીકારે ત્યારે દ્રવ્યલિંગ અને ભાવલિંગ એ બંનેથી યુક્ત હોય છે, અને જિનકલ્પ સ્વીકાર્યા પછી ચારિત્રના પરિણામરૂપ ભાવલિંગ જિનકલ્પીને નિયમથી હોય છે અર્થાત્ જિનકલ્પી આકર્ષ દ્વારા પણ ગુણસ્થાનકથી ક્યારેય પાત પામતા નથી, પરંતુ નિયમથી પોતાના ગુણસ્થાનકમાં અવસ્થિત રહે છે. વળી જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પીને દ્રવ્યલિંગ ક્યારેક સતત ન પણ હોય એ સંભવે, અર્થાત્ તેઓનાં વસ્ત્રાદિ ઉપકરણ જીર્ણ થઈ ગયાં હોય અથવા તેઓના રજોહરણાદિનું કોઈ હરણ કરી ગયું હોય, તે વખતે તેઓ સાધુવેશ રહિત પણ હોય તેવું બને; કેમ કે તેઓ જિનકલ્પની મર્યાદાથી નિર્દોષ વસ્ત્રાદિ પ્રાપ્ત થાય ત્યારે જ ગ્રહણ કરે છે, તેથી જ્યાં સુધી તેવાં નિર્દોષ રજોહરણ કે વસ્ત્રાદિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેઓ દ્રવ્યલિંગ વગરના પણ હોય, તોપણ અપ્રમાદનો અભ્યાસ હોવાથી દ્રવ્યલિંગ વગર પણ તેઓના ચારિત્રના પરિણામની હાનિ થતી નથી. ll૧૫૦૨/૧૫૦૩. અવતરણિકા: लेश्याद्वारमधिकृत्याह - અવતરણિકાઈઃ લેશ્યાદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : लेसासु विसुद्धासुं पडिवज्जइ तीसु न पुण सेसासु । पुव्वपडिवन्नओ पुण होज्जा सव्वासु वि कहंचि ॥१५०४॥ અન્વયાર્થ: વિશુદ્ધાતું તીખુ ભેંસાસુ-વિશુદ્ધ એવી ત્રણ લેશ્યાઓમાં પરિવર=(જિનકલ્પને) સ્વીકારે છે, જેના પુન =પરંતુ શેષ એવી વેશ્યાઓમાં નહીં. પુત્રપવિન્નો પુછા=વળી પૂર્વપ્રતિપન્નક સબ્યાસુ વિકસર્વ પણ લેશ્યાઓમાં વક્રિકકોઈક રીતે રોm=હોય. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર/જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૫૦૪-૧૫૦૫ ગાથાર્થ : વિશુદ્ધ એવી ત્રણ લેશ્યાઓમાં જિનકાને સ્વીકારે છે, પરંતુ શેષ એવી ત્રણ લેશ્યાઓમાં નહીં. વળી પૂર્વપ્રતિપન્નક સર્વ પણ લેશ્યાઓમાં કોઈક રીતે હોય. ટીકાઃ ___ लेश्यासु विशुद्धासु तैजस्यादिषु प्रतिपद्यते तिसृषु कल्पं, न पुनः शेषास्वाद्यासु, पूर्वप्रतिपन्नः पुनः कल्पस्थो भवेत् सर्वास्वपि शुद्धाशुद्धासु कथञ्चित्, कर्मवैचित्र्यादिति गाथार्थः ॥१५०४॥ ટીકાઈ: વિશુદ્ધ એવી તૈજસી આદિ ત્રણ વેશ્યાઓમાં કલ્પને=જિનકલ્પને, સ્વીકારે છે, પરંતુ શેષ એવી આદ્યમાં નહીં=શુદ્ધ ત્રણ લેશ્યાઓથી શેષ એવી પ્રથમની કૃષ્ણ આદિ ત્રણ અશુદ્ધ વેશ્યાઓમાં જિનકલ્પને સ્વીકારતા નથી. વળી પૂર્વપ્રતિપન્ન=કલ્પસ્થ=જિનકલ્પમાં રહેલા સાધુ, શુદ્ધ-અશુદ્ધ એવી સર્વ પણ લેશ્યાઓમાં કોઈક રીતે હોય; કેમ કે કર્મનું વિચિત્રપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : णच्चंतसंकिलिट्ठासु थेवकालं च हंदि इअरासु । चित्ता कम्माण गई तहा वि विरिअं फलं देइ ॥१५०५॥ दारं ॥ અન્વયાર્થ: ચંતસંક્ષિનિટ્ટાણુ =અત્યંત સંક્લિષ્ટમાં નહીં જિનકલ્પી અત્યંત સંક્લેશવાળી અશુદ્ધ વેશ્યાઓમાં વર્તતા નથી. ફકરામુ ૨ થેવાતં અને ઇતરામાં અશુદ્ધ વેશ્યાઓમાં, થોડો કાળ (વર્તે છે.) મા ચિત્ત કર્મોની ચિત્ર ગતિ છે, તે વિ=તોપણ વિäિ પન્ન રેટ્ટ=વીર્ય ફળને આપે છે જિનકલ્પિકનું સર્વીર્ય અશુદ્ધ વેશ્યાથી થયેલ ચારિત્રની મલિનતાને દૂર કરવારૂપ ફળને આપે છે. * “રિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ : જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકભી અશુદ્ધ વેશ્યાઓમાં થોડો કાળ વર્તે છે, તોપણ અત્યંત સંકિલષ્ટ એવી અશુદ્ધ વેશ્યાઓમાં વર્તતા નથી. કર્મોની વિચિત્ર ગતિ છે, તોપણ જિનકલ્પિકનું સટ્વીર્ય અશુદ્ધ વેશ્યાથી થયેલ ચારિત્રની મલિનતાને દૂર કરવારૂપ ફળને આપે છે. ટીકાઃ नात्यन्तसंक्लिष्टासु वर्त्तते, तथा स्तोककालं च हन्दीतरासु-अशुद्धासु, चित्रा कर्मणां गतिः, येन तास्वपि वर्त्तते, तथापि वीर्यं फलं ददाति, येन तद्भावेऽपि भूयश्चारित्रशुद्धिरिति गाथार्थः ॥१५०५॥ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલીની સ્થિતિ | ગાથા ૧૫૦૪-૧૫૦૫, ૧૫૦૬-૧૫૦૦ ૧૫ ટીકાર્ય : અત્યંત સંક્લિષ્ટમાં=અત્યંત સંક્લેશવાળી અશુદ્ધ વેશ્યાઓમાં, વર્તતા નથી અર્થાત્ પૂર્વગાથામાં બતાવ્યું તે મુજબ પૂર્વપ્રતિપન્નક જિનકલ્પી અશુદ્ધ વેશ્યાઓમાં વર્તે છે તોપણ અત્યંત સંક્લેશવાળી અશુદ્ધ લેશ્યાઓમાં વર્તતા નથી. અને તે રીતે ઈતરામાં અશુદ્ધમાં=અસંક્લિષ્ટ એવી અશુદ્ધ વેશ્યાઓમાં, થોડો કાળ વર્તે છે. અહીં પ્રશ્ન થાય કે જિનકલ્પી અત્યંત સંક્લિષ્ટ ન હોય એવી અશુદ્ધ વેશ્યાઓમાં પણ કેમ વર્તે છે? તેથી કહે છે – કર્મોની ચિત્ર ગતિ છે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ છે; જે કારણથી તેઓમાં પણ વર્તે છે=જિનકલ્પિક અશુદ્ધ લેશ્યાઓમાં પણ વર્તે છે, તોપણ વીર્ય ફળને દે છે=જિનકલ્પિકમાં વર્તતું સર્વીર્ય અશુદ્ધ લેશ્યાથી થયેલ ચારિત્રની મલિનતાને દૂર કરવારૂપ ફળને આપે છે; જે કારણથી તેઓના ભાવમાં પણ અશુદ્ધ વેશ્યાઓના સદ્ભાવમાં પણ, ફરી ચારિત્રની શુદ્ધિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - જિનકલ્પ સ્વીકારતી વખતે પ્રવર્ધમાન પરિણામ હોવાથી જિનકલ્પીમાં નિયમથી તેજો આદિ શુદ્ધ એવી ત્રણ વેશ્યાઓ વર્તે છે, પરંતુ જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પિકમાં ક્યારેક અશુદ્ધ વેશ્યાઓ પણ વર્તે છે; કેમ કે મોહનીય કર્મની વિચિત્ર પ્રકારની ગતિ છે, જેથી ભાવચારિત્રવાળા જિનકલ્પીમાં પણ કોઈક નિમિત્તથી અત્યંત સંક્લિષ્ટ ન હોય એવી અશુદ્ધ વેશ્યાઓ અલ્પકાળ વર્તે છે; આમ છતાં જિનકલ્પી સર્વીર્યથી સંયમમાં ઉદ્યમ કરનારા હોવાથી તેઓનું મહાવીર્ય તેઓને ફરી ચારિત્રની શુદ્ધિરૂપ ફળ આપે છે. આથી અશુદ્ધ લશ્યાને કારણે તેઓના ચારિત્રની કંઈક ગ્લાનિ થવા છતાં પણ પોતાનામાં વર્તતા સદ્વર્ય દ્વારા તેઓ અલ્પકાળમાં મલિન થયેલા ચારિત્રની અવશ્ય ઉત્તરોત્તર શુદ્ધિ કરે છે. આનાથી એ ફલિત થાય કે જિનકલ્પિક સતત ચારિત્રના પરિણામની શુદ્ધિને અનુકૂળ પ્રયત્ન કરનારા હોય છે, તેથી તેઓમાં મોહનીય કર્મના ઉદયથી ક્યારેક અશુભ લેશ્યા વર્તે તોપણ, જેમ નવમા ગુણઠાણાની પૂર્વે રહેલો નષ્ટપ્રાયઃ એવો વેદોદય વિકાર પેદા કરતો નથી, તેમ તે અશુભ લેશ્યા ચારિત્રની હાનિ કરતી નથી. /૧૫૦૪/૧૫૦પી અવતરણિકા : ध्यानद्वारमधिकृत्याह - અવતરણિયાર્થ: ધ્યાનદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : झाणंमि वि धम्मेणं पडिवज्जइ सो पवड्डमाणेणं । इअरेसु वि झाणेसुं पुव्वपवण्णो ण पडिसिद्धो ॥१५०६॥ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૦૦-૧૫૦૦ અન્વયાર્થ : ફાઇમિ વિ–ધ્યાન હોતે છતે પણ=ધ્યાનધાર પ્રસ્તુત હોતે છતે પણ, પર્વદૃમાને ઘમ્મળ પ્રવર્ધમાન એવા ધર્મથી ધર્મધ્યાનથી, તો પડિવMડું આ સ્વીકારે છે–સાધુ જિનકલ્પને સ્વીકારે છે. રૂમરે વિ સાપોનું ઇતર પણ ધ્યાનમાં ધર્મધ્યાનથી અન્ય આદિ પણ ધ્યાનમાં, પુત્રપવો પૂર્વપ્રતિપન્ન= પૂર્વમાં સ્વીકારેલ જિનકલ્પવાળા સાધુ, પસિદ્ધો પ્રતિષિદ્ધ નથી. ગાથાર્થ : ધ્યાનદ્વાર પ્રસ્તુત હોતે છતે પણ પ્રવર્ધમાન એવા ધર્મધ્યાનથી સાધુ જિનકલ્પને રવીકારે છે. ધર્મધ્યાનથી અન્ય આદિ પણ ધ્યાનોમાં પૂર્વે સ્વીકારેલ જિનકલ્પવાળા સાધુ પ્રતિષિદ્ધ નથી. ટીકા: ___ध्यानेऽपि प्रस्तुते धर्मेण ध्यानेन प्रतिपद्यतेऽसौ कल्पं प्रवर्द्धमानेन सता, इतरेष्वपि ध्यानेषुआर्त्तादिषु पूर्वप्रतिपन्नोऽयं न प्रतिषिद्धो भवत्यपीति गाथार्थः ॥१५०६॥ ટીકાર્ય : ધ્યાન પ્રસ્તુત હોતે છતે પણ પ્રવર્ધમાન છતા ધર્મધ્યાનથી આ=અભ્યત વિહાર સ્વીકારવા માટે તત્પર સાધુ, કલ્પને=જિનકલ્પને, સ્વીકારે છે. ઈતર પણ આર્તાદિ ધ્યાનોમાં પૂર્વપ્રતિપન્ન એવા આ પ્રતિષિદ્ધ નથી= હોય પણ છે, અર્થાત્ જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પીને આર્તધ્યાન આદિ અન્ય પણ ચારેય પ્રકારનાં ધ્યાન સંભવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા: एवं च कुसलजोगे उद्दामे तिव्वकम्मपरिणामा । रोद्दद्देसु वि भावो इमस्स पायं निरणुबंधो ॥१५०७॥ दारं ॥ અન્વયાર્થ: પર્વ ચ=અને આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, વૃત્તનોને કામે કુશલયોગ ઉદ્દામ=નિરંકુશ, હોતે છતે તિવ્યમરિ IIT=તીવ્ર કર્મના પરિણામથી રૂમ #=આમનો=જિનકલ્પિકનો, રોણુ વિકરૌદ્રઆર્તમાં પણ પાર્થ નિરyવંથો માવો-પ્રાયઃ નિરનુબંધ ભાવ હોય છે. ગાથાર્થ : અને પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે કુશલ યોગ નિરંકુશ હોતે છતે તીવ્ર કર્મના પરિણામથી જિનકલિકનો રૌદ્રધ્યાન-આર્તધ્યાનમાં પણ પ્રાયઃ નિરનુબંધ ભાવ હોય છે. ટીકા? ___ एवं कुशलयोगे जिनकल्पप्रतिपत्त्योद्दामे सति तीव्रकर्मपरिणामौदयिकाद् रौद्रार्त्तयोरपि भावोऽस्य ज्ञेयः, स च प्रायो निरनुबन्धः, स्वल्पत्वादिति गाथार्थः ॥१५०७॥ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૫૦૬-૧૫૦૦, ૧૫૦૮-૧૫૦૯ ટીકાઈ: આ રીતે=પૂર્વગાથામાં કહ્યું કે પ્રવર્ધમાન એવા ધર્મધ્યાનથી જિનકલ્પને સ્વીકારે છે અને જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પીને આર્ત-રૌદ્રધ્યાન વર્તી શકે છે એ રીતે, જિનકલ્પની પ્રતિપત્તિથી કુશલયોગ ઉદ્દામ હોતે છતે કુશલયોગ ઉત્કટ હોતે છતે, તીવ્ર કર્મપરિણામરૂપ ઔદયિકથીઃકર્મના તીવ્ર પરિણામરૂપ ઔદયિક ભાવથી, આમનો=જિનકલ્પિકનો, રૌદ્ર-આર્તમાં પણ ભાવ રોદ્રધ્યાન અને આર્તધ્યાનમાં પણ સદ્ભાવ, જાણવો. અને તે=જિનકલ્પિકને આર્ત-રૌદ્રધ્યાનનો સદ્ભાવ, પ્રાયઃ નિરનુબંધ હોય છે, કેમ કે સ્વલ્પપણું છે–તેઓના અશુભ ધ્યાનનું અલ્પ સામર્થ્યપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ધ્યાનદ્વારની વિચારણા પ્રસ્તુત છે, તેમાં મહાત્મા પ્રવર્ધમાન એવા ધર્મધ્યાનથી જિનકલ્પ સ્વીકારે છે. તેથી ફલિત થાય કે જિનકલ્પ સ્વીકારતી વખતે જિનકલ્પી નિયમા ધર્મધ્યાનમાં જ હોય છે, શુક્લધ્યાન કે આર્ત-રૌદ્રધ્યાનમાં હોતા નથી. વળી જિનકલ્પ સ્વીકારતી વખતે તે મહાત્મા સવિકલ્પ ઉપયોગવાળા હોય છે, માટે તેઓ ધર્મધ્યાનમાં વર્તે છે, અને જિનકલ્પ સ્વીકાર્યા પછી જ્યારે નિર્વિકલ્પ ઉપયોગવાળા થાય, ત્યારે તેઓ શુક્લધ્યાનમાં વર્તે છે. - વળી અત્યંત અપ્રમાદી પણ જિનકલ્પિક આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં પણ પ્રતિષિદ્ધ નથી. આમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જિનકલ્પિક પ્રાયઃ ધર્મધ્યાન-શુક્લધ્યાનમાં જ વર્તતા હોય છે, તોપણ કર્મના વૈચિત્ર્યને કારણે તેઓમાં જેમ ક્યારેક અશુભ લેશ્યાઓ આવે છે, તેમ ક્યારેક અશુભ ધ્યાન પણ આવે છે. તે જ સ્પષ્ટ કરવા કહે છે કે જિનકલ્પના સ્વીકારથી જીવમાં જે કુશલયોગ વર્તે છે, તે કુશલયોગ એવો છે કે આવા મહાત્મા પણ તેના પર સતત અંકુશ રાખી શકતા નથી, અને કુશલયોગ પર સતત અંકુશ નહીં રહેવાથી તીવ્ર કર્મપરિણામરૂપ ઔદયિક ભાવથી તે જિનકલ્પી મહાત્મા પણ ક્યારેક આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં વર્તે છે, તોપણ તેઓનું આર્તધ્યાન કે રૌદ્રધ્યાન નિરનુબંધ હોય છે અર્થાત્ સંસારી જીવોમાં વર્તતું આર્તધ્યાન કે રૌદ્રધ્યાન, તેઓના આત્મા પર તેવા સંસ્કારો નાંખીને પ્રવાહરૂપે ફરી ફરી તેઓને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કરાવે તેવા અનુબંધવાળું હોય છે, જયારે જિનકલ્પિકમાં કોઈક નિમિત્તથી ક્યારેક વર્તતું આર્તધ્યાન કે રૌદ્રધ્યાન, પ્રાયઃ પ્રવાહરૂપે ફરી ફરી તેઓને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કરાવે તેવા અનુબંધ વગરનું હોય છે; કેમ કે તેઓનું અશુભ ધ્યાન અલ્પ સામર્થ્યવાનું હોય છે. તેથી તેઓ મોટા ભાગે ધર્મધ્યાનમાં કે શુક્લધ્યાનમાં જ વર્તે છે, એ પ્રકારનો અર્થ ફલિત થાય. ./૧૫૦૬/૧૫૦૭ અવતરણિકા: गणनाद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : ગણનાદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૫૦૮-૧૫૦૯ ગાથા : गणण त्ति सयपुहुत्तं एएसिं एगदेव उक्कोसा । होइ पडिवज्जमाणे पडुच्च इअरा उ एगाई ॥१५०८॥ અન્વયાર્થ : ગUTT=“ગણના' ઉત્ત-એ પ્રકારના દ્વારમાં) પડવMમા ડુબૈ=પ્રતિપદ્યમાનોને આશ્રયીને અહિં આમની=જિનકલ્પિકોની, ડોસા ઉત્કૃષ્ટ (ગણના) દેવ સમુહુi=એકદા જ શતપૃથક્વ, ફગરા =વળી ઇતર=જઘન્ય ગણના, પાછું એકાદિ દોડ઼ હોય છે. ગાથાર્થ : “ગણના' એ પ્રકારના દ્વારમાં પ્રતિપધમાનોને આશ્રયીને જિનકલિકોની ઉત્કૃષ્ટ ગણના એકદા જ શતપૃથક્વ, વળી જઘન્ય ગણના એકાદિ હોય છે. ટીકાઃ गणनेति शतपृथक्त्वमेतेषां जिनकल्पिकानामेकदैवोत्कृष्टा भवति प्रतिपद्यमाकान् प्रतीत्य, इतरा तु-जघन्या गणनैकाद्येति गाथार्थः ॥१५०८॥ ટીકાર્ય ગણના એ પ્રકારના દ્વારમાં પ્રતિપદ્યમાનકોને આશ્રયીને=જિનકલ્પને સ્વીકારતા એવા સાધુઓને આશ્રયીને, આમની=જિનકલ્પિકોની, ઉત્કૃષ્ટ ગણના એકદા જ શતપૃથક્વ હોય છે=ઉત્કૃષ્ટથી એક કાળે જ ૨૦૦થી ૯૦૦ સાધુઓ જિનકલ્પ સ્વીકારે છે; વળી ઇતર=જઘન્ય ગણના, એકાદિ હોય છે=જઘન્યથી એક કાળે ૧ વગેરે સાધુ જિનકલ્પ સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : पुव्वपडिवनगाण उ एसा उक्कोसिआ उचिअ खित्ते । होइ सहस्सपुहुत्तं इअरा वेवंविहा चेव ॥१५०९॥ दारं ॥ અન્વયાર્થ: પુત્રપવિન્ન વળી પૂર્વપ્રતિપન્નકોની ફોસિસ ઉત્કૃષ્ટ આ=ગણના, વિંગ = ઉચિત ક્ષેત્રમાં સહજુદુત્તે દોડુ સહસ્ત્રપૃથક્ત હોય છે, રૂમા વિકઇતરા પણ પૂર્વપ્રતિપત્રકોની જઘન્ય ગણના પણ,વંવિદા =આવા પ્રકારની જ છે-લઘુતર એવું સહસપૃથક્વ જ છે. ગાથાર્થ : વળી પૂર્વપ્રતિપન્નકોની ઉત્કૃષ્ટ ગણના ઉચિત ક્ષેત્રમાં સહપૃથક્વ હોય છે, પૂર્વપ્રતિપન્નકોની જઘન્ય ગણના પણ લઘુતર એવું સહસપૃથક્ત જ છે. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૦૮-૧૫૦૯, ૧૫૧૦-૧૫૧૧ ૧૬૯ ટીકા? पूर्वप्रतिपन्नानां त्वमीषामेषा=गणना उत्कृष्टोचिते क्षेत्रे यत्रैषां (? यत्रैतेषां) भावो भवति, यदुतसहस्रपृथक्त्वमिति, इतरापि जघन्यैवंविधैव-सहस्रपृथक्त्वमेव लघुतरमिति गाथार्थः ॥१५०९॥ ટીકાઈઃ વળી પૂર્વપ્રતિપન્ન એવા આમની=પૂર્વમાં સ્વીકારેલ જિનકલ્પવાળા સાધુઓની, આ ગણના, જ્યાં આમનો ભાવ હોય=જે ક્ષેત્રમાં જિનકલ્પિકોનો સદ્ભાવ હોય, એરૂપ ઉચિત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ હોય છે. તે ઉત્કૃષ્ટ ગણના થતથી સ્પષ્ટ કરે છે – સહસ્ત્રપૃથક્ત એ પ્રમાણે ઉત્કૃષ્ટ ગણના છે, ઇતર એવી જઘન્ય પણ=જઘન્ય ગણના પણ, આવા પ્રકારની જ છે=લઘુતર એવું સહસ્ત્રપૃથક્ત જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનકલ્પીઓ પ્રતિપદ્યમાનને આશ્રયીને ઉત્કૃષ્ટથી શતપૃથક્વ અને જઘન્યથી એકાદિ પ્રાપ્ત થાય. આ કથનથી એ ફલિત થાય કે જે ક્ષેત્રમાં જિનકલ્પ સ્વીકારી શકે તેવા સાધુઓ હોય, તેવા સર્વ ક્ષેત્રોને આશ્રયીને વિચારીએ તો, એક કાળે જ જિનકલ્પ સ્વીકારનારા સાધુઓ, ઉત્કૃષ્ટથી શતપૃથક્ત પ્રાપ્ત થાય અને જઘન્યથી એક-બે આદિ પણ પ્રાપ્ત થાય, તેમ જ ક્યારેક જિનકલ્પ સ્વીકારનારા સાધુઓનો અભાવ પણ પ્રાપ્ત થાય. વળી પૂર્વે જિનકલ્પ સ્વીકારેલ હોય તેવા સાધુઓ, ઉચિત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી સહસપૃથક્ત પ્રાપ્ત થાય અને જઘન્યથી પણ સહસ્ત્રપૃથક્ત પ્રાપ્ત થાય; ફક્ત જઘન્ય સહસ્ત્રપૃથક્વમાં ઉત્કૃષ્ટ સહસપૃથક્વથી નાની સંખ્યા જાણવી, પરંતુ પૂર્વપ્રતિપન્ન એવા જિનકલ્પિકોનો ક્યારેય વિરહકાળ પ્રાપ્ત થતો નથી. આથી ફલિત થાય કે મહાવિદેહ ક્ષેત્રમાં સદા માટે જિનકલ્પી સાધુઓનું અસ્તિત્વ હોય છે અને તે પણ લઘુતર એવા સહસ્રપૃથક્વથી ન્યૂન હોતું નથી. /૧૫૦૮/૧૫Oલા અવતરણિકા: अभिग्रहद्वारमधिकृत्याह - અવતરણિકાઈ: અભિગ્રહદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : दव्वाईयाऽभिग्गह विचित्तरूवा ण होंति इत्तरिआ । एअस्स आवकहिओ कप्पो च्चियऽभिग्गहो जेण ॥१५१०॥ અન્વયાર્થ: (જિનકલ્પિકને) રૂરિમા વિદિવા રહ્યાા મfTE : (તિ-ઇત્વરિક, વિચિત્રરૂપવાળા For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૫૧૦-૧૫૧૧ દ્રાદિ અભિગ્રહો હોતા નથી; ને=જે કારણથી =આમને=જિનકલ્પિકને, માવદિ વખો fશ્વ મહો યાવત્કથિત કલ્પ જ અભિગ્રહ છે. ગાથાર્થ : જિનકલ્પિકને ઇ–રિક, વિચિત્રરૂપવાળા દ્રવ્યાદિ અભિગ્રહો હોતા નથી; જે કારણથી જિનકલ્પિકને ચાવત્કથિત કલ્પ જ અભિગ્રહ છે. ટીકાઃ ___द्रव्याद्या अभिग्रहाः सामान्याः विचित्ररूपा न भवन्ति इत्वराः, कुत इत्याह-अस्य यावत्कथितः कल्प एव प्रक्रान्तोऽभिग्रहो येनेति गाथार्थः ॥१५१०॥ ટીકાઈઃ - જિનકલ્પિકને ઇવર=અલ્પકાળવાળા, વિચિત્રરૂપવાળા=વિવિધ પ્રકારના સ્વરૂપવાળા, દ્રવ્યાદિ સામાન્ય અભિગ્રહો હોતા નથી. કયા કારણથી સામાન્ય અભિગ્રહો હોતા નથી ? એથી કહે છે – જે કારણથી આમને-જિનકલ્પિકને, યાવસ્કથિત પ્રક્રાંત એવો કલ્પ જ અભિગ્રહ છે માવજીવ સ્વીકારાયેલો પ્રકાંત એવો જિનકલ્પ જ અભિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : एयम्मि गोअराई णिअया णिअमेण हिरववाया य । तप्पालणं चिअ परं एअस्स विसुद्धिठाणं तु ॥१५११॥ दारं ॥ અન્વયાર્થ મિ=આમાં=જિનકલ્પરૂપ અભિગ્રહમાં, નોકર્રિ–ગોચરાદિ ભિક્ષાચર્યાદિ, મિ=નિયત, મે ય નિરવવાયા=અને નિયમથી નિરપવાદ હોય છે. (આથી) તપત્નિ વિ=તેનું પાલન જ= જિનકલ્પરૂપ અભિગ્રહનું પાલન જ, મ=આમની=જિનકલ્પિકની, પf વિદ્ધિવાળાં પર વિશુદ્ધિનું સ્થાન છે. * ‘તુ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : જિનકલ્પરૂપ અભિગ્રહમાં ગોચરાદિ નિયત અને નિયમથી નિરપવાદ હોય છે. આથી જિનકારૂપ અભિગ્રહનું પાલન જ જિનકલ્પિકની પર વિશુદ્ધિનું સ્થાન છે. ટીકા? एतस्मिन् गोचरादयः सर्व एव नियताः नियमेन निरपवादाश्च वर्तन्ते, यत एवमतस्तत्पालनमेव परंप्रधानमेतस्य विशुद्धिस्थानं, किं शेषाभिग्रहैः ? इति गाथार्थः ॥१५११॥ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૫૧૦-૧૫૧૧ ૧૦ ટીકાર્ય : આમાં જિનકલ્પરૂપ અભિગ્રહમાં, ગોચરાદિ સર્વ જન્નભિક્ષાચર્યા આદિ સર્વ જ, નિયત–નિશ્ચિત, અને નિયમથી નિરપવાદ=એકાંતથી અપવાદ વગરના, વર્તે છે, જે કારણથી આમ છે=જિનકલ્પિકના ગોચરાદિ સર્વ જ નિયત અને નિયમથી નિરપવાદ છે એમ છે, આથી તેનું પાલન જ=જિનકલ્પરૂપ અભિગ્રહનું પાલન જ, આમનું જિનકલ્પિકનું, પર=પ્રધાન, વિશુદ્ધિસ્થાન છે. શેષ અભિગ્રહો વડે શું? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સામાન્ય રીતે સાધુઓ વિશેષ પ્રકારના અપ્રમાદની વૃદ્ધિ અર્થે વિચિત્ર પ્રકારના દ્રવ્યાદિ અભિગ્રહો ધારણ કરીને ભિક્ષાટન કરે છે, અને “નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત થશે તો સંયમવૃદ્ધિ થશે, નહીં પ્રાપ્ત થાય તો તપોવૃદ્ધિ થશે” એ પ્રકારના સમભાવપૂર્વક ભિક્ષાટન કરીને, નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિમાં લેશ પણ હર્ષ ન થાય કે અપ્રાપ્તિમાં લેશ પણ ખેદ ન થાય તે પ્રકારનો અંતરંગ વ્યાપાર કરે છે, જેથી અસંગભાવને અનુકૂળ એવો સંયમનો પરિણામ પ્રકર્ષવાળો બને. જેમ કે ઢંઢણ ઋષિએ અભિગ્રહ કરેલ કે “જ્યાં સુધી મને સ્વલબ્ધિથી ભિક્ષા નહીં મળે, ત્યાં સુધી મારે પરલબ્ધિથી ભિક્ષા ગ્રહણ કરવી નહીં.” આ અભિગ્રહના પાલનના બળથી જ તેઓમાં અસંગભાવની વૃદ્ધિ થવાથી તેઓને ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આવા પ્રકારના અભિગ્રહો જિનકલ્પિક કરતા નથી. કેમ કરતા નથી? તેમાં યુક્તિ આપે છે કે જિનકલ્પિક જિન જેવા આચારો પાળવારૂપ જિનકલ્પનો યાવજીવ સુધીનો મહાઅભિગ્રહ ધારણ કરેલ છે, જે મહાઅભિગ્રહ તેઓને સતત અસંગભાવની વૃદ્ધિમાં ઉદ્યમ કરાવે તેવો છે, તેથી જિનકલ્પી અભિગ્રહો ધારણ કરતા નથી. વળી આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે જિનકલ્પિકના ગોચરાદિ સર્વ જ નિયત હોય છે. તેથી અન્ય સાધુઓ જે રીતે ઋજવી, ગ–ાપ્રત્યાગતિ આદિ આઠ પ્રકારની ગોચરભૂમિની કલ્પના કરીને ભિક્ષાટન કરે છે, તે રીતે જિનકલ્પિક ભિક્ષાટન કરતા નથી, પરંતુ પૂર્વે બતાવ્યું તે રીતે એક ક્ષેત્રમાં છ વીથીઓની કલ્પના કરીને અનિબદ્ધપણે ભિક્ષાટન કરે છે. વળી જિનકલ્પિકના ગોચરાદિ સર્વ જ નિયમથી નિરપવાદ હોય છે, તેથી અન્ય સાધુઓ જે રીતે ભિક્ષા વગર સંયમનો નિર્વાહ થઈ શકે તેમ ન જણાય કે તપ દ્વારા સમભાવની વૃદ્ધિ થઈ શકે તેમ ન જણાય તો, અપવાદથી દોષિત ભિક્ષા પણ ગ્રહણ કરે છે, તે રીતે જિનકલ્પિક ભિક્ષાચર્યા આદિ સર્વ જ પ્રવૃત્તિમાં ક્યારેય અપવાદ સેવતા નથી. આમ, ભિક્ષાચર્યા વગેરે સર્વ જ પ્રવૃત્તિ જિનકલ્પિકને નિયત અને નિયમથી અપવાદ વગરની હોવાથી તેઓને દ્રવ્યાદિ સામાન્ય અભિગ્રહો ધારણ કરવાનું કોઈ પ્રયોજન નથી, ફક્ત જિનકલ્પરૂપ અભિગ્રહનું પાલન જ તેઓ માટે ચારિત્રની વિશુદ્ધિનું સ્થાન છે. ./૧૫૧૦/૧૫૧૧|| For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ લેખના વસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૫૧૨-૧૫૧૩ અવતરણિકા: व्याख्याता प्रथमद्वारगाथा, अधुना द्वितीया व्याख्यायते-तत्र प्रव्राजनद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : પ્રથમ દ્વારગાથા વ્યાખ્યાન કરાઈ, હવે દ્વિતીય વ્યાખ્યાન કરાય છે. ત્યાં પ્રવ્રાજનદ્વારને આશ્રયીને કહે ભાવાર્થ : ગાથા ૧૪૮૩ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરેલ કે હવે પછી જિનકલ્પિકોની જ ક્ષેત્રાદિરૂપ સ્થિતિને હું કહીશ. તેથી ગાથા ૧૪૮૪-૧૪૮૫માં ક્ષેત્રાદિ સ્થિતિ બતાવવા માટે ૧૯ દ્વારા બતાવ્યાં. તેમાંથી ગાથા ૧૪૮૪ રૂપ પ્રથમ ધારગાથામાં બતાવેલ સર્વતારોનાં સ્વરૂપનું ગાથા ૧૪૮૬થી ૧૫૧૧માં વ્યાખ્યાન કર્યું. હવે ગાથા ૧૪૮૫ રૂપ બીજી દ્વારગાથામાં બતાવેલ દ્વારોનાં સ્વરૂપનું ગાથા ૧૫૧૨થી ૧૫૨૩માં ગ્રંથકારશ્રી વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ પ્રવ્રાજદ્વારને આશ્રયીને જિનકલ્પિકની મર્યાદાને કહે છે – ગાથા : पव्वावेइ ण एसो अण्णं कप्पट्ठिओ त्ति काऊणं । आणाउ तहपयट्टो चरमाणसणि व्व णिरविक्खो ॥१५१२॥ અન્વયાર્થ : કોકકલ્પસ્થિત છે=જિનકલ્પમાં રહેલા છે, ત્તિ વખi=એથી કરીને પો=આ=જિનકલ્પિક, મudi | વાવે અન્યને પ્રવ્રાજતા નથી=બીજા કોઈ જીવને પ્રવ્રજ્યા આપતા નથી. ઘરમUા િત્રક ચરમ અનશનીની જેમ રવિવો નિરપેક્ષ એવા જિનકલ્પિક ગાઈડ તપયો=આજ્ઞાથી તે પ્રકારે પ્રવૃત્ત છે=ભગવાનની આજ્ઞાથી અન્યને પ્રવ્રજયા આપે નહીં તે પ્રકારે પ્રવૃત્ત છે. ગાથાર્થ : જિનકલ્પમાં રહેલા છે, જેથી કરીને જિનકલિક બીજા કોઈ જીવને પ્રવજ્યા આપતા નથી. ચરમ અનશનીની જેમ નિરપેક્ષ એવા જિનકલ્પિક ભગવાનની આજ્ઞાથી તે પ્રકારે પ્રવૃત્ત છે. ટીકા : प्रव्राजयति नैषोऽन्यं प्राणिनं, कल्पस्थित इति कृत्वा, जीतमेतत्, आज्ञातस्तथाप्रवृत्तोऽयं महात्मा चरमानशनिवन्निरपेक्ष एकान्तेनेति गाथार्थः ॥१५१२॥ ટીકાર્ય : કલ્પમાં સ્થિત છે=જિનકલ્પમાં રહેલા છે, એથી કરીને આ=જિનકલ્પિક, અન્ય પ્રાણીને=પ્રવજ્યા ગ્રહણ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની સ્થિતિ / ગાથા ૧૫૧૨-૧૫૧૩ કરવા તત્પર એવા અન્ય જીવને, પ્રવ્રજ્યા આપતા નથી. આ જીત છે જિનકલ્પિક અન્યને પ્રવજ્યા આપતા નથી એ જિનકલ્પિકનો આચાર છે. ચરમ અનશનીની જેમ=જીવનના અંતિમકાળે કરેલ અનશનવાળા સાધુની જેમ, એકાંતથી નિરપેક્ષ એવા આ મહાત્મા=જિનકલ્પિક મહાત્મા, આજ્ઞાથી=ભગવાનની આજ્ઞાથી, તે પ્રકારે પ્રવૃત્ત છે=કોઈને પ્રવજ્યા ન આપે તે પ્રકારે પ્રવૃત્ત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : उवएसं पुण विअरइ धुवपव्वाविं विआणिउं कंची । तं पि जहाऽऽसण्णेणं गुणओ ण दिसादविक्खाए ॥१५१३॥ दारं ॥ અન્વયાર્થ : યુવપલ્લવિં પુN=વળી ધ્રુવપ્રવ્રાજીને=અવશ્ય પ્રવજ્યા ગ્રહણ કરનારાને, વિવિં =જાણીને વરી કોઈકને ૩ વિકેર–ઉપદેશ આપે છે. તે પિ તેને પણ તે પ્રવજયા ગ્રહણ કરવા તત્પર થયેલા દીક્ષાર્થીને પણ, ગુપ ગાડડસઇનેvi ગુણથી યથાઆસન્ન વડે (સોપે છે,) હિસાવિવાણ =દિગાદિની અપેક્ષાથી નહીં. ગાથાર્થ : વળી અવશ્ય પ્રવજ્યા લેનારાને જાણીને કોઈક દીક્ષાર્થીને ઉપદેશ આપે છે. તે પ્રવજ્યા લેવા તત્પર થયેલા દીક્ષાર્થીને પણ ગુણથી યથાઆસન્ન એવા સાધુને સોંપે છે, દિગાદિની અપેક્ષાએ આસન્ન એવા સાધુને સોંપતા નથી. ટીકા : उपदेशं पुनर्वितरति ददाति ध्रुवं प्रव्रजनशीलं विज्ञाय कञ्चित्सत्त्वं, तमपि यथाऽऽसन्नेन वितरति गुणात्, न दिगाद्यपेक्षया कारणेनेति गाथार्थः ॥१५१३॥ ટીકાર્થ: વળી ધ્રુવ પ્રવ્રજનશીલને જાણીને કોઈક સત્ત્વને નક્કી પ્રવજ્યા લેવાના સ્વભાવવાળા દીક્ષાર્થીને જાણીને કોઈક જીવને, જિનકલ્પિક ઉપદેશ આપે છે. તેને પણ=તે પ્રવ્રજ્યા લેવા માટે તત્પર એવા દીક્ષાર્થીને પણ, ગુણથી યથાઆસન્ન વડે આપે છે ગુણની અપેક્ષાએ જે પ્રમાણે નજીક હોય તેવા સાધુને સોંપે છે, દિગાદિની અપેક્ષારૂપ કારણથી નહીં–પોતાના ગચ્છના દિગાદિના સંબંધવાળા સાધુની અપેક્ષારૂપ કારણથી તે દીક્ષાર્થીને પોતાના ગચ્છના સાધુને સોપતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - જિનકલ્પી મહાત્મા પોતાના કલ્પની મર્યાદા પ્રમાણે એક પહોરમાં આહાર-વિહાર-નિહાર કરે છે અને તે સિવાયના શેષ સાત પહોરમાં સૂત્ર-અર્થનું પરાવર્તન કરતા કાયોત્સર્ગમાં ઊભા રહે છે; આમ છતાં કોઈ પુરુષ ભક્તિથી તેઓ પાસે આવેલ હોય અને આ નક્કી દીક્ષા લેશે તેવું કૃતના બળથી જણાય, તો જિનકલ્પિક For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સંલેખના વસ્તક | અભ્યધત વિહાર | જિનકભીની સ્થિતિ | ગાથા ૧૫૧૨-૧૫૧૩, ૧૫૧૪-૧૫૧૫ મહાત્મા કાયોત્સર્ગ પાળીને તે યોગ્ય જીવને ઉપદેશ પણ આપે છે; અને તેઓનો ઉપદેશ સાંભળીને તે યોગ્ય જીવ દીક્ષા લેવા તત્પર થાય ત્યારે તેઓ સ્વયં તેને પ્રવ્રયા આપતા નથી કે તે યોગ્ય જીવને પ્રવજ્યા લેવા માટે દિગાદિના સંબંધથી પોતાના ગચ્છમાં મોકલતા નથી, પરંતુ ગુણની અપેક્ષાએ જે પ્રકારે આસન્ન હોય તેવા યોગ્ય ગુરુ પાસે મોકલે છે, જેથી તે દીક્ષા લેનારા યોગ્ય જીવનું અધિક કલ્યાણ થાય. અહીં ગુણથી યથાઆસન્ન” કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે જયાં અધિક સૂક્ષ્મ તત્ત્વ પ્રાપ્ત થાય તેમ હોય અને તે અત્યંત અપ્રમાદથી સંયમ પાળી શકે તેમ હોય, તેરૂપ નજીકના સ્થાનમાં જિનકલ્પિક પ્રવ્રયા સ્વીકારનાર તે યોગ્ય જીવને મોકલે છે અને તેને ત્યાં પ્રવ્રજયા ગ્રહણ કરવાનું કહે છે. II૧૫૧૨/૧૫૧૩ અવતરણિકા : मुण्डनद्वारमधिकृत्याह - અવતરણિતાર્થ મુંડનદ્વારને આશ્રયીને જિનકલ્પિકની મર્યાદાને કહે છે – ગાથા : मुंडावणा वि एवं विण्णेआ एत्थ चोअगो आह । पव्वज्जाणंतर मो णिअमा एस त्ति कीस पुढो ? ॥१५१४॥ અન્વચાઈ: મુંડાવVIT વિ=મુંડના પણ પર્વ આ રીતે=જે રીતે ગાથા ૧૫૧૨માં પ્રવ્રાજના બતાવી એ રીતે, વિઘા જાણવી. પત્થ રોગો માઅિહીં ચોદક કહે છે – સા=આ=મુંડના, fr3મા=નિયમથી પત્રજ્ઞાપાંતર મોકપ્રવ્રજ્યાના અનંતર જ હોય છે, ત્તિ એથી વીર પુત્રો ? કયા કારણથી પૃથ છે?= મુંડનદ્વારનો પ્રવ્રાજનદ્વારથી પૃથક્ ઉપન્યાસ કયા કારણથી છે ? ગાથાર્થ : મુંડના પણ જે રીતે ગાથા ૧૫૧૨માં પ્રવ્રાજના બતાર્વી એ રીતે જાણવી. અહીં ચોદક કહે છે – મુંડના નિયમથી પ્રવજ્યાની પછી જ હોય છે, એથી મુંડનહારનો પ્રવાજનહારથી પૃથક્ ઉપન્યાસ કચા કારણથી છે ? ટીકાઃ मुण्डनाप्येवं विज्ञेया प्रव्राजनवद्, अत्र चोदक आह, किमाह?, प्रव्रज्यानन्तरमेव नियमादेव(?एषा)मुण्डनेति कृत्वा किमिति पृथगुपात्तेति गाथार्थः ॥१५१४॥ ટીકાર્થ: મુંડના પણ આ રીતેeગાથા ૧૫૧૨માં બતાવ્યું એ રીતે, પ્રવ્રજ્યાની જેમ જાણવી અર્થાત્ જિનકલ્પિક For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૧૪-૧૫૧૫ ૧૦૫ જેમ કોઈ જીવને પ્રવજ્યા આપતા નથી તેમ કોઈ જીવનું મુંડન પણ કરતા નથી એમ જાણવું. અહીં ચોદક= શિષ્ય, કહે છે – શું કહે છે? તે બતાવે છે – આ=મુંડના, નિયમથી જ પ્રવ્રજ્યાની અનંતર જ છે=પ્રવજ્યા આપ્યા પછી જ મુંડન થાય છે, જેથી કરીને કયા કારણથી પૃથગૂ ઉપાત્ત છે?=મુંડનદ્વારનું પ્રવ્રાજનદ્વારથી પૃથગું સ્થાપન કયા કારણથી છે? એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : गुरुराहेह ण णिअमो पव्वइअस्स वि इमीए पडिसेहो । अजोग्गस्साइसई पलिभग्गाए वि होइ जओ ॥१५१५॥ अओ पुढो ॥ दारं ॥ અન્વયાર્થ: ગુરુદ ગુરુ કહે છેઃશિષ્યને ગુરુ ઉત્તર આપે છે – ફેકઅહીં=મુંડનામાં, જો =નિયમ નથી. ગોપાસ પદ્ગમ વિ=અયોગ્ય પ્રવ્રજિતને પણ =આનો-મુંડનાનો, પડિલેહ=પ્રતિષેધ છે; નમો જે કારણથી પત્રિમ IIT વિ=પ્રતિભગ્નાદિની પણ અતિશયી હોડું કરે છે મુંડના કરે છે. સો પુદો=આથી પૃથર્ છે=મુંડનદ્વારનો સ્વતંત્ર ઉપન્યાસ છે. ગાથાર્થ: ગુરુ કહે છે – મુંડનામાં નિયમ નથી. અયોગ્ય પ્રજિતને પણ મુંડનાનો પ્રતિષેધ છે; જે કારણથી પ્રતિભગ્નાદિની પણ અતિશયી મુંડના કરે છે. આથી મુંડનહારનો રવતંત્ર ઉપન્યાસ છે. ટીકાઃ ___ गुरुराह-इह न नियमो, यदुत-प्रव्रज्यानन्तरमेवेयं, कुतः?, प्रव्रजितस्याप्यस्याः प्रतिषेधो मुण्डनाया अयोग्यस्य प्रकृत्या, इहातिशयी पुनः प्रतिभग्नादेविधत्ते यतो मुण्डनां, ततः पृथगिति गाथार्थः ॥१५१५॥ ટીકાર્ય : ગુરુ કહે છેઃશિષ્યને ગુરુ ઉત્તર આપે છે – અહીં મુંડનામાં, નિયમ નથી. તે અનિયમ યહુતથી બતાવે છે – આ પ્રવ્રજ્યાની અનંતર જ છે=મુંડના પ્રવ્રજ્યા આપ્યા પછી જ થાય છે, એ પ્રકારનો મુંડનામાં નિયમ નથી. કયા કારણથી ?=મુંડલામાં કયા કારણથી નિયમ નથી? તે બતાવે છે – પ્રકૃતિથી અયોગ્ય એવા પ્રવ્રજિતને પણ આનો=મુંડનાનો, પ્રતિષેધ છે; વળી જે કારણથી અહીં=પ્રવ્રજ્યામાં, અતિશયી=અતિશયજ્ઞાની મહાત્મા, પ્રતિભગ્નાદિની મુંડનાને કરે છે. તે કારણથી પૃથ છે=મુંડનવારનો પ્રવાસનધારથી પૃથ ઉપન્યાસ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનકલ્પિક જે રીતે કોઈને પ્રવજયા આપતા નથી, એ રીતે કોઈનું મુંડન પણ કરતા નથી. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે દીક્ષા આપ્યા પછી નવદીક્ષિતનું તરત જ મુંડન કરવાનું હોય છે, તેથી નક્કી જ થાય છે કે જિનકલ્પી જો પ્રવ્રજયા આપે નહીં તો મુંડન પણ કરે નહીં, માટે મુંડનદ્વારનો પ્રવ્રાજન દ્વારની અંતર્ગત જ અંતર્ભાવ થઈ જાય છે, તોપણ મુંડનદ્વારનું પ્રવ્રાજનદ્વારથી પૃથર્ ગ્રહણ કેમ કર્યું? For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૧૪-૧૫૧૫, ૧૫૧૬ તેનો ઉત્તર આપતાં ગુરુ કહે છે કે પ્રવજ્યા પછી મુંડન થાય જ છે એવો નિયમ નથી. અને એવો નિયમ કેમ નથી ? તે જણાવવા ખુલાસો કરે છે કે ગીતાર્થે કોઈક જીવને યોગ્ય જાણીને દીક્ષા આપી હોય અને પાછળથી કોઈક લિંગોથી તે પ્રવ્રયા માટે અયોગ્ય જણાય તો ગુરુ પ્રવ્રયા આપ્યા પછી પણ તેનું મુંડન કરતા નથી. આથી નક્કી થાય કે પ્રવ્રયા આપ્યા પછી મુંડન થાય જ એવો નિયમ નથી. અહીં પ્રશ્ન થાય કે પ્રવ્રયા આપ્યા પછી અયોગ્યનું ભલે મુંડન થતું ન હોય, પરંતુ પ્રવ્રજ્યા આપ્યા પછી યોગ્યનું તો અવશ્ય મુંડન થાય જ છે ને ! અને જિનકલ્પિક યોગ્યને પણ પ્રવ્રયા આપતા નથી, તેથી યોગ્યનું મુંડન પણ કરતા નથી, એમ અર્થથી નક્કી થાય છે. માટે મુંડનદ્વારને સ્વતંત્ર ગ્રહણ કરવાનું કોઈ પ્રયોજન નથી. તેથી ગ્રંથકારશ્રી કહે છે – જે કારણથી અતિશયધારી મહાત્મા પ્રતિભગ્નાદિનું પણ મુંડન કરે છે. આશય એ છે કે કોઈક પુરુષ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે તત્પર હોય, પરંતુ કોઈક નિમિત્તે ચારિત્રના પરિણામથી ભગ્ન થયેલ હોય, તોપણ દીક્ષા આપવાથી લાભ જણાતો હોય તો અતિશયવાળા સાધુ તેને દીક્ષા આપીને મુંડન પણ કરે છે; અને મારિ' પદથી કોઈ પુરુષ દીક્ષા લીધા પછી ચારિત્રના પરિણામથી ભગ્ન થનાર હોય છતાં લાભ થતો હોય તો તેને પણ અતિશયવાળા સાધુ દીક્ષા આપીને મુંડન કરે છે, એમ ગ્રહણ કરવાનું છે. વળી, અતિશયવાળા જિનકલ્પિક ભલે કોઈને પ્રવ્રયા ન આપે, તોપણ જેમ અતિશયવાળા ગૌતમસ્વામીએ ચારિત્રના પરિણામથી ભગ્ન થનાર છતાં ખેડૂતને પ્રવ્રયા આપીને મુંડન કર્યું, તેમ અતિશયવાળા જિનકલ્પિક કોઈક પ્રતિભગ્નાદિનું મુંડન તો કરે ને ! એવી કોઈને શંકા થાય, તેના સમાધાન માટે મુંડનદ્વારને પ્રવ્રાજનદ્વારથી પૃથ ગ્રહણ કરેલ છે. તેથી ફલિત થાય કે જિનકલ્પિક જેમ કોઈને પ્રવ્રયા આપતા નથી તેમ લાભ દેખાતો હોય તો પણ કોઈનું મુંડન પણ કરતા નથી. વળી ગાથા ૧૫૧૪માં શિષ્યએ પ્રશ્ન કરેલ કે મુંડનદ્વારનો પૃથર્ ઉપન્યાસ કેમ છે? તેનો ઉત્તર ગ્રંથકારશ્રીએ ગાથા ૧૫૧૫માં હોદ્દ નો સુધી આપેલ છે. અને કહેલ કે આથી મુંડનદ્વારનો પૃથ ઉપન્યાસ છે, પરંતુ નો પછી પ્રાસના હિસાબે ગાથા પૂર્ણ થાય છે, માટે ‘મ પુલો' આ શબ્દને ગાથાની બહાર મૂકેલ છે, અને ત્યારપછી અહીં “મુંડન દ્વારની સમાપ્તિ થતી હોવાથી ત્યારે શબ્દ મૂકેલ છે. /૧૫૧૪/૧૫૧પો અવતરણિકા : ___मनसाऽऽपन्नस्यापीत्यादिद्वारमधिकृत्याह - અવતરણિતાર્થ : મનથી આપજ્ઞને પણ ઇત્યાદિ દ્વારને આશ્રયીને કહે છે–ગાથા ૧૪૮૫ના બીજા પાદમાં મનથી આપન્ન પણ દોષમાં જિનકલ્પિકને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત' એ પ્રકારનું દ્વાર બતાવેલ, તેને આશ્રયીને કહે છે – ગાથા : आवण्णस्स मणेण वि अइआरं निअमओ उ सुहुमं पि । पच्छित्तं चउगुरुगा सव्वजहण्णं मुणेअव्वं ॥१५१६॥ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / અશ્રુઘત વિહાર / જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૫૧૬-૧૫૧૭ અન્વયાર્થ: वि सुपि अइआरं आवण्णस्स निअमओ उ सव्वजहण्णं चउगुरुगा पच्छित्तं मुणेअव्वं=भनथी પણ સૂક્ષ્મ પણ અતિચારને આપન્નનું=પામેલા એવા જિનકલ્પિકનું, નિયમથી જ સર્વજઘન્ય ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત જાણવું. ગાથાર્થ: મનથી પણ સૂક્ષ્મ પણ અતિચારને પામેલા એવા જિનકલ્પિકનું નિયમથી જ સર્વજઘન્ય ચતુર્ગુ પ્રાચશ્ચિત્ત જાણવું. ટીકા आपन्नस्य= प्राप्तस्य मनसाऽप्यतिचारं नियमत एव सूक्ष्ममपि प्रायश्चित्तमस्य भगवतश्चतुर्गुरवः सर्वजघन्यं मन्तव्यमिति गाथार्थः ॥ १५१६ ॥ ટીકાર્ય મનથી પણ સૂક્ષ્મ પણ અતિચારને આપન્ન=પ્રાપ્ત, એવા આ ભગવાનને=જિનકલ્પિક ભગવાનને, નિયમથી જ સર્વજઘન્ય ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત જાણવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા: alle जम्हा उत्तरकप्पो एसोऽभत्तट्ठमाइसरिसो उ । एगग्गयापहाणो तब्भंगे गुरुअरो दोसो ॥ १५१७॥ दारं ॥ અન્વયાર્થ: નન્હા=જે કારણથી સો=આ=જિનકલ્પ, ઉત્તર પ્પો=ઉત્ત૨કલ્પ છે=જીવનની ઉત્તરાવસ્થામાં સ્વીકારવા યોગ્ય આચાર છે, અમત્તમારિસો યાપહાળો=(અને) અભક્તાર્થાદિની સદેશ એકાગ્રતાપ્રધાન છે. (આથી) તાંને ગુરુપે વોમો=તેના=જિનકલ્પના, ભંગમાં ગુરુતર દોષ થાય છે. * ‘૩' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ: જે કારણથી જિનકલ્પ સંયમજીવનની ઉત્તરાવસ્થામાં સ્વીકારવા યોગ્ય આચાર છે, અને અભક્તાર્થાદિ જેવો એકાગ્રતાપ્રધાન વર્તે છે. આથી જિનકલ્પના ભંગમાં ગુરુતર દોષ થાય છે. ટીકા यस्मादुत्तरकल्प एष:- जिनकल्पः अभक्तार्थादिसदृशो वर्त्तते एकाग्रताप्रधानोऽप्रमादाद्, अतस्तद्भङ्गे गुरुतरो दोषो, विषयगुरुत्वादिति गाथार्थः ॥ १५१७॥ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સલેખનાથજીક અગ્રુધત વિહાર/જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૫૧૬-૧૫૧૦, ૧૫૧૮ ટીકાર્ય : જે કારણથી ઉત્તરકલ્પ એવો આ જીવનના ઉત્તરકાળમાં સ્વીકારવા યોગ્ય આચાર સ્વરૂપ જિનકલ્પ, અભક્તાર્યાદિની સદેશ=જીવનના અંતિમકાળે કરાતા ભક્તપરિજ્ઞા અનશન આદિ જેવો, અપ્રમાદથી એકાગ્રતાપ્રધાન વર્તે છે. આથી તેના ભંગમાં=જિનકલ્પના ભંગમાં, ગુરુતર દોષ થાય છે, કેમ કે વિષયનું ગુરુપણું છે=દોષના વિષયભૂત એવા જિનકલ્પનું ગુરુપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : | જિનકલ્પિક મહાત્મા અસંગાનુષ્ઠાનમાં વર્તનારા હોય છે અને શ્રુતના પારાયણ દ્વારા સદા અસંગભાવની વૃદ્ધિમાં ઉદ્યમ કરનારા હોય છે; આમ છતાં કર્મના વૈચિત્ર્યને કારણે જિનકલ્પિકને પણ ક્યારેક અશુભ લેશ્યા અને આર્તધ્યાન-રૌદ્રધ્યાન વર્તે છે, તે વખતે તેઓને શું પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે? તે બતાવવા કહે છે – - જિનકલ્પિકની કાયાથી કે વચનથી સ્કૂલના થાય તો તો તેઓને સ્કૂલના અનુસાર મોટું પ્રાયશ્ચિત્ત તો આવે છે, પરંતુ મનથી પણ સૂક્ષ્મ પણ અલના થાય તોપણ, તેઓને જઘન્યમાં જઘન્ય ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે. અહીં પ્રશ્ન થાય કે સામાન્ય રીતે મનથી કોઈક સૂક્ષ્મ અતિચાર થયો હોય, તો સાધુને માત્ર નિંદાગોંદિથી તે અતિચારની શુદ્ધિ થાય છે, તેને બદલે જિનકલ્પિકને મનથી થયેલા સૂક્ષ્મ પણ અતિચારની શુદ્ધિ અર્થે આટલું મોટું પ્રાયશ્ચિત્ત કેમ આવે છે? તેથી કહે છે – જિનકલ્પ એ સંયમજીવનનો ઉત્તરકલ્પ છે. તેથી તે જિનકલ્પ સ્વીકારનારા જિનકલ્પી સાધુ સંયમનું પાલન કરીને સુઅભ્યસ્ત શાસ્ત્રોવાળા અને સુઅભ્યસ્ત ચારિત્રવાળા હોય છે. વળી જેમ પોતાનો ઉત્તરભવ સાધનાને અનુકૂળ શ્રેષ્ઠ સામગ્રીવાળો મળે તદર્થે, જીવનના અંતિમ કાળે સાધુ ભોજનનો સર્વથા ત્યાગ કરવા આદિરૂપ કોઈ એક અનશન સ્વીકારીને અપ્રમાદથી એકાગ્રતાપ્રધાન થઈને આત્માને શ્રુતથી ભાવિત કરે છે, તેમ જીવનના ઉત્તરકાળે જિનકલ્પ સ્વીકાર્યા પછી અપ્રમાદથી એકાગ્રતાપ્રધાન થઈને કોઈ માનસિક પણ અતિચાર ન થાય તેવા મહાઉદ્યમથી જિનકલ્પી પોતાના આત્માને ભાવિત કરે છે; આમ છતાં એકાગ્રતાનો ભંગ થાય ત્યારે તેઓને મનથી સૂક્ષ્મ અતિચાર પ્રાપ્ત થાય છે અને એકાગ્રતાનો ભંગ જિનકલ્પી માટે ગુરુતર દોષ છે; કેમ કે જિનકલ્પરૂપ ગુરુ વિષયને અર્થાત્ ઉચ્ચ ભૂમિકાને, સ્વીકાર્યા પછી અતિચારનું સેવન થયેલ છે, માટે જિનકલ્પમાં થયેલ અતિચારનું જઘન્ય પ્રાયશ્ચિત્ત પણ મોટું હોય છે. આથી જિનકલ્પિકને મનથી પણ સૂક્ષ્મ પણ થયેલા અતિચારમાં સર્વજઘન્ય ચાર ગુરુમાસના ઉપવાસરૂપ ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે. //૧૫૧૬/૧૫૧૭ી અવતરણિકા: कारणद्वारमधिकृत्याह - અવતણિકાર્ય : કારણદ્વારને આશ્રયીને જિનકલ્પિકની મર્યાદાને કહે છે – For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિનું ગાથા ૧૫૧૮ ૧૭૯ ગાથા : कारणमालंबण मो तं पुण नाणाइअं सुपरिसुद्धं । एअस्स तं न विज्जइ उचियं तवसाहणा पायं ॥१५१८॥ અન્વયાર્થ: ૨ માલ્તવ=કારણ આલંબન છે. તે પુJ=વળી તે=આલંબન, સુપરિયુદ્ધ ના મં=સુપરિશુદ્ધ જ્ઞાનાદિ છે. તંત્રતે=જ્ઞાનાદિ આલંબન, જ =આમને=જિનકલ્પિકને, ર વિક્વડું હોતું નથી. પાર્થ તવસ ચિં=પ્રાયઃ તપના પ્રસાધનથી ઉચિત છે. * “ો' પાદપૂરણ માટે છે. ગાથાર્થ : કારણ આલંબન છે. વળી આલંબન સપરિશદ્ધ જ્ઞાનાદિ છે. જ્ઞાનાદિ આલંબન જિનકલિકને હોતું નથી. પ્રાયઃ તપના પ્રસાધનથી ઉચિત છે. ટીકા : ___कारणम् आलम्बनमुच्यते, तत्पुनर्ज्ञानादि सुपरिशुद्धं सर्वत्र ज्ञेयं, एतस्य तन्न विद्यते जिनकल्पिकस्य, उचितं तपःप्रसाधनात्प्रायः, जन्मोत्तमफलसिद्धेरिति गाथार्थः ॥१५१८॥ ટીકાર્ય : કારણ આલંબન કહેવાય છે. વળી તે=આલંબન, સર્વત્ર=અપવાદિક સર્વ પ્રવૃત્તિમાં, સુપરિશુદ્ધ જ્ઞાનાદિ જાણવું. તે જ્ઞાનાદિ આલંબન, આમને જિનકલ્પિકને, હોતું નથી. જિનકલ્પિકને જ્ઞાનાદિ આલંબન કેમ હોતું નથી ? તેથી કહે છે – પ્રાયઃ તપના પ્રસાધનથી ઉચિત છે=જિનકલ્પિકને શ્રતનું અનુસ્મરણ કરવારૂપ તપના પ્રસાધનથી આત્માને ભાવિત કરવો એ ઉચિત છે. - જિનકલ્પિકને તપના પ્રસાધનથી આત્માને ભાવિત કરવો જ કેમ ઉચિત છે? જ્ઞાનાદિ આલંબન કેમ ઉચિત નથી ? તેમાં હેતુ આપે છે – જન્મના ઉત્તમ ફળની સિદ્ધિ છે=જિનકલ્પિકને મનુષ્યજન્મના અસંગભાવરૂપ ઉત્તમ ફળની પ્રાપ્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - સાધુઓ સુપરિશુદ્ધ એવા જ્ઞાનાદિની વૃદ્ધિ માટે અપવાદિક આલંબનો ગ્રહણ કરે છે, કેમ કે જ્યાં સુધી જીવ વિશિષ્ટ જ્ઞાનાદિથી સંપન્ન ન થયેલ હોય ત્યાં સુધી અસંગભાવમાં જવું તેની માટે અતિદુષ્કર છે અને જીવમાં અનાદિની સંગની વાસના અતિસ્થિર છે, તેથી સંભાવનામાંથી બહાર નીકળવાના અનન્ય ઉપાયભૂત એવા સુપરિશુદ્ધ જ્ઞાનાદિની વૃદ્ધિ માટે સાધુઓ સર્વત્ર ઉદ્યમ કરે છે. તે જ્ઞાનાદિની વૃદ્ધિ ઉત્સર્ગની For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સંખનાવસ્તક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૧૮-૧૫૧૯ આચરણાથી થતી ન જણાય ત્યારે, સાધુઓ દોષિત ભિક્ષા ગ્રહણ કરવા આદિ અપવાદોનું પણ સેવન કરે છે, તેથી સાધુઓ માટે અપવાદના સેવનમાં સુપરિશુદ્ધ એવા જ્ઞાનાદિ આલંબન છે. વળી જિનકલ્પિક મહાત્માઓ શ્રુતજ્ઞાનથી સંપન્ન થયેલા હોય છે અને પોતે સંપન્ન કરેલા શ્રુતથી જ તેઓ આત્માને ભાવિત કરીને અસંગભાવને સ્થિર કરવા યત્ન કરે છે. તેથી પ્રાયઃ કરીને સ્વાધ્યાયરૂપ તપના પ્રસાધનથી આત્માને ભાવિત કરવો એ જિનકલ્પિક માટે ઉચિત છે, આથી તેઓને અપવાદિક આલંબન હોતું નથી. અહીં પ્રશ્ન થાય કે જિનકલ્પિક મહાત્માઓ જેમ આત્માને ભાવિત કરવારૂપ તપનું પ્રસાધન કરે છે, તેમ અપવાદિક આલંબન લઈને જ્ઞાનાદિની વૃદ્ધિ માટેનો યત્ન કેમ કરતા નથી? તેથી કહે છે – મનુષ્યજન્મનું ઉત્તમ ફળ અસંગભાવ છે; કેમ કે અસંગભાવથી શીધ્ર કર્મોનો નાશ થાય છે, અને જિનકલ્પિક મહાત્માને તપના પ્રસાધનથી મનુષ્યજન્મના અસંગભાવરૂપ ફળની પ્રાપ્તિ થયેલ છે, તેથી તેઓ જ્ઞાનાદિની વૃદ્ધિ માટે અપવાદિક આલંબનમાં યત્ન કરતા નથી. અહીં કહ્યું કે “પ્રાયઃ તપના પ્રસાધનથી ઉચિત છે,” ત્યાં “પ્રાયઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે જિનકલ્પિક નક્કી પ્રવ્રયા લેનારા દીક્ષાર્થીને ઉપદેશ આપે અથવા કોઈની અપ્રીતિના પરિહારાદિ અર્થે વીરપ્રભુની જેમ ચાતુર્માસમાં પણ વિહાર કરે, તેવી કોઈ અપવાદિક પ્રવૃત્તિ સિવાય તેઓ તપના પ્રસાધનથી આત્માને વાસિત કરે છે. I૧૫૧૮ અવતરણિકા: પૂર્વગાથાના અંતે કહ્યું કે જિનકલ્પિકને જન્મના ઉત્તમ ફળની સિદ્ધિ છે. તેથી પ્રશ્ન થાય છે જિનકલ્પિક મહાત્માને જન્મના ઉત્તમ ફળની સિદ્ધિ કેમ છે? તે દર્શાવે છે – ગાથા : सव्वत्थ निरवइक्खो आढत्तं चिअ दढं समाणितो । वट्टइ एस महप्पा किलिट्ठकम्मक्खयणिमित्तं ॥१५१९॥ दारं ॥ અન્વયાર્થ : ક્ષિત્નિકૂર્મધ્વનિમિત્ત ક્લિષ્ટ કર્મના ક્ષયનિમિત્તે સંધ્યત્વ નિવફgો સર્વત્ર નિરપેક્ષ એવા પણ પપ્પા આ મહાત્મા=જિનકલ્પિક મહાત્મા, માહિત્ત વિકમ ૮ સમfinતો=આરબ્ધને જ દઢ સમાપન કરતા વટ્ટ=વર્તે છે. ગાથાર્થ : ક્લિષ્ટ કર્મના ક્ષયનિમિત્તે સર્વત્ર નિરપેક્ષ એવા જિનકલ્પિક મહાત્મા આરબ્ધને જ દેટ સમાપન કરતા વર્તે છે. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૧૯-૧૫૨૦ ટીકા? सर्वत्र निरपेक्षः सन् प्रारब्धमेव दृढं समापयन् वर्त्तते एष महात्मा जिनकल्पिकः क्लिष्टकर्मक्षयनिमित्तमिति गाथार्थः ॥१५१९॥ ટીકાર્ય : ક્લિષ્ટ કર્મના ક્ષયનિમિત્તે સર્વત્ર નિરપેક્ષ છતા આકજિનકલ્પિક, મહાત્મા પ્રારબ્ધને જ દેઢ સમાપન કરતા=પોતે પ્રારંભેલ એવા જિનકલ્પનું જ દઢ રીતે વહન કરતા, વર્તે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અનાદિકાળથી આત્મામાં બાહ્ય પદાર્થો સાથે સંશ્લેષનો પરિણામ કરાવે તેવાં ક્લિષ્ટ કર્મો વિદ્યમાન છે અને તે રીતે સંગ કરવાના સંસ્કારો પણ આત્મા પર વિદ્યમાન છે, તે ક્લિષ્ટ કર્મો તે સંગના સંસ્કારોને પ્રગટ કરીને જીવને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. આવાં ક્લિષ્ટ કર્મોનો ક્ષય કરવા માટે જિનકલ્પિક મહાત્માઓ સર્વત્ર નિરપેક્ષ થઈને, પોતે જે જિનકલ્પરૂપ કૃત્યનો પ્રારંભ કરેલ છે તેનું દઢ રીતે સમાપન કરતા વર્તે છે, અર્થાત્ જિનકલ્પિકે સર્વ ઉદ્યમથી અસંગભાવની વૃદ્ધિને અનુકૂળ આત્માને સંપન્ન કરવાનું કૃત્ય પ્રારંભેલ છે, તે પ્રારંભેલ કૃત્યને નિષ્ઠા સુધી પહોંચાડવા માટે તેઓ જગતના સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને વીતરાગના વચનરૂપ શ્રુતથી આત્માને દઢ રીતે વાસિત કરતા વર્તે છે, જેથી તે શ્રુતના સંસ્કારો આત્મામાં સ્થિર થવાથી અનાદિના સંગના સંસ્કારો ક્ષીણ-ક્ષીણતર થાય છે અને સંગને પેદા કરવામાં કારણીભૂત ક્લિષ્ટ કર્મોનો ક્ષય થાય છે. આથી જિનકલ્પિક મહાત્માને અપવાદિક આલંબન વિદ્યમાન નથી, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ૧૫૧લા અવતરણિકા : निष्प्रतिकर्मद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : નિષ્પતિક*દ્વારને આશ્રયીને જિનકલ્પિકની મર્યાદાને કહે છે – ગાથા : णिप्पडिकम्मसरीरो अच्छिमलाई वि णावणेइ सया । पाणंतिए वि अ तहा वसणंमि न वट्टई बीए ॥१५२०॥ અન્વયાર્થ : fપમ્પીરો નિષ્પતિકર્મશરીરવાળા છિમનારૂં વિ=અમિલાદિને પણ સા=સદા ક્યારેય, વોડ્ર=દૂર કરતા નથી, તી મ=અને તે રીતે પાછાંતિ. વિ વસમિ=પ્રાણાંતિક પણ વ્યસનમાં વિ=દ્વિતીયમાં=અપવાદમાં, ન વટ્ટ=વર્તતા નથી. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર |જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૫૨૦-૧૫૨૧ ગાથાર્થ : નિપ્રતિકર્મશરીરવાળા જિનકલિક આંખના મેલ આદિને પણ ક્યારેય દૂર કરતા નથી, અને તે રીતે પ્રાણાંતિક પણ આપત્તિમાં અપવાદમાં વર્તતા નથી. ટીકા? ___निष्प्रतिकर्मशरीर एकान्तेन अक्षिमलाद्यपि नापनयति सदा, प्राणान्तिकेऽपि च तथाऽत्यन्तरौद्रे व्यसने न वर्त्तते द्वितीय इति गाथार्थः ॥१५२०॥ ટીકાર્ય : એકાંતથી નિષ્પતિકર્મશરીરવાળા જિનકલ્પિક અક્ષિમલાદિને પણ=આંખના મેલ વગેરેને પણ, સદા=હંમેશાં, દૂર કરતા નથી, અને તે રીતે પ્રાણાંતિક પણ અત્યંત રૌદ્ર વ્યસનમાં=પ્રાણનો અંત કરાવે એવા પણ અત્યંત ભયંકર ઉપસર્ગમાં, દ્વિતીયમાં=અપવાદમાં, વર્તતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પિક મહાત્મા એકાંતથી નિષ્પતિકર્મશરીરવાળા હોય છે અર્થાત્ તેઓ શરીરની થોડી પણ સારસંભાળ કરતા નથી અને ક્યારેક પ્રાણાંત રૌદ્ર ઉપસર્ગ થયો હોય ત્યારે પણ અપવાદનું આલંબન લેતા નથી. તેથી તેઓ સર્વથા ઉત્સર્ગમાર્ગથી જ પ્રવૃત્તિ કરનારા હોય છે. /૧૫૨૦ના અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે જિનકલ્પિક પ્રાણાંતિક પણ વ્યસનમાં અપવાદમાં વર્તતા નથી. તેથી પ્રશ્ન થાય કે સાધુઓ જેમ અલ્પ-બહુનો વિચાર કરીને જેમાં અધિક લાભ જણાય તે પ્રકારે અપવાદમાં પ્રવૃત્તિ કરે છે, તેમ જિનકલ્પિક મહાત્મા કેમ તે રીતે અપવાદમાં પ્રવૃત્તિ કરતા નથી? તેથી કહે છે – ગાથા : अप्पबहुत्तालोअणविसयाईओ उ होइ एसो त्ति । अहवा सुभभावाओ बहुअं पेअं चिअ इमस्स ॥१५२१॥ दारं ॥ અન્વયાર્થ: પણો =વળી આ=જિનકલ્પિક મહાત્મા, સખવદુત્તાત્નોગપવિયાર્ડો દોડ્ર=અલ્પ-બહત્વના આલોચનના વિષયથી અતીત હોય છે. ગવા=અથવા સુષમાવાનો શુભભાવ હોવાથી રૂમઆમનેજિનકલ્પિકને, વહુ પિ=બહુ પણ=અધિક લાભ પણ, ૩ જિ=આ જ હોય છે=ઉત્સર્ગમાર્ગનું સેવન જ હોય છે. * “ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક અભ્યધત વિહાર/જિનકપીની સ્થિતિ ગાથા ૧૫૨૧, ૧૫૨૨-૧૫૨૩ - ૧૮૩ ગાથાર્થ : વળી જિનકલ્પિક મહાત્મા અલ્પ-બહત્વના આલોચનના વિષયથી અતીત હોય છે. અથવા શુભભાવ હોવાથી જિનકલિકને બહુ પણ ઉત્સર્ગમાર્ગનું સેવન જ હોય છે. ટીકા : ___ अल्पबहुत्वालोचनविषयातीतस्तु भवत्येषः-जिनकल्पिक इति, अथवा शुभभावात् कारणाद्बह्वप्येतदेवास्य तत्त्वत इति गाथार्थः ॥१५२१॥ ટીકાર્ય : વળી આ જિનકલ્પિક, અલ્પ-બહુત્વના આલોચનના વિષયથી અતીત હોય છે. અથવા શુભભાવરૂપ કારણથી આમને જિનકલ્પિકને, બહુ પણ તત્ત્વથી આ જ હોય છે અધિક લાભ પણ પરમાર્થથી ઉત્સર્ગમાર્ગનું આચરણ જ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પિક અલ્પ-બહત્વના આલોચનના વિષયથી અતીત હોય છે. આશય એ છે કે સ્થવિરકલ્પિક સાધુઓ, ઉત્સર્ગમાર્ગની પ્રવૃત્તિ કરવાથી ચિત્ત સંયમના કંડકોમાં વૃદ્ધિ પામી શકે તેમ ન હોય ત્યારે કઈ પ્રવૃત્તિ કરવાથી સંયમના કંડકોની વૃદ્ધિ થવારૂપ અધિક લાભ થશે? તેનું આલોચન કરીને ઉત્સર્ગમાર્ગ કે અપવાદમાર્ગ: એ બેમાંથી જેના સેવનમાં બહુ લાભ દેખાતો હોય તે માર્ગનું સેવન કરે છે; જ્યારે જિનકલ્પિક મહાત્મા સત્ત્વશાળી હોવાથી પ્રાણનો નાશ થાય ત્યાં સુધી પણ પોતાના સંયમના કંડકમાંથી પાત પામતા નથી, તેથી તેઓ અલ્પલાભ કે બહુલાભના વિચારના વિષયથી અતીત હોય છે, તેથી તેઓ સદા ઉત્સર્ગમાર્ગથી જ સર્વ પ્રવૃત્તિ કરે છે. અથવા જિનકલ્પિક મહાત્માને અલ્પલાભ કે બહુલાભના આલોચનનો વિષય સ્વીકારીએ, તોપણ ઉત્સર્ગમાર્ગથી પ્રવૃત્તિ કરવામાં તેઓને સદા શુભભાવ વર્તતો હોવાને કારણે તેઓ માટે પરમાર્થથી ઉત્સર્ગમાર્ગ જ બહુલાભ છે, પરંતુ સ્થવિરકલ્પિક સાધુઓની જેમ તેઓ માટે અપવાદમાર્ગ ક્યારેય અધિક લાભનું કારણ બનતો નથી; કેમ કે તેઓ સદા સંગ વગરની પરિણતિવાળા હોય છે. /૧૫૨૧// અવતરણિકા: चरमद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : ચરમારને આશ્રયીને કહે છે=ગાથા ૧૪૮૪-૧૪૮૫માં જિનકલ્પિકની ક્ષેત્રાદિ મર્યાદાનાં ૧૯ ધારો બતાવેલ, અને તે ૧૯ દ્વારોનું ગાથા ૧૪૮થી ક્રમસર વર્ણન કર્યું, તેમાંથી હવે “ત્રીજી પોરિસીમાં ભક્ત અને પંથા” નામના છેલ્લા દ્વારને આશ્રયીને જિનકલ્પિકની મર્યાદા બતાવે છે – For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૨૨-૧૫૨૩ ગાથા : तइआए पोरुसीए भिक्खाकालो विहारकालो अ । सेसासु तु उस्सग्गो पायं अप्पा य णिद्द त्ति ॥१५२२॥ અન્વયાર્થ: (જિનકલ્પિકનો) તન્ના પોસી–ત્રીજી પોરિસીમાં મિસ્થાનો વિહારનો મ=ભિક્ષાકાળ અને વિહારકાળ હોય છે. સેસી તુ=વળી શેષ એવી પોરિસીઓમાં પાયં ૩ =પ્રાયઃ ઉત્સર્ગ કાયોત્સર્ગ, અખા ય ઉદ્દા=અને અલ્પ નિદ્રા હોય છે. * “ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : જિનકલ્પિકનો ત્રીજી પોરિસીમાં ભિક્ષાકાળ અને વિહારકાળ હોય છે. વળી શેષ પોરિસીઓમાં પ્રાયઃ કાયોત્સર્ગ અને અા નિદ્રા હોય છે. ટીકા : तृतीयायां पौरुष्यां भिक्षाकालो विहारकालश्चास्य नियोगतः, शेषासु तु कायोत्सर्गः प्रायोऽल्पा च निद्रा पौरुषीष्विति गाथार्थः ॥१५२२॥ ટીકાર્ય : આમનો જિનકલ્પિકનો, નિયોગથી નિયમથી, ત્રીજી પોરિસીમાં ભિક્ષાકાળ અને વિહારકાળ હોય છે. વળી શેષ પોરિસીઓમાં પ્રાયઃ કાયોત્સર્ગ અને અલ્પ નિદ્રા હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : जंघाबलम्मि खीणे अविहरमाणो वि णवर णावज्जे । तत्थेव अहाकप्पं कुणइ अ जोगं महाभागो ॥१५२३॥ दारं ॥ અન્વયાર્થ: વિF–ફક્ત બંધાવી =જંઘાબળ ક્ષીણ થયે છતે વિહરમાને વિ=અવિહરમાન પણ =વિહાર નહીં કરતા એવા પણ જિનકલ્પિક, (દોષને) વિન્ને પ્રાપ્ત કરતા નથી, તત્થવ =અને ત્યાં જ–તે જ ક્ષેત્રમાં, મદામા =મહાભાગ=મહાભાગ્યશાળી એવા જિનકલ્પિક, મહાપ્પનો યથાકલ્પ યોગને=પોતાના કલ્પ પ્રમાણે જિનકલ્પના વ્યાપારને, કરે છે. ગાથાર્થ : ફક્ત જંઘાબળ ક્ષીણ થયે છતે વિહાર નહીં કરતા એવા પણ જિનકલિક દોષને પ્રાપ્ત કરતા નથી, અને તે જ ક્ષેત્રમાં મહાભાગ્યશાળી એવા જિનકલ્પિક પોતાના કલ્પ પ્રમાણે જિનકલ્પના વ્યાપારને કરે છે. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ સંખનાવતુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની સામાચારી/ ગાથા ૧૫૨૨-૧૫૨૩, ૧૫૨૪ ૧૮૫ ટીકા : ___ जङ्घाबले क्षीणे सत्यविहरन्नपि नवरं नापद्यते दोषमिति, तत्रैव यथाकल्पं क्षेत्रे करोति योगं महाभागः स्वकल्पस्येति गाथार्थः ॥१५२३॥ ટીકાર્થ: ફક્ત જંઘાબળ ક્ષીણ થયે છતે નહીં વિહરતા એવા પણ જિનકલ્પિક દોષને પ્રાપ્ત કરતા નથી. તે જ ક્ષેત્રમાં મહાભાગ એવા જિનકલ્પિક યથાકલ્પ સ્વકલ્પના યોગને પોતાના આચાર મુજબ જિનકલ્પના વ્યાપારને, કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનકલ્પિક મહાત્મા નિયમથી ત્રીજી પોરિસીમાં ભિક્ષાટન અને વિહાર કરે છે, તે સિવાય અન્ય કોઈ પોરિસીમાં ભિક્ષાટન કે વિહાર કરતા નથી. ત્રીજી પોરિસીથી શેષ પોરિસીઓમાં તેઓ પ્રાયઃ કાયોત્સર્ગમાં રહે છે અને શરીરથી શ્રાંત થયા હોય તો તેઓને અલ્પ નિદ્રા સંભવે છે. અહીં “પ્રાય:' શબ્દથી એ કહેવું છે કે ત્રીજી પોરિસીથી શેષ પોરિસીઓમાં જિનકલ્પિક પ્રવજ્યાની ઇચ્છાવાળા પુરુષને ઉપદેશ આપતા હોય કે તેવી કોઈ અન્ય પ્રવૃત્તિ કરતા હોય તો, તેને છોડીને તેઓ કાયોત્સર્ગમાં સ્થિત રહીને પૂર્વમાં અધીત એવા શ્રતનું પારાયણ કરે છે. ફક્ત પોતાનું જંઘાબળ ક્ષણ થયું હોય ત્યારે કોઈક એક ક્ષેત્રમાં તેઓ સ્થિરવાસ કરે છે, તોપણ તે ક્ષેત્ર પ્રત્યેના સંગકૃત કે તે ક્ષેત્રમાં વસતા ભક્તિવાળા શ્રાવકાદિ પ્રત્યેના સંગકૃત કોઈ દોષને તેઓ પ્રાપ્ત કરતા નથી, પરંતુ તે ક્ષેત્રમાં રહીને પોતાના કલ્પ અનુસાર સર્વ ઉચિત વ્યાપાર કરે છે, જેથી તેઓનો અસંગભાવ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. ./૧૫૨૨/૧૫૨all અવતરણિકા : ગાથા ૧૩૬માં કહેલ કે સાધુઓને ચરમકાળમાં અભ્યત વિહાર કે અભ્યદ્યત મરણ ઉચિત છે. ત્યારપછી ગાથા ૧૩૭૭માં (૧) જિનકલ્પ (૨) શુદ્ધપરિહાર (૩) યથાલંદ એમ ત્રણ પ્રકારના અભ્યદ્યત વિહાર બતાવ્યા, ત્યારપછી અત્યાર સુધી જિનકલ્પરૂપ અભ્યધત વિહારની વિધિ બતાવી. હવે શુદ્ધપરિહાર અને યથાલંદરૂપ અભ્યત વિહારની વિધિ બતાવવા માટે હવે સૌ પ્રથમ જિનકલ્પિકો સાથે શુદ્ધપરિહારિકોનું સામાચારીવિષયક સમાનપણું અને જુદાપણું ગાથા ૧૫૨૭ સુધી દર્શાવે છે – ગાથા : एसेव गमो णिअमा सुद्धे परिहारिए अहालंदे । नाणत्तं उ जिणेहिं पडिवज्जइ गच्छऽगच्छे वा ॥१५२४॥ અન્વયાર્થ : યુદ્ધ પરિસ્થિ મહાનં–શુદ્ધપરિહારિકમાં (અને) યથાલંદમાં નિમ=નિયમથી સેવ મો=આ જ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સંલેખનાસ્તુક | અભ્યઘત વિહાર | શુદ્ધપરિહારિકની સામાચારી / ગાથા ૧૫૨૪ ગમ છે જિનકલ્પમાં જે માર્ગ પૂર્વે બતાવ્યો એ જ માર્ગ છે. નિર્દિક નાપત્તિ-વળી જિનોથી નાનાત્વ છે=શુદ્ધપરિહારિકોનું જિનકલ્પિકોથી ભિન્નપણું છે, (તે ભિન્નપણું જ બતાવે છે –) Sચ્છે વા=ગચ્છ અથવા અગચ્છ પડવMફ (શુદ્ધપરિહારને) સ્વીકારે છે. ગાથાર્થ : શુદ્ધપરિહારિકમાં અને યથાલંદમાં નિયમથી જિનકલ્પમાં જે માર્ગ પૂર્વે બતાવ્યો એ જ માર્ગ છે. વળી શુદ્ધપરિહારિકોનું જિનકલ્પિકોથી ભિન્નપણું છે, તે ભિન્નપણું જ બતાવે છે – ગચ્છ અથવા અગચ્છ શુદ્ધપરિવારને સ્વીકારે છે. ટીકા : ___ एष एव गमः अनन्तरोदितो भावनादिः नियमाच्छुद्धपरिहारिके यथालन्दे च, नानात्वं तु जिनेभ्यः शुद्धपरिहारिकाणामिदं, प्रतिपद्यते गच्छः तत्प्रथमतया नवकसमुदायः, अगच्छे(?च्छो)वा एकनिर्गमादपर રૂતિ થાર્થ: શ૧૨8ા. ટીકાઈ: શુદ્ધપરિહારિકમાં અને યથાલંદમાં નિયમથી, અનંતરમાં ઉદિત એવો આ જ ભાવનાદિરૂપ ગમ છે=પૂર્વમાં જિનકલ્પમાં જે માર્ગ કહેવાયો એ જ ભાવનાદિરૂપ માર્ગ છે. વળી શુદ્ધપરિહારિકોનું જિનોથી નાના– આ છે=જિનકલ્પિકોથી ભિન્નપણું હવે કહે છે એ છે – તેના પ્રથમપણાથી નવકના સમુદાયરૂપ ગચ્છ સ્વીકારે છે શુદ્ધપરિહાર સ્વીકારના પ્રથમપણાથી નવા સાધુઓના સમુદાયરૂપ ગચ્છ શુદ્ધપરિહારને સ્વીકારે છે, અથવા એકના નિર્ગમથી અપરરૂપ અગચ્છ=શુદ્ધ પરિહારિકોના નવ સાધુઓના સમુદાયમાંથી એક સાધુના નિર્ગમથી બીજા સાધુના પ્રવેશરૂપ અગચ્છ, શુદ્ધ પરિહારને સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં જિનકલ્પનો ભાવના આદિ જે માર્ગ બતાવ્યો, એ જ માર્ગ નિયમથી શુદ્ધપરિહારમાં અને યથાલંદમાં છે. તેથી ફલિત થાય કે ગચ્છમાં રહેલા સાધુઓ જેમ ભાવના આદિના ક્રમથી શક્તિનો સંચય કરીને જિનકલ્પને સ્વીકારે છે, તેમ શુદ્ધપરિહારને અને યથાલંદને પણ સાધુઓ ભાવના આદિના ક્રમથી શક્તિનો સંચય કરીને સ્વીકારે છે. આથી તે અપેક્ષાએ જિનકલ્પ, શુદ્ધપરિહાર અને યથાલંદમાં કોઈ ભિન્નપણું નથી, પરંતુ સમાનપણું છે; આમ છતાં શુદ્ધપરિવાર અને યથાલંદના સ્વીકારમાં જિનકલ્પના સ્વીકારથી જે ભિન્નપણું છે, તે જણાવતાં પ્રથમ શુદ્ધપરિહારિકોનું જિનકલ્પિકોથી ભિન્નપણું બતાવે છે – - શુદ્ધપરિહાર સંયમ સ્વીકારવાના વિષયમાં પ્રથમપણાથી નવ સાધુઓના સમુદાયરૂપ ગચ્છ શુદ્ધપરિહારને સ્વીકારે છે અથવા એકના નિર્ગમથી અપરરૂપ અગચ્છ શુદ્ધપરિવારને સ્વીકારે છે. આશય એ છે કે અહીં નવ સાધુઓના સમુદાયને “ગચ્છ' એ પ્રકારની સંજ્ઞા આપવામાં આવેલ છે. અને શુદ્ધપરિહાર સ્વીકારતી વખતે પ્રથમ નવ સાધુઓનો સમુદાય હોય છે, તેમાંથી ચાર સાધુઓ પરિહારિક For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની સામાચારી / ગાથા ૧૫૨૪-૧૫૨૫ થાય છે, બીજા ચાર સાધુઓ અનુપરિહારિક થાય છે અને એક સાધુ કલ્પસ્થિત થાય છે અર્થાત્ વાચનાચાર્ય બને છે, અને તે રીતે તેઓ શુદ્ધપરિહારનું છ મહિના સુધી સેવન કરે છે, ત્યારપછી તે નવમાંથી જે ચાર સાધુઓ પરિહારિક હતા તેઓ અનુપરિહારિક થાય છે, અને જે ચાર સાધુઓ અનુપરિહારિક હતા તેઓ પરિહારિક થાય છે, તેમ જ જે સાધુ કલ્પસ્થિત હતા તે ફરી કલ્પસ્થિત રહે છે, અને તે રીતે તેઓ શુદ્ધ પરિહારની બીજા છ મહિના સુધી આચરણ કરે છે; ત્યારપછી નવમાંથી જે સાધુ કલ્પસ્થિત હતા તેઓ પરિહારિક થાય છે અને બાકીના આઠમાંથી યોગ્યતા અનુસાર કોઈ એક સાધુ કલ્પસ્થિત થાય છે અને બાકીના સાધુઓ અનુપરિહારિક થાય છે, અને તે રીતે તેઓ ત્રીજા છ મહિના સુધી શુદ્ધપરિહારનું પાલન કરે છે. આમ, કુલ અઢાર મહિના સુધી તેઓ શુદ્ધપરિહારનો આચાર પાળે છે અને અઢાર મહિને પરિહારવિશુદ્ધસંયમ સમાપ્ત થાય છે. વળી ત્યારપછી તે નવ શુદ્ધપરિહારિક સાધુઓમાંથી કેટલાક જિનકલ્પને સ્વીકારે છે, કેટલાક ફરી શુદ્ધપરિહારને સ્વીકારે છે, તો કેટલાક ગચ્છમાં પાછા પણ જાય છે. તે વખતે જિનકલ્પ સ્વીકારવાને કારણે કે ફરી સ્થવિરકલ્પ સ્વીકારવાને કારણે જેઓ શુદ્ધપરિહારમાંથી નીકળે અને તેના સ્થાને નવા સાધુ આ શુદ્ધપરિહારમાં પ્રવેશે, તો એકના નિર્ગમનથી અપરનો પ્રવેશ થાય છે, અને તે એકના નિર્ગમથી અપરના પ્રવેશપૂર્વક પણ નવ સાધુઓ જ શુદ્ધપરિહારને સ્વીકારે છે, પરંતુ એક-બે આદિ સાધુઓ સ્વીકારતા નથી; ફક્ત શુદ્ધપરિહાર સ્વીકારનારા તે નવેય સાધુઓ પ્રથમ વાર સ્વીકારતા નથી, તેને આશ્રયીને શુદ્ધપરિહારને અગચ્છ' સ્વીકારે છે એમ કહેલ છે. આથી ફલિત થાય કે શુદ્ધપરિહાર સ્વીકારતી વખતે પ્રારંભમાં નવ સાધુઓના સમુદાયરૂપ ગચ્છ સ્વીકારે છે અને ૧૮ મહિને તે શુદ્ધપરિહાર એક વખત પૂરો થયા પછી ફરી શુદ્ધપરિહાર સ્વીકારતી વખતે એકના નિર્ગમથી અપર સાધુના પ્રવેશરૂપ અગચ્છ સ્વીકારે છે; જ્યારે જિનકલ્પ સ્વીકારતી વખતે ગચ્છ સ્વીકારે કે અગચ્છ સ્વીકારે એવી કોઈ મર્યાદા નથી, પરંતુ ક્યારેક એક સાધુ પણ જિનકલ્પ સ્વીકારે તો ક્યારેક અનેક સાધુઓ પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં જિનકલ્પ સ્વીકારે, અને ઉત્કૃષ્ટથી શતપૃથર્વ સાધુઓ પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં એક સાથે જિનકલ્પ સ્વીકારે છે. આ પ્રકારનો જિનકલ્પિકોથી શુદ્ધપરિહારિકોનો કલ્પસ્વીકારના વિષયમાં ભેદ છે. 7/૧૫૨૪ll અવતરણિકા : પૂર્વગાથામાં શુદ્ધપરિહારસંયમના સ્વીકારના વિષયમાં જિનકલ્પના સ્વીકારથી ભેદ બતાવ્યો. હવે શુદ્ધપરિહાર સ્વીકારતાં પહેલાં કરવાની તપોભાવનામાં જિનકલ્પ સ્વીકારતાં પહેલાં કરાતી તપોભાવનાથી શું ભેદ છે? તે બતાવે છે – ગાથા : तवभावणणाणत्तं करिति आयंबिलेण परिकम्मं । इत्तरिअ थेरकप्पे जिणकप्पे आवकहिआ उ ॥१५२५॥ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સંલેખનાવસ્તક અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની સામાચારી, ગાથા ૧૫૫ અન્વયાર્થ: | (શુદ્ધપરિહારિકોનું) તવમાવUTUITIૉ તપોભાવનામાં નાનાત્વ છે : માર્યાવિત્નr=આયંબિલ વડે પરિí વંતિ પરિકર્મને કરે છે. રૂરિઝ થેરશ્નQ=ઈવરિકો સ્થવિરકલ્પમાં હોય છે, માવદિ ૩ નિrખે વળી યાવત્રુથિકો જિનકલ્પમાં હોય છે. ગાથાર્થ : શુદ્ધપરિહારિકોનું તપોભાવનામાં ભિન્નપણું છે. તેઓ આંબિલ વડે પરિકમને કરે છે. ઇત્વરિક શુદ્ધપરિહારિકો સ્થવિરકામાં હોય છે, વળી ચાવલ્કચિક શુદ્ધપરિહારિકો જિનકલ્પમાં હોય છે. ટીકા : तपोभावनानानात्वं चैषामिदं, कुर्वन्त्यायामाम्लेन परिकर्म सर्वमेव, एते चेत्वरा यावत्कथिकाश्च भवन्ति, ये कल्पसमाप्तौ गच्छमागच्छन्ति ते इत्वराः, ये तु जिनकल्पं प्रतिपद्यन्ते ते यावत्कथिका इति । एतदाह-इत्वराः स्थविरकल्पा इति भूयः स्थविरकल्पे भवन्ति, जिनकल्पे यावत्कथिकास्तु भवन्तीति થાર્થ: કરો. ટીકાર્ય : અને આમનું તપોભાવનામાં નાનાપણું આ છે=શુદ્ધપરિહારિકોનું તપોભાવનામાં જિનકલ્પિકોથી ભેદપણું હવે બતાવે છે એ છે – આયંબિલ વડે સર્વ જ પરિકર્મને કરે છે. અને આ શુદ્ધપરિહારિકો, ઇવર અને યાવત્કથિક હોય છે. જેઓ કલ્પની સમાપ્તિમાં શુદ્ધપરિહારની સમાપ્તિમાં, ગચ્છને વિષે આવે છે તેઓ ઇવર છે ઇત્વર શુદ્ધપરિહારિક છે, વળી જેઓ જિનકલ્પને સ્વીકારે છે તેઓ યાત્મથિક છે યાવત્રુથિક શુદ્ધપરિહારિક છે. આને કહે છેઃઉપરમાં ઈ–રિક અને યાવસ્કૃથિકોનું સ્વરૂપ બતાવ્યું અને મૂળગાથાના ઉત્તરાર્ધમાં સ્પષ્ટ કરે છે – ઈવરો સ્થવિરકલ્પવાળા છે ફરી સ્થવિરકલ્પમાં હોય છે, વળી યાવત્કથિકો જિનકલ્પમાં હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શુદ્ધપરિહાર સ્વીકારતા પૂર્વે સાધુઓ સર્વ જ પરિકર્મ આયંબિલથી કરે છે, અર્થાત્ જેમ જિનકલ્પ સ્વીકારતા પૂર્વે સાધુઓ પોરિસી આદિના ક્રમથી છ માસ સુધીના તપથી અભ્યાસરૂપ પરિકર્મ કરે છે, તે રીતે શુદ્ધપરિહાર સ્વીકારનાર સાધુઓ કરતા નથી, પરંતુ આંબિલના તપથી અભ્યાસરૂપ સર્વ જ પરિકર્મ કરે છે. વળી શુદ્ધપરિહારિક સાધુઓ બે પ્રકારે છે : ઇતરિક અને યાવત્રુથિક. જેઓ ઇત્વરિક છે તેઓ શુદ્ધપરિવાર કલ્પની સમાપ્તિ થયા પછી ગચ્છમાં પાછા આવે છે અને જેઓ યાવત્રુથિક છે તેઓ શુદ્ધપરિહાર For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની સામાચારી | ગાથા ૧૫૨૫-૧૫૨૬ કલ્પની સમાપ્તિ થયા પછી જિનકલ્પ સ્વીકારે છે; અને જિનકલ્પ સ્વીકારવાથી તેઓની શુદ્ધપરિહારમાં જે મર્યાદા હતી, તે મર્યાદા પછી પણ ચાલુ રહેવાથી તેઓ યાવત્કથિક શુદ્ધપરિહારિક કહેવાય છે, પરંતુ શુદ્ધપરિહારિકરૂપે યાવત્કથિક કહેવાતા નથી. II૧૫રપા અવતરણિકા : एतत्सम्भवमाह - અવતરણિકાર્ય : આના સંભવને કહે છે–પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે ઇવરિકો સ્થવિરકલ્પમાં, વળી વાવસ્કથિકો જિનકલ્પમાં હોય છે, એના સંભવને સ્પષ્ટ કરે છે – ગાથા : पुण्णे जिणकप्पं वा अइंति तं चेव वा पुणो कप्पं । गच्छं वा यंति पुणो तिण्णि वि ठाणा सिमविरुद्धा ॥१५२६॥ અન્વચાઈ: પુને પૂર્ણ થયે છd=શુદ્ધપરિહારકલ્પ પૂર્ણ થયે છતે, નિVIM વી મતિ-જિનકલ્પને વિષે જાય છે, તે વેવ વા #Í પુ=અથવા તે જ કલ્પને ફરી (સ્વીકારે છે,) છં વા પુoો ચંતિ=અથવા ગચ્છને વિષે ફરી જાય છે. તિuિrવિતા=ણે પણ સ્થાનો f=આમને શુદ્ધપરિહારિકોને, વિવા=અવિરુદ્ધ છે. ગાથાર્થ : શુદ્ધપરિહારકલ્પ પૂર્ણ થયે છતે જિનકલ્પને ષેિ જાય છે, અથવા તે શુદ્ધપરિહારકલ્પને જ ફરી સ્વીકારે છે, અથવા ગચ્છને વિષે ફરી જાય છે. ત્રણે પણ સ્થાનો શુદ્ધપરિહારિકોને અવિરુદ્ધ છે. ટીકા? __पूर्णे शुद्धपरिहारे जिनकल्पं वाऽतिगच्छन्ति, तमेव वा पुनः कल्पं-शुद्धपरिहारं, गच्छं वा गच्छन्ति पुनः, अनेन प्रकारेण त्रीण्यपि स्थानान्यमीषां-शुद्धपरिहारिकाणां न विरुद्धानीति गाथार्थः ॥१५२६॥ ટીકાર્ય શુદ્ધપરિહાર પૂર્ણ થયે છતે જિનકલ્પને વિષે જાય છે, અથવા તે જ શુદ્ધપરિહારકલ્પને ફરી સ્વીકારે છે, અથવા ફરી ગચ્છને વિષે જાય છે. આ પ્રકારથી ત્રણે પણ સ્થાનો આમને શુદ્ધપરિહારિકોને, વિરુદ્ધ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શુદ્ધપરિહારને નિયમથી નવ સાધુઓનો સમુદાય સ્વીકારે છે, અને આ કલ્પ અઢાર મહિને પૂર્ણ થાય છે; ત્યારપછી તે નવમાંથી કેટલાક સાધુઓ જિનકલ્પને સ્વીકારે છે, અથવા કેટલાક સાધુઓ ફરી તે જ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અધત વિહાર / શુદ્ધપરિહારિકની સામાચારી | ગાથા ૧૫૨૬-૧૫૨૦ શુદ્ધપરિહાર કલ્પને સ્વીકારે છે, અથવા કેટલાક સાધુઓ ફરી પોતાના ગચ્છમાં જાય છે. આ રીતે શુદ્ધપરિહારિકોનાં ત્રણ સ્થાનો પ્રાપ્ત થાય. તેથી પૂર્વગાથામાં શુદ્ધપરિહારિકોના ઇત્વરિક અને યાવત્કથિક : એમ બે ભેદ બતાવેલ, તેની સંગતિ થાય છે. ૧૫૨૬॥ ૧૯૦ ગાથા : અન્વયાર્થઃ इत्तिरिआणुवसग्गा आयंका वेयणा य ण भवंति । आवकहिआण भइआ तहेव छग्गामभागा उ ॥ १५२७ ॥ કૃત્તિરિઞાળ=ઇત્વરિકોને વસા આવંજા વેયા ય ા મવંતિ=ઉપસર્ગો, આતંકો અને વેદનાઓ થતાં નથી. આવહિયાળ મ=યાવત્કથિકોને ભાજ્ય છે. તદેવ –વળી તે રીતે જ=જે રીતે જિનકલ્પિકોને હોય છે તે રીતે જ, (શુદ્ધપરિહારિકોને) છામમા=છ ગામના ભાગો હોય છે. ગાથાર્થ: ઇત્વરિકોને ઉપસર્ગો, આતંકો અને વેદનાઓ થતાં નથી. યાવત્કથિકોને ભાજ્ય છે. વળી જે રીતે જિનકલ્પિકોને હોય છે તે રીતે જ શુદ્ધપરિહારિકોને છ ગામના ભાગો હોય છે. ટીકા इत्वराणां शुद्धपरिहारिकाणां उपसर्गा आतङ्का वेदनाश्च न भवन्ति, तत्कल्पप्रभावाद्, जीतमेतत्, यावत्कथिकानां भाज्या उपसर्गादयः, जिनकल्पस्थितानां सम्भवात्, तथैव षड्ग्रामभागास्त्वमीषां यथा जिनकल्पिकानामिति गाथार्थः ॥ १५२७॥ ટીકા ઇત્વર એવા શુદ્ધપરિહારિકોને ઉપસર્ગો, આતંકો અને વેદનાઓ થતાં નથી; કેમ કે તે કલ્પનો પ્રભાવ છે=શુદ્ધપરિહારકલ્પનો પ્રભાવ છે. આ જીત છે=શુદ્ધપરિહારસંયમવાળાને ઉપસર્ગાદિ થતાં નથી એ મર્યાદા છે. યાવત્કથિકોને ઉપસર્ગાદિ ભાજ્ય છે=થાય પણ ન પણ થાય એ પ્રકારે વિકલ્પ કરવા યોગ્ય છે; કેમ કે જિનકલ્પમાં સ્થિતોને સંભવ છે–યાવત્કથિક શુદ્ધપરિહારિક સાધુઓ જ્યારે જિનકલ્પમાં રહેલા હોય ત્યારે તેઓને ઉપસર્ગાદિ થવાનો સંભવ છે. વળી જે રીતે જિનકલ્પિકોને હોય છે તે રીતે જ આમને-શુદ્ધપરિહારિકોને, છ ગામના ભાગો હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: શુદ્ધપરિહારિક સાધુઓને શુદ્ધપરિહારકલ્પ સમાપ્ત થાય ત્યાં સુધી ઉપસર્ગો આવતા નથી કે આતંકો થતા નથી અર્થાત્ સઘોઘાતી એવા જ્વરાદિ રોગો થતા નથી કે જ્વરવિપાકાદિ વેદનાઓ થતી નથી, શુદ્ધપરિહારકલ્પના પ્રભાવથી તેઓ કોઈ ઉપદ્રવ વગર પરિહારવિશુદ્ધિચારિત્રનું પાલન કરે છે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મયદા / ગાથા ૧૫૦, ૧૫૨૮-૧૫૨૯ ૧૯૧ આ પ્રકારની પરિહારવિશુદ્ધિ કલ્પની મર્યાદા છે, તે દર્શાવવા જ ટીકામાં કહ્યું કે “આ જીત છે.” વળી યાવત્રુથિક શુદ્ધપરિહારિકોને શુદ્ધપરિવારના પાલનકાળમાં ઉપસર્નાદિ થતા નથી, પરંતુ તેઓ શુદ્ધપરિહારકલ્પની સમાપ્તિ થયા પછી જિનકલ્પ સ્વીકારે છે, ત્યારે તેઓને ઉપસર્નાદિ થઈ પણ શકે છે અને ન પણ થાય. તેથી ટીકામાં કહ્યું કે વાવસ્કથિકોને ઉપસર્નાદિ ભાજય છે. વળી જેમ જિનકલ્પિકો પોતાના નિમિત્તે થતા આરંભના પરિવાર માટે, પોતે રહ્યા હોય તે ક્ષેત્રના છ વિભાગો કરીને પ્રત્યેક વીથીમાં પ્રતિદિન અનિબદ્ધપણાથી ભિક્ષાટન કરે છે, તેમ શુદ્ધપરિહારિકો પણ ક્ષેત્રના છ વિભાગો કરીને ભિક્ષાટન કરે છે. ll૧૫૨૭ll અવતરણિકા : एतेषामेव स्थितिमभिधातुमाह - અવતરણિકાર્ય : આમની જ સ્થિતિને શુદ્ધપરિહારિકોની જ ક્ષેત્રાદિ મર્યાદાને, કહેવા માટે ગાથા ૧૫૩૮ સુધી કહે છે – ગાથા : खित्ते काल चरित्ते तित्थे परिआग आगमे वेए । कप्पे लिंगे लेसा झाणे गणणा अभिगहा य ॥१५२८॥ पव्वावण मुंडावण मणसाऽऽवण्णे वि से अणुग्घाया । कारणणिप्पडिकम्मा भत्तं पंथो अ तइआए ॥१५२९॥ दारगाहा ॥ અન્વયાર્થ: વિન્ને ક્ષેત્રવિષયક વાત ચરિત્તે કાલવિષયક, ચારિત્રવિષયક, તિબ્બેતીર્થવિષયક, પરિમાT= પર્યાયવિષયક, માયા આગમવિષયક, વેપત્રવેદવિષયક, પે કલ્પવિષયક, =લિંગવિષયક, નેક લેશ્યાવિષયક, ધ્યાનવિષયક (સ્થિતિ કહેવી,) IIT મfમહિ ય ગણના અને અભિગ્રહો. (આ સર્વની સ્થિતિ કહેવી.) પત્રાવ મુંડાવU[=પ્રવ્રાજન, મુંડન, મસાડડવા વિશે અમુકાયા=મનથી આપન્નમાં પણ તેમને=શુદ્ધપરિહારિકને, અનુદ્દત, ઋાર નિપ્પડિમ્મા કારણ, નિષ્પતિકર્મ, તા માઁ પંથો =તૃતીયામાં ભક્ત અને પંથા5ત્રીજી પોરિસીમાં આહાર અને વિહાર : (આ સર્વની સ્થિતિ કહેવી.) ટીકા : अस्य गाथाद्वयस्यापि समुदायार्थः पूर्ववत् ॥१५२८/१५२९॥ ટીકા : આ ગાથાદ્વયનો પણ સમુદાયાર્થ પૂર્વની જેમ છે=ઉપરમાં બતાવી એ બંને પણ ગાથાનો સમૂહઅર્થ ગાથા ૧૪૮૪-૧૪૮૫ની ટીકાની જેમ છે. ૧૫૨૮/૧૫૨૯ો. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મચાિ/ ગાથા ૧૫૩૦ અવતરણિકા : अवयवार्थं त्वाह - અવતરણિકાર્ય : વળી અવયવોના અર્થને કહે છે–પૂર્વની બે ગાથામાં શુદ્ધપરિહારિકોની સ્થિતિનાં ક્ષેત્રાદિ દ્વારોરૂપ અવયવો બતાવ્યા, તેના અર્થને ગ્રંથકારશ્રી ક્રમસર કહે છે, તેમાં પ્રથમ શુદ્ધપરિહારિકોની ક્ષેત્રની અને કાળની સ્થિતિને કહે છે – ગાથા : खित्ते भरहेरवए होंति साहरणवज्जिआ णिअमा । एत्तो च्चिअ विण्णेअं जमित्थ काले वि णाणत्तं ॥१५३०॥ અન્વયાર્થ : - ગં=જે કારણથી ત્રિમ સરUવનમ=નિયમથી સંહરણથી વર્જિત એવા શુદ્ધપરિહારિકો મરવણ વિરે=ભરત-ઐરાવતના ક્ષેત્રમાં હૉતિ થાય છે. પત્તો ત્રિમ=આથી જ સ્થ=અહીં=શુદ્ધપરિહારિકોની સ્થિતિના વિષયમાં, મને વિકાલમાં પણ =નાનાત્વ=જિનકલ્પિકોથી ભિન્નપણું, વિઘો = જાણવું. ગાથાર્થ : જે કારણથી નિચમથી સંકરણથી વર્જિત એવા શુદ્ધપરિહારિકો ભરત-ઐરાવતના ક્ષેત્રમાં થાય છે. આથી જ શુદ્ધપરિહારિકોની સ્થિતિના વિષયમાં કાલમાં પણ જિનકલિકોથી ભિન્નપણું જાણવું ટીકાઃ क्षेत्रे भरतैरावतयोर्भवन्ति शुद्धपरिहारिकाः संहरणवर्जिता नियमाद्, इयमेषां स्थितिः, अत एव भरतैरावतभावाद्विज्ञेयं यदत्र कालेऽपि नानात्वं, प्रतिभागाद्यभावादिति गाथार्थः ॥१५३०॥ ટીકાર્ય : यद् नियमाद् संहरणवर्जिताः शुद्धपरिहारिकाः भरतैरावतयोः क्षेत्रे भवन्ति ४ १२थी नियमथी સંહરણથી વર્જિત એવા શુદ્ધપરિહારિકો ભરત-ઐરાવતના ક્ષેત્રમાં થાય છે, પણ રૂઈ રતિઃ આમની આ સ્થિતિ છે=શુદ્ધપરિહારિકોની ઉપરમાં બતાવી એ ક્ષેત્રને આશ્રયીને મર્યાદા છે. મત વિ ભરતૈરાવતભાવત્ સત્ર ત્રેિડ નાનીવં વિર્ય આથી જ ભરત-ઐરાવતમાં ભાવ હોવાથી અહીં=શુદ્ધપરિહારિકોની સ્થિતિના વિષયમાં, કાલમાં પણ નાનાપણું જિનકલ્પિકોથી ભિન્નપણું, જાણવું. પ્રતિમાદમાવત્ કેમ કે પ્રતિભાગાદિનો અભાવ છે અર્થાત્ ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રથી અન્ય સાત ક્ષેત્રોમાં અવસર્પિણીના ૧થી ૪ આરા જેવા જે ચાર વિભાગોરૂપ ચાર પ્રતિભાગો છે તે પ્રતિભાગોનો ભરત For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મર્યાદા / ગાથા ૧૫૩૦, ૧૫૩૧-૧૫૩૨ ૧૯૩ ઐરાવતક્ષેત્રમાં અભાવ છે અને મારિ પદથી ભરત-ઐરાવતક્ષેત્રથી અન્ય ક્ષેત્રોમાં શુદ્ધપરિહારિકોના સંહરણનો પણ અભાવ છે. તિ નાથાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શુદ્ધપરિહારિક સાધુઓ ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં જ થાય છે, તે સિવાય બીજા કોઈ ક્ષેત્રમાં થતા નથી; અને શુદ્ધપરિહારકલ્પના પ્રભાવથી તેઓનું કોઈ ક્ષેત્રમાં સંહરણ પણ થતું નથી, તેથી સંહરણ દ્વારા પણ શુદ્ધપરિહારિકોની ક્યાંય પ્રાપ્તિ થતી નથી. તે અપેક્ષાએ ક્ષેત્રને આશ્રયીને શુદ્ધપરિહારિકોનો જિનકલ્પિકોથી ભેદ છે; કેમ કે જિનકલ્પિકો ભરત-ઐરાવતક્ષેત્રમાં પણ થાય છે અને મહાવિદેહક્ષેત્રમાં પણ થાય છે અને સંકરણ દ્વારા ભરતાદિ ક્ષેત્રોથી અન્ય ક્ષેત્રોમાં પણ જિનકલ્પિકોની પ્રાપ્તિ થાય છે. વળી શુદ્ધપરિહારિક સાધુઓ ભરત-ઐરાવતક્ષેત્રમાં જ થતા હોવાથી કાળને આશ્રયીને પણ તેઓનો જિનકલ્પિકોથી ભેદ છે; કેમ કે ચોથા પ્રતિભાગવાળા મહાવિદેહક્ષેત્રમાં જિનકલ્પિકોની સદા પ્રાપ્તિ થાય છે અને સંહરણ દ્વારા સર્વ પ્રતિભાગવાળા ક્ષેત્રમાં પણ જિનકલ્પિકોની પ્રાપ્તિ થઈ શકે છે; જ્યારે શુદ્ધ પરિહારિકો ચારેય પ્રતિભાગવાળા ક્ષેત્રમાં ક્યારેક હોતા નથી, ફક્ત ભરત-ઐરાવતક્ષેત્રમાં પણ બૃહત્કલ્પસૂત્રના ભાષ્ય પ્રમાણે પ્રથમ અને ચરમ તીર્થકરના કાળમાં જ હોય છે. I/૧પ૩/li અવતરણિકા : चारित्रस्थितिमभिधातुमाह - અવતરણિકાળું: શુદ્ધપરિહારિકોની ચારિત્રની સ્થિતિને કહેવા માટે કહે છે – ગાથા : तुल्ला जहण्णठाणा संजमठाणाण पढमबिइआणं । तत्तो असंखलोए गंतुं परिहारिअट्ठाणा ॥१५३१॥ અન્વયાર્થ : પવિત્રા સંગમા TI[=પ્રથમ-દ્વિતીય સંયમસ્થાનનાં ગUારા તુક્કા જઘન્ય સ્થાનો તુલ્ય છે, તત્તો તેનાથી=જઘન્ય સંયમસ્થાનોથી, મigો તું=અસંખ્ય લોકોને વિષે જઈને પરિમિકા = પરિહારિકનાં સ્થાનો છે=શુદ્ધપરિહારિક સાધુનાં સંયમસ્થાનો છે. ગાથાર્થ: પ્રથમ-દ્વિતીય સંચમસ્થાનોનાં જઘન્ય સ્થાનો તુલ્ય છે, જઘન્ય સ્થાનોથી અસંખ્ય લોકોને વિષે જઈને શુદ્ધપરિહારિક સાધુનાં સંયમસ્થાનો છે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / અશ્રુઘત વિહાર / શુદ્ધપરિહારિકની મર્યાદા / ગાથા ૧૫૩૧-૧૫૩૨ तुल्यानि जघन्यस्थानानि स्वसङ्ख्यया संयमस्थानयोः प्रथमद्वितीययोः- सामायिकच्छेदोपस्थाप्याभिधानयोः, ततो जघन्येभ्यः संयमस्थानेभ्यो ऽसङ्ख्यांल्लोकान् गत्वा क्षेत्रप्रदेशस्थानवृद्ध्या परिहारिकस्थानानि भवन्ति संयममधिकृत्येति गाथार्थः ॥१५३१॥ ૧૯૪ ટીકા ટીકાર્ય સામાયિક-છેદોપસ્થાપ્યના અભિધાનવાળા પ્રથમ-દ્વિતીય સંયમસ્થાનનાં જઘન્ય સ્થાનો સ્વસંખ્યાથી તુલ્ય છે=પરસ્પર પોતપોતાની સંખ્યાથી સમાન છે, તેનાથી=જઘન્ય સંયમસ્થાનોથી, ક્ષેત્રપ્રદેશોનાં સ્થાનોની વૃદ્ધિથી અસંખ્ય લોકોને વિષે જઈને=અસંખ્ય ૧૪ રાજલોકોમાં જેટલાં આકાશપ્રદેશો છે તેટલાં સંયમસ્થાનોની વૃદ્ધિથી અસંખ્ય ૧૪ રાજલોકોના આકાશપ્રદેશો જેટલાં સંયમસ્થાનોને પસાર કરીને, સંયમને આશ્રયીને પરિહારિકનાં સ્થાનો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા: ताण वि असंखलोगा अविरुद्धा चेव पढमबीआणं । afi पि ओ संखा संजमठाणा उ दोन्हं पि ॥ १५३२ ॥ અન્વયાર્થ: અસંવતોના તાળ વિ પદ્મમવીમાં વિરુદ્ધ ચેવ=અસંખ્ય લોક એવા તેઓ પણ પ્રથમ-દ્વિતીયને અવિરુદ્ધ જ છે=અસંખ્ય લોકના આકાશપ્રદેશો પ્રમાણ પરિહારિકનાં સંયમસ્થાનો પણ સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્ર સાથે વિરુદ્ધ થતા નથી જ. તો ર્િં વિ=તેનાથી ઉ૫૨ પણ=પરિહારિકનાં સંયમસ્થાનોથી આગળ પણ, રોન્તે પિ=બંનેનાં પણ=સામાયિક-છેદોપસ્થાપ્ય એ બંનેનાં પણ, અસંહા સંગમાળા=અસંખ્ય સંયમસ્થાનો છે. * 'ૐ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ: અસંખ્ય લોકના આકાશપ્રદેશો પ્રમાણ પરિહારિકનાં સંયમસ્થાનો પણ સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્ર સાથે અવિરુદ્ધ જ છે. પરિહારિકનાં સંચમસ્થાનોથી આગળ પણ સામાયિક-છેદોપસ્થાપ્ય એ બંનેનાં પણ અસંખ્ય સંચમસ્થાનો છે. ટીકા तान्यपि=परिहारिकसंयमस्थानानि असङ्ख्येया लोका:- प्रदेशस्थानवृद्ध्यैतावन्तीत्यर्थः, तानि चाविरुद्धान्येव प्रथमद्वितीययोरिति, शुद्धिविशेषात् सामायिकच्छेदोपस्थाप्यसंयमस्थानानामिति भावः, उपर्यपि ततः = परिहारिकसंयमस्थानेभ्यः असङ्ख्येयानि शुद्धिविशेषतः संयमस्थानानि द्वयोरपि = सामायिकच्छेदोपस्थाप्ययोरिति गाथार्थः ॥ १५३२ ॥ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મર્યાદા / ગાથા ૧૫૩૧-૧૫૩૨ ટીકાર્ય : તેઓ પણ=પરિહારિકનાં સંયમસ્થાનો પણ, અસંખ્ય લોક છે–પ્રદેશસ્થાનોની વૃદ્ધિથી આટલાં છે=અસંખ્ય લોકના આકાશપ્રદેશો પ્રમાણ છે, અને તેઓ-પરિહારિકનાં સંયમસ્થાનો, પ્રથમ-દ્વિતીયને-સામાયિકછેદોપસ્થાપ્ય ચારિત્રને, અવિરુદ્ધ જ છે. અહીં પ્રશ્ન થાય કે શુદ્ધપરિહાર ચારિત્રનાં સંયમસ્યાનો સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રના અવિરુદ્ધ કઈ રીતે છે? તેથી કહે છે – સામાયિક-છેદોપસ્થાપ્યનાં સંયમસ્થાનોની શુદ્ધિવિશેષને કારણે પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં સંયમસ્થાનો સામાયિક-છેદો પસ્થાપ્ય ચારિત્રને અવિરુદ્ધ છે. તેનાથી પરિહારિકનાં સંયમસ્થાનોથી, ઉપરમાં પણ, શુદ્ધિવિશેષથી બંનેનાં પણ=સામાયિક-છેદોપસ્થાપ્યનાં પણ, અસંખ્ય સંયમસ્થાનો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપ્ય ચારિત્રનાં જઘન્ય સંયમસ્થાનો સંખ્યાથી સમાન છે. તેથી એ પ્રાપ્ત થાય કે સામાયિક ચારિત્રના જઘન્ય સંયમસ્થાનો જેટલાં છે તેટલાં જ સંયમસ્થાનો છેદોપસ્થાપ્ય ચારિત્રનાં પણ છે. વળી તે જઘન્ય સંયમસ્થાનોથી અસંખ્ય લોકના આકાશપ્રદેશો જેટલાં સંયમસ્થાનો ઉપર ગયા પછી પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં સંયમસ્થાનો શરૂ થાય છે, જે પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનો ઉત્તરોત્તર વિશુદ્ધિની અપેક્ષાએ અસંખ્ય લોકના આકાશપ્રદેશો પ્રમાણ છે, જેઓ સામાયિક ચારિત્રવાળા અને છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓને પણ પ્રાપ્ત થઈ શકે છે, અને પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં સંયમસ્થાનો સમાપ્ત થાય ત્યારપછી પણ અસંખ્ય સંયમસ્થાનો સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓને હોય છે. આનાથી એ ફલિત થાય કે સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓ સમભાવના પરિણામમાં રહેલા હોય છે; અને તેઓનો સમભાવનો પરિણામ અપકર્ષવાળો હોય ત્યારે તેઓ સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રનાં જઘન્ય સંયમસ્થાનોમાં વર્તે છે અને જેમ જેમ સમભાવનો પરિણામ ઉત્કર્ષવાળો થતો જાય તેમ તેમ તેઓ ઉપર-ઉપરનાં સંયમસ્થાનોને સ્પર્શે છે, જ્યારે તેઓનો સમભાવનો પરિણામ ઘણો ઉત્કર્ષવાળો થાય ત્યારે તેઓ, પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓ જે સંયમસ્થાનોમાં હોય છે તે સંયમસ્થાનોને સ્પર્શી છે, અને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓનું સર્વોત્કૃષ્ટ સંયમસ્થાન પૂરું થાય, ત્યારપછીનાં પણ સંયમસ્થાનોમાં સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓ હોઈ શકે છે, કેમ કે સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓ જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ એવા કેવલજ્ઞાન સુધીનાં સર્વ સંયમસ્થાનોને પ્રાપ્ત કરી શકે છે, જયારે પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓ પરિહારવિશુદ્ધિના ઉપરનાં સંયમસ્થાનોને પ્રાપ્ત કર્યા પછી કેવલજ્ઞાનને પ્રાપ્ત કરાવે તેવાં ઉત્કૃષ્ટ સંયમસ્થાનોને પ્રાપ્ત કરી શકતા નથી. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯ક (૩ી સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મર્યાદા / ગાથા ૧૫૩૧-૧૫૩૨, ૧૫૩૩ ત્રણેય ચારિત્રનાં સંચમસ્થાનોનું કંઈક સ્પષ્ટીકરણ • સામાયિક ચારિત્રનાં સંયમસ્થાનો -- (૧), (૨), (૩), (૪), છેદોપસ્થાપ્ય ચારિત્રનાં સંયમસ્થાનો – (૧), (૨), (૩), (૪), પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં સંયમસ્થાનો – (I) સામાયિક-છેડોસ્થાપ્ય એ બંને ચારિત્રનાં ઉપર-ઉપરમાં વિશુદ્ધ એવાં જઘન્ય સંયમસ્થાનો પરસ્પર સ્વસંખ્યાથી સમાન છે, જે (૧) નંબરમાં બતાવેલ છે. (I) સામાયિક-છેદોપસ્થાપ્ય એ બંને ચારિત્રનાં ઉપર-ઉપરમાં વિશુદ્ધ એવાં જઘન્ય સંયમસ્થાનોથી ઉપર અસંખ્ય ૧૪ રાજલોકોના આકાશપ્રદેશો જેટલાં પરસ્પર સમાન સંયમસ્થાનો છે, જે સંયમસ્થાનો પરિહારવિશુદ્ધિ ચારિત્રના સંયમસ્થાનોથી ન્યૂન વિશુદ્ધિવાળાં છે અને સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રનાં જઘન્ય સંયમસ્થાનોથી અધિક વિશુદ્ધિવાળાં છે, જે (૨) નંબરમાં બતાવેલ છે. (III) નંબર (૧) અને (૨)માં બતાવેલાં સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રનાં સંયમસ્થાનો કરતાં વિશુદ્ધ એવાં પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં અસંખ્ય ૧૪ રાજલોકોના આકાશપ્રદેશો જેટલાં સંયમસ્થાનો છે, જે સંયમસ્થાનો અધ્યવસાયની શુદ્ધિવિશેષથી સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓને પણ પ્રાપ્ત થઈ શકે છે, અને તે (૩) નંબરમાં બતાવેલ છે. (IV) પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં ઉત્કૃષ્ટ સંયમસ્થાનોથી પણ ઉપરનાં સંયમસ્થાનો અસંખ્ય છે, જેને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓ પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ અધ્યવસાયની શુદ્ધિવિશેષથી સામાયિકછેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓ પ્રાપ્ત કરી શકે છે, જે નંબર (૪)માં બતાવેલ છે. ૧૫૩૧/૧૫૩૨ ગાથા : सट्ठाणे पडिवत्ती अण्णेसु वि होज्ज पुव्वपडिवन्नो । तेसु वि वढंतो सो तीअणयं पप्प वुच्चइ उ ॥१५३३॥ અન્વયાર્થ: સટ્ટાને પવિત્તી સ્વસ્થાનમાં પ્રતિપત્તિ થાય છે–પરિહારવિશુદ્ધિકલ્પનો નિયમથી પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોમાં સ્વીકાર થાય છે. પુત્રપવિત્ર માનુ વિ હોm=પૂર્વપ્રતિપન્ન અન્યોમાં પણ હોય-પૂર્વમાં પરિહારવિશુદ્ધિકલ્પ સ્વીકારેલ સાધુ પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી અધિકતર સંયમસ્થાનોમાં પણ હોય. તેસુ વિ વછંતો તો તેઓમાં પણ વર્તતા એવા તે પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી અન્ય સંયમસ્થાનોમાં પણ વર્તતા એવા સાધુ, તીર્થ પપ્પ વુષ્યફુ=અતીતનયને પામીને કહેવાય છે=વ્યવહારનયને સ્વીકારીને પરિહારવિશુદ્ધિક કહેવાય છે. » ‘=' પાદપૂર્તિમાં છે. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મર્યાદા / ગાથા ૧૫૩૩ ૧૯૦. ગાથાર્થ : પરિહારવિશુદ્ધિકલ્પનો નિચમથી પરિહારવિશુદ્ધિનાં સંચમસ્થાનોમાં રવીકાર થાય છે. પૂર્વમાં પરિહારવિશુદ્ધિકલ્પ સ્વીકારેલ સાધુ પરિહારવિશુદ્ધિનાં સંચમસ્થાનોથી અધિકતર સંચમસ્થાનોમાં પણ હોય. પરિહારવિશુદ્ધિનાં સંચમસ્થાનોથી અન્ય સંચમસ્થાનોમાં પણ વર્તતા એવા સાધુ વ્યવહારનયને સ્વીકારીને પરિહારવિશુદ્ધિક કહેવાય છે. ટીકાઃ स्वस्थान इति नियोगतः स्वस्थानेषु प्रतिपत्तिः कल्पस्य, अन्येष्वपि-संयमस्थानेष्वधिकतरेषु भवेत् पूर्वप्रतिपन्नः, अध्यवसायविशेषात् तेष्वपि वर्तमानः संयमस्थानान्तरेष्वपि सः परिहारविशुद्धिक इत्यतीतनयं प्राप्योच्यते, एवं निश्चयतस्तु न, संयमस्थानान्तराध्यासनादिति गाथार्थः ॥१५३३॥ * “તે વિ'માં 'થી એ દર્શાવવું છે કે પરિહારવિશુદ્ધિ ચારિત્ર પૂર્વે સ્વીકારેલ હોય તેવા સાધુ, પરિહારવિશુદ્ધિનાં સંચમસ્થાનોમાં વર્તતા હોય ત્યારે તો “પરિહારવિશુદ્ધિક' કહેવાય છે, પરંતુ તેઓમાં પણ પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી અન્ય એવાં અધિકતર સંયમસ્થાનોમાં પણ, વર્તતા હોવા છતાં ‘પરિહારવિશુદ્ધિક' કહેવાય છે. ટીકાર્થ: કલ્પની સ્વસ્થાનમાં નિયોગથી સ્વસ્થાનોમાં, પ્રતિપત્તિ થાય છે અર્થાત્ પરિહારવિશુદ્ધિ કલ્પનો નિયમથી પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોમાં સ્વીકાર થાય છે. પૂર્વપ્રતિપન્ન=પૂર્વમાં પરિહારવિશુદ્ધિ ચારિત્ર સ્વીકારેલ અને વર્તમાનમાં ફરી સ્થવિરકલ્પ સ્વીકારેલ છે તેવા સામાયિક ચારિત્રવાળા કે છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુ, અન્યોમાં પણ=અધિકતર સંયમસ્થાનોમાં પણ=પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી અધિકાર સંયમસ્થાનોમાં પણ, હોય. અધ્યવસાયવિશેષથી=પરિહારવિશુદ્ધિ કલ્પ સ્વીકારતી વખતે જેવા વિશુદ્ધ અધ્યવસાય હોય તેના કરતાં વિશેષ પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયથી, તેઓમાં પણ=સંયમસ્થાનાંતરોમાં પણ=પરિહારવિશુદ્ધિનાં જે સંયમસ્થાનો છે તેનાથી અન્ય એવાં અધિકતર સંયમસ્થાનોમાં પણ, વર્તતા એવા તે પૂર્વમાં શુદ્ધપરિહારને સ્વીકારેલ હતું એવા સાધુ, અતીતનયને પામીને=ભૂતકાળને વર્તમાનરૂપે સ્વીકારવામાં તત્પર એવા વ્યવહારનયને આશ્રયીને, “પરિહારવિશુદ્ધિક છે=શુદ્ધપરિહાર ચારિત્રવાળા છે,’ એ પ્રમાણે કહેવાય છે. વળી નિશ્ચયથી આ પ્રમાણે નથી=પૂર્વમાં જેમણે પરિહારવિશુદ્ધિ કલ્પ સ્વીકારેલ હતો તે સાધુ નિશ્ચયનયને આશ્રયીને પરિહારવિશુદ્ધિક છે એ પ્રમાણે કહેવાતા નથી, કેમ કે સંયમસ્થાનાંતરોનું અધ્યાસન છે–તે સાધુનું પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનો કરતાં ઉપરનાં સંયમસ્થાનોનું આશ્રયણ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પરિહારવિશુદ્ધિ કલ્પ સ્વીકારતી વખતે સાધુમાં નિયમથી પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનો વર્તતા હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પરિહારવિશુદ્ધિ કલ્પના ૧૮ મહિનાના કાળ દરમિયાન શુદ્ધપરિહારિકો અવશ્ય પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં સંયમસ્થાનોમાં વર્તતા હોય છે, તેનાથી નીચેનાં કે ઉપરનાં સંયમસ્થાનોમાં તેઓ વર્તતા નથી. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મયદા/ ગાથા ૧૫૩૩-૧૫૩૪ વળી પૂર્વપ્રતિપન્ન એવા શુદ્ધપરિહારિકો પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી અન્ય પણ અધિકતર સંયમસ્થાનોમાં વર્તી શકે. આનાથી શું ફલિત થાય? તે સ્પષ્ટ કરતાં કહે છે કે જેઓએ શુદ્ધપરિહાર કલ્પ પૂરો કર્યો હોય તેવા સામાયિક ચારિત્રવાળા કે છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓ, સંયમના અધ્યવસાયવિશેષથી પરિહારવિશુદ્ધિના સંયમસ્થાનોમાં પણ વર્તતા હોય અથવા તેનાથી ઉપરનાં સંયમસ્થાનોમાં પણ વર્તતા હોય; અને તેઓ જ્યારે પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી ઉપરનાં સંયમસ્થાનોમાં વર્તતા હોય, ત્યારે તેઓને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા કહેવાય નહીં, તોપણ અતીતનયને આશ્રયીને તે સાધુઓ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા કહેવાય છે, પરંતુ નિશ્ચયનયથી તેઓ સામાયિક ચારિત્રવાળા કે છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા કહેવાય છે, કેમ કે તેઓ પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં સંયમસ્થાનોથી ઉપરનાં સંયમસ્થાનોમાં વર્તે છે, જે સંયમસ્થાનો પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુને સંભવતાં નથી, માટે નિશ્ચયનય તેઓને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા કહે નહીં. આ કથનથી એ અર્થ પ્રાપ્ત થાય કે પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓ પરિહારવિશુદ્ધિનો ૧૮ મહિનાનો તપ પૂરો કર્યા પછી પરિહારવિશુદ્ધિનાં કે તેનાથી ઉપરનાં સંયમસ્થાનોમાં વર્તતા હોવા જોઈએ, પરંતુ પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી નીચેનાં સંયમસ્થાનોમાં વર્તતા નથી. આથી જ ટીકામાં કહ્યું કે અધ્યવસાયવિશેષથી પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી અન્ય અધિકતર સંયમસ્થાનોમાં પણ વર્તતા એવા પૂર્વપ્રતિપન્ન સાધુ પરિહારવિશુદ્ધિક કહેવાય છે. તેથી અર્થથી જણાય છે કે પૂર્વપ્રતિપન્ન એવા પરિહારવિશુદ્ધિક સાધુ સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રનાં જઘન્ય સંયમસ્થાનોમાં વર્તતા નથી. ||૧પ૩૩. અવતરણિકાઃ ગાથા ૧૫૨૮-૧૫૨૯માં શુદ્ધપરિહારિકોની સ્થિતિનાં ક્ષેત્રાદિ દ્વારો બતાવેલ, તેમાંથી ક્ષેત્ર-કાળ-ચારિત્ર દ્વારનું ક્રમસર વર્ણન કર્યું, ત્યારપછી તીર્થ-પર્યાય-આગમ-વેદઃ આ ચાર તારો જિનકલ્પિકોની તુલ્ય હોવાથી તેને છોડીને હવે કલ્પ-લિંગ-લેશ્યા-ધ્યાનદ્વારનું વર્ણન કરે છે – ગાથા : ठिअकप्पम्मी णिअमा एमेव य होइ दुविहलिंगे वि । लेसाझाणा दोण्णि वि हवंति जिणकंप्पतुल्ला उ ॥१५३४॥ અન્વયાર્થ : (શુદ્ધપરિહારિકો) fજમાં ૩િMી નિયમથી સ્થિતકલ્પમાં હોય છે, મેવ ચ અને એ રીતે જ વિત્તિ વિ=દ્વિવિધ લિંગમાં પણ દોડું હોય છે. નૈસાII રોuિr વિ નિપ્પલુચ્છા સહવંતિ=લેશ્યાધ્યાન બંને પણ જિનકલ્પની તુલ્ય જ હોય છે. ગાથાર્થ : શુદ્ધપરિહારિકો નિયમથી સ્થિતકલ્પમાં હોય છે, અને એ રીતે જ બે પ્રકારના લિંગમાં પણ હોય છે. લેશ્યા-ધ્યાન બંને પણ જિનકલ્પની તુલ્ય જ હોય છે. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મર્યાદિi/ ગાથા ૧૫૩૪-૧૫૩૫ ૧૯૯ ટીકા : स्थितकल्पे च नियमादेते भवन्ति, नास्थितकल्पे, एवमेव च भवन्ति द्विविधलिङ्गेऽपि नियमादेव, लेश्याध्याने द्वे अपि भवतः अमीषां जिनकल्पतुल्ये एव प्रतिपद्यमानादिभेदेनेति गाथार्थः ॥१५३४॥ ટીકાર્ય : અને આ=શુદ્ધપરિહારિકો, નિયમથી સ્થિતકલ્પમાં હોય છે, અસ્થિતકલ્પમાં નહીં. અને એ રીતે જ= શુદ્ધપરિહારિકો જે રીતે નિયમથી સ્થિતકલ્પમાં હોય છે એ રીતે જ, દ્વિવિધ લિંગમાં પણ દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારના લિંગમાં પણ, નિયમથી જ હોય છે. આમના=શુદ્ધપરિહારિકોના, વેશ્યા અને ધ્યાન બે પણ પ્રતિપદ્યમાનાદિના ભેદથી જિનકલ્પની તુલ્ય જ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શુદ્ધપરિહારિકો નિયમથી સ્થિતકલ્પમાં હોય છે, અસ્થિતકલ્પમાં નહીં. એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે મધ્યમના બાવીશ તીર્થકરોના કાળમાં શુદ્ધપરિહારિકો હોતા નથી, કેમ કે મધ્યમના બાવીશ તીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓને અસ્થિતકલ્પ હોય છે અને પહેલા-છેલ્લા તીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓને સ્થિતકલ્પ હોય છે, તેથી નક્કી થયું કે પહેલા-છેલ્લા તીર્થકરોના કાળમાં જ શુદ્ધપરિહારિકા થાય છે. વળી જે રીતે શુદ્ધપરિહારિકો નિયમથી સ્થિતકલ્પમાં થાય છે, એ રીતે જ તેઓ નિયમથી દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારના લિંગમાં પણ હોય છે, અર્થાત્ જેમ જિનકલ્પ સ્વીકાર્યા પછી દ્રવ્યલિંગનું અપહરણ થયું હોય તો જિનકલ્પિકો માત્ર ભાવલિંગમાં જ હોય છે, તેમ શુદ્ધપરિહારિકો માત્ર ભાવલિંગમાં જ હોતા નથી, પરંતુ નિયમથી તેઓ દ્રવ્ય અને ભાવ બંને પણ લિંગમાં હોય છે. વળી શુદ્ધપરિહારિકોની લેશ્યા અને ધ્યાન પ્રતિપદ્યમાનાદિના ભેદથી જિનકલ્પિકોની તુલ્ય જ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ જિનકલ્પિકો જિનકલ્પ સ્વીકારતી વખતે શુભ લેગ્યામાં અને ધર્મધ્યાનમાં જ હોય છે અને જિનકલ્પ સ્વીકાર્યા પછી છયેમાંથી કોઈપણ લેશ્યામાં અને ચારેયમાંથી કોઈપણ ધ્યાનમાં હોઈ શકે છે, તેમ શુદ્ધપરિહારિકો શુદ્ધપરિહાર સ્વીકારતી વખતે શુભ લેશ્યામાં અને ધર્મધ્યાનમાં જ હોય છે અને શુદ્ધપરિહાર સ્વીકાર્યા પછી છયેમાંથી કોઈપણ લેશ્યામાં અને ચારેયમાંથી કોઈપણ ધ્યાનમાં હોઈ શકે છે. ૧૫૩૪ll અવતરણિકા: શુદ્ધપરિહારિકોના ગણના દ્વારનું વર્ણન કરે છે, તેમાં પ્રથમ ગાથા ૧૫૩૫-૧૫૩૬માં ગચ્છ શુદ્ધપરિહારને સ્વીકારે છે તેને આશ્રયીને શુદ્ધપરિહારિકોની સંખ્યાનું પ્રમાણ બતાવે છે – ગાથા : गणओ तिण्णेव गणा जहण्णपडिवत्ति सयस उक्कोसा । उक्कोसजहणणेणं सयसो च्चिअ पुव्वपडिवण्णा ॥१५३५॥ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મર્યાદા | ગાથા ૧૫૩૫ અન્વયાર્થ : (શુદ્ધપરિહારિકોની) નો =ગણથી નદUUTUરિવત્તિ તિજોવા મUT=જઘન્ય પ્રતિપત્તિ ત્રણ જ ગણો છે, ડોસા સયH=ઉત્કૃષ્ટ શતશઃ છેઃઉત્કૃષ્ટ પ્રતિપત્તિ શતપૃથક્વ છે. પુત્રવધUT[=પૂર્વપ્રતિપત્રો= પૂર્વપ્રતિપન્ન એવા પરિહારવિશુદ્ધિકોના ગણો, સમોસનદgui=ઉત્કૃષ્ટ-જઘન્યથી સવાસો શ્વ-શતશઃ જ છે=શતપૃથક્ત જ છે. ગાથાર્થ: શુદ્ધપરિહારિકોની ગણથી જઘન્ય પ્રતિપત્તિ ત્રણ જ ગણો છે, ઉત્કૃષ્ટ પ્રતિપત્તિ શતપૃથત્વ છે. પૂર્વપ્રતિપન્ન પરિહારવિશુદ્ધિકોના ગણો ઉત્કૃષ્ટ-જઘન્યથી શતપૃથક્વે જ છે. ટીકાઃ गणतो-गणमाश्रित्य त्रय एव गणाः एतेषां जघन्या प्रतिपत्तिः, इयमादावेव, शतश उत्कृष्टा प्रतिपत्तिरादावेव, तथा उत्कृष्टजघन्येन अत्रोत्कृष्टतो जघन्यतश्च शतश एव पूर्वप्रतिपन्नाः, नवरं जघन्यपदादुत्कृष्टपदमधिकमिति गाथार्थः ॥१५३५॥ ટીકાઈઃ આમની શુદ્ધપરિહરિકોની, ગણથી=ગણને આશ્રયીને, જઘન્ય પ્રતિપત્તિ ત્રણ જ ગણો છે અર્થાત જઘન્યથી શુદ્ધપરિહારિકોના ત્રણ જ ગણો પરિહારવિશુદ્ધિને સ્વીકારે છે. આ આદિમાં જ છે=જઘન્ય પ્રતિપત્તિ શુદ્ધપરિહાર સ્વીકારના પ્રારંભે જ છે. આદિમાં જ=શુદ્ધપરિહાર સ્વીકારના પ્રારંભમાં જ, ઉત્કૃષ્ટ પ્રતિપત્તિ શતશઃ છે=શતપૃથક્વ છે. અને ઉત્કૃષ્ટ-જઘન્યથી અર્થાતુ અહીં=શુદ્ધપરિહારિકોની ગણનાના વિષયમાં, ઉત્કૃષ્ટથી અને જઘન્યથી, પૂર્વપ્રતિપન્નો-પૂર્વે સ્વીકારેલ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓના ગણો, શતશઃ જ છે=શતપૃથક્વ જ છે, ફક્ત જઘન્ય પદથી ઉત્કૃષ્ટ પદ અધિક હોય છે=પૂર્વપ્રતિપન્ન શુદ્ધપરિહારિકોના ગણો જઘન્ય શતપૃથક્તથી અધિક એવા ઉત્કૃષ્ટ શતપૃથક્ત હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શુદ્ધપરિવારને સ્વીકારનાર સાધુઓ પ્રારંભમાં નવ સાધુઓના સમુદાયરૂપ ગચ્છા હોય છે અને પાછળથી એક સાધુના નિર્ગમનથી અન્ય સાધુના પ્રવેશરૂપ અગચ્છ હોય છે. તેવા ગચ્છરૂપ ગણને આશ્રયીને જઘન્યથી ત્રણ જ ગણો શુદ્ધપરિહારને સ્વીકારે છે, એક-બે ગણ નહીં. આ કથન પ્રારંભમાં જ શુદ્ધપરિવારને સ્વીકારતી વખતે નવ સાધુઓના સમુદાયરૂપ ગણ હોય છે તેને આશ્રયીને છે, પરંતુ એક વખત શુદ્ધપરિહાર કલ્પ પૂરો થયા પછી ફરીથી શુદ્ધપરિહારને સ્વીકારતી વખતે કેટલાક સાધુના નિર્ગમ અને તેને સ્થાને અન્ય સાધુના પ્રવેશ દ્વારા થયેલ નવ સાધુઓના સમુદાયરૂપ ગણ હોય છે તેને આશ્રયીને નથી. For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / અશ્રુઘત વિહાર / શુદ્ધપરિહારિકની મર્યાદા | ગાથા ૧૫૩૫-૧૫૩૬ વળી ઉત્કૃષ્ટથી શતપૃથક્સ્ડ ગણો શુદ્ધપરિહારને સ્વીકારે છે. આ કથન પણ પ્રારંભમાં જ શુદ્ધપરિહારને સ્વીકારનારા નવ સાધુઓના સમુદાયરૂપ ગણને આશ્રયીને છે. વળી જેઓએ પૂર્વે શુદ્ધપરિહારને સ્વીકારેલ છે તેવા સાધુઓના ગણો, ઉત્કૃષ્ટથી પણ શતપૃથક્ક્સ છે અને જઘન્યથી પણ શતપૃથક્ક્સ છે, ફક્ત તે ગણોના ઉત્કૃષ્ટ શતપૃથક્ક્સની સંખ્યા જઘન્ય શતપૃથક્ત્વની સંખ્યા કરતાં અધિક જાણવી. તેથી એ પ્રાપ્ત થાય કે પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવતક્ષેત્રને આશ્રયીને પ્રથમ અને ચરમ તીર્થંકરના તીર્થમાં શુદ્ધપરિહારિક સાધુઓના ગણો અવશ્ય શતપૃથક્ત્વ પ્રાપ્ત થાય. ૧૫૩૫॥ અવતરણિકા : પૂર્વગાથામાં પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપન્ન એવા શુદ્ધપરિહારિકોની ગણને આશ્રયીને સંખ્યાની મર્યાદા બતાવી. હવે તેઓની જ પુરુષને સંખ્યાની ગણનાની મર્યાદા બતાવે છે ગાથા: ૨૦૧ सत्तावीस जहण्णा सहस्स उक्कोसओ अ पडिवत्ती । सयसो सहस्सो वा पडिवण्ण जहण्ण उक्कोसा ॥ १५३६॥ અન્વયાર્થઃ નદ્દળા સત્તાવીસ ોસો ગ સહH=જધન્ય સત્યાવીશ અને ઉત્કૃષ્ટથી હજારો (પુરુષો) : પહિવત્તી= પ્રતિપત્તિ છે=આટલા સાધુઓ એક કાળે શુદ્ધપરિહારને સ્વીકારે છે. ડિવા=પ્રતિપક્ષો=શુદ્ધપરિહારને સ્વીકારેલ સાધુઓ, હ્રદ્દળ સયતો શેમા વા સહસ્તસો=જઘન્ય શતશઃ અને ઉત્કૃષ્ટ સહસ્રશઃ હોય છે. ગાથાર્થ: જઘન્ય સત્યાવીશ અને ઉત્કૃષ્ટથી હજારો સાધુઓ એક કાળે શુદ્ધપરિહારને સ્વીકારે છે. શુદ્ધપરિહારને સ્વીકારેલ સાધુઓ જઘન્ય શતપૃથક્ત્વ અને ઉત્કૃષ્ટ સહસ્રપૃથક્ક્સ હોય છે. ટીકા ઃ सप्तविंशतिर्जघन्याः पुरुषाः सहस्त्राण्युत्कृष्टतश्च प्रतिपत्तिः एतावतामेकदा, शतशः सहस्रशश्च यथासङ्ख्यं प्रतिपन्ना इति पूर्वप्रतिपन्ना जघन्या उत्कृष्टाश्चैतावन्त इति गाथार्थः ॥ ३५ ॥ ટીકાર્ય જઘન્ય સત્યાવીશ અને ઉત્કૃષ્ટથી હજારો પુરુષો : આટલાઓની એકદા પ્રતિપત્તિ છે=આટલા સાધુઓ એક કાળે શુદ્ધપરિહારને સ્વીકારે છે. શતશઃ અને સહસ્રશઃ યથાસંખ્ય પ્રતિપન્ન હોય છે=પૂર્વપ્રતિપત્રો જઘન્ય અને ઉત્કૃષ્ટ આટલા હોય છે=પૂર્વમાં શુદ્ધપરિહારને સ્વીકારેલ સાધુઓ જઘન્ય શત અને ઉત્કૃષ્ટ સહસ્ર હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૩૬॥ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મર્યાદા / ગાથા ૧૫૩૦ અવતરણિકા : - હવે અગચ્છ શુદ્ધપરિહારને સ્વીકારે છે તેને આશ્રયીને એક ગણની અપેક્ષાએ પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપન્ન એવા શુદ્ધપરિહારિકોની સંખ્યાનું પ્રમાણ બતાવે છે – ગાથા : पडिवज्जमाण भइया इक्को वि हु होज्ज ऊणपक्खेवे । पुव्वपडिवन्नया वि हु भइआ एगो पुहुत्तं वा ॥१५३७॥ दारं ॥ અન્વચાઈ: પાણ્વિવે=ઊનના પ્રક્ષેપમાં પડવનમામા=પ્રતિપદ્યમાનો ભાજ્ય છે, ડ્રો વિ ટોm=એક પણ હોય. પુત્રપવિયા વિ મધ્ય-પૂર્વપ્રતિપન્નકો પણ ભાજ્ય છે, પણ પુહુર્તા વા=એક અથવા પૃથક્વ હોય. * પ્રસ્તુત ગાથામાં રહેલ બંને 'રુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ઊનના પ્રક્ષેપમાં પ્રતિપધમાનો ભાજ્ય છે, એક પણ હોય. પૂર્વપ્રતિપન્નકો પણ ભાજ્ય છે, એક અથવા પૃથક્ત હોય. ટીકાઃ प्रतिपद्यमानका भाज्या:-विकल्पनीयाः, कथमित्याह-एकोऽपि भवेदूनप्रक्षेपे प्रतिपद्यमानकः, पूर्वप्रतिपन्नका अपि तु भाज्याः प्रक्षेपपक्ष एव, कथमित्याह-एकः पृथक्त्वं वा, यदा भूयांसः कल्पान्तरं प्रतिपद्यन्ते, भूयांस एव चैनमिति गाथार्थः ॥१५३७॥ ટીકાર્ય : પ્રતિપદ્યમાનકો ભાજ્ય છેઃવિકલ્પનીય છે. કઈ રીતે વિકલ્પનીય છે? એથી કહે છે – ઊનના પ્રક્ષેપમાં એક પણ પ્રતિપદ્યમાનક હોય=શુદ્ધપરિહાર કલ્પને બીજીવાર સ્વીકારતી વખતે એક ગણમાં રહેલ નવ સાધુઓમાંથી કેટલાકનું નિર્ગમન થવાથી ન્યૂન થયેલા ગણમાં અન્ય કેટલાકના પ્રવેશરૂપ પ્રક્ષેપમાં શુદ્ધ પરિહારને સ્વીકારતા સાધુ એક પણ હોય; વળી પૂર્વપ્રતિપત્રકો પણ પ્રક્ષેપપક્ષમાં જ ભાજ્ય છે. કઈ રીતે? એથી કહે છે – એક અથવા પૃથક્ત હોય. પૂર્વપ્રતિપત્રક એક કઈ રીતે હોય? તે સ્પષ્ટ કરે છે – જ્યારે ઘણા કલ્પાંતરને સ્વીકારે છે–પરિહારવિશુદ્ધિ કલ્પ એક વખત પૂરો થયા પછી એક ગણમાં રહેલા નવ સાધુઓમાંથી ઘણા સાધુઓ પરિહારવિશુદ્ધિ કલ્પથી અન્ય એવા જિનકલ્પને કે સ્થવિરકલ્પને સ્વીકારે છે, ત્યારે ફરી પરિહારવિશુદ્ધિ કલ્પને સ્વીકારનાર પૂર્વપ્રતિપન્ન એવા તે પરિહારવિશુદ્ધિક સાધુ એક હોય. પૂર્વપ્રતિપત્રકો પૃથક્ત કઈ રીતે હોય? તે સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦3 સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાસંદિકની સામાચારી / ગાથા ૧૫૩૦-૧૫૩૮ અને ઘણા જ આને પરિહારવિશુદ્ધિ કલ્પ એક વખત પૂરો થયા પછી એક ગણમાં રહેલા નવા સાધુઓમાંથી ઘણા જ સાધુઓ ફરી આ પરિહારવિશુદ્ધિકલ્પને, સ્વીકારે છે, ત્યારે ફરી પરિહારવિશુદ્ધિકલ્પને સ્વીકારનાર પૂર્વપ્રતિપન્ન એવા સાધુઓ પૃથક્ત પણ હોય અર્થાત્ બેથી માંડીને નવ પણ હોય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૫૨૪માં બતાવેલ કે શુદ્ધપરિહારને ગચ્છ સ્વીકારે છે અથવા એકના નિર્ગમનથી અપરના પ્રવેશરૂપ અગચ્છ સ્વીકારે છે. તે અગચ્છ એવા શુદ્ધપરિહાર સ્વીકારનાર સાધુઓને આશ્રયીને પ્રસ્તુત ગાથામાં સંખ્યા બતાવે છે – ઊનના પ્રક્ષેપમાં પ્રતિપદ્યમાન સાધુ એક પણ હોય. તેથી એ પ્રાપ્ત થાય કે શુદ્ધપરિહાર કલ્પ એક વખત સમાપ્ત થયા પછી ફરીથી તે કલ્પ સ્વીકારતી વખતે, તે નવ સાધુઓના ગણમાંથી એક સાધુ નીકળનાર હોય અને તેને સ્થાને નવા એક સાધુ પ્રવેશનાર હોય ત્યારે એક સાધુ પણ પ્રતિપદ્યમાન હોય; તેમ જ જો બે વગેરે સાધુઓ નીકળનાર હોય અને તેને સ્થાને નવા બે વગેરે સાધુઓ પ્રવેશનાર હોય તો બેથી માંડીને આઠ સાધુઓ પણ પ્રતિપદ્યમાન હોય અને એક સાધુ પૂર્વપ્રતિપન્ન હોય. વળી ઊનના પ્રક્ષેપમાં પ્રતિપદ્યમાન સાધુ હોય ત્યારે પ્રક્ષેપ પક્ષમાં જ પૂર્વપ્રતિપન્ન સાધુ પણ અવશ્ય હોય, અને તે પૂર્વપ્રતિપન્ન સાધુ એક હોય અથવા પૃથક્ત હોય. તેથી એ પ્રાપ્ત થાય કે શુદ્ધપરિવાર કલ્પ એક વખત સમાપ્ત થયા પછી એક ગણમાં રહેલા નવ સાધુઓમાંથી ઘણા સાધુઓ જિનકલ્પને કે સ્થવિરકલ્પને સ્વીકારે, ત્યારે ફરીથી તે કલ્પને સ્વીકારનાર પૂર્વપ્રતિપન્ન સાધુ એક હોય, અને ઘણા સાધુઓ ફરીથી પરિહારવિશુદ્ધિ કલ્પને સ્વીકારે ત્યારે પૂર્વપ્રતિપન્ન સાધુઓ પૃથક્ત હોય અર્થાત્ ક્યારેક પૂર્વપ્રતિપન્ન સાધુઓ બે હોય, ત્રણ હોય યાવત્ આઠ પણ હોય, અને જયારે એક ગણમાં રહેલા નવેય સાધુઓ ફરીથી પરિહારવિશુદ્ધિ કલ્પને સ્વીકારે, ત્યારે પૂર્વપ્રતિપન્ન સાધુઓ નવ પણ હોય અને પ્રતિપદ્યમાન સાધુ એક પણ ન હોય. ૧૫૩૭ી અવતરણિકા : ગાથા ૧૩૭૭માં અભ્યદ્યત વિહાર અને અભ્યદ્યત મરણનું સ્વરૂપ બતાવતાં અભ્યધત વિહારના ત્રણ પ્રકાર બતાવ્યાઃ (૧) જિનકલ્પિક (૨) શુદ્ધપરિહારિક (૩) યથાસંદિક. ત્યારપછી ગાથા ૧૩૭૮થી ૧૫૨૩ સુધી વિસ્તારથી જિનકલ્પિકોનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી શુદ્ધપરિહારિકોનું સ્વરૂપ બતાવવા ગાથા ૧૫૨૪થી ૧૫૩૭માં શુદ્ધપરિહારમાં જિનકલ્પથી જે જુદાપણું છે તે બતાવ્યું. હવે યથાસંદિકોનું સ્વરૂપ બતાવવા પ્રસ્તુત ગાથામાં પરિહારવિશુદ્ધિકોના સ્વરૂપના કથનનું નિગમન કરીને ગ્રંથકારશ્રી યથાલંદમાં જિનકલ્પથી જે જુદાપણું છે તેને બતાવવાની પ્રતિજ્ઞા કરે છે – ગાથા : एअं खलु णाणत्तं एत्थं परिहारिआण जिणकप्पा । अहलंदिआण एत्तो णाणत्तमिणं पवक्खामि ॥१५३८॥ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલદિકની સામાચારી / ગાથા ૧૫૩૮-૧૫૩૯ અન્વયાર્થ : અત્યં અહીં અભ્યઘત વિહારમાં, પરિહારિકા નિપ્પા ૩ IUIૉ=પરિહારિકોનું જિનકલ્પથી આ ઉપરમાં બતાવાયું એ, નાનાત્વ છે. પત્તો આનાથી (પછી) મહત્નમિUT યથાસંદિકોનાં ફv=આ=હવે બતાવાશે એ, VISIનં=નાનાત્વને પવરવામિ હું કહીશ. * “વસુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અભ્યધત વિહારમાં પરિહારિકોનું જિનકલ્પથી ઉપરમાં બતાવાયું એ નાનાત્વ છે. હવે પછી ચણાનંદિકોનાં હવે બતાવાશે એ નાનાત્વને હું કહીશ. ટીકા : __एतत् खलु नानात्वमत्र यन्निदर्शितं परिहारिकाणां जिनकल्पात् सकाशात्, शेषं तुल्यमेव, यथालन्दिकानां अत ऊर्ध्वं नानात्वमिदं वक्ष्यमाणलक्षणं प्रवक्ष्यामि जिनकल्पादिति गाथार्थः ॥१५३८॥ ટીકા : અહીં=અભ્યદ્યત વિહારમાં, પરિહારિકોનું જિનકલ્પથી જે દર્શાવાયું એ નાનાત્વ છે=ગાથા ૧૫૨૪થી ૧૫૩૭માં જે બતાવાયું એ જુદાપણું છે, શેષ તુલ્ય જ છે=બાકીનું જિનકલ્પની તુલ્ય જ છે. આનાથી ઊર્ધ્વ=હવે પછી, યથાસંદિકોના જિનકલ્પથી આ=કહેવાનાર લક્ષણવાળા, નાનાત્વને=જુદાપણાને, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૫૩૮ ગાથા : लंदं तु होइ कालो सो पुण उक्कोस मज्झिम जहण्णो । उदउल्लकरो जाविह सुक्का ता होइ उ जहण्णो ॥१५३९॥ અન્વચાઈ: સંવંતુ શાસ્ત્રો મવતિ વળી લંદ કાળ થાય છે. સો પુત્રવળી તે=કાળ, ૩ મિનut=ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય છે. રૂદકઅહીં=લોકમાં, ૩૩%નો ઉદકથી આર્ટ્સ કર=પાણીથી ભીના હાથ, નાવ સુદA$= જ્યાં સુધી સુકાય છે, તા ત્યાં સુધી ના ઢોડું જઘન્ય (કાળ) થાય છે. * ‘કુ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : વળી લંદ કાળ થાય છે. વળી કાળ ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય છે. લોકમાં પાણીથી ભીના હાથ જ્યાં સુધી સુકાય છે, ત્યાં સુધી જઘન્ય કાળ થાય છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ સંખનાવસ્તક અભ્યધત વિહાર | યથાલંદિકની સામાચારી/ ગાથા ૧૫૩૯-૧૫૪૦ ૨૦૫ ટીકા: लन्दं तु भवति कालः, समयपरिभाषेयं, स पुनः काल उत्कृष्टो मध्यमो जघन्यः, सामयिक एवायं द्रष्टव्यः, उदकाकरो यावदिह सामान्येन लोके शुष्यति, तावद्भवति तु जघन्य इह प्रक्रमे इति गाथार्थः ॥१५३९॥ ટીકાર્ય : વળી લંદ કાળ થાય છે. આ સમયની પરિભાષા છે= લંદ' એટલે કાળ એ શાસ્ત્રની પરિભાષા છે. વળી તે કાળ ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય છે. આ સામયિક જ જાણવોત્રકાળ સમયસંબંધી જ અર્થાત્ શાસ્ત્ર સંબંધી જ, જાણવો. અહીં લોકમાં, ઉદકથી આર્ટ્સ કર=પાણીથી ભીના હાથ, સામાન્યથી જ્યાં સુધી સુકાય છે, ત્યાં સુધી આ પ્રક્રમમાં=ચારિત્રના પ્રક્રમમાં, જઘન્ય કાળ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગ્રંથકારશ્રીને અભ્યઘત વિહારના વર્ણનમાં ક્રમથી પ્રાપ્ત એવા યથાલંદનું સ્વરૂપ બતાવવું છે. તેથી પ્રથમ “લંદ' શું છે? તે સ્પષ્ટ કરતાં કહે છે કે શાસ્ત્રીય પરિભાષાથી લંદ એટલે કાળ. તે કાળ જઘન્ય-મધ્યમઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારનો છે. આ ત્રણ પ્રકારનો કાળ શાસ્ત્ર સંબંધી જાણવો; કેમ કે પ્રસ્તુતમાં સંયમી સાધુના ચારિત્રનો જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ કાળ કહેવો છે, પરંતુ કોઈ વસ્તુનો કે કોઈ વ્યક્તિના આયુષ્યનો જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ કાળ કહેવો નથી. આથી ટીકામાં કહેલ છે કે આ કાળ સમયસંબંધી જ જાણવો. વળી તેમાં ચારિત્રનો જઘન્ય કાળ બતાવતાં કહે છે કે યથાસંદિકોના પ્રક્રમમાં જઘન્ય કાળ આ છે – લોકમાં પાણીથી ભીનો હાથ સામાન્યથી જેટલા કાળમાં સુકાય, તેટલો કાળ ચારિત્રનો જઘન્ય કાળ છે. અહીં ‘સામાજોન' શબ્દથી એ પ્રાપ્ત થાય કે અત્યંત ગરમીવાળા વાતાવરણમાં ભીનો હાથ તરત સુકાઈ જાય છે અને અત્યંત ભેજવાળા વાતાવરણમાં ભીનો હાથ દીર્ઘ કાળે સુકાય છે, તે રૂપ વિશેષ સંયોગોનું ગ્રહણ કર્યા વગર સામાન્ય સંયોગોમાં ભીનો હાથ જેટલા કાળમાં સુકાઈ જાય તેટલો કાળ ચારિત્રને આશ્રયીને જઘન્ય કાળ છે. આથી કોઈ સાધુ ભાવથી ચારિત્રના પરિણામમાં, ભીનો હાથ જેટલીવારમાં સુકાય તેટલો કાળ રહે તો તે સાધુને ચારિત્રના જઘન્ય કાળની પ્રાપ્તિ થાય. /૧૫૩ ગાથા : उक्कोस पुव्वकोडी मज्झे पुण होंति णेगठाणा उ । एत्थ पुण पंचरत्तं उक्कोसं होइ अहालंदं ॥१५४०॥ અન્વયાર્થ: કોણ પુષ્યોડી=ઉત્કૃષ્ટ (કાળ) પૂર્વકોટિ છે, મે પુછ નેતા હૉતિ વળી મધ્ય (કાળ) અનેક સ્થાનો થાય છે. પ્રત્યે પુ=વળી અહીં યથાલંદના પ્રક્રમમાં, પંચરત્ત પાંચ રાત્રિ ક્ષોનું મહાનંદું હો ઉત્કૃષ્ટ યથાલંદ થાય છે. » ‘' પાદપૂર્તિ અર્થે છે. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | પથાર્લાદિકની સામાચારી / ગાથા ૧૫૪૦-૧૫૪૧ ગાથાર્થ : દિ છે. વળી મધ્ય કાળ અનેક સ્થાનો થાય છે. વળી યથાલંદના પ્રક્રમમાં પાંચ દિવસ-રાત્રિ ઉત્કૃષ્ટ અથાલંદ થાય છે. ટીકા : ___ उत्कृष्टः पूर्वकोटी, चरणकालमाश्रित्य, मध्यः पुनर्भवन्त्यनेकानि स्थानानि वर्षादिभेदेन, अत्र पुनः प्रक्रमे पञ्चरात्रमुत्कृष्टं भवति, तेनोपयोगात्, यथालन्दं यथाकालमिति गाथार्थः ॥१५४०॥ ટીકાર્ય ચરણના કાળને આશ્રયીને–દીક્ષા ગ્રહણના કાળને આશ્રયીને, ઉત્કૃષ્ટ કાળ પૂર્વકોટિ છે, વળી મધ્ય કાળ વર્ષાદિના ભેદથી અનેક સ્થાનોવાળો થાય છે. વળી આ પ્રક્રમમાં=યથાલંદરૂપ અભ્યદ્યત વિહારના પ્રક્રમમાં, પાંચ રાત્રિ ઉત્કૃષ્ટ યથાલંદ= યથાકાળ=આગમના અનતિક્રમથી કાળ, થાય છે, કેમ કે તેના વડે ઉપયોગ છે= યથાલંદ કલ્પમાં પાંચ દિવસ-રાત્રિરૂપ ઉત્કૃષ્ટ કાળ વડે ઉપયોગ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ચારિત્રને આશ્રયીને જઘન્ય કાળ બતાવ્યો, હવે ઉત્કૃષ્ટ અને મધ્યમ કાળ બતાવતાં કહે છે – ચારિત્રનો ઉત્કૃષ્ટ કાળ પૂર્વકોટિ છે અર્થાત્ કોઈ પુરુષનું આયુષ્ય ક્રોડ પૂર્વનું હોય અને તે આઠ વર્ષની ઉંમરે ચારિત્ર ગ્રહણ કરે અને મરણ સુધી ચારિત્રના પરિણામને સ્પર્શે, તો તેને આઠ વર્ષ ન્યૂન એવી પૂર્વકોટિરૂપ ચારિત્રના ઉત્કૃષ્ટ કાળની પ્રાપ્તિ થાય; અને પ્રસ્તુતમાં પૂર્વ ક્રોડ વર્ષમાં આઠ વર્ષની ન્યૂનતાની વિવક્ષા કર્યા વગર ચારિત્રનો ઉત્કૃષ્ટ કાળ પૂર્વકોટિ છે એમ કહેલ છે. વળી ચારિત્રનો મધ્યમ કાળ વર્ષાદિના ભેદથી અનેક સ્થાનોવાળો છે અર્થાત્ વર્ષના ભેદથી અને પૂર્વના ભેદથી અનેક પ્રકારનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે જઘન્ય કાળ અને ઉત્કૃષ્ટ કાળના વચ્ચેનો સર્વ ભેદોવાળો કાળ મધ્ય કાળ છે. વળી ગાથાના ઉત્તરાર્ધથી પ્રકૃત એવા યથાલંદને આશ્રયીને ઉત્કૃષ્ટ કાળ બતાવતાં કહે છે કે યથાલંદના સ્વરૂપના કથનમાં ગ્રહણ કરાયેલ ઉત્કૃષ્ટ કાળ પાંચ દિવસ-રાત્રિનો છે; કેમ કે યથાલંદ સ્વીકારનાર સાધુને યથાસંદિક કહેવા માટે પાંચ દિવસ-રાત્રિના ઉત્કૃષ્ટ કાળ વડે ઉપયોગ છે, જે પાંચ દિવસ-રાત્રિના ઉત્કૃષ્ટ કાળનો ઉપયોગ ગ્રંથકારશ્રી આગળની ગાથામાં બતાવે છે. ૧૫૪૦ ગાથા: • जम्हा उ पंचरत्तं चरंति तम्हा उ हुंतऽहालंदी । पंचेव होइ गच्छो तेसिं उक्कोसपरिमाणं ॥१५४१॥ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાર્લાદિકની સામાચારી / ગાથા ૧૫૪૧ ૨૦૦ અન્વયાર્થ : નષ્ફ ૩=વળી જે કારણથી પંવર ચાંતિપાંચ રાત્રિ ચરે છે–એક વીથીમાં પાંચ દિવસ ભિક્ષાટન કરે છે, તeતે કારણથી દાહ્નવી દુતિ યથાલંદી થાય છે. તેઓનું યથાસંદિકોનું, ડોસપરિમાdi=ઉત્કૃષ્ટ પરિમાણ પંઘેવ નો હોડું પાંચરૂપ જ ગચ્છ થાય છે=પાંચ જ સાધુઓના સમુદાયરૂપ ગચ્છુ થાય છે. * ગાથાના બીજા પાદમાં રહેલ ‘૩' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : વળી જે કારણથી એક વીથીમાં પાંચ દિવસ ભિક્ષાટન કરે છે, તે કારણથી યથાલંદી થાય છે. યથાલંદીઓનું ઉત્કૃષ્ટ પરિમાણ પાંચ જ સાધુઓના સમુદાયરૂપ ગચ્છ થાય છે. ટીકા : यस्मात्पञ्चरात्रं चरन्ति वीभ्यां भैक्षनिमित्तं, तस्माद् भवन्ति यथालन्दिनः, विवक्षितयथालन्दभावात्, तथा पञ्चैव भवति गच्छः स्वकीयस्तेषामुत्कृष्टपरिमाणमेतदिति गाथार्थः ॥१५४१॥ ટીકાર્ચઃ જે કારણથી વીથીમાં ભેક્ષના નિમિત્તે પાંચ રાત્રિ ચરે છે–એક ક્ષેત્રમાં છ વીથી કરીને એકેક વીથીમાં ભિક્ષા માટે પાંચ-પાંચ દિવસ અટન કરે છે, તે કારણથી યથાલંદી થાય છે, કેમ કે વિવક્ષિત યથાલંદનો ભાવ છે=પૂર્વગાથામાં પાંચ રાત્રિરૂપ ઉત્કૃષ્ટ યથાલંદની વિવક્ષા કરાઈ તે રૂપ વિવક્ષા કરાયેલા યથાલંદનો યથાલંદ સ્વીકારનારા સાધુઓમાં સદ્ભાવ છે. અને તેઓનો= યથાસંદિકોનો, સ્વકીય ગચ્છ પાંચ જ હોય છે=પાંચ સાધુઓનો સમુદાય જ હોય છે. આ ઉત્કૃષ્ટ પરિમાણ છે= યથાસંદિકોનો પાંચ જ સાધુઓના સમુદાયરૂપ ગચ્છા હોય છે એ ઉત્કૃષ્ટ પ્રમાણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે આ પ્રક્રમમાં ઉત્કૃષ્ટ યથાલંદ પાંચ રાત્રિ થાય છે અને તેના વડે અહીં ઉપયોગ છે, તેથી એ ફલિત થાય કે યથાલંદમાં પાંચ અહોરાત્રરૂપ કાળ વડે ઉપયોગ છે અને તે ઉપયોગને સ્પષ્ટ કરતાં કહે છે – જે કારણથી યથાલંદ સ્વીકારનારા સાધુઓ એક વીથીમાં પાંચ અહોરાત્ર ભિક્ષા નિમિત્તે ફરે છે, તેથી તેઓ યથાલંદી કહેવાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે અભ્યદ્યત વિહાર સ્વીકારનારા જિનકલ્પિક અને પરિહારવિશુદ્ધિક સાધુઓ જ્યાં માસકલ્પ કરે તે ક્ષેત્રમાં વિભાગથી છ વીથીઓની કલ્પના કરીને પ્રતિદિન એકેક વીથીમાં અનિબદ્ધપણાથી ભિક્ષાટન કરે છે, પરંતુ એક વથીમાં બીજે દિવસે ભિક્ષાટન કરતા નથી; જ્યારે યથાલદિક સાધુઓ છે વીથીઓની કલ્પના કરીને એક વથીમાં ઉત્કૃષ્ટથી પાંચ દિવસ ભિક્ષાટન કરે છે. તેથી જો તેઓ માસકલ્પ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મર્યાદા / ગાથા ૧૫૪૧-૧૫૪૨ દરમિયાન પ્રત્યેક વીથીમાં ઉત્કૃષ્ટથી પાંચ પાંચ દિવસ ભિક્ષાટન કરે તો છયે વીથીઓમાં ઉત્કૃષ્ટ યથાલંદની પ્રાપ્તિ થાય; અને તેવા ભિક્ષાટન નિમિત્તક ઉત્કૃષ્ટ યથાલંદને સામે રાખીને આ ત્રીજા પ્રકારનો અભ્યદ્યત વિહાર સ્વીકારનાર સાધુઓને “યથાલંદી' કહેવાય છે. વળી તે યથાલંદી સાધુઓનો સ્વકીય ગચ્છ ઉત્કૃષ્ટથી પાંચ સાધુઓના પરિમાણવાળો હોય છે, તેથી કોઈ કારણસર તેઓનો ગચ્છ પાંચથી ન્યૂન સાધુઓના પરિમાણવાળો પણ હોય, એમ પ્રાપ્ત થાય./૧૫૪૧il. અવતરણિકા : પૂર્વમાં “યથાલંદ' શબ્દની વ્યુત્પત્તિ કરીને ત્રીજા પ્રકારનો અભ્યત વિહાર સ્વીકારનારા સાધુઓને યથાલંદી કેમ કહેવાય છે? તેની સ્પષ્ટતા દ્વારા યથાલંદકલ્પની સામાચારી બતાવી, હવે યથાસંદિકોની મર્યાદા ગાથા ૧૫૫૩ સુધી બતાવે છે – ગાથા : जा चेव य जिणकप्पे मेरा स च्चेव लंदिआणं पि । णाणत्तं पुण सुत्ते भिक्खाचरि मासकप्पे अ ॥१५४२॥ અન્વયાર્થ : . ના વેવય નિવણે મેર=અને જે જ જિનકલ્પમાં મર્યાદા છે, સ ત્રેવ નંતિમ પિત્રુતે જ (મર્યાદા) નંદિકોની પણ છે. પત્ત પુ સુત્તે મિક્સવારિ બાપે ૩ વળી સૂત્રવિષયક, ભિક્ષાચર્યાવિષયક અને માસકલ્પવિષયક નાનાત્વ છે=જિનકલ્પિકોથી યથાસંદિકોને જુદાપણું છે. ગાથાર્થ : અને જે જ જિનકામાં મર્યાદા છે, તે જ મર્યાદા ચચાલંદિકોની પણ છે. વળી સૂત્રવિષયક, ભિક્ષાચચવિષયક અને માસકાવિષયક જિનકલ્પિકોથી યથાસંદિકોનું નાનાત્વ છે. ટીકાઃ __ यैव च जिनकल्पे मर्यादोक्ता भावनादिरूपा, सैव च यथालन्दिकानामपि प्रायशः, नानात्वं पुनस्तेभ्यः सूत्रे-सूत्रविषयं तथा भिक्षाचर्यायां मासकल्पे चेति गाथार्थः ॥१५४२॥ ટીકાઈ: અને જે જ જિનકલ્પમાં ભાવનાદિરૂપ મર્યાદા કહેવાઈ, અને તે જ મર્યાદા પ્રાયઃ યથાસંદિકોની પણ છે. વળી સૂત્રના વિષયવાળું, તથા ભિક્ષાચર્યાવિષયક અને માસકલ્પવિષયક તેઓથી નાનાત્વ છે=જિનકલ્પિકોથી યથાલંદિકોનું જુદાપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનકલ્પ સ્વીકારતા પૂર્વે ભાવના આદિથી સંપન્ન થવાની જે મર્યાદા જિનકલ્પમાં પૂર્વે કહેવાઈ, તે સર્વ મર્યાદા પ્રાયઃ કરીને યથાસંદિકોને પણ સમાન જ છે. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકાની મર્યાદા / ગાથા ૧૫૪૨-૨૫૪૩ ૨૦૯ અહીં ટીકામાં “પ્રાયઃ'થી એ પ્રાપ્ત થાય કે યથાસંદિકોનું જિનકલ્પથી કંઈક જુદાપણું પણ છે, અને તે જુદાપણું બતાવે છે કે સૂત્રના વિષયમાં, ભિક્ષાચર્યાના વિષયમાં અને માસકલ્પના વિષયમાં જિનકલ્પિકોથી યથાસંદિકોનું જુદાપણું છે. તેમાંથી ભિક્ષાચર્યા અને માસકલ્પના વિષયમાં જ જિનકલ્પિકોથી યથાસંદિકોનું જે જુદાપણું છે તે પૂર્વગાથામાં “યથાલંદ' શબ્દથી વ્યુત્પત્તિ કરતાં બતાવ્યું. અને તે આ પ્રમાણે – - જિનકલ્પિકો જ્યાં માસકલ્પ કરે છે ત્યાં જ વીથીઓની કલ્પના કરીને પ્રતિદિન એકેક વીથીમાં અનિબદ્ધપણે ભિક્ષાટન કરે છે, તેથી તેઓ એક વીથીમાં ફરીથી સાતમા દિવસ પહેલાં ભિક્ષાટન કરતા નથી; જયારે યથાસંદિકો જયાં માસકલ્પ કરે છે ત્યાં જ વીથીઓની કલ્પના કરીને એકેક વીથીમાં ઉત્કૃષ્ટથી પાંચ દિવસ ભિક્ષાટન કરે છે. આ પ્રકારનો જિનકલ્પિકો અને યથાસંદિકો વચ્ચે ભિક્ષાચર્યામાં ભેદ છે. વળી જિનકલ્પિકો એકાકી જ માસકલ્પ કરે છે અને પ્રતિદિન એકેક વીથીમાં અનિબદ્ધપણે ભિક્ષાટન કરીને માસકલ્પ પૂર્ણ કરે છે; જયારે યથાસંદિકો ઉત્કૃષ્ટથી પાંચ સાધુઓના સમુદાયરૂપે માસકલ્પ કરે છે અને ઉત્કૃષ્ટથી પાંચ-પાંચ દિવસ એકેક વીથીમાં અનિબદ્ધપણે ભિક્ષાટન કરીને માસકલ્પ પૂર્ણ કરે છે. આ પ્રકારનો જિનકલ્પિકો અને યથાસંદિકો વચ્ચે માસકલ્પમાં ભેદ છે. વળી જિનકલ્પિકો અને યથાસંદિકો વચ્ચે સૂત્રમાં જે ભેદ છે તેને ગ્રંથકારશ્રી આગળ બતાવશે. ||૧૫૪૨ અવતરણિકા : તદેવા - અવતરણિતાર્થ : આને જ કહે છે=જિનકલ્પિકોથી યથાસંદિકોનું સૂત્રવિષયક જે નાનાત્વ છે એને જ સ્પષ્ટ કરે છે – ગાથા : पडिबद्धा इअरे वि अ एक्किक्का ते जिणा य थेरा य । अत्थस्स उ देसम्मी असमत्ते तेसि पडिबंधो ॥१५४३॥ અન્વયાર્થ: પવિMા ફરે વિ ૩=પ્રતિબદ્ધ અને ઇતર પણ હોય છે યથાસંદિકો પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ પણ હોય છે. વિદ્ય તે=એકેક તેઓ=પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ એ પ્રત્યેક યથાસંદિકો, ન ચ થેરા =જિનો અને સ્થવિરો હોય છે. ત્ય૩ રેસMી સમજો અર્થનો જ દેશ અસમાપ્ત હોતે છતે સ પડવંથો તેઓને પ્રતિબંધ છે=જિનયથાસંદિકોને ગચ્છમાં પ્રતિબંધ છે. ગાથાર્થ : યથાલંદિકો પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધઃ એમ બે પ્રકારે હોય છે. પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ એ. પ્રત્યેક યથાસંદિકો જિન અને વિરઃ એમ બે પ્રકારે હોય છે. અર્થનો જ દેશ અસમાપ્ત હોતે છતે. જિનયથાલંદિકોને ગચ્છમાં પ્રતિબંધ છે. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સંલખનાવજીક | અભ્યધત વિહાર | યથાલંદકાની મર્યાદિા / ગાથા ૧૫૪૩ ટીકા : ___ प्रतिबद्धा गच्छे इतरेऽपि च अप्रतिबद्धाः, एकैकास्ते प्रतिबद्धाः अप्रतिबद्धाश्च जिनाश्च स्थविराश्चेति भूयो भिद्यन्ते, ये जिनकल्पं प्रतिपद्यन्ते ते जिनाः, ये तु स्थविरकल्पमेव ते स्थविरा इति, तत्रार्थस्यैव . न सूत्रस्य देशे असमाप्ते सति स्तोकमात्रे तेषां प्रतिबन्धो गच्छे जिनानाम्, अन्यथा जिना एव स्युरिति મથાર્થ: ૨૫૪રૂા ટીકાઈ: યથાસંદિકો ગચ્છમાં પ્રતિબદ્ધ અને ઇતર પણ અપ્રતિબદ્ધ, હોય છે. એકેક–પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ, એવા તેઓ= યથાસંદિકો, જિનો અને સ્થવિરો એ પ્રકારે ફરી ભેદાય છે=બે પ્રકારના છે. જેઓ જિનકલ્પને સ્વીકારે છે તેઓ જિન છે=જિનયથાલદિક છે, વળી જેઓ સ્થવિરકલ્પને જ સ્વીકારે છે તેઓ સ્થવિર છે=સ્થવિરયથાલદિક છે. ત્યાં=જિન અને સ્થવિર એ બે પ્રકારના પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ યથાલદિકમાં, સૂત્રનો નહીં અર્થનો જ સ્તોકમાત્ર દેશ અસમાપ્ત હોતે છતે જિન એવા તેઓને યથાસંદિકોને, ગચ્છમાં પ્રતિબંધ છે, અન્યથા જિનો જ થાત=અર્થનો જ સ્તોકમાત્ર દેશ સમાપ્ત થયો હોત તો જિનયથાલંદિકો જિન જ થાત, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પિકો કરતાં યથાસંદિકોનો સૂત્રવિષયક ભેદ બતાવવા પ્રથમ યથાસંદિકો કેટલા પ્રકારના છે? તે બતાવે છે – યથાસંદિકો બે પ્રકારના છે : (૧) પ્રતિબદ્ધ (૨) અપ્રતિબદ્ધ. તેમાં ગચ્છ સાથે સંબંધની બુદ્ધિ ધરાવનારા યથાસંદિકો પ્રતિબદ્ધ છે અને બીજા અપ્રતિબદ્ધ છે. વળી તે પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ યથાસંદિકો પણ બે પ્રકારના છે : (૧) જિન (૨) સ્થવિર. તેમાં જે યથાસંદિકો જિનકલ્પને સ્વીકારશે તેઓ જિનયથાલદિક છે અને જે યથાસંદિકો સ્થવિરકલ્પને સ્વીકારશે તેઓ સ્થવિરયથાલદિક છે. આ રીતે યથાસંદિકોના ચાર પ્રકાર બતાવ્યા પછી તેઓનો જિનકલ્પિકોથી સૂત્રવિષયક ભેદ બતાવતાં કહે છે – જેમ જિનકલ્પિકો નવ પૂર્વથી અધિક શ્રુત ભણેલા હોય છે તેમ યથાસંદિકો પણ સૂત્રથી નવ પૂર્વથી અધિક શ્રુત ભણેલા હોય છે, ફક્ત કોઈક યથાલંદિકને અર્થથી શ્રુતનો થોડોમાત્ર ભાગ અસમાપ્ત હોય તેવું બને; અને જેઓને શ્રુતનો સ્ટોકમાત્ર અર્થ ભણવાનો બાકી હોય તેવા યથાસંદિકોને તે અર્થશેષની સમાપ્તિ કરવા માટે ગચ્છમાં પ્રતિબંધ હોય છે, આથી તેઓ પ્રતિબદ્ધજિનયથાસંદિક છે. વળી સૂત્રના અર્થનો તેટલો ભાગ તેઓને સમાપ્ત થયો હોત તો તેઓ સર્વત્ર અપ્રતિબંધવાળા જિનો જ થાત. આશય એ છે કે જિનયથાલંદિકો પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ : એમ બે પ્રકારે હોય છે. તેમાં પ્રતિબદ્ધજિનયથાસંદિકો પોતાને જે અર્થનું અધ્યયન બાકી છે તેની પરિસમાપ્તિ માટે ગચ્છમાં પ્રતિબંધ રાખે For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મયદા/ ગાથા ૧૫૪૩, ૧૫૪૪-૧૫૪૫ ૨૧૧ છે, જો તે અર્થનું અધ્યયન પરિસમાપ્ત થયું હોત તો તેઓ ગચ્છમાં અપ્રતિબંધવાળા જિનો જ થાત. આથી ભાવિ જિનકલ્પને આશ્રયીને તે યથાસંદિકોને “જિન” કહેવાય છે, પરંતુ તેઓ વર્તમાનમાં “જિન” નથી; કેમ કે તેઓમાં ગચ્છના પ્રતિબંધરૂપ સંગનો ભાવ છે, સર્વથા અસંગભાવ નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે જિનકલ્પિકો સૂત્રથી અને અર્થથી અવશ્ય નવ પૂર્વથી અધિક શ્રુત ભણેલા હોય, જયારે યથાસંદિકો તેટલું શ્રત સૂત્રથી અવશ્ય ભણેલા હોય, પરંતુ અર્થથી તેટલું શ્રત ન પણ ભણેલા હોય અર્થાત્ અર્થનો થોડો ભાગ ભણવાનો બાકી પણ હોય. આ પ્રકારે જિનકલ્પિકોથી યથાસંદિકોનો સૂત્ર વિષયક ભેદ છે. ૧૫૪all અવતરણિકા : યત: – અવતરણિકાર્ય : જે કારણથી – ભાવાર્થ: પૂર્વગાથામાં યથાસંદિકોનું જિનકલ્પિકોથી નાનાત્વ બતાવતાં કહ્યું કે અર્થનો જ સ્તોકમાત્ર દેશ અસમાપ્ત હોતે છતે જિનયથાસંદિકોને ગચ્છમાં પ્રતિબંધ હોય છે, અન્યથા નહીં. ત્યાં પ્રશ્ન થાય કે અર્થનો સ્તોકમાત્ર દેશ અસમાપ્ત હોવા છતાં તેઓ યથાલંદને કેમ સ્વીકારે છે? તેના સમાધાન અર્થે કહે છે કે જે કારણથી પ્રસ્તુત ગાથામાં કહેવાશે એમ છે, તે કારણથી અર્થનો સ્ટોકમાત્ર દેશ અસમાપ્ત હોવા છતાં તેઓ યથાલંદ સ્વીકારે છે – ગાથા : लग्गादिसुत्तरंते तो पडिवज्जित्तु खित्तबाहिठिआ । गिण्हंति जं अगहिअं तत्थ य गंतूण आयरिओ ॥१५४४॥ અવયાર્થ : નારિયુત્તરતિ=લગ્નાદિ ઊતરતે છતે તો તેનાથી તે લગ્નાદિથી, પવન-(યથાલંદને) સ્વીકારીને ત્તિવાહિતિમ ક્ષેત્રની બહાર સ્થિત એવા યથાસંદિકો માં મ=િજે (અર્થ) અગૃહીત છે, (તેને) fÉતિ=ગ્રહણ કરે છે. તત્વ ય અને ત્યાં યથાસંદિકોને અગૃહીત અર્થશેષ ગ્રહણ કરવાના વિષયમાં, (આ વિધિ છે –) મા૩િો =આચાર્ય તૂT=જઈને (શું કરે છે ? તે આગળની ગાથામાં બતાવે છે.) ટીકા : ___ लग्नादिषूत्तरत्सु सत्सु तदन्यप्रत्यासन्नविरहेण ततः प्रतिपद्य यथालन्दं गच्छान्निर्गत्य क्षेत्रबहिःस्थिताः विशिष्टक्रियायुक्ताः गृह्णन्ति यदगृहीतमर्थशेष, तत्र चायं विधिः, यदुत-गत्वा आचार्यस्तत्समीपमिति गाथार्थः ॥१५४४॥ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સંલેખના વસ્તક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મયદા/ ગાથા ૧૫૪૪-૧૫૪૫ ટીકાર્ય : લગ્નાદિ ઊતરતે છતે=શુભ લગ્ન, યોગ, ચંદ્ર, બળ આદિ વ્યતિક્રાંત થતે છતે, તેનાથી અન્યનો પ્રયાસન્નમાં વિરહ હોવાથી=વ્યતિક્રાંત થતા તે શુભ લગ્નાદિથી અન્ય શુભ લગ્નાદિનો નજીકના કાળમાં અભાવ હોવાથી, તેનાથી=ઊતરતા એવા તે લગ્નાદિથી, યથાલંદને સ્વીકારીને ગચ્છમાંથી નીકળીને ક્ષેત્રની બહાર રહેલા, વિશિષ્ટ ક્રિયાઓથી યુક્ત એવા યથાસંદિકો જે અર્થશેષ અગૃહીત છે તેને ગ્રહણ કરે છે. અને ત્યાં આ વિધિ છે= યથાસંદિકોને અહીત અર્થશેષ ગ્રહણ કરવાના વિષયમાં હવે બતાવે છે એ મર્યાદા છે, જે યહુતથી બતાવે છે – આચાર્ય તેની સમીપેeતે યથાસંદિકોની પાસે, જઈને શું કરે છે? તે આગળની ગાથામાં બતાવે છે. અવતરણિકા : किमित्याह - અવતરણિકાર્ય : શું? અર્થાત્ આચાર્ય ગચ્છમાંથી નીકળીને ક્ષેત્રની બહાર રહેલા યથાસંદિકો પાસે જઈને શું કરે છે? એને કહે છે – ગાથા : तेसिं तयं पयच्छइ खित्तं एयाण तेसिमे दोसा । वंदंतमवंदंते लोगम्मी होइ परिवाओ ॥१५४५॥ અન્વયાર્થ: તેft તર્જ પછડું તેઓને તેને આપે છે= યથાસંદિકોને અગૃહીત એવા અર્થશેષને આપે છે. વિત્ત Uા સિ=ક્ષેત્રને વિષે આવતા એવા તેઓને= યથાસંદિકોને, જે રોસ=આ દોષો થાય છે – વંત ગવંતે વંદતા એવાઓને નહીં વંદતા એવાઓનો પોતાને વંદન કરતા એવા સાધુઓને પોતે વંદન નહીં કરતા એવા યથાસંદિકોનો, ના પરિવારો હોદ્ગલોકમાં પરિવાર થાય છે. ગાથાર્થ : ચણાનંદિકોને અગૃહીત એવા અર્થશેષને આપે છે. ક્ષેત્રને વિષે આવતા એવા યથાસંદિકોને આ દોષો થાય છે – પોતાને વંદતા એવા સાધુઓને નહીં વંદતા એવા યથાલંદિકોનો લોકમાં પરિવાદ થાય છે. ટીકા : तेभ्यस्तकं प्रयच्छत्यर्थशेषं, किमेतदेवमित्याह-क्षेत्रमागच्छतां तदर्थं तेषां यथालन्दिकानामेते दोषाः वक्ष्यमाणाः, वन्दमानान् साधून् अवन्दमानानां तेषां लोके भवति परिवादः, यद्वैते अलोकज्ञा यद्वा परे शीलरहिता इति गाथार्थः ॥१५४५॥ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ સલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મયદા / ગાથા ૧૫૪૪-૧૫૪૫ ૨૧૩ ટીકાર્ય : તેઓને= યથાસંદિકોને, તેને=અર્થશેષને, આપે છે. કયા કારણથી આ આમ છે? યથાસંદિકો આચાર્ય પાસે આવીને અર્થશેષ ગ્રહણ કરતા નથી પરંતુ આચાર્ય યથાસંદિકો પાસે જઈને અર્થશેષને આપે છે એ એમ કેમ છે? એથી કહે છે – તેના અર્થે ક્ષેત્રને વિષે આવતા એવા=અગૃહીત અર્થશેષને ગ્રહણ કરવા માટે જે ક્ષેત્રમાં આચાર્ય હોય તે ક્ષેત્રમાં આવતા એવા, તેઓને= યથાલંદિકોને, આ=વક્ષ્યમાણ, દોષો થાય છે. તે દોષો જ બતાવે છે – વિંદતા એવા સાધુઓને નહીં વંદતા એવા તેઓનો યથાસંદિકોનો, લોકમાં પરિવાદ થાય છે. જે પરિવાદ યાથી સ્પષ્ટ કરે છે – આ અલોકજ્ઞ છે= યથાસંદિકો લોકને નહીં જાણનારા છે,” એ પ્રકારનો લોકમાં પરિવાદ થાય છે. અથવા “પર શીલથી રહિત છે= યથાલંદિકો જેઓને વંદન કરતા નથી તે અધિક સંયમપર્યાયવાળા સાધુઓ ચારિત્રથી રહિત છે,” એ પ્રકારનો લોકમાં પરિવાદ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૫૪૩માં કહ્યું કે અર્થનો સ્તોકમાત્ર દેશ અસમાપ્ત હોતે છતે યથાસંદિકોને ગચ્છમાં પ્રતિબંધ છે. ત્યાં પ્રશ્ન થાય કે તેટલો અર્થશેષ ભણ્યા પછી યથાલંદ સ્વીકારવાને બદલે પહેલાં કેમ સ્વીકારે છે? તેથી કહે છે – શુભ લગ્નાદિનો યોગ હોય અને નજીકના કાળમાં બીજા તેવા શુભ લગ્નાદિનો વિરહ હોય તો, પ્રાપ્ત થયેલા તે શુભ લગ્નાદિથી તેઓ યથાલંદ સ્વીકારે છે. તેથી તેટલો અર્થશેષ ભણવાનો તેઓને ગચ્છમાં અવકાશ નહીં રહેલ હોવાથી તેઓ યથાલંદ સ્વીકાર્યા પછી ગચ્છથી નીકળીને બહારના ક્ષેત્રમાં યથાલંદને ઉચિત વિશિષ્ટ ક્રિયાથી યુક્ત રહે છે, અને ત્યાં રહેલા જ પોતાને જે અર્થ ગ્રહણ કરવાના બાકી છે તે અર્થશેષને આચાર્ય પાસે ગ્રહણ કરે છે. સામાન્યથી યથાસંદિકોએ અર્થશેષ ગ્રહણ કરવા આચાર્ય પાસે જવું જોઈએ, તેને બદલે વિશેષ પ્રયોજનથી આચાર્ય સ્વયં તેઓ પાસે જઈને તેઓને અર્થશેષ આપે છે; કેમ કે અર્થશેષ ગ્રહણ કરવા યથાસંદિકો આચાર્ય પાસે જાય તો આ દોષો થાય છે – યથાસંદિકોએ અભ્યત વિહાર સ્વીકારેલ હોવાથી અન્ય સાધુઓ તેઓને વંદન કરે છે અને યથાસંદિકો પોતાનાથી અધિક સંયમપર્યાયવાળા સાધુઓને વંદન કરતા નથી, તે જોઈને લોકમાં પરિવાદ થાય. કેવા પ્રકારનો પરિવાદ થાય ? તે સ્પષ્ટ કરે છે – આ યથાસંદિકો અલોકજ્ઞ છે અર્થાત્ લોકનો ઉચિત વ્યવહાર પણ જાણતા નથી, માટે તેઓ આ સાધુઓને વંદન કરતા નથી; અથવા તો કેટલાક વિચારે કે આ સાધુઓ અધિક સંયમપર્યાયવાળા હોવા છતાં યથાસંદિકો તેઓને વંદન કરતા નથી, માટે નક્કી આ સાધુઓ ચારિત્રથી રહિત છે. આ પ્રકારે લોકમાં થતા પરિવારના For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મર્યાદા / ગાથા ૧૫૪૪-૧૫૪૫, ૧૫૪૦-૧૫૪૦ પરિહાર માટે યથાલંદિકો અર્થશેષ ગ્રહણ કરવા ગચ્છમાં આવતા નથી, પરંતુ આચાર્ય સ્વયં તેઓ પાસે જઈને તેઓને અર્થશેષ આપે છે. આ પ્રકારની શાસ્ત્રીય મર્યાદા છે. II૧૫૪૪/૧૫૪પા ગાથા : ण तरिज्ज जई गंतुं आयरिओ ताहे एइ सो चेव । अंतरपल्ली पडिवसभगाम बहि अण्णवसहिं वा ॥१५४६॥ અન્વયાર્થ : ગ મારિયો તું તરિ =જો આચાર્ય જવા માટે સમર્થ ન હોય, તો વેવ તો તે જEયથાલદિક જ, મંતરપછી પવિત્તમામ વદિ મUUવહિં વા=અંતરપલ્લિને વિષે, અથવા પ્રતિવૃષભગામને વિષે, અથવા (ક્ષેત્રથી) બહાર, અથવા અન્ય વસતિને વિષે =આવે છે. ગાથાર્થ : જો આચાર્ય જવા માટે સમર્થ ન હોય તો યથાસંદિક જ અંતરપલ્લિમાં, અથવા પ્રતિવૃષભગામમાં, અથવા ક્ષેત્રથી બહાર, અથવા અન્ય વસતિમાં આવે છે. ટીકા : ___ न तरेत् न शक्नुयाद्यदि गन्तुं तत्राचार्यः, तदाऽऽगच्छति स एव यथालन्दिकः, क्वेत्याह-अन्तरपल्लिं क्षेत्रात् सार्द्धद्विगव्यूतिस्थां, प्रतिवृषभग्रामं द्विगव्यूतस्थं, तथा बहिः क्षेत्राद्, अन्यवसति क्षेत्र एवागच्छन्तीति પથાર્થ: ૨૫૪દ્દા ટીકાર્થ : - જો આચાર્ય ત્યાં-ક્ષેત્રની બહાર જ્યાં યથાસંદિકો રહેલા છે ત્યાં, જવા માટે સમર્થન હોય તો તે યથાલદિક જ આવે છે=આચાર્ય પાસે અર્થશેષ ગ્રહણ કરવા માટે આવે છે. ક્યાં આવે છે ? એથી કહે છે - ક્ષેત્રથી અઢી ગાઉ રહેલી અંતરપત્નિને વિષે, બે ગાઉ રહેલ પ્રતિવૃષભગામને વિષે, તથા ક્ષેત્રથી બહાર, અથવા ક્ષેત્રમાં જ અન્ય વસતિને વિષે આવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : तीए अ अपरिभोए ते वंदंती ण वंदई सो उ। तं चित्तुमपडिबद्धा तओ जहिच्छाए विहरंति ॥१५४७॥ અન્વયાર્થ : તીનપરિમો=અને તેમાં અપરિભોગમાં=ને અન્ય વસતિમાં અપરિભોગ સ્થાનમાં, તે વંતી–તેઓ વંદે છે=આચાર્યની સાથે રહેલા સાધુઓ યથાલદિકને વંદે છે, તો ૩ વંતર્ર–પરંતુ તે વંદતા નથી= યથાસંદિક For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મર્યાદા / ગાથા ૧૫૪૦-૧૫૪૦ ૨૧૫ પોતાનાથી અધિક સંયમપર્યાયવાળા સાધુઓને વંદતા નથી. તે પિતું–તેને ગ્રહણ કરીને=આ રીતે આચાર્ય પાસે અર્થશેષને ગ્રહણ કરીને, સપરિવા=અપ્રતિબદ્ધ એવા યથાસંદિકો તો ત્યારપછી દિચ્છા વિદતિ યથેચ્છાથી વિહરે છે. ગાથાર્થ : અને તે અન્ય વસતિમાં અપરિભોગ સ્થાનમાં આચાર્યની સાથે રહેલા સાધુઓ યથાર્લાદિકને વંદે છે, પરંતુ યથાર્લાદિક પોતાનાથી અધિક સંચમપચવાળા સાધુઓને વંદતા નથી. આ રીતે આચાર્ય પાસે અર્થશેષને ગ્રહણ કરીને અપ્રતિબદ્ધ એવા યથાસંદિકો ત્યારપછી યથેચ્છાથી વિહરે છે. ટીકા : तस्यां च वसतौ अपरिभोगे स्थाने ते साधवो वन्दन्ते तं यथालन्दिकं, न वन्दते स तु तान् साधून्, तथाकल्पस्थितेः, एवं तद् गृहीत्वाऽर्थशेषमप्रतिबद्धा यथालन्दिकाः ततो यथेच्छया-स्वकल्पानुरूपं विहरन्ति तमेव पालयन्त इति गाथार्थः ॥१५४७॥ ટીકાર્ય : અને તે વસતિમાં અપરિભોગ સ્થાનમાં તે સાધુઓ તે યથાલદિકને વંદે છે, પરંતુ તે યથાસંદિક, તે સાધુઓને વંદતા નથી; કેમ કે તે પ્રકારની કલ્પની સ્થિતિ છે યથાસંદિકોના આચારની તે પ્રકારની મર્યાદા છે. આ રીતે તેને=અર્થશેષને, ગ્રહણ કરીને અપ્રતિબદ્ધ એવા યથાસંદિકો ત્યારપછી તેને જ પાલતા એવા= યથાલંદનું જ પાલન કરતા એવા, યથેચ્છાથી પોતાના કલ્પને અનુરૂપ, વિહરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૫૪૫માં કહ્યું કે આચાર્ય યથાસંદિકો પાસે જઈને તેઓને અર્થશેષ આપે છે. હવે આચાર્ય યથાસંદિકો રહ્યા છે ત્યાં સુધી જવા સમર્થ ન હોય તો યથાસંદિકો અર્થશેષ ગ્રહણ કરવા શું કરે ? તે બતાવે છે – આચાર્ય જે ક્ષેત્રમાં રહ્યા હોય તે ક્ષેત્રથી અઢી ગાઉ દૂર રહેલી અંતરપલ્લિમાં યથાસંદિકો આવે છે અને ત્યાં જઈને આચાર્ય તેઓને અર્થશેષ આપે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આચાર્ય તેટલે સુધી જવા સમર્થ છે, તેનાથી અધિક જવા સમર્થ નથી, માટે જ તેઓ અંતરપલ્લિ સુધી આવે છે અને યથાસંદિકો પણ ત્યાં આવીને આચાર્ય પાસે અર્થશેષ ગ્રહણ કરે છે. વળી આચાર્ય તેટલે સુધી જવા પણ સમર્થ ન હોય તો યથાસંદિકો આચાર્યના ક્ષેત્રથી બે ગાઉ દૂર રહેલા પ્રતિવૃષભગામમાં આવે છે, અને ત્યાં જઈને આચાર્ય તેઓને અર્થશેષ આપે છે. વળી આચાર્ય ત્યાં સુધી પણ જવા સમર્થ ન હોય તો યથાલદિક આચાર્યના ક્ષેત્રની બહાર સુધી આવે છે અને ત્યાં જઈને આચાર્ય તેઓને અર્થશેષ આપે છે. વળી આચાર્ય પોતાના ક્ષેત્રથી બહાર સુધી પણ જવા સમર્થ ન હોય તો, અર્થશેષ ગ્રહણ કરવા માટે યથાલંદિકો આચાર્યના ક્ષેત્રમાં જ આચાર્ય રહ્યા છે તે વસતિથી અન્ય વસતિમાં આવે છે અને આચાર્ય પણ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મયદા/ ગાથા ૧૫૪૦-૧૫૪૦, ૧૫૪૮ તે વસતિમાં રહેલા અપરિભોગ સ્થાનમાં અર્થાત્ તેવા પ્રકારના લોકોથી રહિત સ્થાનમાં જઈને તે યથાસંદિકોને અર્થશેષ આપે છે; તેમ જ તે આચાર્ય સાથે રહેલા સાધુઓ તે યથાસંદિકોને વંદન કરે છે, પરંતુ તે આચાર્ય સાથે આવેલા પોતાનાથી અધિક સંયમપર્યાયવાળા સાધુઓને યથાસંદિકો વંદન કરતા નથી; કેમ કે યથાલંદ કલ્પની તે પ્રકારની મર્યાદા છે. આ રીતે જયાં સુધી અર્થશેષ ગ્રહણ કરવાનું પ્રયોજન હોય ત્યાં સુધી યથાસંદિકો ગચ્છ સાથે પ્રતિબંધવાળા થઈને આચાર્ય પાસે અર્થશેષ ગ્રહણ કરે છે અને અર્થશેષ ગ્રહણ થઈ જાય ત્યારપછી તેઓ ગચ્છ સાથે અપ્રતિબંધવાળા થઈને પોતાના કલ્પનું પાલન કરતા પોતાના યથાલંદના કલ્પને અનુસાર વિચરે છે. ૧૫૪૬/૧૫૪૭ ગાથા : जिणकप्पिआ य तहिअं किंचि तिगिच्छं तु ते न कारिंति । णिप्पडिकम्मसरीरा अवि अच्छिमलं पि णऽवणिति ॥१५४८॥ અન્વયાર્થ: નિgિ ય તે અને જિનકલ્પિક એવા તેઓ યથાસંદિકો, તદિડાં ત્યારે=અર્થશેષ ગ્રહણ કર્યા પછી, વિદિ તિષ્ઠિ ઋરિંતિ કોઈ ચિકિત્સાને કરાવતા નથી, ઉપપ્પરિમા છમ7 પિ માં અવતિ નિષ્પતિકર્મશરીરવાળા અશ્વિના મલને પણ દૂર કરતા નથી. * પ્રસ્તુત ગાથામાં રહેલ “તુ' અને “મવ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : અને જિનકકિયથાલંદિકો અર્થશેષ ગ્રહણ કર્યા પછી કોઈ ચિકિત્સાને કરાવતા નથી, નિપ્રતિકર્મશરીરવાળા આંખના મલને પણ દૂર કરતા નથી. ટીકાઃ जिनकल्पिकाश्च यथालन्दिकाः तदा गृहीतार्थशेषे यथालन्दिककाल एवान्ये काञ्चिच्चिकित्सा समुत्पन्नेऽप्यातंके ते न कारयन्ति, तथाकल्पस्थितेः, निष्प्रतिकर्मशरीरास्ते भगवन्तः अप्यक्षिमलमपि नापनयन्ति, अप्रमादातिशयादिति गाथार्थः ॥१५४८॥ ટીકાર્ય : અને જિનકલ્પિક એવા તેઓ= યથાસંદિકો, ત્યારે=ગ્રહણ કરેલ અર્થશેષ હોતે છતે, અને અન્યો=જેઓએ સંપૂર્ણ અર્થ ગ્રહણ કરીને યથાલંદ સ્વીકારેલ છે તેવા જિનકલ્પિકથાસંદિકો, યથાર્લાદિકના કાળમાં જ આતંક ઉત્પન્ન થયે છતે પણ કોઈ ચિકિત્સાને કરાવતા નથી, કેમ કે તે પ્રકારની કલ્પની સ્થિતિ છે= યથાલંદ કલ્પની તે પ્રકારની મર્યાદા છે. નિષ્પતિકર્મ શરીરવાળા તે ભગવંતો આંખના મલને પણ દૂર કરતા નથી, કેમ કે અપ્રમાદનો અતિશય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મર્યાદા / ગાથા ૧૫૪૮-૧૫૪૯ ૨૧. ભાવાર્થ : જે યથાસંદિકો પાછળથી જિનકલ્પને સ્વીકારવાના છે તેઓ જિનકલ્પિજ્યથાસંદિક કહેવાય છે, અને તેઓને યથાલંદ સ્વીકાર્યા પછી જો અર્થશેષ ગ્રહણ કરવાના બાકી હોય અને અર્થશેષના ગ્રહણકાળમાં તેઓને અર્થગ્રહણમાં વ્યાઘાત કરે તેવો રોગ થયો હોય તો, તેઓ તે રોગની ચિકિત્સા કરાવતા હોવા જોઈએ. તેથી અહીં કહેલ છે કે ગૃહીત અર્થશેષ હોતે છતે આતંક ઉત્પન્ન થવા છતાં પણ તેઓ ચિકિત્સા કરાવતા નથી. વળી જેમણે સર્વ અર્થ ગ્રહણ કર્યા પછી યથાલંદ સ્વીકારેલ છે તેવા જિનકલ્પિકયથાસંદિકો યથાસંદિકકાળમાં જ રોગ ઉત્પન્ન થવા છતાં પણ ચિકિત્સા કરાવતા નથી; કેમ કે યથાલંદ કલ્પની તે પ્રકારની મર્યાદા છે. આથી જ શરીરના સર્વ પ્રતિકર્મોથી રહિત એવા તે ભગવાન આંખના મેલને પણ દૂર કરતા નથી. માટે અર્થથી ફલિત થાય કે તેઓ શરીરના કોઈ કૃત્યો કરતા નથી, ફક્ત દેહને ટકાવવા માટે આહાર-વિહારનિહારની પ્રવૃત્તિ કરે છે. તેથી પગમાં કાંટા લાગે કે અન્ય કોઈ રીતે શરીરની વિષમ સ્થિતિ થાય, તોપણ તેઓ તે સ્થિતિને દૂર કરવા પ્રયત્ન કરતા નથી, કેમ કે તેઓમાં અસંગભાવનો પ્રકર્ષ કરવા માટે અપ્રમાદનો અતિશય વર્તે છે. ૧૫૪૮ અવતરણિકાઃ પૂર્વગાથામાં જિનકલ્પિકયથાસંદિકોનું જિનકલ્પિકોથી સૂત્રવિષયક નાનાત્વ બતાવતાં અર્થગ્રહણકાળને આશ્રયીને જિનકલ્પિકોથી નિષ્પતિકર્મવિષયક પણ નાનાત્વ બતાવ્યું, હવે સ્થવિરકલ્પિકયથાસંદિકોનું જિનકલ્પિકથાસંદિકોથી નિષ્પતિકર્મવિષયક નાનાત્વ બતાવે છે – ગાથા : थेराणं णाणत्तं अतरंतं अप्पिणंति गच्छस्स । ते वि अ से फासुएणं करिति सव्वं तु परिकम्मं ॥१५४९॥ અન્વયાર્થ : થેરાપf TUત્ત=સ્થવિરોનું નાનાત્વ છે સ્થવિરકલ્પિકાથાનંદિકોનું જિનકલ્પિકયથાસંદિકોથી જુદાપણું છે – સતત છ સ્થિતિ અતરંતને ગચ્છને અર્પે છે=રોગને સહન કરવા માટે અસમર્થ એવા વિરકલ્પિકયથાલદિકને તેમના સહવર્તી યથાસંદિકો ગચ્છને સોંપે છે; તે વિક્ર=અને તેઓ પણ=ગચ્છવાસી સાધુઓ પણ, પશુપv=પ્રાસુક એવા અન્નાદિ વડે જે તેના=તે રોગવાળા સ્થવિરકલ્પિકયથાલદિકના, સä તુ પરિમાં રિતિ=સર્વ જ પરિકર્મને કરે છે. ગાથાર્થ: સ્થવિરચવાલંદિકોનું જિનયથાલંદિકોથી જુદાપણું છે – રોગને સહન કરવા માટે અસમર્થ એવા વિરસથાનંદિકને તેમના સહવર્તી ચણાનંદિકો ગચ્છને સોંપે છે અને ગચ્છવાસી સાધુઓ પણ પ્રાસુક એવા અન્નાદિ વડે તે રોગી સ્થવિરસથાલંકિના સર્વ જ પરિકર્મને કરે છે. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મયદા/ ગાથા ૧૫૪૯-૨૫૫૦ ટીકા : स्थविराणां यथालन्दिकानां नानात्वमेतत्, अशक्नुवन्तं सन्तं स्वसाधुमर्पयन्ति गच्छस्य; तेऽपि च= गच्छवासिनः से-तस्य प्रासुकेनान्नादिना कुर्वन्ति सर्वमेव परिकर्मेति गाथार्थः ॥१५४९॥ ટીકાર્ય : સ્થવિરયથાસંદિકોનું આ નાનાત્વ છે હવે બતાવે છે એ જિનયથાસંદિકોથી જુદાપણું છે – અશક્તિમાન છતા સ્વસાધુને ગચ્છને અર્પે છે–રોગને સહન કરવા અસમર્થ છતા પોતાના સાધુને તેમના સહવર્તી યથાસંદિકો ગચ્છને સોંપે છે; અને તેઓ પણ=ગચ્છવાસીઓ પણ, પ્રાસુક અન્નાદિ વડે તેના તે રોગી યથાલંદિકના, સર્વ જ પરિકર્મને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૪૯ અવતરણિકા : एतत्स्वरूपमाह - અવતરણિકાર્ય : આના સ્વરૂપને કહે છે=વસ્ત્ર-પાત્રધારણની અપેક્ષાએ યથાસંદિકો કેવા સ્વરૂપવાળા હોય છે? એ સ્પષ્ટ કરવા યથાસંદિકોના સ્વરૂપને કહે છે – ગાથા : एक्किक्कपडिग्गहगा सप्पाउरणा हवंति थेरा उ । जे पुणऽमी जिणकप्पे भय तेसिं वत्थपायाई ॥१५५०॥ અન્વયાર્થ: થેરા =વળી સ્થવિરો=સ્થવિરકલ્પિકથાસંદિકો, દક્ષપદ સંપ્પી૩૨UT વંતિકએકેક પ્રતિગ્રહવાળા, પ્રાવરણવાળા હોય છે. જે પુI મમી નિખેિ વળી જે આ યથાસંદિકો, જિનકલ્પમાં છે જિનકલ્પ સ્વીકારવાના છે, તે િવત્થપાયારૂં મય=તેઓને વસ્ત્ર-પાત્રાદિ ભાજ્ય છે. ગાથાર્થ : વળી સ્થવિરકભિકયથાલંદિકો એકેક પ્રતિગ્રહવાળા અને પ્રાવરણવાળા હોય છે. વળી જે ચથાલંદિકો જિનકલ્પ સ્વીકારવાના છે, તેઓને વસ્ત્ર-પાત્રાદિ ભાજ્ય છે. ટીકા : एकैकप्रतिग्रहकाः तथा सप्रावरणा भवन्ति स्थविरा इति भूयः स्थविरकल्पगामिनः, ये पुनरमी जिनकल्पे भवन्ति, भाज्ये तेषां वस्त्रपात्रे भाविजिनकल्पापेक्षयेति गाथार्थः ॥१५५०॥ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મર્યાદા / ગાથા ૧૫૫૦-૧૫૨૧ ૨૧૯ ટીકાર્ય : સ્થવિરો ફરી સ્થવિરકલ્પગામી ફરી સ્થવિરકલ્પમાં જનારા એવા યથાસંદિકો, એકેક પ્રતિગ્રહવાળા તથા સમાવરણ=વસ્ત્રવાળા, હોય છે. વળી જે આ યથાસંદિકો, જિનકલ્પમાં થાય છે, તેઓને વસ્ત્ર-પાત્ર ભાવિ જિનકલ્પની અપેક્ષાથી ભાજ્ય છેઃવિકલ્પ કરવા યોગ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : યથાસંદિકો બે પ્રકારના છે : (૧) જિનકલ્પિકયથાલંદિક (૨) સ્થવિરકલ્પિકયથાલદિક. તેમાં જેઓ સ્થવિરયથાલદિક છે તેઓ દરેક સાધુ એકેક પાત્રને અને વસ્ત્ર ધારણ કરનારા હોય છે અને જેઓ જિનયથાલદિક છે તેઓને વસ્ત્ર-પાત્રવિષયક વિકલ્પ છે. તે આ પ્રમાણે – જે જિનયથાસંદિક કરપાત્રલબ્ધિવાળા હોય તેઓ પાત્ર રાખતા નથી, બાકીના નિયથાલદિક પાત્ર રાખે છે. વળી જે જિનયથાલંદિક નગ્નતા ન દેખાય તેવા અતિશયવાળા હોય તેઓ વસ્ત્ર રાખતા નથી, બાકીના જિનયથાસંદિક વસ્ત્ર રાખે છે. આ વાતને સ્પષ્ટ કરવા જ ટીકામાં કહ્યું કે ભાવિ જિનકલ્પની અપેક્ષાએ જિનયથાસંદિકોને વસ્ત્ર-પાત્ર હોય પણ અને ન પણ હોય, એ પ્રકારે વિકલ્પ છે. II૧૫૫oll અવતરણિકાઃ હવે યથાસંદિકોનું ગણને અને પુરુષને આશ્રયીને સંખ્યા પ્રમાણ સ્પષ્ટ કરે છે – ગાથા : गणमाणओ जहण्णा तिण्णि गणा सयग्गसो अ उक्कोसा । पुरिसपमाणं पण्णरस सहस्ससो चेव उक्कोसो ॥१५५१॥ અન્વયાર્થ : ગUTH =ગણમાનથી=ગણનાપ્રમાણથી, નાતિour =જઘન્ય ત્રણ ગણો, ડોસા ન સવાસો અને ઉત્કૃષ્ટ શતાગ્રંશ (ગણો) હોય છે. પુરિસમાઈ=પુરુષનું પ્રમાણ (જઘન્ય) પUUરસ-પંદર ડોસી સદસો વેવ ઉત્કૃષ્ટ સહસશઃ જ છે. ગાથાર્થ : ગણનાપ્રમાણથી જઘન્ય ત્રણ ગણો અને ઉત્કૃષ્ટ શતકૃવત્ ગણો હોય છે. પુરુષનું પ્રમાણ જઘન્ય પંદર અને ઉત્કૃષ્ટ સહપૃથક્વે જ છે. ટીકા : गणमानतो-गणमानमाश्रित्य जघन्यं त्रयो गणाः भवन्ति, शताग्रशश्चोत्कृष्टं गणमानं, पुरुषप्रमाणं त्वेतेषां पंचदश जघन्यं, सहस्रश एवमुत्कृष्टं पुरुषप्रमाणमिति गाथार्थः ॥१५५१॥ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મયદાગાથા ૧૫૫૧, ૧૫પર-૧૫૫૩ ટીકાઈ: ગણમાનથી=ગણમાનને આશ્રયીને=સંખ્યાના પ્રમાણને આશ્રયીને, જઘન્ય ત્રણ ગણો હોય છે, અને ઉત્કૃષ્ટ ગણમાન શતાગ્રશઃ છે=ગણોનું ઉત્કૃષ્ટ ગણનાપ્રમાણ શતપૃથક્વ છે. વળી આમનું યથાસંદિકોનું, જઘન્ય પુરુષનું પ્રમાણ પંદર છે, એ રીતે ઉત્કૃષ્ટ પુરુષનું પ્રમાણ સહસશઃ છે=સહસ્ત્રપૃથક્વ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૫૧il. અવતરણિકા: एतदौधिकं मानं, विशिष्टं पुनराह - અવતરણિકાર્ય : આ ઔઘિક માન છે, વળી વિશિષ્ટને કહે છે પૂર્વગાથામાં જે યથાસંદિકોનું ગણનાપ્રમાણ બતાવ્યું એ સામાન્ય ગણનાપ્રમાણ છે, વળી યથાસંદિકોના વિશેષ ગણનાપ્રમાણને પ્રસ્તુતગાથામાં કહે છે – ગાથા : पडिवज्जमाणगा वा एक्कादि हविज्ज ऊणपक्खेवे । होंति जहण्णा एए सयग्गसो चेव उक्कोसा ॥१५५२॥ અન્વયાર્થ : ડિવિઝમા || વા=અથવા પ્રતિપદ્યમાનકો [પવરવેવે ન્યૂનનો પ્રક્ષેપ હોતે છતે પાર વિજ્ઞ=એકાદિ હોય. આ=ઉપરમાં બતાવ્યા એ એકાદિ પ્રતિપદ્યમાનકો, ગઇ=જઘન્ય, હોંતિ=હોય છે, ડોસા-ઉત્કૃષ્ટ (પ્રતિપદ્યમાનકો) યો વેવ શતાગ્રંશઃ જ હોય છે. ગાથાર્થ: અથવા જઘન્ય પ્રતિપધમાનકો ન્યૂનનો પ્રક્ષેપ હોતે છતે એકાદિ હોય, ઉત્કૃષ્ટ પ્રતિપધમાનકો શતપૃથક્ત જ હોય છે. ટીકાઃ प्रतिपद्यमानका वा एते एकादयो भवेयुन्यूनप्रक्षेपे सति तद्गच्छे, एवं जघन्या एते-प्रतिपद्यमानकाः, तथा शताग्रश एवोत्कृष्टाः प्रतिपद्यमानका एवेति गाथार्थः ॥१५५२॥ ટીકાર્ય : અથવા પ્રતિપદ્યમાનક એવા આ યથાસંદિકો, તે ગચ્છમાં ન્યૂનનો પ્રક્ષેપ હોતે છતે એકાદિ હોય. આ રીતે ન્યૂનના પ્રક્ષેપમાં યથાસંદિકો એકાદિ હોય એ રીતે, આ=પ્રતિપદ્યમાનકો યથાલંદ સ્વીકારનારા સાધુઓ, જઘન્ય હોય છે; તથા પ્રતિપદ્યમાનકો જ ઉત્કૃષ્ટ શતાગ્રશઃ જ=શતપૃથક્વ જ, હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકાની મયદા/ ગાથા ૧૫૫૨-૧૫૫૩ ૨૨૧ ગાથા : पुव्वपडिवनगाण वि उक्कोसजहण्णओ परीमाणं । कोडिपुहत्तं भणिअं होइ अहालंदिआणं तु ॥१५५३॥ અન્વયાર્થ: પુત્રપકિવન્ના વિ તુ મહાનંદિમાdi=વળી પૂર્વપ્રતિપન્નક પણ યથાસંદિકોનું 100મો પરીમvi ઉત્કૃષ્ટ-જઘન્યથી પરિમાણ સોવિપુદત્ત દિગં રોફ કોટિપૃથક્ત કહેવાયેલું થાય છે. ગાથાર્થ : વળી પૂર્વપ્રતિપન્નક પણ યથાલંદિકોનું ઉત્કૃષ્ટ-જઘન્યથી પરિમાણ કોટિપૃથક્ત કહેવાયેલું થાય છે. ટીકાઃ पूर्वप्रतिपन्नानामपि सामान्येन उत्कृष्टजघन्यतः परिमाणं कोटिपृथक्त्वं भणितं भवति स्वस्थानविशेषवद्यथालन्दिकानां त्विति गाथार्थः ॥१५५३॥ ટીકાર્થ: વળી પૂર્વપ્રતિપન્ન પણ સ્વસ્થાનના વિશેષવાળા યથાસંદિકોનું-પૂર્વમાં જેમણે યથાલંદ સ્વીકારેલ છે તેવા પણ પોતાના જઘન્યસ્થાન અને ઉત્કૃષ્ટ સ્થાનના ભેદવાળા યથાસંદિકોનું, સામાન્યરૂપે ઉત્કૃષ્ટ-જઘન્યથી પરિમાણ કોટિપૃથક્ત કહેવાયેલું થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૫૫૧માં યથાલંદિકોનું ગણને અને પુરુષને આશ્રયીને સામાન્યથી સંખ્યાનું પ્રમાણ બતાવ્યું. હવે વિશેષથી સંખ્યાનું પ્રમાણ બતાવવા કહે છે કે પાંચ યથાસંદિકોના સમુદાયરૂપ ગચ્છમાંથી ક્યારેક ગ્લાનવાદિને કારણે એકાદિ યથાલંદિક ન્યૂન થયા હોય ત્યારે અન્ય કોઈ સાધુ યથાલંદ સ્વીકારવા તત્પર થાય તો તે ગચ્છમાં નવા યથાસંદિકનો પ્રક્ષેપ કરવા દ્વારા તે ન્યૂન થયેલો ગચ્છ પુરાય છે. તેથી એક ગણને આશ્રયીને પ્રતિપદ્યમાન યથાસંદિકો જઘન્યથી એકાદિ હોય. વળી, ક્યારેક યથાસંદિકોના ઘણાં ગણોમાં કોઈક નિમિત્તે એકાદિ યથાસંદિકો ન્યૂન થયા હોય ત્યારે અન્ય કેટલાક સાધુઓ યથાલંદ સ્વીકારવા તત્પર થાય, તો તે ગચ્છોમાં નવા યથાલંદિકોનો પ્રક્ષેપ કરવા દ્વારા તે ન્યૂન થયેલા ગચ્છો પુરાય છે. તેથી ઘણા ગણોને આશ્રયીને પ્રતિપદ્યમાન યથાસંદિકો ઉત્કૃષ્ટથી શતપૃથક્ત પણ હોય, વળી, જેમણે પૂર્વે યથાલંદ સ્વીકારેલ છે તેવા યથાસંદિકો જઘન્યથી પણ ક્રોડપૃથક્ત હોય અને ઉત્કૃષ્ટથી પણ ક્રોડપૃથક્ત હોય; ફક્ત પૂર્વપ્રતિપન્ન યથાસંદિકો ઉત્કૃષ્ટથી મોટી સંખ્યાવાળા કોટિપૃથક્વ હોય છે અને જઘન્યથી નાની સંખ્યાવાળા કોટિપૃથક્ત હોય છે, પરંતુ આવો ભેદ કર્યા વગર સામાન્યથી વિચારીએ તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વપ્રતિપન્ન યથાસંદિકો સદા કોટિપૃથક્ત પ્રાપ્ત થાય છે. તે દર્શાવવા જ ટીકામાં કહ્યું કે પૂર્વપ્રતિપન્ન પણ સ્વસ્થાનના ભેદવાળા યથાસંદિકો કોટિપૃથક્વ છે. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૫૫૨-૧૫૫૩, ૧૫૫૪ આથી ફલિત થાય કે જ્યારે જઘન્ય કોટિપૃથક્ત યથાસંદિકો પ્રાપ્ત થતા હોય ત્યારે પૂર્વપ્રતિપન્ન યથાસંદિકોનું સ્વસ્થાન જઘન્ય કોટિપૃથક્ત છે અને જયારે ઉત્કૃષ્ટ કોટિપૃથક્વ યથાસંદિકો પ્રાપ્ત થતા હોય ત્યારે પૂર્વ પ્રતિપન્ન યથાલંદિકોનું સ્વસ્થાન ઉત્કૃષ્ટ કોટિપૃથક્વ છે. આથી જઘન્ય અને ઉત્કૃષ્ટરૂપ સ્વસ્થાનના ભેદવાળા પૂર્વપ્રતિપન્ન યથાસંદિકોનું સામાન્યથી ગણનાપ્રમાણ કોટિપૃથક્ત છે. ૧૫૫૨/૧૫૫૩ ગાથા : कयमित्थ पसंगेणं एसो अब्भुज्जओ इह विहारो । संलेहणासमो खलु सुविसुद्धो होइ णायव्वो ॥१५५४॥ અન્વયાર્થ : રૂત્થ અહીં=અભુદ્યત વિહારમાં, પોri યંત્રપ્રસંગથી સર્યું. રૂદ અહીં=પ્રવચનમાં, પક્ષો મુન્નો વિહારો=આ અભ્યઘત વિહાર સંજોહUIસમો સુવિશુદ્ધો પાયવ્યો ઢોડું=સંલેખનાસમ સુવિશુદ્ધ જ્ઞાતવ્ય થાય છે. * “વસુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અભ્યધત વિહારમાં પ્રસંગથી સર્યું. પ્રવચનમાં આ અભ્યધત વિહાર સંલેખના સમાન સુવિશુદ્ધ જ્ઞાતવ્ય થાય છે. ટીકા : ___ कृतमत्र प्रसङ्गेन विस्तरेण, एषोऽभ्युद्यत इह विहारः प्रवचने संलेखनासमः खलु, पश्चादासेवनात्, सुविशुद्धो भवति ज्ञातव्यो यथोदित इति गाथार्थः ॥१५५४॥ ટીકાઈ: અહીં અભ્યદ્યત વિહારમાં, પ્રસંગથી વિસ્તાર વડે સર્યું. અહીં=પ્રવચનમાં, આ અભ્યદ્યત વિહાર સંલેખનાની સમાન છે; કેમ કે પાછળથી આસેવન છે અભ્યદ્યત વિહારનું સંયમજીવનના ચરમકાળમાં આચરણ છે. યથોદિત-પૂર્વમાં જે પ્રકારે કહેવાયો તે પ્રકારનો અભ્યત વિહાર, સુવિશુદ્ધ જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૩૭૦માં કહેલ કે આ અભ્યદ્યત વિહાર સંલેખના સમાન છે, માટે સંલેખનાદ્વારમાં કહેવાતો અભ્યઘત વિહાર વિરુદ્ધ નથી. તેથી સંલેખનાદ્વારમાં પ્રાસંગિક રીતે ગાથા ૧૩૭૧થી અભ્યઘત વિહારનું વર્ણન કરવાનો પ્રારંભ કર્યો અને તેનું અત્યાર સુધી વિસ્તારથી વર્ણન કર્યું, તે રૂપ “પ્રસંગથી કરાયેલા વિસ્તાર વડે સર્ષ” આ કથન અભ્યદ્યત વિહારના નિગમનવચનરૂપ છે. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૫૫૪-૧પપપ ૨૨૩ વળી પ્રવચનમાં આ અભ્યદ્યત વિહાર સંલેખનાસમાન સુવિશુદ્ધ જાણવો. આ કથનથી એ પ્રાપ્ત થાય કે સંયમજીવનની સર્વ ઉચિત આચરણાઓ કર્યા પછી જીવનના અંતિમકાળે અત્યંત અપ્રમાદની વૃદ્ધિ કરવા માટે અભ્યઘત વિહાર સ્વીકારવામાં આવે તો તે સુવિશુદ્ધ બને છે, એ સ્વરૂપે અભ્યદ્યત વિહારનો બોધ કરવો જોઈએ, જેથી શાસ્ત્રથી પરિકમિત મતિ થયા પછી સાધુનું પોતાની ભૂમિકાઅનુસાર અત્યંત અપ્રમાદમાં યત્ન કરવાનું સત્ત્વ જીવનના અંતિમ સમયે પ્રકર્ષવાળું બને. ૧૫૫૪. અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું તે પ્રમાણે સંલેખના સમાન અભ્યધત વિહાર સુવિશુદ્ધ જ્ઞાતવ્ય કેમ થાય છે? તે બતાવવા યુક્તિ આપે છે – ગાથા : पाएण चरमकाले जमेस भणिओ सयाणमणवज्जो । भयणाए अण्णया पुण गुरुकज्जाइहिं पडिबंधा ॥१५५५॥ અન્વયાર્થ : નં=જે કારણથી =આ=અભ્યદ્યત વિહાર, પાણ=પ્રાયઃ ઘરમાત્વે ચરમકાળમાં સયાજી વિન્નો મનમો-સંતોને અનવદ્ય કહેવાયો છે. મUTયા પુખ મયUID=વળી અન્યદા ભજનાથી (કહેવાયો છે;) ગુરુવન્ના િપડવંથા કેમ કે ગુરુ કાર્યાદિથી પ્રતિબંધ છે. ગાથાર્થ : જે કારણથી અભ્યધત વિહાર પ્રાયઃ ચરમકાળમાં સંતોને અનવદ્ય કહેવાયો છે. વળી અન્યદા ભજનાથી કહેવાયો છે; કેમ કે ગુરુ કાર્યાદિથી પ્રતિબંધ છે. ટીકા : ___ प्रायेण चरमकाले यदेष भणितः सूत्रे सतामनवद्यः, भजनयाऽन्यदा पुनः, स्याद्वा न वा, गुरुकार्यादिभिः प्रतिबन्धादिति गाथार्थः ॥१५५५॥ ટીકાર્ય : જે કારણથી આ=અભ્યદ્યત વિહાર, સૂત્રમાં=શાસ્ત્રમાં, પ્રાયઃ ચરમકાળમાં સંતોને અનવદ્ય=કર્તિવ્ય, કહેવાયો છે. વળી અન્યદા ભજનાથી=ચરમકાળથી અન્ય કાળે વિકલ્પથી, અનવદ્ય કહેવાયો છે; તે વિકલ્પ બતાવે છે – થાય કે ન થાય=ચરમકાળથી અન્ય કાળમાં અભ્યદ્યત વિહારનો સ્વીકાર કરાય પણ કે ન પણ કરાય; કેમ કે ગુરુ કાર્યાદિથી પ્રતિબંધ છે=મોટા કાર્યાદિથી શાસ્ત્રમાં અભ્યધત વિહાર સ્વીકારવાનો નિષેધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ : સંખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૫૫-૧૫૫૬ ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે સંલેખના સમાન આ અભુદ્યત વિહાર સુવિશુદ્ધ કેમ છે? તે બતાવવા કહે છે – જે કારણથી આ અભ્યદ્યત વિહાર સૂત્રમાં સાધુઓને પ્રાયઃ ચરમકાળમાં કર્તવ્ય કહેવાયો છે. તેથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રાધ્યયનથી સંપન્ન થયા પછી સાધુઓ જીવનના ચરમકાળમાં પોતાની શક્તિ હોય તો અવશ્ય અભ્યઘત વિહાર સ્વીકારે, અને તો જ જીવનનો અંતિમકાળ સફળ થાય છે, અન્યથા જીવનનો અંતિમકાળ વિરસ અવસાનવાળો પ્રાપ્ત થાય. વળી ચરમકાળ પૂર્વે અભ્યદ્યત વિહાર ભજનાથી કર્તવ્ય કહેવાયો છે, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે કે અન્યદા અભ્યત વિહાર ગ્રહણ કરાય કે ન કરાય એ પ્રકારના બે વિકલ્પ છે. અહીં પ્રશ્ન થાય કે અભ્યત વિહાર તો અત્યંત અપ્રમાદવૃદ્ધિનો હેતુ છે, તોપણ ચરમકાળથી અન્ય કાળમાં તેને સ્વીકારવાનો શાસ્ત્રમાં નિષેધ કેમ છે ? એ પ્રકારની શંકાના સમાધાન અર્થે કહે છે કે અન્ય જીવો પર ઉપકારાદિરૂપ મોટા કર્તવ્યો કરવાના હોય તો અભ્યઘત વિહાર સ્વીકારવાનો શાસ્ત્રમાં નિષેધ છે. આથી જ દશપૂર્વી આદિ પણ પરના ઉપકાર અર્થે અભ્યઘત વિહાર સ્વીકારતા નથી. આનાથી એ ફલિત થાય કે જે મહાત્મા સ્વયં શાસ્ત્રોથી સંપન્ન થયેલા હોય, પોતાના શિષ્યોને પણ ઉચિત કૃત્યોમાં સંપાદન કરેલા હોય, તેમ જ પોતાને પરોપકારાદિરૂપ કોઈ મોટા કાર્યો વિદ્યમાન ન હોય, તો તે મહાત્મા જીવનના ચરમકાળની પૂર્વે પણ અભ્યઘત વિહાર સ્વીકારે, પરંતુ જો તેવા કોઈ કાર્યો વિદ્યમાન હોય તો અભ્યદ્યત વિહાર સ્વીકારવાનું સામર્થ્ય હોય તોપણ, તેઓ ચરમકાળની પૂર્વે અભુદ્યત વિહાર સ્વીકારે નહીં; આમ છતાં સાધુ જીવનના અંતિમ કાળે જેમ સંલેખના કરે છે તેમ અભ્યદ્યત વિહાર પણ શક્તિ હોય તો અવશ્ય સ્વીકારે છે. તેથી જીવનના અંતિમ કાળે આ અભ્યદ્યત વિહાર અવશ્ય કર્તવ્ય છે એ પ્રમાણે સુવિશુદ્ધ જ્ઞાતવ્ય છે, અને એ બતાવવા અર્થે જ અભ્યઘત વિહારને સંલેખનાદ્વારમાં ગ્રહણ કરેલ છે. ll૧પપપી અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે ચરમકાળથી અન્ય કાળે અમ્યુધિત વિહર સ્વીકારવામાં ભજના છે, અને તેમાં યુક્તિ આપી કે ગુરુ કાર્યાદિ હોય તો અભ્યઘત વિહાર સ્વીકારવાનો નિષેધ છે. તેથી ફલિત થાય કે અભ્યત વિહારથી પણ સ્થવિરવિહાર મહાન છે, તેના વિષયમાં અન્ય આચાર્યોનો મત બતાવે છે – ગાથા : केई भणंति एसो गुरुसंजमजोगओ पहाणो त्ति । थेरविहाराओ वि हु अच्चंतं अप्पमायाओ ॥१५५६॥ અન્વયાર્થ : મચંતિં મધ્યમાચારો અત્યંત અપ્રમાદને કારણે ગુરુસંગમનો =ગુરુ સંયમનો યોગ હોવાથી For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૫૬-૧પપ૦ ૨૨૫ પક્ષો=આ=અભ્યઘત વિહાર, વેરવિહીરામો વિકસ્થવિરવિહારથી પણ પદા=પ્રધાન છે, ત્તિ છું મviતિ એ પ્રમાણે કેટલાક કહે છે. * 'દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અત્યંત અપ્રમાદને કારણે ગર સંચમનો યોગ હોવાથી અભ્યધત વિહાર સ્થવિરવિહારથી પણ પ્રધાન છે, એ પ્રમાણે કેટલાક કહે છે. ટીકાઃ __केचन भणन्त्येषः-अभ्युद्यतविहारः गुरुसेयमयोगतः कारणात्प्रधान इति स्थविरविहारादपि सकाशात्, अत्यन्ताप्रमादाद्धेतोरिति गाथार्थः ॥१५५६॥ ટીકાર્ય : ગુરુ સંયમયોગરૂપ કારણથી આ=અભ્યદ્યત વિહાર, સ્થવિરવિહારથી પણ પ્રધાન છે; કેમ કે અત્યંત અપ્રમાદરૂપ હેતુ છે, એ પ્રમાણે કેટલાક કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કેટલાક આચાર્યો કહે છે કે અસંગભાવ ઉલ્લસિત કરવા માટે અભ્યત વિહાર સ્વીકારવો જોઈએ; કેમ કે અભ્યદ્યત વિહારમાં અત્યંત અપ્રમાદભાવ છે અને તેવો અપ્રમાદભાવ સ્થવિરવિહારમાં નથી. માટે અભ્યઘત વિહારમાં સ્થવિરવિહારથી શ્રેષ્ઠ કોટિનો સંયમયોગ છે, આથી અભ્યદ્યત વિહાર પ્રધાન છે. આનાથી એ ફલિત થાય કે સ્થવિરવિહાર, નવું નવું શાસ્ત્રાધ્યયન કરીને આત્માને સંપન્ન કરવાના યત્નસ્વરૂપ છે, એટલું જ નહીં પણ, અનેક યોગ્ય જીવોને સન્માર્ગ પ્રાપ્ત કરાવવાનું કારણ છે, ભવથી વિરક્ત થયેલા જીવોને સંયમપ્રદાનનું કારણ છે, સંયમ ગ્રહણ કરીને શરણે આવેલા શિષ્યોને યોગમાર્ગમાં પ્રવર્તાવવાનું કારણ છે, યોગમાર્ગમાં પ્રવર્તતા સાધુઓને સ્થિર કરવાનું કારણ છે. આમ, સ્થવિરવિહાર સ્વ અને પરના કલ્યાણનું એક કારણ છે; છતાં અસંગભાવમાં જવા માટેનો અત્યંત અપ્રમાદ અભ્યદ્યત વિહારમાં છે, તેથી તે દૃષ્ટિએ કેટલાક આચાર્યો અભ્યદ્યત વિહારને સ્થવિરવિહાર કરતાં પણ પ્રધાન કહે છે. ૧૫૫દી ગાથા : अण्णे परत्थविरहा नेवं एसो अ इह पहाणो त्ति । एअस्स वि तदभावे पडिवत्तिणिसेहओ चेव ॥१५५७॥ અવયાર્થ : પરસ્થવિર નેવં પરાર્થનો વિરહ હોવાથી આમ નથી=પૂર્વગાથામાં કહ્યા મુજબ અભ્યઘત વિહાર વિરવિહારથી પ્રધાન છે એમ નથી. રૂદ =અને અહીં પરલોકસંબંધી હિતમાં, સો=આ પરાર્થ, પહા=પ્રધાન છે; તમારે પણ વિ પડિવત્તાફેદમો ચેવ કેમ કે તેના અભાવમાં આની પણ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૫૭ પ્રતિપત્તિનો નિષેધ જ છે=પરાર્થના અભાવમાં અભ્યઘત વિહારના પણ સ્વીકારનો શાસ્ત્રમાં નિષેધ જ છે, ત્તિ મuvો એ પ્રમાણે અન્યો (કહે છે.) ગાથાર્થ : પરાર્થનો વિરહ હોવાથી પૂર્વગાથામાં કહ્યા મુજબ અભ્યધત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે એમાં નથી. અને પરલોકસંબંધી હિતમાં પરાર્થ પ્રધાન છે; કેમ કે પરાર્થના અભાવમાં અભ્યધત વિહારના પણ સ્વીકારનો શાસ્ત્રમાં નિષેધ જ છે, એ પ્રમાણે અન્ય કેટલાક કહે છે. ટીકા : अन्ये परार्थविरहात् कारणान्नैवमिति भणन्ति, एष च-परार्थ इह प्रधानः परलोक इति, एतस्यापि-अभ्युद्यतविहारस्य तदभावे परार्थाभावे प्रतिपत्तिनिषेधतश्चैव नैवं भणन्तीति गाथार्थः ॥१५५७॥ ટીકાઈઃ | પરાર્થના વિરહરૂપ કારણથી આમ નથી, એ પ્રમાણે અન્યો કહે છેઃઅભ્યત વિહારમાં પરોપકારનો અભાવ હોવાથી પૂર્વગાથામાં કહ્યા મુજબ અભ્યદ્યત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે એમ નથી, એ પ્રમાણે બીજા કેટલાક આચાર્ય કહે છે. અને અહીં=પરલોકમાં=પરલોકસંબંધી હિતમાં, આ પરાર્થ, પ્રધાન છે. તેના અભાવમાં પરાર્થના અભાવમાં, આની પણ=અભ્યદ્યત વિહારની પણ, પ્રતિપત્તિનો નિષેધ હોવાથી જ આમ નથી=અભ્યદ્યત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે એમ નથી, એ પ્રમાણે અન્યો કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : બીજા કેટલાક આચાર્ય કહે છે કે પૂર્વગાથામાં કહ્યા મુજબ અભ્યદ્યત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે, એ પ્રમાણે જે કેટલાક આચાર્ય કહે છે એ બરાબર નથી; કેમ કે અભ્યદ્યત વિહારમાં પરાર્થનો વિરહ છે અર્થાત્ અન્ય યોગ્ય જીવોને સન્માર્ગનો બોધ કરાવવો, સન્માર્ગમાં સ્થિર કરવા ઇત્યાદિ પરોપકારનો અભ્યઘત વિહારમાં અભાવ છે, માટે અભ્યઘત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે એમ કહી શકાય નહીં. વળી પોતાના કથનને પુષ્ટ કરવા તેઓ કહે છે કે આત્માના પરલોકસંબંધી હિતની પ્રાપ્તિમાં પરાર્થ પ્રધાન છે; કેમ કે કોઈપણ પ્રકારની આશંસા વગર કેવલ યોગ્ય જીવોને માર્ગનો બોધ કરાવવો ઇત્યાદિ કૃત્યોથી પોતાના આત્મા પર પરોપકારના ઉત્તમ સંસ્કારોનું આધાન થાય છે, અને તે સંસ્કારોને કારણે પરલોકમાં ઉત્તમ એવા યોગમાર્ગની શીધ્ર પ્રાપ્તિ થાય છે, માટે પરોપકાર પ્રધાન છે. વળી આ કથનને પુષ્ટ કરવા જ તેઓ યુક્તિ આપે છે કે શાસ્ત્રમાં પરોપકારના અભાવમાં અભ્યદ્યત વિહાર સ્વીકારવાનો નિષેધ કરેલ છે. આથી કોઈ મહાત્મા અભ્યદ્યત વિહાર સ્વીકારવાની ઇચ્છાવાળા હોય, પણ તેઓથી વિશેષ પરોપકાર થઈ શકે તેમ હોય, ત્યારે જો તેઓ અભ્યદ્યત વિહાર સ્વીકારે તો તેમનાથી પરોપકાર ન થાય, માટે તેવા મહાત્માને અભુદ્યત વિહાર સ્વીકારવાનો શાસ્ત્રમાં નિષેધ કરેલ છે. આથી અભ્યઘત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે એમ કહી શકાય નહીં, એમ કેટલાક આચાર્યો કહે છે. I૧૫૫૭ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૫૮ અવતરણિકા : તિવાદ – અવતરણિકાર્ય : આને જ કહે છે–પૂર્વગાથામાં અન્ય આચાર્યોનું કથન બતાવ્યું એને જ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં અન્ય આચાર્યોએ કહ્યું કે અભ્યઘત વિહારમાં પરાર્થનો અભાવ હોવાથી અભ્યઘત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન નથી અને પરાર્થના અભાવમાં અભ્યત વિહારના પણ સ્વીકારનો નિષેધ છે, માટે પણ સ્થવિરવિહારથી અભ્યદ્યત વિહાર પ્રધાન નથી. એ કથનને જ કહે છે – ગાથા : अब्भुज्जयमेगयरं पडिवज्जिउकामो सो वि पव्वावे । गणिगुणसलद्धिओ खलु एमेव अलद्धिजुत्तो वि ॥१५५८॥ અન્વયાર્થ: યર મુક્તયં પડmડામો નો વિકએકતર અભ્યદ્યતને સ્વીકારવાની ઇચ્છાવાળા આ પણ=ગણિ આદિ મહાત્મા પણ, પન્ના પ્રવ્રાજે=પ્રવ્રયાનો ભાવ અન્યથા થતો હોય તો ઉપસ્થિત દીક્ષાર્થીને પ્રવ્રજ્યા આપે. અહીં પ્રશ્ન થાય કે જો તે મહાત્મા તે ઉપસ્થિત દીક્ષાર્થીને પ્રવ્રયા ન આપે તો તેનો પ્રવ્રજ્યાનો ભાવ અન્યથા કેમ થાય છે ? એથી કહે છે – TUસમો ઘr=ખરેખર ગણિના ગુણવાળા સ્વલબ્ધિક (તે નવા પ્રવ્રજિતની પાલનામાં સમર્થ અહીં પ્રશ્ન થાય કે કોઈ દીક્ષાર્થી મહાત્મા પ્રત્યેના સ્નેહથી તેમની પાસે પ્રવ્રયા માટે ઉપસ્થિત થયેલ હોય, ત્યારે પ્રવ્રજયાદાનવિષયક શું વિકલ્પ છે ? તેથી કહે છે – ખે=આ રીતે જ છે જે રીતે ઉપરમાં વિકલ્પ બતાવ્યો એ રીતે જ સ્નેહથી પ્રવ્રયા લેનાર દીક્ષાર્થીને પ્રવ્રયા આપવાના વિષયમાં વિકલ્પ છે. અહીં પ્રશ્ન થાય કે અલબ્ધિયુક્ત મહાત્મા પાસે કોઈ દીક્ષાર્થી પ્રવ્રયા માટે ઉપસ્થિત થયેલ હોય, ત્યારે પ્રવ્રજયાદાનવિષયક શું વિકલ્પ છે ? તે બતાવે છે – અત્નદ્વિગુત્તો વિ=અલબ્ધિયુક્ત પણ (અધિક લાભના નિશ્ચયથી પ્રવ્રયા આપે.) ટીકાઃ अभ्युद्यतमेकतरं-विहारं मरणं वा प्रतिपत्तुकामः सन्नसावपि प्रव्राजयत्युपस्थितं अन्यथा For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૫૮ तत्प्रव्रज्याभावे, गणिगुणस्वलब्धिकः खलु तत्पालनासमर्थो, न सामान्येन तच्छून्यः, स्नेहात्प्रव्रजति सति का वार्तेत्याह-एवमेव अन्यथा तत्प्रव्रज्याभावे, अलब्धियुक्तोऽप्यभ्युद्यताप्रतिपत्तिमात्रेण गुरुनिश्चयात् प्रव्राजयतीति गाथार्थः ॥१५५८॥ ટીકાર્ય : ચુદ્યત » તwદ્રામાવે અભ્યત એકતરને વિહારને અથવા મરણને અભ્યઘત વિહારને અથવા અભ્યત મરણને, સ્વીકારવાની ઇચ્છાવાળા છતા આ પણ=ગણિ આદિ મહાત્મા પણ, અન્યથા તેનો-તે દીક્ષાર્થીનો, પ્રવ્રજ્યાનો ભાવ હોતે છતે ઉપસ્થિતને પ્રવ્રજ્યા આપે. અહીં પ્રશ્ન થાય કે આ મહાત્મા અભ્યદ્યત વિહાર કે અભ્યદ્યત મરણ સ્વીકારે, તો તે પ્રવજયા ગ્રહણ કરવા માટે અભિમુખ થયેલા દીક્ષાર્થીનો પ્રવ્રજ્યાગ્રહણનો ભાવ અન્યથા થાય તેવું કેમ છે? એથી કહે છે – જ... સમર્થો ખરેખર ગણિના ગુણવાળા સ્વલબ્ધિક તેની પાલનામાં સમર્થ છે=આચાર્યના ગુણોવાળા અને સ્વલબ્ધિવાળા તે મહાત્મા પ્રવ્રજ્યા આપ્યા પછી તે દીક્ષાર્થીને પ્રવ્રજ્યાની પાલન કરાવવામાં સમર્થ છે. સામાન્ચન તસ્કૂચ: સામાન્યથી તેનાથી શૂન્ય નહીં=સામાન્ય રીતે ગણિના ગુણોથી અને સ્વલબ્ધિયોગ્ય ગુણોથી રહિત મહાત્મા પ્રવ્રજ્યા આપ્યા પછી તે દીક્ષાર્થીને પ્રવ્રજ્યાની પાલન કરાવવામાં સમર્થ નથી. આથી તે મહાત્મા અભ્યદ્યત વિહારાદિ સ્વીકારે તો તે દીક્ષાર્થીનો પ્રવ્રજ્યાનો ભાવ અન્યથા થાય તેમ છે. સ્નેહન્... ફત્યાદિ – સ્નેહથી પ્રવજ્યા ગ્રહણ કરતે છતે કઈ વાર્તા ? અર્થાતુ અભ્યઘત વિહાર કે અભ્યદ્યત મરણ સ્વીકારનાર મહાત્મા પ્રત્યેના સ્નેહથી કોઈક દીક્ષાર્થી તેઓ પાસે પ્રવજ્યા ગ્રહણ કરવા તત્પર થયેલ હોય અને જો તે મહાત્મા અભ્યધત વિહારાદિ સ્વીકારે તો તેનો પ્રવજ્યાગ્રહણનો ભાવ અન્યથા થાય તેમ હોય, તે વખતે પ્રવજ્યાદાનના વિષયમાં શું વિકલ્પ છે? એથી કહે છે – અન્યથા તwદ્રભાવે વમેવ અન્યથા તેનો=સ્નેહથી પ્રવ્રજ્યા સ્વીકારનારા તે દીક્ષાર્થીનો, પ્રવજ્યાનો ભાવ હોતે છતે, આ રીતે જ છે=જે રીતે ગુણોથી આવર્જિત થઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા તત્પર થયેલ દીક્ષાર્થીને અભ્યદ્યત વિહારાદિ સ્વીકારવાની ઇચ્છાવાળા પણ મહાત્મા પ્રવ્રજ્યા આપે એ રીતે જ આ મહાત્મા પણ પોતાના પ્રત્યે સ્નેહવાળા તે દીક્ષાર્થીને પ્રવ્રજ્યા આપે. હવે અભ્યઘત વિહારાદિ સ્વીકારવાની ઇચ્છાવાળા કોઈ મહાત્મા ગણિના ગુણોવાળા હોય, પરંતુ સ્વલબ્ધિ વગરના હોય અને કોઈ દીક્ષાર્થી પ્રવ્રયાગ્રહણ માટે તેમની પાસે ઉપસ્થિત થયેલ હોય, ત્યારે પ્રવ્રયાદાનવિષયક શું વિકલ્પ છે ? તે બતાવે છે – ત્નવ્યિયુfપ પ્રવ્રાજયતિ અભ્યદ્યતની અપ્રતિપત્તિમાત્રથી ગુરુનિશ્ચયને કારણે અલબ્ધિયુક્ત પણ પ્રવ્રાજેકઅભ્યદ્યત વિહાર કે અભ્યદ્યત મરણને નહીં સ્વીકારવામાત્રથી અધિક લાભપ્રાપ્તિના નિર્ણયને કારણે લબ્ધિ વગરના પણ ગણિના ગુણોવાળા તે મહાત્મા તે ઉપસ્થિત દીક્ષાર્થીને પ્રવજ્યા આપે. રૂતિ થાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ સંલેખના વસ્તક અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૫૮ ૨૨૯ ભાવાર્થ: પૂર્વગાથામાં અન્ય આચાર્યોએ કહેલ કે પરાર્થના અભાવમાં અભ્યદ્યત વિહાર પણ સ્વીકારવાનો શાસ્ત્રમાં નિષેધ છે, માટે અભ્યદ્યત વિહાર સ્થવિરવિહાર કરતાં મહાન છે એમ કહી શકાય નહીં. તેથી હવે પરાર્થના અભાવમાં અભ્યદ્યત વિહાર સ્વીકારવાના નિષેધનાં ત્રણ સ્થાનોને ક્રમસર બતાવે છે – કોઈ મહાત્મા અભ્યદ્યત વિહાર કે અભ્યઘત મરણ સ્વીકારવા માટે તત્પર થયા હોય, તે વખતે કોઈ યોગ્ય દીક્ષાર્થી તેમની પાસે પ્રવ્રયા ગ્રહણ કરવા ઉપસ્થિત થયેલ હોય અને જો તે મહાત્મા અભ્યદ્યત વિહારાદિ સ્વીકારે તો તે દીક્ષાર્થીનો પ્રવ્રયાગ્રહણનો ભાવ અન્યથા થાય તેમ હોય, ત્યારે તે મહાત્મા અભ્યઘત વિહારાદિના સ્વીકારને ગૌણ કરીને તે દીક્ષાર્થીને પ્રવ્રયા આપે. તેથી નક્કી થાય કે પરોપકારનું કારણ એવા સ્થવિરવિહાર કરતાં અભ્યદ્યત વિહાર મહાન નથી. અહીં પ્રશ્ન થાય કે આ મહાત્મા અભ્યદ્યત વિહારાદિ સ્વીકારે તો અન્ય મહાત્મા પાસે પ્રધ્વજયા ગ્રહણ કરીને વિવેકી દીક્ષાર્થી પોતાના આત્માનું હિત સાધી શકે છે, છતાં આ મહાત્મા અભ્યદ્યત વિહારાદિ સ્વીકારે તો તેનો પ્રવ્રજયાનો ભાવ અન્યથા થાય તેવું કેમ છે ? તેથી કહે છે – આચાર્યના ગુણોવાળા અને સ્વલબ્ધિવાળા આ મહાત્મા પ્રવ્રજ્યા આપ્યા પછી તે દીક્ષાર્થીની પાલનામાં સમર્થ છે. આશય એ છે કે સામાન્યથી આચાર્યના ગુણો વગરના અને સ્વલબ્ધિ વગરના મહાત્મા તે દીક્ષાર્થીની પાલનામાં સમર્થ નથી; જયારે આ અભ્યદ્યત વિહારાદિ સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા વિશિષ્ટ પ્રકારના આચાર્યના ગુણોવાળા અને સ્વલબ્ધિવાળા હોવાથી, આ પ્રવ્રયા માટે ઉપસ્થિત દીક્ષાર્થીને પ્રવ્રયા આપ્યા પછી જિનવચન અનુસાર શાસ્ત્રાધ્યયનાદિ ઉચિત ક્રિયાઓ કરાવવા દ્વારા તેને પ્રવ્રજયાનું પાલન કરાવવા સમર્થ છે. તેથી તે મહાત્મા અભ્યત વિહારાદિ સ્વીકારે તો તે દીક્ષાર્થીનો પ્રવ્રજયાગ્રહણનો ભાવ અન્યથા થાય તેમ છે. ટીકામાં કહ્યું કે “સામાન્યથી તેનાથી શૂન્ય નહીં” એનાથી એ પ્રાપ્ત થાય કે ક્યારેક પ્રવ્રયા આપનારા આચાર્ય ગણિના ગુણોવાળા કે સ્વલબ્ધિવાળા ન હોય તોપણ, વિશિષ્ટ પ્રાજ્ઞ દીક્ષાર્થી તે આચાર્યનું અવલંબન લઈને પ્રવજ્યાના પાલનમાં સમર્થ બને છે, પરંતુ સામાન્ય રીતે સર્વ દીક્ષાર્થીઓ ગણિના ગુણો વગરના કે સ્વલબ્ધિ વગરના મહાત્માના બળથી પ્રવ્રજ્યાના પાલનમાં સમર્થ બનતા નથી. આથી વિચારક દીક્ષાર્થી જાણતા હોય કે “આ મહાત્મા ગણિના ગુણોવાળા અને સ્વલબધ્ધિવાળા છે, તેથી આમના બળથી જ હું ભાવથી પ્રવ્રયાનું પાલન કરી શકીશ, અન્યથા નહીં.” આથી તે દીક્ષાર્થી તે મહાત્મા પાસે પ્રવ્રયા ગ્રહણ કરવા માટે ઉપસ્થિત થાય છે, અને તે મહાત્મા પણ તેની યોગ્યતા જાણીને પરોપકાર અર્થે અભ્યદ્યત વિહારાદિને ગૌણ કરીને તે ઉપસ્થિત દીક્ષાર્થીને પ્રવ્રયા આપે છે અને પ્રવ્રજયામાં સમ્ય રીતે પ્રવર્તાવે છે, જેથી તે મહાત્માનો અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરવારૂપ અપ્રમાદભાવ જ વૃદ્ધિ પામે છે. માટે તેવા સંયોગમાં તે મહાત્મા માટે સ્થવિરવિહાર જ શ્રેયકારી છે, અભુદ્યત વિહાર નહીં. એ પ્રકારનો અન્ય આચાર્યોનો આશય છે. - હવે કોઈક દીક્ષાર્થી કોઈક મહાત્મા પ્રત્યેના સ્નેહથી પ્રવજ્યાગ્રહણ માટે ઉપસ્થિત થયેલ હોય અને જો તે મહાત્મા અભ્યઘત વિહારાદિ સ્વીકારે તો તે દીક્ષાર્થી પ્રવ્રયાગ્રહણના પરિણામથી વિમુખ થાય તેમ હોય, ત્યારે અન્યૂત વિહારાદિ સ્વીકારવાવિષયક શું વિકલ્પ છે ? તે બતાવે છે – For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સંલેખનાવતુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૫૮ જે પ્રમાણે ગણિના ગુણોવાળા અને સ્વલબ્ધિવાળા મહાત્માના ગુણોથી આવર્જિત થઈને પ્રવજ્યાગ્રહણ માટે ઉપસ્થિત થયેલા દીક્ષાર્થીને તે મહાત્મા પ્રવ્રજ્યા આપે, એ પ્રમાણે સ્નેહથી પ્રવ્રયાગ્રહણ માટે ઉપસ્થિત થયેલા દીક્ષાર્થીને પણ તે મહાત્મા પ્રવ્રજયા આપે. આશય એ છે કે જેમ પૂર્વભવમાં જંબુસ્વામીના જીવ શિવકુમારને પોતાના પૂર્વભવના ભાઈ એવા મહાત્મા પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થયેલો, તેમ કોઈ દીક્ષાર્થીને કોઈ મહાત્મા પ્રત્યે સંસારી સંબંધને કારણે કે જન્માંતરના સંબંધને કારણે સ્નેહ થયો હોય, અને સ્નેહને કારણે તે દીક્ષાર્થી તેમની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવા તત્પર થયો હોય, ત્યારે જો તે મહાત્મા અભ્યઘત વિહારાદિ સ્વીકારે તો તે દીક્ષાર્થીનો પ્રવ્રજયાનો ભાવ અન્યથા થાય તેમ હોય તો, તે મહાત્મા તે યોગ્ય જીવના ઉપકાર અર્થે તેને પ્રવ્રયા આપે અને યોગમાર્ગમાં સમ્યફ પ્રવર્તાવવા દ્વારા તેના હિતની ચિંતા કરે, તે વખતે સ્થવિરવિહાર પણ તે મહાત્માને અત્યંત અપ્રમાદનું કારણ બને છે. આથી સ્થવિરવિહારથી અભુત વિહારને પ્રધાન કહી શકાય નહીં. એ પ્રકારનો અન્ય આચાર્યોનો આશય છે. હવે અમ્મુદ્યત વિહારને સ્વીકારવા તત્પર થયેલા કોઈક મહાત્મા ગણિના ગુણોવાળા હોય, પરંતુ ગાથા ૧૩૨૭માં બતાવેલ સ્વલબ્ધિ યોગ્ય સાધુના ગુણોમાંથી પ્રાયઃ અનુવર્તકપણાની ખામીને કારણે અલબ્ધિવાળા હોય, અને તેમની પાસે કોઈ દીક્ષાર્થી પ્રવ્રયાગ્રહણ કરવા તત્પર થયેલો હોય, ત્યારે અચુદ્યત વિહારાદિ સ્વીકારવાવિષયક શું વિકલ્પ છે? તે બતાવે છે – જો તે અલબ્ધિવાળા સાધુ પોતાની પાસે પ્રવજ્યા ગ્રહણ કરવા ઉપસ્થિત થયેલા દીક્ષાર્થીને પ્રવ્રયા ન આપે તો તેનો પ્રવ્રયાગ્રહણનો પરિણામ અન્યથા થાય તેમ હોય અને અભ્યઘત વિહારાદિ નહીં સ્વીકારવામાત્રથી મોટા લાભનો નિશ્ચય થતો હોય, તો તે મહાત્મા તે દીક્ષાર્થીને પ્રવ્રયા આપે. આશય એ છે કે ગણિ આદિ મહાત્માઓ અભ્યઘત વિહારાદિ સ્વીકારે છે એમ પૂર્વમાં કહેલ છે, તેથી નક્કી થાય કે અભ્યત વિહારાદિ સ્વીકારનારા મહાત્મા નિયમથી બહુશ્રુત હોય; કેમ કે નવ પૂર્વથી અધિક શ્રુત ભણેલા ગીતાર્થ મહાત્માઓ જ અભ્યદ્યત વિહાર સ્વીકારવાના અધિકારી છે. આમ છતાં, અન્યને અનુવર્તન કરવા જેઓ સમર્થ ન હોય તેઓને અલબ્ધિવાળા કહેવાય; અને તેવા ગણિના ગુણોવાળા, સ્વલબ્ધિ વગરના મહાત્મા પાસે કોઈ યોગ્ય દીક્ષાર્થી પ્રવ્રજયા ગ્રહણ કરવા માટે ઉપસ્થિત થયો હોય ત્યારે, જો તે મહાત્મા અભ્યત વિહારાદિ સ્વીકારે તો તેનો પ્રવ્રજ્યાગ્રહણનો પરિણામ અન્યથા થાય તેમ હોય, અને અભ્યઘત વિહારાદિ નહીં સ્વીકારવામાત્રથી મોટા લાભનો નિર્ણય થતો હોય અર્થાતુ “આ દીક્ષાર્થી શાસ્ત્રો ભણીને સંપન્ન થશે તો ઘણો લાભ થશે” ઇત્યાદિ મહાન લાભનો નિશ્ચય થતો હોય, તો અભ્યર્થાત વિહારાદિને ગૌણ કરીને તેને પ્રવજયા આપે. આનાથી એ પ્રાપ્ત થાય કે આ મહાત્મા અલબ્ધિવાળા હોવાથી તે દીક્ષાર્થીને પ્રવ્રયા આપ્યા પછી તેની અનુવર્તન કરવા સમર્થ નથી, તોપણ તેઓ અભ્યત વિહારાદિ ન સ્વીકારે એટલામાત્રથી તે દીક્ષાર્થી પ્રવ્રજયા ગ્રહણ કરીને તેમની પાસે શાસ્ત્રો ભણીને સંપન્ન થાય તેમ હોય અને તેનાથી મોટો લાભ થવાની સંભાવના તે મહાત્માને દેખાતી હોય, તો તે મહાત્મા અભ્યઘત વિહારાદિને ન સ્વીકારે અને તેને પ્રવ્રજયા For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૫૮-૧૫૫૯ આપે, જેથી યોગ્ય એવા દીક્ષા લેવા તત્પર થયેલા તે મુમુક્ષુ ઉપર મહાન ઉપકાર થાય. આથી અભ્યુદ્યત વિહારને સ્થવિરવિહારથી પ્રધાન કહીં શકાય નહીં, આ પ્રકારનો અન્ય કેટલાક આચાર્યોનો આશય છે. ॥૧૫૫૮ ગાથા : एव पहाणी एसो एगंतेणेव आगमा सिद्धो । जुत्तीए वि अ नेओ सपरुवगारो महं जम्हा || १५५९॥ અન્વયાર્થ: q=આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, મો=આ=સ્થવિરવિહાર, તંતેળવ=એકાંતે જ વાળો= પ્રધાન, આમા=આગમથી, સિદ્ધો—સિદ્ધ છે, નુત્તીર્ વિ ઞ નેઓ=અને યુક્તિથી પણ (પ્રધાન) જાણવો; નમ્હા=જે કારણથી, સપરુંવરો મહં=સ્વ-પરનો ઉપકાર મહાન છે. ગાથાર્થ ૨૩૧ પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે સ્થવિરવિહાર એકાંતે જ પ્રધાન આગમથી સિદ્ધ છે અને યુક્તિથી પણ પ્રધાન જાણવો; જે કારણથી સ્વ-પરનો ઉપકાર મહાન છે. ટીકાઃ एवं प्रधान एषोऽभ्युद्यतविहारात् एकान्तेनैवागमात्सिद्ध इति, युक्त्यापि च ज्ञेयः प्रधानः, स्वपरोपकारो महान् यस्मादिति गाथार्थः ॥ १५५९ ॥ ટીકા : આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, આ=સ્થવિરવિહાર, એકાંતે જ અભ્યુદ્યુત વિહારથી પ્રધાન આગમથી સિદ્ધ છે અને યુક્તિથી પણ પ્રધાન જાણવો; જે કારણથી સ્વ-પરનો ઉપકાર મહાન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું એ રીતે સ્થવિરવિહાર એકાંતે જ અભ્યઘત વિહારની અપેક્ષાએ પ્રધાન આગમવચનથી સિદ્ધ છે. તેથી ફલિત થાય કે અભ્યાત વિહાર મોક્ષપ્રાપ્તિનું કારણ છે, તેના કરતાં પણ શીઘ્ર મોક્ષપ્રાપ્તિનું કારણ સ્થવિરવિહાર છે, એમ આગમથી સિદ્ધ થાય છે. વળી અભ્યુદ્યત વિહારથી સ્થવિરવિહાર જેમ આગમથી પ્રધાન સિદ્ધ થાય છે, તેમ યુક્તિથી પણ પ્રધાન સિદ્ધ થાય છે; કેમ કે સ્થવિરવિહારમાં સ્વ-પરનો ઉપકાર મહાન છે અર્થાત્ સ્થવિરકલ્પિક સાધુઓ શક્તિના પ્રકર્ષથી જિનવચનના પરમાર્થને જાણવામાં, જાણીને સ્થિર કરવામાં ઉદ્યમ કરે છે, તેમ જ જિનવચન અનુસાર જ સુદૃઢ વ્યાપાર કરવા માટે યત્ન કરે છે, જેથી સ્વનો ઉપકાર થાય છે; વળી યોગ્ય જીવોને માર્ગનું પ્રદાન કરે છે, યોગમાર્ગમાં સુદૃઢ રીતે પ્રવર્તાવે છે, જેથી પ૨નો પણ ઉપકાર થાય છે. આમ, સ્થવિરવિહારમાં For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૫૯-૧૫૬૦ સ્વનો અને ૫૨નો મહાન ઉપકાર થતો હોવાથી અભ્યુદ્યત વિહાર કરતાં પણ સ્થવિરવિહાર પ્રધાન છે. આ પ્રકારનો અન્ય કેટલાક આચાર્યોનો અભિપ્રાય છે. ૧૫૫૯॥ અવતરણિકા : પૂર્વગાથામાં સ્થવિરવિહારને અભ્યુદ્યુત વિહાર કરતાં પ્રધાન સિદ્ધ કરવા યુક્તિ આપી કે ‘જે કારણથી સ્વ-પરનો ઉપકાર મહાન છે,’ એ યુક્તિને જ બે ગાથામાં સ્પષ્ટ કરે છે ગાથા: ण य एत्तो उवगारो अण्णो णिव्वाणसाहणं परमं । जं चरणं साहिज्जइ कस्सइ सुहभावजोएण ॥ १५६०॥ અન્વયાર્થઃ પત્તો ય અબ્જો વગારો =અને આનાથી અન્ય ઉપકાર નથી=સ્વ-પરના ઉપકારથી અન્ય પ્રધાનતર ઉપકાર નથી; નં–જે કારણથી મુદ્દમાવનોĪ=શુભભાવના યોગથી K$=કોઈકનું જિજ્વાળસાન્નાં પરમં ચરÍ=નિર્વાણનું સાધન એવું પરમ ચરણ સાહિબ્નફ=સધાય છે=પ્રગટ કરાય છે. ગાથાર્થ: અને સ્વ-પરના ઉપકારથી અન્ય પ્રધાનતર ઉપકાર નથી; જે કારણથી શુભભાવના યોગથી કોઈકનું નિર્વાણને સાધનાનું શ્રેષ્ઠ ચારિત્ર પ્રગટ કરાય છે. ટીકા न चात उपकारो ऽन्यः प्रधानतरः, निर्वाणसाधनं परमं यच्चरणं साध्यते कस्यचित्प्राणिनः शुभभावयोगेन हेतुना इति, न लब्ध्याद्यपेक्षयेति गाथार्थः ॥ १५६० ॥ ટીકા અને આનાથી=સ્વ-પરના ઉપકારથી, અન્ય પ્રધાનતર ઉપકાર નથી; જે કારણથી-શુભભાવના યોગરૂપ હેતુથી, લબ્ધિ આદિની અપેક્ષાથી નહીં-કોઈક પ્રાણીનું નિર્વાણનું સાધન એવું પરમ ચરણ સધાય છે=પ્રગટ કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે યુક્તિથી પણ સ્થવિરવિહાર અભ્યુદ્યત વિહારથી પ્રધાન છે, તેને સ્પષ્ટ કરતાં કહે છે કે સ્થવિરકલ્પિક મહાત્માઓ સર્વથા અપેક્ષા વગરના થઈને ચારિત્ર પાળે છે અને અન્યનો ઉપકાર કરે છે, પરંતુ પોતાને લબ્ધિઓ પ્રાપ્ત થાય, પર્ષદાની વૃદ્ધિ થાય ઇત્યાદિ આશંસાથી ચારિત્રનું પાલન કરતા નથી; ફક્ત ‘ભગવાનની આજ્ઞાનું પાલન કરીને મારે વીતરાગ થવું છે' તેવા શુભ આશયથી અન્યને ચારિત્ર પ્રદાનમાં ઉદ્યમ કરે છે. For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૬૦-૧૫૧ ૨૩૩ વળી ભગવાનની આજ્ઞા છે કે અપ્રમાદથી ચારિત્રમાં ઉદ્યમ કરવો જોઈએ અને શક્તિ હોય તો અન્ય યોગ્ય જીવોને પણ ચારિત્રમાં દઢ પ્રવર્તાવવા જોઈએ. આવા શુભ આશયથી વિરકલ્પિક સાધુઓ અન્ય યોગ્ય જીવોમાં નિર્વાણની પ્રાપ્તિનું કારણ એવા શ્રેષ્ઠ ચારિત્રને અર્થાત્ ભાવચારિત્રને, પ્રગટ કરે છે. આમ, સ્થવિરવિહારમાં ઉદ્યમ કરવાથી પોતાના ચારિત્રની પણ વિશુદ્ધિ થાય છે અને અન્યમાં પણ ભાવચારિત્રની નિષ્પત્તિ થાય છે, તેમ જ નિષ્પન્ન થયેલું ભાવચારિત્ર પ્રકર્ષવાળું થાય છે. માટે સ્થવિરવિહારમાં થતા સ્વ-પરના ઉપકારથી અન્ય કોઈ ઉપકાર પ્રધાનતર નથી. આથી સ્થવિરવિહાર મહાન છે. આ પ્રકારનો અન્ય કેટલાક આચાર્યોનો આશય છે. /૧૫૬oll ગાથા : अच्चंतिअसुहहेऊ एअं अण्णेसि णिअमओ चेव । परिणमइ अप्पणो वि हु कीरंतं हंदि एमेव ॥१५६१॥ અન્વયાર્થ: અવંતિકસુદેdi=આત્યંતિક સુખનો હેતુ એવું આ=ચરણ, મણિ શીતં અન્યોને કરાતું અન્ય જીવોમાં પ્રગટ કરાતું, વ=આ રીતે જ આત્યંતિક સુખના હેતુપણારૂપે જ, 33મો ચેવ=નિયમથી જ પૂom વિ=પોતાને પણ પરામરૃપરિણમે છે. * દુ' વાક્યાલંકારમાં છે. » ‘રિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ : આત્યંતિક સુખનો હેતુ એવું ચરણ અન્ય જીવોમાં પ્રગટ કરાતું આત્યંતિક સુખના હેતુપણારૂપે જ નિયમથી જ પોતાને પણ પરિણમે છે. ટીકા? आत्यन्तिकसुखहेतुरेतत्-चरणमन्येषां भव्यप्राणिनां नियमेनैव परिणमति आत्मनोऽपि क्रियमाणमप्येषां हन्येवमेव-आत्यन्तिकसुखहेतुत्वेनेति गाथार्थः ॥१५६१॥ ટીકાર્ય : અન્ય ભવ્ય પ્રાણીઓને કરાતું એવું પણ આત્યંતિક સુખનો હેતુ એવું આકચરણ=ભાવચારિત્ર, આ રીતે જ=આત્યંતિક સુખના હેતુપણારૂપે જ, નિયમથી જ આત્માને પણ=પોતાને પણ, પરિણમે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સ્વ-પરના ઉપકારથી અન્ય કોઈ ઉપકાર પ્રધાનતા નથી. ત્યાં પ્રશ્ન થાય કે For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સંલેખનાવતુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૬૧-૧૫૬૨ વિરવિહારથી અન્ય જીવોનો ઉપકાર થાય છે, છતાં અભુદ્યત વિહાર જેવો વિશેષ પ્રકારનો પોતાનો ઉપકાર થતો નથી. તેથી કહે છે – સ્થવિરકલ્પિક મહાત્માઓ શુભભાવથી અન્ય જીવોમાં જે ચારિત્ર નિષ્પન્ન કરે છે તે આત્યંતિક સુખરૂપ મોક્ષનો હેતુ છે, અને તેઓ અન્ય યોગ્ય જીવોમાં ચારિત્રનિષ્પત્તિનો વ્યાપાર સર્વથા સ્પૃહા વગર કેવલ જિનવચનાનુસાર કરતા હોવાથી આત્યંતિક સુખના હેતુરૂપે તે ચારિત્ર, અન્ય જીવોને જેમ પરિણમન પામે છે તેમ પોતાને પણ પરિણમન પામે છે. આશય એ છે કે સ્થવિરકલ્પિક મહાત્માઓ પરોપકાર કરવા અર્થે યોગ્ય જીવોને યોગમાર્ગમાં ભગવાનના વચનના સ્મરણપૂર્વક પ્રવર્તાવે છે, ત્યારે તે પરોપકારની પ્રવૃત્તિથી તે ચારિત્ર યોગ્ય જીવોમાં પરિણામ પામે છે, તેમ જ તે પ્રકારના યત્નથી તે ચારિત્ર પોતાનામાં પણ ઉપર-ઉપરની ભૂમિકારૂપે પરિણામ પામે છે. માટે સ્થવિરવિહારથી માત્ર અન્ય જીવોનો જ ઉપકાર થાય છે તેવું નથી, પરંતુ તે પરોપકાર કરનારા મહાત્માઓના પણ ચારિત્રના પરિણામની વિશુદ્ધિ થાય છે, જે ચારિત્રનો પરિણામ આત્યંતિક સુખરૂપ મોક્ષનો હેતુ છે. આથી સ્વ-પરના ઉપકાર માટે કરાતા ઉદ્યમ જેવો મહાકલ્યાણકારી ઉદ્યમ અન્ય કોઈ નથી. અને સ્વ-પરનો ઉપકાર સ્થવિરવિહારમાં થાય છે, આથી સ્થવિરવિહાર અભ્યદ્યત વિહાર કરતાં પણ મહાન છે. આ પ્રકારે અન્ય કેટલાક આચાર્યોનો આશય છે. /૧૫૬ ૧. અવતરણિકા : ગાથા ૧૫૫૬માં કેટલાક આચાર્યોનો મત બતાવતાં કહેલ કે ગુરુ સંયમનો યોગ હોવાથી અને અત્યંત અપ્રમાદ હોવાથી અમ્મુદ્યત વિહાર સ્થવિરવિહાર કરતાં પણ પ્રધાન છે. તેનું નિરાકરણ કરવા ગાથા ૧૫૬૨-૧૫૬૧માં કહ્યું કે સ્થવિરવિહાર શુભભાવના યોગથી અન્ય જીવોની ચારિત્રનિષ્પત્તિનું કારણ છે અને અન્ય જીવોની ચારિત્રનિષ્પત્તિ માટે કરાતા ઉદ્યમથી તે ચારિત્ર નિયમથી જ પોતાને પણ પરિણમન પામે છે. આનાથી સિદ્ધ થાય છે કે સ્થવિરવિહાર પણ ગુરુ સંયમયોગનો અને અપ્રમાદનો હેતુ છે, તોપણ સ્થવિરવિહારમાં ગુરુ સંયમનો યોગ છે એ કથનને પ્રસ્તુત ગાથામાં શબ્દોથી સ્પષ્ટ કરે છે – ગાથા : गुरुसंजमजोगो वि हु विण्णेओ सपरसंजमो जत्थ । सम्मं पवड्डमाणो थेरविहारे अ सो होइ ॥१५६२॥ અન્વયાર્થ: ગુરુસંગમનો વિવિધoો ગુરુ સંયમયોગ પણ જાણવો, ગO=જ્યાં સારસંગમો સ્વ-પરનો સંયમ છે. થેવિદ્યારે મ=અને સ્થવિરવિહારમાં સમં પવઠ્ઠમા સો=સમ્યફ પ્રવર્ધમાન એવો આસ્વ-પરનો સંયમ, રો–છે. * 'દુ' વાક્યાલંકારમાં છે. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૬૨-૧૫૬૩ ૨૩૫ ગાથાર્થ : ગુરુ સંચમયોગ પણ જાણવો, જ્યાં સ્વ-પરનો સંચમ છે. અને રવિરવિહારમાં સમ્યફ પ્રવર્ધમાન એવો સવ-પરનો સંયમ છે. ટીકાઃ गुरुसंयमयोगोऽपि विज्ञेयः, क्व ? इह स्वपरसंयमो यत्र संयमे, सम्यक् प्रवर्धमानः सन् सन्तत्या स्थविरविहारे चासौ भवति स्वपरसंयम इति गाथार्थः ॥१५६२॥ ટીકાર્ય : ગુરુ સંયમનો યોગ પણ જાણવો. ક્યાં? તે બતાવે છે – જે સંયમમાં સ્વ-પરનો સંયમ છે એમાં, ગુરુ સંયમનો યોગ પણ જાણવો, એમ અન્વય છે. અને સ્થવિરવિહારમાં સંતતિથી=પ્રવાહથી, સમ્યફ વધતો છતો આ=સ્વ-પરનો સંયમ, છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે સંયમમાં સ્વના અને પરના સંયમની વૃદ્ધિ થતી હોય તે સંયમને ગુરુ શ્રેષ્ઠ, સંયમનો યોગ કહેવાય. વિરકલ્પિક સાધુઓ સંયમજીવનના પ્રારંભમાં શાસ્ત્રાભ્યાસ કરે છે ત્યારે સ્વના કલ્યાણમાં પ્રવૃત્ત હોય છે; તેમ જ શાસ્ત્રાભ્યાસ કરીને ગીતાર્થ બને છે ત્યારે સતત જિનવચનનું સ્મરણ કરીને જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે અને અન્ય યોગ્ય જીવોને પણ સંયમયોગોમાં પ્રવર્તાવે છે, જેથી પરનું કલ્યાણ પણ થાય છે. આમ, સ્થવિરકલ્પિક મહાત્માની પ્રવૃત્તિથી સ્વ-પરના સંયમની વૃદ્ધિ થાય છે. માટે ગાથા ૧૫૫૬માં કેટલાક આચાર્યોએ કહેલ કે ગુરુ સંયમનો યોગ હોવાથી અભુદ્યત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે, એ કથન એ પ્રમાણે નથી. આ પ્રકારનો અન્ય કેટલાક આચાર્યોનો અભિપ્રાય છે. ૧૫૬રા અવતરણિકા : ગાથા ૧૫૬૨-૧૫૬ ૧ના કથનથી સ્થવિરવિહાર અત્યંત અપ્રમાદનો હેતુ છે એ સિદ્ધ થાય છે, તોપણ વિરવિહારમાં અત્યંત અપ્રમાદ છે એ કથનને પ્રસ્તુત ગાથામાં શબ્દોથી સ્પષ્ટ કરે છે – ગાથા : अच्चंतमप्पमाओ वि भावओ एस होइ णायव्वो । जं सुहभावेण सया सम्म अण्णेसि तक्करणं ॥१५६३॥ અન્વયાર્થ: પસ આ સ્થવિરવિહાર, માવો મāતમuો વિકભાવથી અત્યંત અપ્રમાદરૂપ પણ પડ્યો હોટ્ટ=જ્ઞાતવ્ય થાય છે; =જે કારણથી ગુમાવેT=શુભભાવથી સયા=સદા મોરિ=અન્યોનું સન્ન તદARV=સમ્યક્ તસ્કરણ=શુભભાવનું કરણ, થાય છે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સંલોખનાવસ્તક અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન ગાથા ૧૫૬૩-૧૫૪ ગાથાર્થ : સ્થવિરવિહાર ભાવથી અત્યંત અપ્રમાદરૂપ પણ જ્ઞાતવ્ય થાય છે; જે કારણથી શુભભાવથી સદા અન્યોનું સમ્યફ શુભભાવનું કરણ થાય છે. ટીકા : अत्यन्तमप्रमादोऽपि भावतः=परमार्थेन एष भवति ज्ञातव्यः एवंरूपः, यच्छुभभावेन सदा सर्वकालं सम्यगन्येषां तत्करणं शुभभावकरणमिति गाथार्थः ॥१५६३॥ ટીકાર્ય : આવા રૂપવાળો આ=ગાથા ૧૫૬૨-૧૫૬૧માં બતાવ્યું એવા સ્વરૂપવાળો સ્થવિરવિહાર, ભાવથી= પરમાર્થથી, અત્યંત અપ્રમાદરૂપ પણ જ્ઞાતવ્ય થાય છેજે કારણથી શુભભાવથી સદા સર્વકાળ, અન્યોનું–બીજા યોગ્ય જીવોનું, સમ્યફ તેનું કરણ=શુભભાવનું કરણ, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સ્થવિરકલ્પિક સાધુઓ શાસ્ત્રો ભણીને સંપન્ન થયેલા હોય ત્યારે, પોતાના શુભભાવથી અન્ય જીવોમાં પણ સમ્યફ શુભભાવ પેદા કરે છે, તેથી તેઓમાં ભાવથી અત્યંત અપ્રમાદ પણ વર્તે છે. આશય એ છે કે સંસારથી અત્યંત ભય પામેલા સ્થવિરકલ્પિક મહાત્મા શક્તિના પ્રકર્ષથી શાસ્ત્રો ભણીને નિપુણ થાય છે, ત્યારપછી ભગવાનના વચનનું સ્મરણ કરીને પોતાના મન-વચન-કાયાના યોગોને સંસારના ઉચ્છેદનું કારણ બને એ રીતે અપ્રમાદભાવથી સંયમયોગોમાં પ્રવર્તાવે છે, યોગ્ય જીવોને પણ સર્વજ્ઞવચનાનુસાર યોગમાર્ગમાં પ્રવર્તાવે છે. તેથી જે પ્રવૃત્તિમાં ભગવાનના વચનનું સ્મરણ છે અને જે પ્રવૃત્તિથી અન્ય જીવોને પણ એકાંતે શુભભાવ થાય છે, તે પ્રવૃત્તિ અત્યંત અપ્રમાદવાળી છે, આથી સ્થવિરવિહારમાં ભાવથી અત્યંત અપ્રમાદ પણ છે. માટે ગાથા ૧૫૫૬માં કેટલાક આચાર્યોએ કહેલ કે અત્યંત અપ્રમાદ હોવાથી અભ્યદ્યત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે, એ કથન એ પ્રમાણે નથી. આ પ્રકારનો અન્ય કેટલાક આચાર્યોનો અભિપ્રાય છે. ૧પ૬૩ ગાથા : जइ एवं कीस मुणी थेरविहारं विहाय गीआ वि । पडिवज्जंति इमं नणु कालोचिअमणसणसमाणं ॥१५६४॥ અન્વયાર્થ : નgr=નનુથી કોઈ શંકા કરે છે – નટ્ટુ પર્વજો આમ છેગાથા ૧૫૫૭થી ૧૫૬૩માં સ્થાપન કર્યું એ રીતે અભ્યદ્યત વિહારથી સ્થવિરવિહાર પ્રધાન છે એમ છે, (તો) ની વિ મુt=ગીતાર્થ પણ મુનિઓ થેરવિહાર વિહાય=સ્થવિરવિહારને છોડીને રૂ=આને=જિનકલ્પને, સીસ=કયા કારણથી વિનંતિ = સ્વીકારે છે? (તેનો ઉત્તર આપે છે –) ત્નિો૩િ માસUસમvi=કાલોચિત અનશન સમાન છે. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૬૪ ૨૩૦ . ગાથાર્થ: નનુથી કોઈ શંકા કરે છે – જે ગાથા ૧૫૫૦થી ૧૫૬૩માં સ્થાપન કર્યું એ રીતે અભ્યધત વિહારથી વિરવિહાર પ્રધાન છે, તો ગીતાર્થ પણ મુનિઓ સ્થવિરવિહારને છોડીને જિનકલ્પને કેમ સ્વીકારે છે? તેનો ઉત્તર આપે છે – કાલોચિત અનશન સમાન છે. ટીકા : यद्येवं किमिति मुनयः स्थविरविहारं विहाय गीतार्था अपि सन्तः प्रतिपद्यन्ते एनं-जिनकल्पं ननु, कालोचितमनशनसमानं तद्, आज्ञाऽभङ्गादिति गाथार्थः ॥१५६४॥ ટીકાઈ: નનુથી કોઈ શંકા કરે છે – જો આમ છે=ગાથા ૧૫૫૭થી ૧૫૬૩માં સ્થાપન કર્યું એ રીતે અભ્યદ્યતવિહારથી સ્થવિરવિહાર પ્રધાન છે એમ છે, તો ગીતાર્થ છતા પણ મુનિઓ સ્થવિરવિહારને છોડીને આને જિનકલ્પને, કયા કારણથી સ્વીકારે છે ? તેનો ઉત્તર આપે છે – તે કાલોચિત અનશનસમાન છે=ગીતાર્થો સ્થવિરવિહારને છોડીને જિનકલ્પને સ્વીકારે છે તે ચરમકાળમાં ઉચિત એવા અનશન જેવો છે; માટે ગીતાર્થો વિરવિહારને છોડીને જિનકલ્પને સ્વીકારે છે, એમ અન્વય છે; કેમ કે આજ્ઞાનો અભંગ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૫૫૭થી ૧૫૬૩ સુધી ગ્રંથકારશ્રીએ અન્ય આચાર્યોનો મત બતાવીને સ્થાપન કર્યું કે અભ્યદ્યત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન નથી. ત્યાં શંકા થાય કે જો અભ્યઘત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન ન હોય તો, કદાચ અગીતાર્થ મુનિઓ અજ્ઞાનને કારણે અભ્યત વિહાર સ્વીકારે તેવું બને, પરંતુ ગીતાર્થ પણ મુનિઓ પોતાને પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ એવા સ્થવિરવિહારને છોડીને જિનકલ્પ આદિ સ્વરૂપ અભ્યદ્યત વિહારને કેમ સ્વીકારે છે? અર્થાત્ તેઓએ અભ્યદ્યત વિહાર સ્વીકારવો જોઈએ નહીં; કેમ કે વિવેકી પુરુષો નીચલી ભૂમિકાની પ્રવૃત્તિનો ત્યાગ કરીને ઉપરની ભૂમિકાની પ્રવૃત્તિ જ સ્વીકારે, જેથી અધિક હિતની પ્રાપ્તિ થાય. તેનું સમાધાન કરતાં ગાથા ૧૫૫૭માં સ્વમતનો પ્રારંભ કરનારા એવા અન્ય આચાર્યો કહે છે કે જેમ ઉચિત કાળે અનશન કરવું હિતાવહ છે, તેમ ઉચિત કાળે જિનકલ્પ સ્વીકારવો પણ હિતાવહ છે. માટે ગીતાર્થ પણ મુનિઓ સ્થવિરવિહારને છોડીને અભ્યદ્યત વિહાર સ્વીકારે છે. વળી ભગવાનની આજ્ઞા છે કે જે કાળે જે પ્રવૃત્તિ ઉચિત હોય, તે કાળે તે પ્રવૃત્તિ કરવી એ કલ્યાણનું કારણ છે, પરંતુ માત્ર શ્રેષ્ઠ હોવાથી કોઈ પ્રવૃત્તિ કલ્યાણનું કારણ બનતી નથી. આથી સ્થવિરવિહાર સ્વપરના ઉપકારનું કારણ હોવા છતાં ઉત્તમ ભાવોની નિષ્પત્તિ માટે જેમ મહાત્માઓ ઉચિત કાળે અનશન કરે છે, તેમ વિરવિહારને સેવીને પરોપકારાદિ કૃત્યો કરીને સંપન્ન થયેલા ગીતાર્થ પણ મહાત્માઓ પોતાનો અંતિમકાળ અત્યંત અપ્રમાદવાળો બને તદર્થે ઉચિત કાળે સ્થવિરવિહારને છોડીને અભ્યત વિહાર સ્વીકારે For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૬૪-૧૫૫ છે. જે ભગવાનની આજ્ઞાઅનુસાર હોવાથી કલ્યાણનું કારણ છે, પરંતુ દોષરૂપ નથી; કેમ કે ભગવાનની આજ્ઞાનો અભંગ છે. આ પ્રકારનો ગાથા ૧૫૫૭માં બતાવેલ અન્ય કેટલાક આચાર્યોનો અભિપ્રાય છે. ૧પ૬૪ો. ગાથા : तक्काले उचिअस्सा आणाराहणा पहाणेसो । इहरा उ आयहाणी निष्फलसत्तिक्खया णेआ ॥१५६५॥ અન્વયાર્થ: તદAત્વે માત્ર તે કાળમાં ઉચિતને=ચરમકાળમાં જિનકલ્પસ્વીકારને યોગ્ય પુરુષને, મા IIRRUIT= આજ્ઞાનું આરાધન હોવાથી અને પાછો આ=જિનકલ્પ, પ્રધાન છે. રૂદન વળી ઇતરથા ઉચિત કાળે જિનકલ્પ નહીં સ્વીકારવામાં, નિત્તત્તિવ=નિષ્ફળ શક્તિના ક્ષયથી યહાઈ=આત્મહાનિ માત્ર જાણવી. ગાથાર્થ : ચરમકાળમાં જિનકલ્પસ્વીકારને યોગ્ય પુરુષને આજ્ઞાનું આરાધન હોવાથી જિનકલ્પ સ્થવિરકલ્પ કરતાં પ્રધાન છે. વળી ઉચિત કાળે જિનકલ્પ નહીં સ્વીકારવામાં નિષ્ફળ શક્તિના ક્ષયથી આત્મહાનિ જાણવી. ટીકા : ___ तत्काल एवोचितस्य पुंसः आज्ञाराधनाद्धेतोः प्रधान एषः-जिनकल्पः, इतरथा त्वात्महानिः स्वकाले तदप्रतिपत्तौ, निष्फलशक्तिक्षयात् कारणाज्ज्ञेयेति गाथार्थः ॥१५६५॥ ટીકાર્ય તે કાળમાં જ ઉચિત પુરુષને=ચરમકાળમાં જ જિનકલ્પસ્વીકારને યોગ્ય પુરુષને, આજ્ઞાના આરાધનરૂપ હેતુથી આ=જિનકલ્પ, પ્રધાન છે. વળી ઈતરથા=સ્વકાળમાં તેની અપ્રતિપત્તિમાં=જિનકલ્પસ્વીકારને ઉચિત કાળમાં જિનકલ્પને નહીં સ્વીકારવામાં, આત્મહાનિ જાણવી=સંયમનો અપકર્ષ જાણવો; કેમ કે નિષ્ફળ શક્તિના ક્ષયરૂપ કારણ છે=ઉચિત કૃત્ય કરવાની વિદ્યમાન શક્તિને નહીં પ્રવર્તાવવારૂપ નિષ્ફળ શક્તિના ક્ષયરૂપ કારણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ' પૂર્વગાથામાં અન્ય આચાર્યોએ સ્થાપન કર્યું કે આ જિનકલ્પ કાલોચિત અનશન સમાન છે, માટે ગીતાર્થ પણ સાધુઓ સ્થવિરવિહારને છોડીને જિનકલ્પને સ્વીકારે છે. આ કથનને દઢ કરવા કહે છે – ભગવાનની આજ્ઞા છે કે ઉચિત કાળે ઉચિત ક્રિયા કરવી જોઈએ, જેથી મહાન ફળ પ્રાપ્ત થાય. તેથી ચરમકાળમાં જિનકલ્પ સ્વીકારવાને ઉચિત પુરુષ જિનકલ્પ સ્વીકારે તો આજ્ઞાનું આરાધન થાય છે, માટે For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૬૫-૧૫૬૬ ૨૩૯ તે કાળમાં જિનકલ્પ પ્રધાન છે; આમ છતાં સામાન્યથી સ્વ-પરનો ઉપકાર સ્થવિકલ્પમાં થાય છે; માટે સ્થવિરવિહાર પ્રધાન છે. એ પ્રકારનો અન્ય આચાર્યોનો આશય છે. વળી જિનકલ્પ સ્વીકારવાનો ઉચિત કાળ હોય તોપણ જિનકલ્પ સ્વીકારવામાં ન આવે, તો પોતાની શક્તિ જિનકલ્પના પાલનને અનુરૂપ નહીં પ્રવર્તવાને કારણે જિનકલ્પ સ્વીકારવાની શક્તિ નિષ્ફળ જાય, જે નિષ્ફળ થયેલી શક્તિનો ક્ષય થવાને કારણે તે મહાત્માને આત્મહાનિની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તેઓના સંયમનો ઉત્કર્ષ થવાને બદલે અપકર્ષ થાય છે. માટે તે કાળની અપેક્ષાએ વિચારીએ તો સ્થવિરકલ્પ કરતાં જિનકલ્પ પ્રધાન છે, પરંતુ સામાન્ય રીતે સ્વ-પરના અત્યંત કલ્યાણનું કારણ હોવાથી સ્થવિરકલ્પ મહાન છે. આ પ્રકારનો ગાથા ૧૫૫૭માં બતાવેલ અન્ય આચાર્યોનો આશય છે. ૧૫૬૫॥ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સ્વકાળમાં જિનકલ્પ નહીં સ્વીકારવાથી નિષ્ફળ શક્તિના ક્ષયને કારણે આત્મહાનિ થાય છે. હવે ‘અવા'થી અન્ય પ્રકારે આત્મહાનિ બતાવે છે – ગાથા: अहवाऽऽणाभंगाओ एसो अहिगगुणसाहणसहस्स । हीणकरणेण आणा सत्तीए सया वि जइअव्वं ॥ १५६६॥ અન્વયાર્થઃ અહેવા=અથવા માળામંાઓ=આજ્ઞાભંગથી (આત્મહાનિ) થાય છે. અહિનુળમાળસહÆ=અધિક ગુણના સાધનમાં સહને=અધિક ગુણને સાધવામાં સમર્થ સાધુને, હળવળે=હીનના કરણથી=હીન કૃત્ય કરવાથી, સો=આ=આજ્ઞાનો ભંગ, થાય છે. આ=આજ્ઞા છે=ભગવાનની આજ્ઞા છે – સા વિ સત્તીર્ નદ્મબં=સદા પણ શક્તિથી યત્ન કરવો જોઈએ. ગાથાર્થ: અથવા આજ્ઞાભંગથી આત્મહાનિ થાય છે. અધિક ગુણ સાધવામાં સમર્થ સાધુને હીન મૃત્ય કરવાથી આજ્ઞાભંગ થાય છે. ભગવાનની આજ્ઞા છે કે સદા પણ શક્તિથી યત્ન કરવો જોઈએ. ટીકા अथवाऽऽज्ञाभङ्गादात्महानिः, एष चाज्ञाभङ्गः अधिकगुणसाधनसमर्थस्य सतः हीनकरणेन हेतुना, आज्ञा एवं, यदुत - शक्त्या सदापि यतितव्यं, न तत्क्षयः कार्य इति गाथार्थ: ॥ १५६६ ॥ ટીકાર્ય અથવા આશાના ભંગથી આત્મહાનિ થાય છે. અને આ=આજ્ઞાનો ભંગ, અધિક ગુણને સાધવામાં સમર્થ છતાને હીનના કરણરૂપ હેતુથી થાય છે. આશા આ પ્રકારે છે, જે યદ્યુતથી બતાવે છે – સદા પણ શક્તિથી યત્ન કરવો જોઈએ, તેનો ક્ષય=વિદ્યમાન શક્તિનો નાશ, કરવો જોઈએ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સંલેખનાવતુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫-૧૫૬૦ ભાવાર્થ : ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને પ્રવૃત્તિ કરનારા મહાત્મા, જે જે કાળે જે જે પ્રકારની ભગવાનની આજ્ઞા હોય તે તે પ્રકારે આજ્ઞાના નિયંત્રણથી પ્રવૃત્તિ કરે છે. આથી જે મહાત્મા શાસ્ત્રો ભણીને સંપન્ન થયા હોય, પોતાનાથી થઈ શકે તેવા સર્વ ઉપકારો જેમણે કર્યા હોય, તે મહાત્માને પોતાની ભૂમિકાનુસાર જિનકલ્પ સ્વીકારવો ઉચિત છે; છતાં જો તે મહાત્મા ઉચિત કાળે જિનકલ્પ ન સ્વીકારે અને સ્થવિરકલ્પને ઉચિત સર્વ પ્રવૃત્તિઓ કરે, તોપણ ભગવાનની આજ્ઞાનો ભંગ થાય, જેનાથી તે મહાત્માના સંયમમાં હાનિ પ્રાપ્ત થાય છે. અહીં પ્રશ્ન થાય કે આ મહાત્માએ આજ્ઞાભંગ કર્યો છે, તેવું કઈ રીતે નક્કી થાય? તેથી કહે છે – અધિક ગુણ સાધવા માટે સમર્થ પુરુષ હીન ગુણવાળી પ્રવૃત્તિ કરે, તો તેનાથી ભગવાનની આજ્ઞાનો ભંગ થાય છે. આ મહાત્મા આ અવસ્થામાં જિનકલ્પ સ્વીકારીને અસંગભાવની વૃદ્ધિ કરી શકે તેમ છે, છતાં અસંગભાવને અનુકૂળ અધિક ગુણ સાધવા માટે સમર્થ મહાત્મા સ્થવિરકલ્પના સેવનરૂપ હીન કૃત્ય સાથે છે, તેથી ભગવાનની આજ્ઞાનો ભંગ થાય. અહીં પ્રશ્ન થાય કે ભગવાનની આજ્ઞા શું છે? તેથી કહે છે – સદા પણ શક્તિથી યોગમાર્ગમાં યત્ન કરવો જોઈએ, પરંતુ વિદ્યમાન શક્તિનો ક્ષય કરવો જોઈએ નહીં” આ ભગવાનની આજ્ઞા છે. - આથી ફલિત થાય કે સંયમ ગ્રહણ કરીને મહાત્મા ગીતાર્થની નિશ્રામાં રહીને શાસ્ત્રાધ્યયન કરે છે, તે વખતે પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રાધ્યયનમાં યત્ન કરવો ઉચિત છે, પરંતુ તે વખતે અવિચારકની જેમ પરોપકારમાં યત્ન કરવો ઉચિત નથી. વળી શાસ્ત્રાધ્યયન કરીને શાસ્ત્રોના પરમાર્થને જાણીને સંપન્ન થાય, ત્યારપછી શક્તિના પ્રકર્ષથી શાસ્ત્રાનુસારી ક્રિયાઓ કરવી ઉચિત છે અને અન્યના ઉપકારમાં પણ શક્ય ઉદ્યમ કરવો ઉચિત છે. આમ, સર્વ ઉચિત પ્રવૃત્તિ કર્યા પછી જીવનના અંત સમયે જેમ અનશન કરીને અસંગભાવમાં વિશેષ પ્રકારનો ઉદ્યમ કરવો ઉચિત છે, તેમ અન્ય કોઈ કાર્ય વિદ્યમાન ન હોય તો જિનકલ્પ સ્વીકારીને અસંગભાવની વૃદ્ધિ કરવી ઉચિત છે, જેથી વીતરાગતાને અનુકૂળ અત્યંત અપ્રતિબદ્ધમાનસ ઉલ્લસિત થાય. ૧૫૬૬ll ગાથા : एत्तो अ इमं एवं जं दसपुव्वीणं सुव्वई सुत्ते । एअस्स पडिस्सेहो तयण्णहा अहिगगुणभावा ॥१५६७॥ અન્વયાર્થ: જ્જો મ ાં પર્વ અને આથી આ આમ છે=આગળમાં કહે છે એથી સ્થવિરવિહાર પ્રધાન છે એ એમ છે; વં=જે કારણથી સુજોકસૂત્રમાં રાસપુત્રી દશપૂર્વીઓને રસ પડિક્ષેહો=આનો પ્રતિષેધ=અભ્યદ્યતવિહારના સ્વીકારનો નિષેધ, સુબ્રડું સંભળાય છે; તયUUહિ દિમાવા કેમ કે તેના અન્યથા અધિક ગુણનો ભાવ છે=અભ્યદ્યત વિહાર નહીં સ્વીકારવાથી દશપૂર્વીઓને અધિક ગુણની પ્રાપ્તિ છે. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ સંલેખનાવસ્તુક / અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૪૦-૧૫૬૮ ગાથાર્થ : - અને હવે કહે છે એથી વિરવિહાર પ્રધાન છે એ એમ છે; જે કારણથી સૂત્રમાં દશપૂવઓને અભ્યધત વિહારના સ્વીકારનો પ્રતિષેધ સંભળાય છે; કેમ કે અભ્યધત વિહાર નહીં સ્વીકારવાથી દશપૂર્વીઓને અધિક ગુણની પ્રાપ્તિ છે. ટીકાઃ ___ इतचैतदेवं स्वपरसंयमः श्रेयान्, यद्दशपूर्विणां साधूनां श्रूयते सूत्रे-आगमे एतस्य प्रतिषेधः कल्पस्य, तस्यान्यथा परोपकारद्वारेणाधिकगुणभावात् कारणादिति गाथार्थः ॥१५६७॥ ટીકાર્ય અને આથી હવે બતાવે છે એથી, આ=સ્વ-પરનો સંયમ શ્રેય છે એ, એમ છે=પૂર્વમાં સ્થાપન કર્યું એમ છે; જે કારણથી સૂત્રમાંકઆગમમાં, દશપૂર્વી સાધુઓને આનોકકલ્પનો જિનકલ્પના સ્વીકારનો, પ્રતિષેધ સંભળાય છે, કેમ કે તેના અન્યથા=જિનકલ્પના અસ્વીકારમાં, પરોપકાર દ્વારા અધિક ગુણના ભાવરૂપ=પ્રાપ્તિરૂપ કારણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I/૧૫૬થી ગાથા : एवं तत्तं नाउं विसेसओ एयसत्तिरहिएहिं । सपरुवगारे जत्तो कायव्वो अप्पमत्तेहिं ॥१५६८॥ અન્વયાર્થ : વં=આ રીતેeગાથા ૧૫૫૭થી ૧૫૬૭ સુધી બતાવ્યું એ રીતે, તરં નાડું તત્ત્વને જાણીને વિષે ક્ષિત્તિરદિદં પ્રમત્તેિિવશેષથી આની=જિનકલ્પ સ્વીકારવાની, શક્તિથી રહિત એવા અપ્રમત્તોએ સપરુવારે સ્વ-પરના ઉપકારમાં ગત્ત વાયવ્યો યત્ન કરવો જોઈએ. ગાથાર્થ : ગાથા ૧૫૫૦થી ૧૫૦ સુધી બતાવ્યું એ રીતે તત્ત્વને જાણીને વિશેષથી જિનકલ્પ સ્વીકારવાની શક્તિથી રહિત એવા અપ્રમત્ત સાધુઓએ સવ-પરના ઉપકારમાં ચત્ન કરવો જોઈએ. ટીકા? एवं तत्त्वं ज्ञात्वा यथोक्तं सर्वैरेव विशेषत एतच्छक्तिरहितैः जिनकल्पप्रतिपत्तिशक्तिशून्यैः स्वपरोपकारे यत्नः कार्यः यथाशक्ति अप्रमत्तैः, महदेतन्निर्जराङ्गमिति गाथार्थः ॥१५६८॥ ટીકાર્ય આ રીતે યથોક્ત તત્ત્વને જાણીને=ગાથા ૧પપ૦થી ૧૫૬૭માં અન્ય આચાર્યોએ સ્થાપન કર્યું એ રીતે જે પ્રકારે કહેવાયું કે સ્વ-પરનો ઉપકાર થતો હોવાથી અમ્મુદ્યત વિહાર કરતાં સ્થવિરવિહાર પ્રધાન છે એ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૦૮-૧૫૬૯ પ્રકારના તત્વને જાણીને, સર્વએ જ=સર્વ સાધુઓએ જ, વિશેષથી આની શક્તિથી રહિત=જિનકલ્પને સ્વીકારવાની શક્તિથી શૂન્ય, એવા અપ્રમત્ત સાધુઓએ સ્વ-પરના ઉપકારમાં યથાશક્તિ યત્ન કરવો જોઈએ. આ મહાન નિર્જરાનું અંગ છે સ્વ-પરના ઉપકારમાં યત્ન કરવો એ ઘણી નિર્જરાનું કારણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૫૫૭થી ૧૫૬૭ સુધી અન્ય આચાર્યોએ સ્થાપન કર્યું કે પરાર્થનો વિરહ હોવાથી અભ્યઘત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન નથી, એ રીતે અન્ય આચાર્યોએ કહેલા તત્ત્વને જાણીને સર્વ સાધુઓએ અને વિશેષથી જેઓની જિનકલ્પ સ્વીકારવાની શક્તિ નથી તેવા સાધુઓએ, અપ્રમાદભાવથી પોતાની શક્તિ અનુસાર સ્વ-પરના ઉપકારમાં યત્ન કરવો જોઈએ. આનાથી ફલિત થાય કે સર્વ સાધુઓએ ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર પોતાનાં મન-વચન-કાયાને જિનવચનાનુસાર એ રીતે પ્રવર્તાવવાં જોઈએ, જેથી વીતરાગવચનના બળથી વીતરાગતાનાં પ્રતિબંધક કર્મો ક્ષય પામે; અને અન્ય યોગ્ય જીવોને પણ વીતરાગવચનનો પરમાર્થ બતાવીને જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરાવવામાં ઉત્સાહિત કરવા જોઈએ, જેથી તેઓ પણ અપ્રમાદભાવથી જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરીને પોતાનું હિત સાધી શકે; કેમ કે સ્વ-પરના ઉપકાર માટે જિનવચનાનુસાર કરાતો યત્ન મહાનિર્જરાનું કારણ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે માત્ર પરોપકારમાં ઉદ્યમ કરવો પણ ઉચિત નથી અને માત્ર પોતાનું હિત સાધીને અન્ય જીવોના હિતની ઉપેક્ષા કરવી પણ ઉચિત નથી; પરંતુ ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર પોતાની શક્તિનું સમાલોચન કરીને જિનવચનના પરમાર્થને જાણવાનો અને જાણીને સ્થિર કરવાનો ઉદ્યમ કરવો ઉચિત છે, તેમ જ જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને અન્યના પણ ઉપકારમાં ઉદ્યમ કરવો ઉચિત છે. અહીં “વિશેષત:” શબ્દથી એ કહેવું છે કે જેઓની જિનકલ્પ સ્વીકારવાની શક્તિ છે તેઓએ તો સર્વ ઉદ્યમથી સ્વ-પરનો ઉપકાર કરીને ઉચિત કાળે જિનકલ્પ સ્વીકારવો જોઈએ, પરંતુ જેઓની જિનકલ્પ સ્વીકારવાની શક્તિ નથી તેઓએ વિશેષથી અપ્રમત્તભાવપૂર્વક સ્વના અને પરના ઉપકારમાં યત્ન કરવો જોઈએ. ૧૫૬૮. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે વિશેષથી જિનકલ્પ સ્વીકારવાની શક્તિ વગરના સાધુઓએ સ્વ-પરના ઉપકારમાં અપ્રમાદથી યથાશક્તિ યત્ન કરવો જોઈએ. તેથી તેવા સાધુઓ કઈ રીતે પ્રયત્ન કરે તો સ્વ-પરનો ઉપકાર શુદ્ધ થાય? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : सो य ण थेरविहारं मोत्तुं अन्नत्थ होइ सुद्धो उ । एत्तो च्चिअ पडिसिद्धो अजायऽसमत्तकप्पो अ ॥१५६९॥ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૬૯ ૨૪૩ અન્વયાર્થ: સો ચ=અને તે સ્વ-પરનો ઉપકાર, થેરવિહારું મોજું સ્થવિરવિહારને મૂકીને અન્નત્થ=અન્યત્ર સુતો ૩ ા હોદ્દ=શુદ્ધ જ થતો નથી. પત્તો વ્યિ૩ =આથી જ મનાયડસમત્તપ્યો ક સિક્કો અજાત અને અસમાપ્તકલ્પ પ્રતિષિદ્ધ છે. ગાથાર્થ : અને સવ-પરનો ઉપકાર સ્થવિરવિહારને છોડીને અન્યત્ર શુદ્ધ જ થતો નથી. આથી જ અજાતકલ્પ અને અસમાપ્તકા સૂત્રમાં પ્રતિષિદ્ધ છે. ટીકાઃ स च न स्थविरविहारं मुक्त्वा स्वपरोपकारः अन्यत्र भवति शुद्ध एव, नाशुद्धः(? त्वशुद्धः), अत एव प्रतिषिद्धः सूत्रेऽजातोऽसमाप्तकल्पश्चेति गाथार्थः ॥१५६९॥ નોંધઃ ટીકામાં નાશુદ્ધઃ છે તેને સ્થાને વશુદ્ધ પાઠ હોય તેમ ભાસે છે. ટીકા: અને તે=સ્વ-પરનો ઉપકાર, સ્થવિરવિહારને મૂકીને અન્યત્ર શુદ્ધ જ થતો નથી, પરંતુ અશુદ્ધ થાય છે. આથી જ સૂત્રમાં અજાત અને અસમાપ્તકલ્પ પ્રતિષિદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે જેઓ જિનકલ્પ સ્વીકારવા સમર્થ નથી, તેઓએ પોતાની શક્તિને અનુરૂપ સ્વપરના ઉપકારમાં અપ્રમાદથી યત્ન કરવો જોઈએ અને તે સ્વ-પરનો ઉપકાર શાસ્ત્રાનુસારી સ્થવિરવિહારના પાલનમાં શુદ્ધ થઈ શકે છે, પરંતુ સ્થવિરવિહારની મર્યાદાને છોડીને પોતાની અનુકૂળતા પ્રમાણે સંયમના આચારો પાળવાથી સ્વ-પરનો ઉપકાર શુદ્ધ થતો નથી, ઊલટો અશુદ્ધ થાય છે. અને તે અશુદ્ધ સ્વ-પરના ઉપકારના પરિહાર માટે જ શાસ્ત્રમાં અજાતકલ્પ અને અસમાપ્તકલ્પનો નિષેધ કરાયો છે. આશય એ છે કે જે સાધુઓના સમુદાયમાં કોઈ ગીતાર્થ ન હોય, તે સાધુઓનો સમુદાય અજાતકલ્પ કહેવાય, અને તે અજાતકલ્પવાળા સમુદાયમાં કોઈ ગીતાર્થ ન હોવાથી ઉચિત કાળે ઉચિત પ્રવૃત્તિનો યથાર્થ નિર્ણય કોઈ સાધુ કરી શકે નહીં, જેથી તેઓ ઉગ્ર તપ કરતા હોય, કઠોર સંયમ પાળતા હોય, તોપણ તેઓનો પોતાનો અને અન્યનો ઉપકાર શુદ્ધ થતો નથી. વળી જો તે સમુદાયમાં રોષકાળમાં પાંચ સાધુઓથી ઓછા સાધુઓ હોય અને વર્ષાકાળમાં સાત સાધુઓથી ઓછા સાધુઓ હોય, તો તે સમુદાય અસમાપ્તકલ્પ કહેવાય, અને તે અસમાપ્તકલ્પવાળા સમુદાયમાં ક્યારેક કોઈક સાધુ ગ્લાન થયેલ હોય અથવા તેવા કોઈ વિષમ સંયોગો આવે, ત્યારે પરસ્પર ઉચિત ઉપકાર થઈ શકે નહીં, જેથી પોતાનો અને અન્યનો શુદ્ધ ઉપકાર થતો નથી. આથી અજાત-અસમાપ્તકલ્પનો પરિહાર કરવામાં આવે તો સાધુઓ સ્વયં શુદ્ધ સંયમ પાળી શકે છે For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૬૯-૧૫૦૦ અને અન્ય જીવોના પણ શુદ્ધ સંયમના પાલનમાં પોતે નિમિત્ત બની શકે છે, જેથી સ્વ-પરનો ઉપકાર શુદ્ધ થાય છે. આમ, અજાતકલ્પ-અસમાપ્તકલ્પનો જે સાધુઓ પરિહાર કરતા હોય અને ગાથા ૧૫૭૧માં કહેવાશે એ રીતે પ્રતિષિદ્ધનું વર્જન કરતા હોય, તે સાધુઓનો સ્થવિરવિહાર શાસ્ત્રાનુસારી બને છે અને તેનાથી સ્વપરનો ઉપકાર શુદ્ધ થાય છે, અન્યથા નહીં. આથી ગાથા ૧૫૬૮માં કહ્યું કે સર્વ જ સાધુઓએ સ્વ-પરના ઉપકારમાં યથાશક્તિ અપ્રમાદથી યત્ન કરવો જોઈએ. ૧૫૬૯. અવતરણિકા: एतत्स्मरणमाह - અવતરણિકાર્ય : આના સ્મરણને કહે છે=જાત-અજાતકલ્પ અને સમાપ્ત-અસમાપ્તકલ્પના સ્વરૂપના સ્મરણને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે આથી જ સૂત્રમાં અજાતકલ્પ અને અસમાપ્તકલ્પ પ્રતિષિદ્ધ છે. તેથી અજાતકલ્પઅસમાપ્તકલ્પ શું છે? તેનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ પૂર્વે ગાથા ૧૩૨૯થી ૧૩૩૧માં બતાવેલ હોવા છતાં ફરી સંક્ષેપથી અજાત-અસમાપ્તકલ્પના સ્વરૂપનું સ્મરણ કરાવે છે – ગાથા : अजाओऽगीआणं असमत्तो पणगसत्तगा हिट्ठा । उउवासासुं भणिओ जहक्कम वीअरागेहिं ॥१५७०॥ અન્વયાર્થ: નો=અગીતાર્થોનો અજાત(કલ્પ), ૩૩વાસાયું નહિ પUાસત્તહિટ્ટ=ઋતુવર્ષામાં=શેષકાળમાં અને ચાતુર્માસમાં, યથાક્રમે પંચક-સપ્તકથી નીચે મસમો=અસમાપ્ત(કલ્પ) વીઝાર્દિ ળિો વીતરાગ વડે કહેવાયો છે. ગાથાર્થ અગીતાર્થોનો અજાતકલ્પ, શેષકાળમાં અને ચાતુર્માસમાં યથાક્રમે પાંચ અને સાત સાધુઓથી જૂના અસમાપ્તકલ્પ વીતરાગ વડે કહેવાયો છે. ટીકા? अजातोऽगीतार्थानां कल्पः, असमाप्तः पञ्चकात्सप्तकाच्चाधः ऋतुवर्षयोः द्वयोरपि भणितो यथाक्रम वीतरागैरिति गाथार्थः ॥१५७०॥ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ સંખનાવસ્તક અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૦૦-૧૫૦૧ ૨૪૫ ટીકાર્ય અગીતાર્થોનો અજાતકલ્પ, તુ-વર્ષા બંનેમાં પણ યથાક્રમે પંચકથી અને સપ્તકથી નીચે=શેષકાળમાં પાંચ સાધુઓથી ધૂન અને વર્ષાકાળમાં સાત સાધુઓથી ન્યૂન, અસમાપ્તકલ્પ વીતરાગ વડે કહેવાયો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૭૦ અવતરણિકા : ગાથા ૧૫૬૯માં કહેલ કે સ્વ-પરોપકાર સ્થવિરવિહારને છોડીને થતો નથી, આથી જ સૂત્રમાં અજાતકલ્પ-અસમાપ્તકલ્પ પ્રતિષિદ્ધ છે. તેથી પૂર્વગાથામાં અજાતકલ્પ અને અસમાપ્તકલ્પના સ્વરૂપનું સ્મરણ કરાવ્યું. ત્યાં કોઈને થાય કે સૂત્ર અનુસાર જાતકલ્પપૂર્વક અને સમાપ્તકલ્પપૂર્વક સ્થવિરકલ્પ સ્વીકારવામાત્રથી વિરવિહાર શુદ્ધ થાય છે. વસ્તુતઃ જાતકલ્પ અને સમાપ્તકલ્પ થયા પછી પણ જિનવચનાનુસાર ઉદ્યમ કરવામાં ન આવે તો સ્થવિરવિહાર શુદ્ધ થતો નથી, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : पडिसिद्धवज्जगाणं थेरविहारो अ होइ सुद्धो त्ति । इहरा आणाभंगो संसारपवड्ढणो णियमा ॥१५७१॥ અન્વયાર્થ: સિદ્ધિવિન ગ વેરવિહારી સુદ્ધ દો અને પ્રતિષિદ્ધના વર્જકોનો સ્થવિરવિહાર શુદ્ધ થાય છે. રૂT=ઈતરથા=પ્રતિષિદ્ધનું વર્જન કરવામાં ન આવે તો, નિયમ સંસા૨પવઠ્ઠો મામલો નિયમથી સંસારનો પ્રવર્ધન આજ્ઞાભંગ થાય છે. » ‘ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ: અને પ્રતિષિદ્ધના વર્જક એવા સાધુઓનો વિરવિહાર શુદ્ધ થાય છે, પ્રતિષિદ્ધનું વર્જન કરવામાં ન આવે તો નિયમથી સંસાર વધારનારો ભગવાનની આજ્ઞાનો ભંગ થાય છે. ટીકાઃ __ प्रतिषिद्धवर्जकानां साधूनां स्थविरविहारश्च भवति शुद्ध इति, इतरथा-प्रतिषिद्धासेवने आज्ञाभङ्गः संसारप्रवर्द्धनो नियमादिति गाथार्थः ॥१५७१॥ ટીકાર્ય : અને પ્રતિષિદ્ધના વર્જક એવા સાધુઓનો સ્થવિરવિહાર શુદ્ધ થાય છે. ઇતરથા=પ્રતિષિદ્ધના આસેવનમાં, નિયમથી સંસારનું પ્રવર્ધન કરનારો આજ્ઞાભંગ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૦૧-૧૫૭૨ ભાવાર્થ : સ્થવિરકલ્પિક સાધુઓ જિનવચનનું સ્મરણ કરીને જાતસમાપ્તકલ્પથી વિચરે ત્યારે, જો તેઓ ભગવાને પ્રતિષેધ કરેલ આચરણાનું વર્ણન કરવા માટે ઉદ્યમ કરતા હોય તો તેઓનો સ્થવિરવિહાર શુદ્ધ થાય, પરંતુ તેઓ ભગવાને પ્રતિષેધ કરેલ આચરણાના આસેવન પ્રત્યે ઉપેક્ષાવાળા હોય તો નિયમથી સંસારની વૃદ્ધિનું કારણ એવો ભગવાનની આજ્ઞાનો ભંગ થાય છે. માટે અપ્રમાદભાવથી જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરનારા વિરકલ્પિક સાધુઓ સ્વ-પરનો ઉપકાર કરી શકે છે અને તેઓનો સ્થવિરવિહાર શુદ્ધ છે, અન્યને નહીં. II૧પ૭૧ અવતરણિકા : ગાથા ૧૫૫૫માં કહેલ કે અભ્યદ્યત વિહાર પ્રાયઃ ચરમકાળે અનવદ્ય કહેવાયો છે અને અન્ય કાળે ભજનાથી અનવદ્ય કહેવાયો છે. અને તેમાં યુક્તિ આપી કે ગુરુ કાર્યાદિને કારણે અન્યૂત વિહારના સ્વીકારનો નિષેધ છે. - તેથી જિજ્ઞાસા થઈ કે અભ્યઘત વિહાર મહાન છે? કે જેમાં પરોપકાર થાય તેવો વિરવિહાર મહાન છે? તેની સ્પષ્ટતા કરવા પ્રાસંગિક રીતે ગાથા ૧૫૫૬થી ૧૫૭૧ સુધી બે આચાર્યોનું વક્તવ્ય બતાવ્યું. હવે તે પ્રાસંગિક કથન સમાપ્ત કરીને અભ્યદ્યત વિહારદ્વારનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : कयमित्थ पसंगेणं सविसयणिअया पहाणया एवं । दट्ठव्वा बुद्धिमया गओ अ अब्भुज्जयविहारो ॥१५७२॥ અન્વયાર્થ: રૂત્થ=અહીં અભ્યદ્યત વિહાર પ્રધાન છે કે સ્થવિરવિહાર? એ પ્રકારની જિજ્ઞાસામાં, પvi જયંત્ર પ્રસંગથી સર્યું. વં=આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, (અભ્યઘત વિહારની અને સ્થવિરવિહારની) વિજયા પાયા=સ્વવિષયમાં નિયત એવી પ્રધાનતા બુદ્ધિમય રહ્યા=બુદ્ધિમાને જાણવી. મમ્મMયવિહારો મ=અને અભુદ્યત વિહાર ગોકગયો સમાપ્તિને પામ્યો. ગાથાર્થ: અભ્યધત વિહાર પ્રધાન છે કે સ્થવિરવિહાર? એ પ્રકારની જિજ્ઞાસામાં પ્રસંગથી સર્યું. પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે અભ્યધત વિહારની અને સ્થવિરવિહારની સ્વવિષયમાં નિયત એવી પ્રધાનતા બુદ્ધિમાને જાણવી. અને અભ્યધત વિહાર સમાપ્તિને પામ્યો. ટીકા : ___ कृतमत्र प्रसङ्गेन विस्तरेण, स्वविषयनियता उक्तन्यायात् प्रधानता एवं द्रष्टव्या बुद्धिमता द्वयोरपि, गतश्चाभ्युद्यतो विहारः उक्त इति गाथार्थः ॥१५७२॥ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ સંખનાવસ્તુક અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૦૨ ૨૪૦ ટીકાર્ય : અહીં અભ્યધત વિહાર પ્રધાન છે કે સ્થવિરવિહાર? એ પ્રકારની જિજ્ઞાસામાં, પ્રસંગથી વિસ્તાર વડે સર્યું. આ રીતે=ગાથા ૧૫૫૭થી ૧૫૭૧માં બતાવ્યું એ રીતે, ઉક્ત ન્યાયથી=કહેવાયેલ યુક્તિથી, બંનેની પણ અભ્યદ્યત વિહાર અને સ્થવિરવિહાર એ બંનેની પણ, સ્વવિષયમાં નિયત એવી પ્રધાનતા બુદ્ધિમાને જાણવી. અને અભ્યઘત વિહાર ગયો=સમાપ્ત થયો=કહેવાયો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૫૫૫માં કહેલ કે ચરમકાળથી અન્ય કાળમાં ભજનાથી અભુદ્યત વિહાર અનવદ્ય કહેવાયો છે. તેમાં યુક્તિ આપી કે ગુરુ કાર્યાદિથી અભ્યત વિહાર સ્વીકારવાનો નિષેધ છે. તેથી ગ્રંથકારશ્રીને સ્મરણ થયું કે અભ્યત વિહાર શ્રેષ્ઠ છે કે સ્થવિરવિહાર શ્રેષ્ઠ છે? તે સ્પષ્ટ કરવું આવશ્યક છે, તેથી ગાથા ૧૫૫૬માં અભ્યત વિહાર કઈ રીતે શ્રેષ્ઠ છે ? તે કેટલાક આચાર્યોનો મત બતાવવા દ્વારા સ્પષ્ટ કર્યું, ત્યારપછી વિરવિહાર કઈ રીતે શ્રેષ્ઠ છે? તે અન્ય કેટલાક આચાર્યોનો મત બતાવવા દ્વારા સ્પષ્ટ કર્યું. તે સર્વ પ્રસંગથી કરાયેલો વિસ્તાર અહીં પૂરો થાય છે, તેથી ગ્રંથકારશ્રી કહે છે કે પ્રસંગથી કરાયેલા વિસ્તાર વડે સર્યું. વળી કોઈને જિજ્ઞાસા થાય કે આ બંને આચાર્યોના મતથી અભ્યત વિહારને શ્રેષ્ઠ સ્વીકારવો કે વિરવિહારને શ્રેષ્ઠ સ્વીકારવો? તેથી ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે બંનેની પણ પોતાના વિષયમાં નિયત એવી પ્રધાનતા બુદ્ધિમાને જાંણવી. પાથી ફલિત થયું કે કોઈ મહાત્મા શાસ્ત્રો ભણીને સંપન્ન થયા હોય, ગચ્છનો પોતાનાથી થઈ શકે તેવો સર્વ ઉપકાર જેમણે કરી લીધો હોય, યોગ્ય શિષ્યોને પણ પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનથી જેમણે સંપન્ન કર્યા હોય, જેથી તે શિષ્યો પોતાની જેમ જ ગચ્છનો ઉપકાર કરવા સમર્થ થયા હોય, ત્યારે તે મહાત્માએ અભ્યઘત વિહાર સ્વીકારવો ઉચિત છે; કેમ કે તે વખતે અભ્યઘત વિહાર જ અસંગભાવની વૃદ્ધિ દ્વારા કલ્યાણનું કારણ બને છે.. વળી આ રીતે અભ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા તે મહાત્મા પાસે કોઈ દીક્ષાર્થી પ્રવ્રયા ગ્રહણ કરવા ઉપસ્થિત થયેલ હોય અને તે વખતે આ મહાત્મા અભ્યદ્યત વિહાર સ્વીકારી લે તો તેનો પ્રવ્રયાગ્રહણનો પરિણામ અન્યથા થાય તેમ હોય, ત્યારે તે મહાત્મા માટે અન્યના ઉપકાર અર્થે વિરવિહારમાં રહીને તેને પ્રવ્રજ્યા આપવી ઉચિત છે; એ રીતે દશપૂર્વધર મહાત્માએ યોગ્ય શિષ્યોને સંપાદન કર્યા હોય, તોપણ તેઓએ પરોપકાર અર્થે અભુત વિહાર સ્વીકારવો ઉચિત નથી, તે વખતે તેઓ માટે સ્થવિરવિહાર જ પ્રધાન છે. - સંક્ષેપથી એ ફલિત થાય કે પરોપકારનું પ્રયોજન વિદ્યમાન હોય ત્યારે સ્થવિરવિહાર જ પ્રધાન છે અને પોતાનાથી સંપન્ન થયેલ શિષ્યો દ્વારા પરોપકાર થઈ શકે તેમ હોય ત્યારે અમ્યુદ્યત વિહાર જ પ્રધાન છે; કેમ કે અભ્યત વિહારના સેવનથી અસંગભાવને અનુકૂળ મહાશક્તિનો સંચય થાય છે. તેથી પોતપોતાના વિષયમાં અભ્યઘત વિહાર અને સ્થવિરવિહાર બંને પણ પ્રધાન છે. આ પ્રકારે પ્રાસંગિક કથન કર્યા પછી અભ્યદ્યત વિહારનું વક્તવ્ય પૂરું થતું હોવાથી ગ્રંથકારશ્રી કહે છે કે અભ્યત વિહાર સમાપ્ત થયો. //૧૫૭રી For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સંખનાવસ્તુક | અભ્યધત મરણ / ગાથા ૧૫૦૩ * અભ્યધત મરણ * ગાથા : अब्भुज्जयमरणं पुण अमरणधम्मेहिं वण्णिअंतिविहं । पायवइंगिणिमरणं भत्तपरिण्णा य धीरेहिं ॥१५७३॥ . અન્વયાર્થક અમરથિમ્પોર્દિપૂUT થીર્દિ વળી અમરણધર્મવાળા ધીર એવા તીર્થકરો વડે મમ્M યમvi તિવિટું વળગં અભ્યદ્યત મરણ ત્રણ પ્રકારે વર્ણવાયું છે. પાયામvi મત્તપરિપUT =પાદપ-ઇંગિનીમરણ અને ભક્તપરિજ્ઞા. ગાથાર્થ : વળી અમરણધર્મવાળા ધીર એવા તીર્થંકરો વડે અભ્યધત મરણ ત્રણ પ્રકારે વર્ણવાયું છેઃ પાદપઇંગિનીમરણ અને ભક્તપરિજ્ઞા. ટીકા? __ अभ्युद्यतमरणं पुनः अमरणधर्मभिः तीर्थकरैर्वणितं त्रिविधं, पादपेङ्गितमरणं भक्तपरिज्ञा च, धीरैः अमरणधर्मभिरिति गाथार्थः ॥१५७३॥ ટીકાર્થ: વળી અમરણધર્મવાળા તીર્થકરો વડે અભ્યઘત મરણ ત્રણ પ્રકારે વર્ણવાયું છે : પાદપ-ઇંગિતમરણ અને ભક્તપરિણા. કોના વડે વર્ણવાયું છે? તે બતાવે છે – અમરણધર્મવાળા ધીર એવા તીર્થકરો વડે, વર્ણવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં અભ્યઘત વિહારનું વક્તવ્ય પૂરું થયું, તેથી હવે ક્રમ પ્રાપ્ત અભ્યઘત મરણનું વક્તવ્ય બતાવતાં કહે છે કે અમરણધર્મવાળા ધીર એવા તીર્થંકરો વડે અદ્ભુદ્યત મરણ ત્રણ પ્રકારે કહેવાયું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે તીર્થકરો અમરણધર્મવાળા છે અને અમરણધર્મની પ્રાપ્તિના ઉપાયરૂપે તેઓએ ત્રણ પ્રકારનું અભ્યઘત મરણ બતાવેલ છે. વળી તીર્થકરો ધીર છે; કેમ કે અમરણધર્મના ઉપાયને સેવીને તેઓએ અનંત મરણના કારણભૂત એવા મોહનો નાશ કરેલ છે, અને પોતાના જેવી ધીરતાની પ્રાપ્તિના ઉપાયરૂપે તેઓએ અભ્યઘત મરણ ત્રણ પ્રકારે બતાવેલ છે : (૧) પાદપોપગમનમરણ (૨) ઇંગિનીમરણ (૩) ભક્તપરિજ્ઞા. અહીં વિશેષ એ છે કે આ ત્રણ પ્રકારના અભ્યદ્યત મરણમાંથી યથાયોગ્ય મરણ સ્વીકારવાથી મહાત્માઓ તત્કાલ અમરણધર્મવાળા થાય જ, એવો એકાંતે નિયમ નથી, તોપણ જીવમાં જે અનંત મરણો કરવાની શક્તિ વિદ્યમાન છે તેને ક્ષીણ કરવાનો ઉપાય, જેમ સંયમ છે તેમ અંતકાળે સેવાયેલ અભ્યઘત મરણ પણ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યરત મરણ / ગાથા ૧૫૦૩-૧૫૦૪ ૨૪૯ છે; કેમ કે મહાત્મા અભ્યદ્યત મરણ સ્વીકારવાપૂર્વક મૃત્યુ પામે તો, તેઓને તેવા ઊંચા દેવભવની પ્રાપ્તિ થાય કે જેમાં વિશેષ રીતે યોગમાર્ગની શક્તિનો સંચય કરીને તે મહાત્મા મનુષ્યભવને પ્રાપ્ત કરે છે, અને મનુષ્યભવમાં મહાપરાક્રમ ફોરવીને, મરણની પરંપરાને અતિશય ક્ષીણ કરીને તે મહાત્મા અમરણધર્મને પ્રાપ્ત કરી શકે છે, જેથી તે યોગી મહાત્મા પણ તીર્થકરની જેમ અમરણધર્મવાળા બને છે. I૧પ૭૩. ગાથા : संलेहणापुरस्सरमेअं पाएण ता तयं पुट्वि । वोच्छं तओ कमेणं समासओऽब्भुज्जयं मरणं ॥१५७४॥ અન્વયાર્થ : પાણUT સંભેદપુરસ્પર આ=અભ્યઘત મરણ, પ્રાયઃ સંલેખનાપૂર્વક થાય છે. તા–તે કારણથી પુલ્વિ=પૂર્વેકઅભ્યત મરણનું વર્ણન કરતા પહેલાં, તયં તેને સંલેખનાને, વોજીં-હું કહીશ, તમો= ત્યારપછી ક્રમે ક્રમથી મળ્યુજય માં અભ્યઘત મરણને સમાસો-સમાસથી હું કહીશ.) ગાથાર્થ અભ્યધત મરણ પ્રાયઃ સંલેખનાપૂર્વક થાય છે. તે કારણથી પૂર્વે સંલેખનાને હું કહીશ, ત્યારપછી ક્રમથી અભ્યધત મરણને સમાસથી હું કહીશ. ટીકા? ___ संलेखनापुरस्सरमेतत् प्रायशः पादपविशेष मुक्त्वा, ततो पूर्वं वक्ष्ये संलेखनां, ततः क्रमेणोक्तरूपेण समासतोऽभ्युद्यतमरणं वक्ष्य इति गाथार्थः ॥१५७४॥ ટીકાર્ય : આ=અભ્યઘત મરણ, પાદપવિશેષને મૂકીને પાદપોપગમનમરણને મૂકીને, પ્રાયઃ સંલેખનાપૂર્વક થાય છે. તે કારણથી પૂર્વે સંલેખનાને હું કહીશ, ત્યારપછી ઉક્ત રૂપવાળા ક્રમથી=પૂર્વગાથામાં કહેવાયેલ પાદપઇંગિતમરણ-ભક્તપરિજ્ઞારૂપ ક્રમથી, અચુદ્યત મરણને સમાસથી=સંક્ષેપથી, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ત્રણ પ્રકારનાં અભ્યદ્યત મરણ બતાવ્યાં, તેમાંથી પ્રથમ પાદપોપગમનમરણને છોડીને પ્રાયઃ અન્ય બે મરણ સંલેખનાપૂર્વક થાય છે. તેથી ગ્રંથકારશ્રી પહેલાં સંલેખનાનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે અને ત્યારપછી પાદપોપગમનાદિ ત્રણ પ્રકારનાં મરણનું સંક્ષેપથી વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે. અહીં ‘પ્રાયઃ' શબ્દથી એ કહેવું છે કે ક્યારેક જીવવિશેષને આશ્રયીને કે તેવા સંયોગવિશેષને આશ્રયીને કોઈ મહાત્મા સંલેખના કર્યા વગર પણ ઇંગિતમરણ કે ભક્તપરિજ્ઞામરણને સ્વીકારે છે, તોપણ મોટા ભાગે સંલેખનાપૂર્વક જ અભ્યઘત મરણ સ્વીકારવું જોઈએ, જેથી મરણ સમયે આર્તધ્યાન થવાનો સંભવ રહે નહીં. /૧૫૭૪ો For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સંખનાવસ્તુક | અભ્યધત મરણ/ દ્રવ્યસંલેખના/ ગાથા ૧૫૦૫ * સંખના જ અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરેલ કે હું સંલેખનાને કહીશ. તેથી હવે સંલેખનાનું વર્ણન કરે છે – ગાથા : चत्तारि विचित्ताई विगईणिज्जूहिआई चत्तारि । संवच्छरे य दोण्णि उ एगंतरिअं च आयामं ॥१५७५॥ અન્વયાર્થ: - ચત્તારિ=ચાર (વર્ષ) વિચિત્તડું વિચિત્ર એવા તપને, ચરિ=ચાર (વર્ષ) વિજિમિત્ર વિકૃતિથી નિબૂઢ એવા તપને, રોજ સંવરે =અને બે સંવત્સર તરિક આયમંત્રએકાંતરિત આયામને (કરે છે.) * “3” અને “ઘ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : ચાર વર્ષ વિચિત્ર તપ કરે છે, ચાર વર્ષ વિકૃતિક એવાં તપ કરે છે, અને બે વર્ષ એકાંતરિત આંબિલને કરે છે. ટીકા : चतुरः संवत्सरान् विचित्राणि तपांसि करोति षष्ठादीनि, तथा विकृतिनियूंढानि-निर्विकृतिकानि चत्वारि, एवं संवत्सरौ द्वौ च तदूर्ध्वमेकान्तरितमेव च नियोगतः आयामं तपः करोतीति गाथार्थः ૨૫૭૫ ટીકાઈ: ચાર સંવત્સરોચાર વર્ષ, ષષ્ઠાદિ વિચિત્ર-છ આદિ વિવિધ, તપોને કરે છે, અને ચાર વર્ષ વિકૃતિથી નિબૂઢને નિર્વિકૃતિકને=નીવિવાળાં છઠ્ઠ આદિ તપને, કરે છે. અને આ રીતે તેનાથી ઊર્ધ્વ–આઠ વર્ષોથી પછી, બે સંવત્સર એકાંતરિત જ=એક ઉપવાસથી અંતરિત જ, નિયોગથી–નિયમથી, આયામ તપને=આંબિલને, કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.' ભાવાર્થ : અભ્યઘત મરણ સ્વીકારતા પહેલાં સાધુ ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષની સંખના કરે છે. તેથી સંલેખનાની વિધિ બતાવતાં કહે છે કે સાધુ ચાર વર્ષ સુધી પોતાની શક્તિ અનુસાર વિવિધ પ્રકારનાં છઠ્ઠ, અટ્ટમ, દશમ કે તેથી પણ અધિક તપ કરે અને તે તપના પારણામાં વિગઈનું ગ્રહણ પણ કરે; વળી ત્યારપછી બીજાં ચાર For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૦૫-૧૫૬ ૨૫૧ વર્ષ સુધી તે જ પ્રકારે વિવિધ પ્રકારનાં નિર્વિકૃતિક છઠ્ઠ વગેરે તપ કરે અર્થાત્ છઠ્ઠાદિ તપના પારણે વિગઈવાળો આહાર ગ્રહણ ન કરે, પણ નિવિયાતો આહાર ગ્રહણ કરે. આમ, આઠ વર્ષ સુધી વિવિધ પ્રકારનાં છઠ્ઠાદિ તપ કર્યા પછી બે વર્ષ સુધી નિયમથી એકાંતરિત જ આંબિલ તપ કરે અર્થાત્ એક ઉપવાસ અને પારણે આંબિલ : એ રીતે બે વર્ષ સુધી તપ કરે; તેમ જ આ સર્વ તપકાળમાં પારણું કરતી વખતે શક્તિઅનુસાર અલ્પ-અલ્પતર આહાર ગ્રહણ કરે, જેથી શરીરના માંસાદિ ધાતુઓ પુષ્ટ થાય નહીં અને શરીર ક્રમસર કૃશ થતું જાય. વળી સંલેખનાકાળમાં જેમ શરીરની સંલેખના કરે છે, તેમ કષાયોની પણ સંલેખના કરે છે. તેથી સંખના કરનાર મહાત્મા પોતે અધ્યયન કરેલ શાસ્ત્રોથી સતત આત્માને વાસિત કરીને શ્રુતમય ઉપયોગ દ્વારા દિવસો પસાર કરે, જેથી પ્રતિદિન શુભભાવની વૃદ્ધિ થતી રહે અને દેહ કૃશ થવા છતાં શુભભાવ વ્યાઘાત ન પામે. ll૧૫૭પ ગાથા : णाइविगिट्ठो अ तवो छम्मासे परिमिअं च आयाम । अण्णे वि अ छम्मासे होइ विगिटुं तवोकम्मं ॥१५७६॥ અન્વયાર્થ : છામા =અને છ માસ નવિ તવો =અતિરિકૃષ્ટ તપ (કરતા) નથી, પffમ માયામંત્ર અને પરિમિત આયામને (કરે છે.) અને વિમ છમાસે અને અન્ય પણ છ માસ વિશિદંતવો વિકૃષ્ટ તપ:કર્મ હોદ્દ થાય છે. ગાથાર્થ : અને છ માસ અતિરિકૃષ્ટ તપ કરતા નથી, અને પરિમિત આંબિલને કરે છે, અને અન્ય પણ છે માસ વિકૃષ્ટ તપ કર્મ થાય છે. ટીકા : नातिविकृष्टं च तपः, चतुर्थादि षण्मासान् करोति, तत ऊर्ध्वं परिमितं चाऽऽयामं तत्पारणक इति, तैलगण्डूषधारणं च मुखभने, अन्यानपि च षण्मासान् अत ऊर्ध्वं भवति विकृष्टम् अष्टमाद्येव तपःकर्मेति માથાર્થ: ૨૫૭દ્દા ટીકાઈ: અને છ માસ અતિરિકૃષ્ટ તપને કરતા નથી, પરંતુ ચતુર્થીદિને ચોથભક્ત આદિ તપને, કરે છે. અને તેનાથી ઊર્ધ્વ=ત્યારપછી, તેના પારણકમાં છ માસ કરાતા તે ચોથભક્તાદિ તપના પારણામાં, પરિમિત આયામને=અલ્પ આહાર ગ્રહણ કરવાપૂર્વકના આંબિલને, કરે છે, અને મુખના ભંગમાં તેલના ગંડૂષનું ધારણ કરે છે=મુખ શોષાતું હોય તો મોઢામાં તેલનો કોગળો રાખે છે. અને આનાથી ઊર્ધ્વ=ત્યારપછી, અન્ય પણ છ માસ અઢમાદિ જ વિકૃષ્ટ તપ કર્મ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સલેખનાવતુક | અધત મરણTદ્રવ્યલેખના 7 ગાથા ૧૫૦૦-૧૫૦૦ ભાવાર્થ : પૂર્વગાથામાં દશ વર્ષ સુધી સંલેખના કરવાની વિધિ બતાવી, ત્યારપછી બે વર્ષ સુધી સંલેખના કઈ રીતે કરે? તેની વિધિ બતાવે છે – ત્યારપછી છ મહિના સુધી છઠ્ઠાદિ અતિરિકૃષ્ટ તપ કરતા નથી, પરંતુ પૂર્વે જે છઠ્ઠાદિ તપ પોતે કરતા હતા, તેનાથી ન્યૂન એવા ચોથભક્તાદિ તપને છ મહિના સુધી કરે છે, અને પારણામાં આંબિલ કરે છે અને આંબિલમાં પોતાની શક્તિઅનુસાર ઊણોદરી કરે છે. વળી અતિ તપ કરવાને કારણે મુખનો ભંગ થાય તેવું હોય અર્થાત્ બોલવામાં કે સૂત્રોનું ઉચ્ચારણ કરવામાં મુખ અસમર્થ થાય તેવું જણાય, તો મોઢામાં તેલનો કોગળો થોડીવાર ફેરવીને રાખમાં કાઢી નાંખે છે, જેથી અંતસમય સુધી અમ્મલિત નવકારનો જાપ કરવાનું પોતાનું સામર્થ્ય ક્ષીણ થાય નહીં. વળી ત્યારપછી બીજા પણ છ માસ સુધી વિકૃષ્ટ તપ કરે, અર્થાત્ પૂર્વે આઠ વર્ષ સુધી જે છઠ્ઠાદિ વિષ્ટ તપ કરેલ, તેના કરતાં પણ વિકૃષ્ટ એવા અક્રમાદિ તપને શક્તિના પ્રકર્ષથી છ મહિના સુધી કરે, જેથી શરીરની ક્ષીણતા વધતી જાય અને શારીરિક પ્રતિકૂળ સંયોગોમાં પણ શુભ અધ્યવસાય કરવાનું પોતાનું સામર્થ્ય સંચિત થાય. ૧૫૭૬ો. ગાથા: वासं कोडीसहिअं आयामं तह य आणुपुव्वीए । संघयणादणुरूवं एत्तो अद्धाइ निअमेण ॥१५७७॥ અન્વચાઈ: વોડીસાં માયામંત્રકોટિસહિત આયામને વારં વર્ષ (કરે છે.) તદય માધુપુત્રી અને તે પ્રકારની આનુપૂર્વીથી=ગાથા ૧૫૭૫થી અત્યાર સુધી બતાવ્યું તે પ્રકારના ક્રમથી, સંયથTI પુરૂવં=સંઘયણાદિને અનુરૂપ પત્તો આનાથી અર્ધાદિને=ઉપરમાં બતાવ્યું એટલા કાળથી અડધા વગેરેને, નિગમે =નિયમથી (કરે છે.) ગાથાર્થ : કોટિસહિત આંબિલને એક વર્ષ કરે છે. અને તે પ્રકારની આનુપૂર્વીથી સંઘયણાદિને અનુરૂપ ઉપરમાં બતાવ્યું એટલા કાળથી અડધા વગેરે કાળ સુધી નિયમથી સંલેખના કરે છે. ટીકા : वर्ष कोटीसहितमायाम, तथा चानुपूर्व्या एवमेव संहननाद्यनुरूपम्, आदिशब्दाच्छक्त्यादिग्रहः, अतः उक्तात् कालादर्द्धादि-अर्द्ध प्रत्यर्द्ध वा नियमेन करोति । इह च कोटीसहितमित्येवं वृद्धा बुवते - "पट्ठवणओ य दिवसो पच्चक्खाणस्स निट्ठवणओ य । जहियं समिति दोण्णि उ तं भन्नइ कोडिसहियं तु ॥१॥ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૦૦ भावत्थो पुण इमस्स-जत्थ पच्चक्खाणस्स कोणो कोणो य मिलयइ, कहं ?, गोसे आवस्सए अब्भत्तट्ठो गहिओ, अहोरत्तं अच्छिऊण पच्छा पुणरवि अब्भत्तटुं करेइ, बीयस्स पट्ठावणा पढमस्स निट्ठवणा, ए दो वि कोणा, एगट्ठ दो वि मिलिआ, अट्ठमादिसु दुहओ कोडिसहियं, जो चरिमदिवसो तस्स वि एगा कोडी, एवं आयंबिलनिव्वीइयएगासणएगट्ठाणगाणि वि । अहवा इमो अण्णो विहीअब्भत्तटुं कयं, आयंबिलेण पारियं, पुणरवि अब्भत्तहँ करेइ आयंबिलं च, एवं एगासणगाईहि वि संजोगा कायव्वा, णिविगतिगाइसु सव्वेसु सरिसेसु विसरिसेसु य, एत्थ आयंबिलेणाहिगारो त्ति गाथार्थः ॥१५७७॥ ટીકાર્ય : વર્ષ રવિ કોટીસહિત આયામને વર્ષ કરે છે–એક વર્ષ પ્રતિદિન આંબિલને કરે છે. અને તે પ્રકારની આનુપૂર્વીથી=બાર વર્ષ કરવાની સંખનાનો ગાથા ૧પ૭પથી અત્યાર સુધી જે પ્રકારે ક્રમ બતાવ્યો તે પ્રકારના ક્રમથી, આ રીતે જsઉપરમાં બતાવ્યું એ રીતે જ, સંહનાનાદિને અનુરૂપ=પોતાના સંઘયણબળ આદિને અનુસાર, આનાથી ઉક્ત કાળથી=ગાથા ૧૫૭૫થી ૧૫૭૭ના પ્રથમ પાદ સુધી કહેવાયો એ બાર વર્ષના કાળથી, અર્ધાદિને=અર્ધને અથવા પ્રત્યઈને, નિયમથી કરે છે અર્થાતુ બાર વર્ષના કાળ કરતાં અડધા એટલે છ વર્ષ અથવા પા એટલે ત્રણ વર્ષ નક્કી સંલેખનાને કરે છે. મરિ' શબ્દથી “સંદનનાદનુરૂપ'માં ‘રિ' શબ્દથી, શક્તિ આદિનો ગ્રહ છેઃગ્રહણ છે. રૂદ... જુવો અને અહીં-પચ્ચકખાણમાં, “કોટીસહિત' એ પ્રકારના (શબ્દનો અર્થ) વૃદ્ધો આ પ્રકારે કહે છે – પદૃવો ..... સહિયં તુ આ પચ્ચકખાણનો પ્રસ્થાપન અને નિષ્ઠાપન દિવસ જ્યાં=જે પચ્ચકખાણમાં, બંને જ સાથે આવે છે, વળી તેનેeતે પચ્ચખાણને, કોટીસહિત કહેવાય છે. માવલ્યો ... િિ વળી આનો ભાવાર્થ આ પ્રમાણે છે – જ્યાં પચ્ચકખાણનો કોણ અને કોણ મળે છે. કઈ રીતે મળે છે ? તે બતાવે છે – સવારમાં આવશ્યકમાં અભક્તાર્થ ગ્રહણ કરાયોઉપવાસનું પચ્ચકખાણ લેવાયું. અહોરાત્ર રહીને=એક દિવસ-રાત તે ઉપવાસ કરીને, પછી ફરી પણ અભક્તાર્થને કરે છે=બીજે દિવસે ઉપવાસ કરે છે, ત્યારે બીજાની પ્રસ્થાપના પ્રથમની નિષ્ઠાપના=બીજા ઉપવાસનો પ્રારંભ અને પહેલા ઉપવાસની સમાપ્તિ થાય છે, એ બંને પણ કોણો છે=પ્રસ્થાપના અને નિષ્ઠાપના એ બંને પણ પચ્ચખાણના છેડા છે. બંને પણ એકત્ર મળ્યા-પચ્ચકખાણના બંને પણ છેડાઓ એક સ્થાને મળ્યા. સમાવિશું... Irf વિ અટ્ટમાદિમાં બે બાજુથી કોટીસહિત થાય છે. જે ચરમ દિવસ, તેની પણ એક કોટિ થાય છે અર્થાતુ અટ્ટમથી માંડીને છ માસ સુધીના તપમાં પ્રથમ ઉપવાસની સમાપ્તિ અને બીજા ઉપવાસનો પ્રારંભ થાય તેની એક કોટિ અને વચ્ચેના ઉપવાસોની સમાપ્તિ અને છેલ્લા ઉપવાસનો પ્રારંભ થાય તેની પણ એક કોટિ, એમ બંને બાજુથી કોટિ થાય છે. આ રીતે આંબિલ, નિવિગઈ, એકાશન, એકસ્થાનક પણ છે. કરવા ... વિરસે ય અથવા અન્ય આ વિધિ છેઃકોટિસહિત પચ્ચકખાણ કરવાની બીજી આ વિધિ છે – અભક્તાર્થ કરાયું આંબિલથી પરાયું ઉપવાસ કર્યો અને આંબિલથી તે ઉપવાસ પાર્યો, ફરી પણ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૦૦, ૧૫૦૮ થી ૧૫૮૦ અભક્તાર્થને અને આંબિલને કરે છે. આ રીતે એકાશનાદિ વડે પણ સંયોગો કરવા અર્થાતુ ઉપવાસ કર્યો, એકાસણાથી પાર્યો, ફરી પણ ઉપવાસ કરે, એકાસણાથી પારે, એ પ્રકારનો એકાસણાથી સંયોગ કરવો. ‘મરિ' શબ્દથી નિવિગઈ અને એકસ્થાનકનું ગ્રહણ છે. વિવિગઈ આદિ સર્વ સદેશોમાં અને વિદેશોમાં થાય છે અર્થાત એક નીવિ કર્યા પછી બીજે દિવસે પણ નીવિ કરે તો નીલિમાં સદેશ સંયોગ થાય અને ઉપવાસ કરે નીવિથી ઉપવાસ પારે ફરી પણ ઉપવાસ કરે નીવિથી પારે તો નીલિમાં વિદેશ સંયોગ થાય. ‘વિ' શબ્દથી એકાશનકાદિનું ગ્રહણ છે. પત્થ ગાથાર્થ: અહીં=પ્રસ્તુત સંલેખનામાં કરાતા કોટીસહિત પચ્ચકખાણમાં, આંબિલ વડે અધિકાર છે અર્થાત્ એક વર્ષ સળંગ આંબિલ કરવારૂપ કોટીસહિત પચ્ચકખાણ વડે અધિકાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં બતાવ્યું એ રીતે અગિયાર વર્ષ સુધી સંલેખના કર્યા પછી એક વર્ષ સુધી કોટીસહિત આંબિલ તપ કરે છે અર્થાત્ એક આંબિલનો છેડો બીજા આંબિલના છેડા સાથે પરસ્પર સંબંધિત થાય તે રીતે આંતરા વગરનાં સળંગ આંબિલ એક વર્ષ સુધી કરે છે, અને “એક વર્ષ સુધી પ્રતિદિન આંબિલ કરે છે એમ જણાવવા માટે જ “કોટીસહિત આયામને કરે છે” એમ પ્રસ્તુત ગાથામાં કહેલ છે. આ રીતે બાર વર્ષ સુધી સંલેખના કરવાની વિધિ બતાવ્યા પછી, વર્તમાનના સાધુઓ આ પ્રકારની બાર વર્ષની સંલેખના ન કરી શકે, તો શું કરવું જોઈએ? તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે સાધુઓ પોતાના સંઘયણબળ, શક્તિ આદિને અનુરૂપ પૂર્વમાં બતાવ્યું એ જ ક્રમથી, સંલેખનાના બાર વર્ષના કાળથી અડધા છ વર્ષના કાળ સુધી કે તેનાથી પણ અડધા ત્રણ વર્ષના કાળ સુધી અવશ્ય સંલેખન કરે, જેથી અંત સમયે કરવાની આરાધનામાં ભાવની ઉત્તરોત્તર વિશુદ્ધિ પ્રાપ્ત થાય. (૧૫૭ી અવતરણિકા: इत्थमसंलेखनायां दोषमाह - અવતરણિકાર્ય : આ રીતે અસંલેખનામાં દોષને કહે છે=ગાથા ૧૫૭પથી ૧૫૭૭માં વર્ણન કર્યું એ રીતે સંલેખના નહીં કરવામાં પ્રાપ્ત થતા દોષને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૫૭૪માં કહ્યું કે અભ્યદ્યત મરણ પ્રાયઃ સંલેખનાપૂર્વક થાય છે. ત્યારપછી ગાથા ૧૫૭પથી ૧૫૭૭ સુધી સંલેખનાની વિધિ બતાવી, તે લેખના જેઓ કરતા નથી તેઓને મરણકાળમાં પ્રાયઃ અસમાધિ થાય છે, તે રૂપ દોષ બતાવે છે – ગાથા : देहम्मि असंलिहिए सहसा धाऊर्हि खिज्जमाणेहिं । जायइ अट्टज्झाणं सरीरिणो चरमकालम्मि ॥१५७८॥ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ દ્રવ્યલેખના / ગાથા ૧૫૦૮ થી ૧૫૮૦ ૨૫૫ અન્વયાર્થ: રેમિનિરિ=દેહ અસંલેખિત હોતે છતે ઘરમાદિક્ષાવિજ્ઞમાર્કિંથાર્દિ-ચરમકાળમાં સહસા ક્ષય પામતા ધાતુઓ વડે સરિનો માપ ના શરીરીઓને આર્તધ્યાન થાય છે. ગાથાર્થ : દેહ અસંલેખિત હોતે છતે ચરમકાળમાં એકદમ ક્ષય પામતા ધાતુઓ વડે જીવોને આર્તધ્યાના થાય છે. ટીકાઃ देहे असंलिखिते सति सहसा धातुभिः क्षीयमाणैः मांसादिभिः जायते आर्त्तध्यानम्-असमाधिः शरीरिणः चरमकाले-मरणसमय इति गाथार्थः ॥१५७८॥ ટીકાઈઃ દેહ અસંલેખિત હોતે છતે ચરમકાળમાં=મરણસમયમાં, સહસા એકદમ, ક્ષય પામતા માંસાદિ ધાતુઓ વડે શરીરીઓને=જીવોને, આર્તધ્યાન=અસમાધિ, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : विहिणा उ थेवथेवं खविज्जमाणेहिं संभवइ णेअं । भवविडविबीअभूअं इत्थ य जुत्ती इमा णेआ ॥१५७९॥ અન્વયાર્થ: વિદિUT =વળી વિધિથી થવયેવં વિજ્ઞમાર્દિ થોડા થોડા ક્ષય કરાતા એવા ધાતુઓ વડે, મવિવિવીપૂર્મ સંભવ ભવવિટીના બીજભૂત એવું આ=આર્તધ્યાન, સંભવતું નથી. સ્થ ય અને અહીં=વિધિથી ક્ષય કરાતા ધાતુઓ વડે આર્તધ્યાનના અસંભવમાં, રૂમ નુત્તી ને આ=હવે કહે છે એ, યુક્તિ જાણવી. ગાથાર્થ : વળી વિધિથી થોડા-થોડા ક્ષય કરાતા એવા ધાતુઓ વડે ભવવિપીના બીજભૂત એવું આર્તધ્યાન સંભવતું નથી. અને એમાં હવે કહે છે એ યુક્તિ જાણવી. ટીકા? विधिना तु शास्त्रोक्तेन स्तोकस्तोकं क्षीयमाणैः(?क्षिप्यमाणैः)धातुभिः सम्भवति नैतद्-आर्तध्यानं, भवविटपिबीजभूतमेतद्, अत्र युक्तिरियं ज्ञेयाऽसम्भव इति गाथार्थः ॥१५७९॥ * ટીકામાં ફી માળઃ છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે લક્ષમાળેઃ હોવું જોઈએ, જે પ્રેરક વર્તમાન કૃદંત છે. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સંલેખનાવસ્તુક | અજુદત મરણ / દ્રવ્યસંલેખના / ગાથા ૧૫o૮ થી ૧૫૮૦ ટીકાર્ય : વળી શાસ્ત્રોક્ત વિધિથી થોડા થોડા ક્ષય કરાતા ધાતુઓ વડે આ=આર્તધ્યાન, સંભવતું નથી. આ ભવરૂપી વિટપીનું બીજભૂત છે=આર્તધ્યાન સંસારરૂપી વૃક્ષનું બીજભૂત છે. અહીંઅસંભવમાં વિધિથી ક્ષય કરાતા ધાતુઓ વડે આર્તધ્યાનના અસંભવમાં, આ=હવે કહે છે એ, યુક્તિ જાણવી, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : सइ सुहभावस्स तहा थेवविवक्खत्तणेण नो बाहा । जायइ बलेण महया थेवस्सारंभभावाओ ॥१५८०॥ અન્વયાર્થ: તહાસ સુદમાવસ્ય તે પ્રકારે સદા શુભભાવવાળાને થેવવવવૃત્ત =સ્તોક વિપક્ષપણાથી વાહ નો નાયડૂ=બાધા થતી નથી; મહા વત્ના થેવ સાકમાવાઝો=કેમ કે મહા બળવાળા (શુભભાવ) વડે સ્તોકના થોડા દુઃખના, આરંભનો ભાવ છે. ગાથાર્થ : તે પ્રકારે સદા શુભભાવવાળાને થોડા વિપક્ષપણાથી બાધા થતી નથી; કેમ કે મહા બળવાળા શુભભાવ વડે થોડા દુઃખના આરંભનો ભાવ છે. ટીકા : सदा शुभभावस्य तथा तेन संलेखनाप्रकारेण स्तोकविपक्षत्वेन हेतुना न बाधा जायते, कुत इत्याहबलेन महता शुभभावेन तेन स्तोकस्य दुःखस्यारम्भभावादिति गाथार्थः ॥१५८०॥ ટીકાઈઃ તે પ્રકારે તે સંલેખનાના પ્રકારથી=ગાથા ૧૫૭પથી ૧૫૭૭માં સંલેખના કરવાનો જે પ્રકાર બતાવ્યો તે પ્રકારથી, સદા શુભભાવવાળા સાધુને થોડા વિપક્ષપણારૂપ હેતુથી બાધા થતી નથી. કયા કારણથી બાધા થતી નથી? એથી કહે છે – મહા બળવાળા તે શુભભાવ વડે થોડા દુઃખના આરંભનો ભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારે સંલેખનાકાળમાં મહાત્મા ભાવસંખના કરવા અર્થે આત્માને સતત શ્રુતથી વાસિત કરે છે અને કાયસંલેખના કરવા અર્થે શાસ્ત્રવિધિ અનુસાર તપ કરીને દેહને કૃશ કરે છે. વળી, જેઓ આ પ્રકારે સંલેખના કરતા નથી તેઓ આત્માને શ્રુતાદિથી વાસિત કરતા હોય તોપણ, મરણ સમયે માંસાદિ ધાતુઓનો એકદમ ક્ષય થાય ત્યારે તેઓનું ચિત્ત શરીરને થતી પીડામાં વર્તવાથી તેઓને આર્તધ્યાન થાય છે. તેથી ફલિત થાય કે ચિત્તનો ઉપયોગ જિનવચનાનુસાર વર્તતો ન હોય તો તે ઉપયોગ અસમાધિવાળો છે, અને મૃત્યકાળમાં ધાતુઓનો અત્યંત ક્ષય થવાને કારણે શરીરમાં ઉત્પન્ન થયેલી પીડામાં ચિત્ત ઉપયુક્ત For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત મરણ/ દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૦૮ થી ૧૫૮૦, ૧૫૮૧ ૨૫૦ હોય તો અસમાધિ થાય છે, જે આર્તધ્યાનરૂપ છે; અને આ આર્તધ્યાન સંસારરૂપી વૃક્ષના બીજભૂત છે, તેથી સંસારના પરિભ્રમણથી ઉદ્વિગ્ન થયેલા મહાત્માએ મરણ સમયે સંભવતા આર્તધ્યાનના પરિહાર માટે શાસ્ત્રવિધિ અનુસાર દ્રવ્યસંખનામાં અને ભાવસંલેખનામાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી દેહમાં રહેલા માંસાદિ ધાતુઓનો થોડો થોડો ક્ષય થાય તોપણ તે મહાત્મા પોતાનું ચિત્ત ધર્મધ્યાનમાં લાગૃત રાખી શકે, જેના કારણે તે મહાત્માને મરણ સમયે આર્તધ્યાન સંભવે નહીં. વળી સંખના કરવાથી આર્તધ્યાન કેમ સંભવતું નથી? તેમાં યુક્તિ આપે છે કે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સંલેખના કરતી વખતે તે સંલેખનાના પ્રકારથી મહાત્માનું ચિત્ત સદા શુભભાવમાં વર્તે છે, અને સંલેખનકાળમાં કરાતા તપથી શરીરમાં જે કાંઈ અલ્પ પીડા થાય છે તે પીડા તે મહાત્માના શુભભાવનો બાધ કરનાર બનતી નથી; કેમ કે સંલેખના કાળમાં તે મહાત્માએ ઘણા શુભભાવથી શરીરના થોડા દુઃખને સહન કરવાનો આરંભ કરેલ છે, માટે સંલેખનાથી થતા દુઃખ દ્વારા તે મહાત્માના મહાન એવા શુભભાવનો બાધ થતો નથી. /૧૫૭૮/૧પ૭૯/૧૫૮૦ ગાથા : उवक्कमणं एवं सप्पडिआरं महाबलं णेअं । उचिआणासंपायण सइ सुहभावं विसेसेणं ॥१५८१॥ અન્વચાઈ: વં આ રીતે પૂર્વમાં બતાવ્યું એ રીતે, સMહિમારે ૩વમિvi>સપ્રતીકારવાળું ઉપક્રમણ મહવિત્ન જોગં=મહાબળવાળું જાણવું. વિકાસંપાયU–ઉચિત આજ્ઞાના સંપાદનથી વિરેસે વિશેષથી સફ સુદમાવં= (ઉપક્રમણ) સદા શુભભાવવાળું થાય છે. ગાથાર્થ : ને પૂર્વમાં બતાવ્યું એ રીતે સપ્રતીકારવાળું ઉપક્રમણ મહાબળવાળું જાણવું. ઉચિત આજ્ઞાના સંપાદનથી વિશેષથી ઉપક્રમણ સદા શુભભાવવાળું થાય છે. ટીકા? ___उपक्रमणमेवं धात्वादीनां सप्रतीकारं भूयो बृंहणेन महाबलं ज्ञेयं, अत्र उचिताज्ञासम्पादनेन सदा शुभभावमुपक्रमणं विशेषेणेति गाथार्थः ॥१५८१॥ ટીકાઈ: આ રીતે પૂર્વમાં બતાવ્યું એ રીતે, અત્યંત બૃહણ દ્વારા સપ્રતીકાર એવું ધાતુઆદિનું ઉપક્રમણ શુભભાવરૂપ પ્રતિકારથી સહિત એવું માંસાદિ ધાતુ આદિની ક્ષીણતાને આપાદન, મહાબળવાળું=આત્મામાં મહાબળને સંચિત કરનારું, જાણવું. અહીં પ્રતિકારવાળા ઉપક્રમણમાં, ઉચિત આજ્ઞાના સંપાદનથી=સર્વ સાધુઓ સાથે જિનાજ્ઞાનુસાર For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૮૧-૧૫૮૨ ક્ષામણાદિવિષયક ઉચિત કૃત્યો કરવારૂપ ઉચિત આજ્ઞાના સંપાદનથી, વિશેષથી ઉપક્રમણ સદા શુભભાવવાળું થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૨૫૮ ભાવાર્થ: ગાથા ૧૫૭૫થી ૧૫૭૭માં બતાવ્યું તે પ્રકારે સંલેખના કરવામાં ન આવે તો પ્રાપ્ત થતો દોષ ગાથા ૧૫૭૮માં બતાવ્યો અને શાસ્ત્રોક્ત વિધિથી સંલેખના કરવામાં આવે તો તે દોષનો અભાવ કઈ રીતે થાય છે ? તે ગાથા ૧૫૭૯-૧૫૮૦માં યુક્તિપૂર્વક બતાવ્યું. તેથી કોઈ મહાત્મા પોતાની શક્તિ અનુસાર સંલેખના કરવા માટે તત્પર થયા હોય ત્યારે, તેઓ પોતાના શિષ્ય વગેરેની અત્યંત ઉપબૃહણા કરતાં કહે કે “ભગવાનના શાસનને પામીને તમે લેશ પણ પ્રમાદ કર્યા વગર જિનવચનાનુસાર ઉદ્યમ કરો છો તે રીતે જ જીવનના ચમકાળ સુધી ઉદ્યમ કરજો અને અંતસમયે સંલેખના કરીને જિનવચનાનુસાર અનશનમાં ઉદ્યમ કરીને તમે આ મનુષ્યજન્મને સફળ કરજો.” ઇત્યાદિ પ્રકારે અત્યંત ઉપબૃહણા કરવાપૂર્વક તે મહાત્મા સંલેખના કરે છે, અને સંલેખનાકાળમાં વધતા જતા શુભભાવપૂર્વક પૂર્વમાં બતાવેલ ક્રમથી જ તપ કરીને શરીરના ધાતુઆદિનું ઉપક્રમણ કરે છે અર્થાત્ ધાતુઆદિને ક્ષીણ-ક્ષીણતર કરે છે. આ રીતે અત્યંત ઉપબૃહણ દ્વારા શુભભાવરૂપ પ્રતિકારપૂર્વક કરાયેલું ધાતુઓનું ઉપક્રમણ મહાબળવાળું જાણવું અર્થાત્ ઉપબૃહણપૂર્વક શુભભાવના પ્રતિકારસહિત સંલેખનામાં યત્ન કરવાને કા૨ણે ધાતુઆદિ ક્ષીણ થવાથી દેહ કૃશ થાય તોપણ, દેહ પ્રત્યે અત્યંત નિરપેક્ષભાવ પ્રગટે તેવું મહાબળ આત્મામાં પ્રગટે છે એમ જાણવું. વળી સંલેખનાકાળમાં ઉચિત આજ્ઞાનું સંપાદન કરવામાં આવે તો ધાતુઆદિનું ઉપક્રમણ વિશેષથી સદા શુભભાવવાળું બને છે. આશય એ છે કે જેમણે અંતકાળે પોતાના જીવનમાં લાગેલા અતિચારોનું સમ્યગ્ સ્મરણ કરીને તેની શુદ્ધિના ઉપાયોનું સેવન કર્યું હોય, વળી પૂર્વે કોઈની સાથે મનદુ:ખ થવાનો પ્રસંગ બન્યો હોય તો તે સર્વની સાથે ઉચિત ક્ષામણા કરી હોય, તેમ જ અનશનવિષયક ભગવાનની જે જે ઉચિત આજ્ઞા હોય તે સર્વનું સ્મરણ કરીને ઉચિત રીતે સંપાદન કર્યું હોય, તેવા મહાત્મા અંત સમયે જે શુભભાવરૂપ પ્રતિકારસહિત ધાતુઆદિનું ઉપક્રમણ કરે છે તે વિશેષ પ્રકારના શુભભાવનું કારણ બને છે. તેથી અનશન કરનારા મહાત્માએ સર્વ ઉચિત આજ્ઞાના સંપાદનપૂર્વક સંલેખનામાં ઉદ્યમ કરવો જેઈએ, જેથી અનશનકાળમાં પ્રગટેલું મહાબળ ઉત્તરના ઉચિત ભવની પ્રાપ્તિનું કારણ બને. એ પ્રકારનું પ્રસ્તુત ગાથાનું તાત્પર્ય છે. ૧૫૮૧॥ ગાથા: थेवमुवक्कमणिज्जं बज्झं अब्भितरं च एअस्स । जाइ इअ गोअरत्तं तहा तहा समयभेएणं ॥१५८२॥ અન્વયા: રૂમ=આ રીતે તદ્દા તદ્દા સમયમેળં તે તે પ્રકારે સમયના=કાળના, ભેદથી થૈવમુવળિĒ=સ્તોક ઉપક્રમણીય એવું નાં અભિતાં વ=બાહ્ય અને અત્યંતર અન્ન અત્ત=આના ગોચરત્વને=ઉપક્રમણના વિષયપણાને, ના=પામે છે. For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ દ્રવ્યલેખના | ગાથા ૧૫૮૨-૧૫૮૩ ૨૫૯ ગાથાર્થ : આ રીતે તે તે પ્રકારે કાળના ભેદથી સ્ટોક ઉપક્રમણીય એવું બાહ્ય અને અત્યંતર ઉપક્રમણના ષિયપણાને પામે છે. ટીકા : स्तोकमुपक्रमणीयं बाह्यं मांसादि आभ्यन्तरं च अशुभपरिणामादि एतस्य-उपक्रमणस्य यात्येवं गोचरत्वं संलेखनायाः तथा तथा समयभेदेन-कालभेदेनेति गाथार्थः ॥१५८२॥ ટીકાઈઃ આ રીતે ગાથા ૧૫૭પથી ૧૫૭૭માં બતાવ્યુંએરીતે, સંલેખનાનાતે તે પ્રકારના સમયના ભેદથી કાળના ભેદથી, થોડા ઉપક્રમણીય એવા માંસાદિરૂપ બાહ્ય અને અશુભ પરિણામોદિરૂપ અત્યંતર, આના=ઉપક્રમણના, ગોચરપણાને વિષયપણાને, પામે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૫૭૫થી ૧૫૭૭માં સંખનાની વિધિ બતાવી એ રીતે સંખના કરવાથી સંલેખનાના તે તે પ્રકારના કાળના ભેદથી મહાત્માના શરીરમાં રહેલા ઉપક્રમણીય એવા બાહ્ય માંસાદિ અને ઉપક્રમણીય એવા અંતરંગ અશુભ પરિણામાદિ થોડા થોડા ઉપક્રમ પામે છે. આશય એ છે કે ગાથા ૧૫૭૫થી ૧૫૭૭માં બતાવ્યું તેમ ૧૨ વર્ષની સંલેખના કરવાથી ક્રમસર કરાતા તપ દ્વારા દેહના માંસાદિનું ઉપક્રમણ ઉત્તરોત્તર વધતું જાય છે, તેમ જ સંલેખનકાળમાં આત્માને શાસ્ત્રવચનોથી વાસિત કરવા દ્વારા અનાદિના અશુભ ભાવના સંસ્કારોથી વિરુદ્ધ એવા સંસ્કારોનું આધાન થતું જાય છે, જેથી પીડા આદિના નિમિત્તને પામીને થતા અશુભ ભાવોના સંસ્કારો ક્ષીણ-ક્ષીણતર થતા જાય છે. અને તેમ થવાથી શું લાભ થાય છે? તે ગ્રંથકારશ્રી સ્વયં આગળની ગાથામાં બતાવે છે. ll૧૫૮૨l ગાથા : जुगवं तु खविज्जंतं उदग्गभावेण पायसों जीवं । चावइ सुहजोगाओ बहुगुरुसेण्णं व सुहडं ति ॥१५८३॥ અવયાર્થ : વદુમુક્ષેor a સુવું બહુ ગુરુ સૈન્ય જેમ સુભટને (જયથી યુત કરે છે, તેમ) ૩માવે તું-વળી ઉદગ્રભાવથી નુવં એક સાથે વિનંતિ ક્ષય કરાતા એવા માંસાદિ નીવં=જીવને પાયલ પ્રાયઃ સુદનો =શુભયોગથી વાવડું=શ્રુત કરે છે. » ‘તિ' પાદપૂરણ અર્થે છે. For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના/ ગાથા ૧૫૮૩-૧૫૮૪ ગાથાર્થ : બહુ ગુર સૈન્ય જેમ સુભટને જયથી ટ્યુત કરે છે, તેમ ઉદગ્રભાવથી એક સાથે ક્ષય કરાતા માંસાદિ જીવને પ્રાયઃ શુભયોગથી ગ્રુત કરે છે. ટીકા : युगपत्तु क्षिप्यमाणं तन्मांसादि उदग्रभावेन प्रचुरतया प्रायशो जीवं, किमित्याह-च्यावयति शुभयोगात् सकाशात्, किमिव कमित्याह-बहुगुरुसैन्यमिव सुभटं च्यावयति जयादिति गाथार्थः ॥१५८३॥ ટીકાર્ય : વળી ઉદગ્રભાવથી પ્રચુરપણાથી, એક સાથે ક્ષય કરાતા એવા તે માંસાદિ પ્રાયઃ જીવને શુભયોગથી શ્રુત કરે છે. કોણ જેમ કોને ટ્યુત કરે છે? એથી કહે છે – બહુ ગુરુ સૈન્ય જેમ અત્યંત મોટું સૈન્ય જેમ, સુભટને જયથી ટ્યુત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સંલેખનાના તે તે પ્રકારના કાળના ભેદથી માંસાદિ અને અશુભ પરિણામાદિ ઉપક્રમણના વિષયપણાને પામે છે. હવે આ રીતે સંલેખના કરવામાં ન આવે અને સંલેખના કર્યા વગર જ અનશન કરવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – સંલેખના કર્યા વગર અનશન કરવામાં આવે તો પ્રચુરપણાથી એક સાથે શરીરમાં ક્ષય કરાતા માંસાદિ જીવને શુભયોગથી ભ્રષ્ટ કરે છે. જેમ કોઈ સુભટની સામે અત્યંત મોટું સૈન્ય આવે તો તે સુભટ વિજયથી ભ્રષ્ટ થાય છે, તેમ મોહરૂપી શત્રુના નાશ માટે સુભટની જેમ યત્ન કરનારા પણ મહાત્માઓ સંલેખના ન કરે તો, શરીરના માંસાદિ એક સાથે ક્ષય પામે ત્યારે અતિશય પીડાને કારણે શાસ્ત્રવચનોથી ભાવિત પણ તે મહાત્મા શુભયોગથી પ્રાયઃ પાત પામે છે. આથી જીવનના ચરમકાળે પૂર્વે બતાવી એવી સંલેખના કરીને જ અનશનનો ઉદ્યમ કરવો જોઈએ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ll૧૫૮૩ી અવતરણિકા : ગાથા ૧૫૭૫થી ૧૫૭૭માં સંલેખના કરવાની વિધિ બતાવી, ત્યારપછી ગાથા ૧૫૭૮માં સંલેખના કર્યા વગર અનશન કરવાથી પ્રાપ્ત થતો આર્તધ્યાનરૂપ દોષ બતાવ્યો અને વિધિપૂર્વક સંલેખના કરવાથી આર્તધ્યાનનો અસંભવ બતાવ્યો, ત્યારપછી સંલેખના કઈ રીતે મહાબળપ્રાપ્તિનું કારણ બને છે? તે ગાથા ૧૫૮૧માં બતાવ્યું, ત્યારપછી સંલેખના દ્વારા કઈ રીતે બાહ્ય અને અત્યંતર ઉપક્રમણ થાય છે? તે ગાથા ૧૫૮૨માં બતાવ્યું, ત્યારપછી સંલેખના કર્યા વગર અભ્યદ્યત મરણ સ્વીકારવાથી આરાધક પણ જીવ પ્રાય શુભભાવથી કઈ રીતે વ્યુત થાય છે? તે ગાથા ૧૫૮૩માં દૃષ્ટાંત દ્વારા બતાવ્યું. હવે આ સંલેખના આત્મઘાતને અનુકૂળ ક્રિયા છે, એ પ્રકારની શંકાનું ઉભાવન કરતાં ગ્રંથકારશ્રી કહે For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંખના/ ગાથા ૧૫૮૪-૧૫૮૫ ૨૧ ગાથા : आहऽप्पवहणिमित्तं एसा कह जुज्जई जइजणस्स । समभाववित्तिणो तह समयत्थविरोहओ चेव ॥१५८४॥ અન્વયાર્થ : મદ-માદથી પૂર્વપક્ષી શંકા કરે છે – =આ=સંલેખના, મMવનિમિત્તે આત્મવધના નિમિત્તે છે, સમાવિત્તિને નફU/સં=સમભાવની વૃત્તિવાળા યતિજનને દ ગુજ્ઞ ?=કઈ રીતે ઘટે ? તદતથા સમયવિરોદમો ચેવ=સમયાર્થનો વિરોધ હોવાથી જ (કઈ રીતે ઘટે ?) ગાથાર્થ : સાદથી પૂર્વપક્ષી શંકા કરે છે – સંલેખના આત્મવધના નિમિત્તે છે, સમભાવની વૃત્તિવાળા યતિજનને કઈ રીતે ઘટે ? તથા સમયાર્થનો વિરોધ હોવાથી જ કઈ રીતે ઘટે? ટીકા? आह-आत्मवधनिमित्तमेषा-संलेखना, कथं युज्यते ? यतिजनस्य समभाववृत्तेः सतः, तथा समयार्थविरोधतश्चैवेति गाथार्थः ॥१५८४॥ ટીકાર્ય : કહે છે–પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – આ=સંલેખના, આત્મવધના નિમિત્તે છે. સમભાવની વૃત્તિવાળા છતા યતિજનને કઈ રીતે ઘટે? તથા સમયાર્થનો શાસ્ત્રાર્થનો, વિરોધ હોવાથી જ, કઈ રીતે ઘટે? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં સંલેખનાની વિધિ બતાવી અને તે રીતે સંલેખના નહીં કરવામાં પ્રાપ્ત થતા દોષો બતાવ્યા. ત્યાં કોઈ શંકા કરે કે સંલેખના દેહના નાશ દ્વારા આત્મવધનું કારણ છે અને સાધુઓ સર્વ ભાવો પ્રત્યે સમભાવવાળા હોય છે, તેથી તેઓને જીવન-મૃત્યુ પ્રત્યે પણ સમભાવ હોય છે. આથી સર્વત્ર સમભાવવાળા સાધુઓને પોતાના વધને અનુકૂળ પ્રવૃત્તિ કઈ રીતે ઘટે ? અર્થાત્ ન જ ઘટે. વળી શાસ્ત્રમાં પણ હિંસાનો નિષેધ કરાયો છે, માટે શાસ્ત્રવચન સાથે પણ વિરોધ હોવાથી સાધુઓને આત્મવધની પ્રવૃત્તિ કઈ રીતે ઘટે? અર્થાત્ ન જ ઘટે. આ પ્રકારનો શંકાકારનો આશય છે. ૧૫૮૪ અવતરણિકા : विरोधमाह - અવતરણિકાર્ય : વિરોધને કહે છે–પૂર્વગાથામાં કહ્યું કે શાસ્ત્રાર્થનો વિરોધ હોવાથી જ યતિજનને સંલેખના કઈ રીતે ઘટે? તેથી હવે તે સંલેખના સાથે શાસ્ત્રાર્થના વિરોધને સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંખના / ગાથા ૧૫૮૫ ગાથા : तिविहाऽतिवायकिरिआ अप्पपरोभयगया जओ भणिया । बहुसो अणिट्ठफलया धीरेहिं अणंतनाणीहिं ॥१५८५॥ અન્વયાર્થ : નો જે કારણથી થીર્દિ ૩uતનાપાર્દિ-ધીર એવા અનંતજ્ઞાની વડે મUપરમા તિવિઠ્ઠ તિવાિિા આત્મ-પર-ઉભયગત ત્રિવિધ અતિપાતક્રિયા વદુતો મળનયા=બહુ પ્રકારે અનિષ્ટ ફળને દેનારી બળિયા–કહેવાઈ છે. (તેથી સંલેખના સાથે શાસ્ત્રાર્થનો વિરોધ છે, એમ પૂર્વગાથા સાથે અન્વય છે.) ગાથાર્થ: જે કારણથી વીર એવા અનંતજ્ઞાની વડે આત્મ-પર-ઉભચગત ત્રણ પ્રકારની અતિપાતની ક્રિયા બહુ પ્રકારે અનિષ્ટ ફળને દેનારી કહેવાઈ છે, તેથી સંલેખના સાથે શાસ્ત્રાર્થનો વિરોધ છે. ટીકાઃ . त्रिविधा अतिपातक्रिया, कथमित्याह-आत्मपरोभयगता, यतो भणिता समये बहुशोऽनिष्टफलदेयं क्रिया धीरैरनन्तज्ञानिभिः सर्वज्ञैरिति गाथार्थः ॥१५८५॥ ટીકાર્થ: અતિપાતની ક્રિયા ત્રણ પ્રકારવાળી છે. કઈ રીતે? એથી કહે છે – આત્મ-પર-ઉભયગત=સ્વવિષયક અતિપાતક્રિયા-પરવિષયક અતિપાતક્રિયા-સ્વ-પર એ ઉભયવિષયક અતિપાતક્રિયા, એમ ત્રણ પ્રકારવાળી છે. જે કારણથી સમયમાં શાસ્ત્રમાં, આ ક્રિયા-ત્રણ પ્રકારની અતિપાતક્રિયા, ધીર એવા અનંતજ્ઞાની વડે=સર્વજ્ઞ વડે, બહુ પ્રકારે અનિષ્ટ ફળને દેનારી કહેવાઈ છે, તે કારણથી સંલેખના સાથે શાસ્ત્રાર્થનો વિરોધ છે, એમ પૂર્વગાથા સાથે યત નું જોડાણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે શાસ્ત્રાર્થનો વિરોધ હોવાથી સાધુઓને સંલેખના ઉચિત નથી. તેથી તે શાસ્ત્રાર્થના વિરોધને સ્પષ્ટ કરતાં કહે છે કે અતિપાતની ક્રિયા ત્રણ પ્રકારે છે : (૧) સ્વવિષયક (૨) પરવિષયક (૩) ઉભયવિષયક. અને આ ત્રણેય પ્રકારની અતિપાતક્રિયાને ધીર એવા અનંતજ્ઞાનીએ અનિષ્ટ ફળને આપનારી કહેલ છે અર્થાત્ આ અતિપાતની ક્રિયા કરનારને પાપની પ્રાપ્તિ થાય છે એમ કહેલ છે, માટે સાધુએ દેહનો નાશ કરનારી સંલેખના કરવી ઉચિત નથી. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. II૧૫૮પા For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના | ગાથા ૧૫૮૬ ૨૬૩ અવતરણિકા: ગાથા ૧૫૮૪-૧૫૮૫માં પૂર્વપક્ષીએ જે શંકા કરી, તેનું સમાધાન કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : भण्णइ सच्चं एअं ण उ एसा अप्पवहणिमित्तं ति । तल्लक्खणविरहाओ विहिआणुट्ठाणभावेण ॥१५८६॥ અન્વયાર્થ: માડું કહેવાય છે=ગ્રંથકારશ્રી દ્વારા ઉત્તર અપાય છે – સā=આ સત્ય છેઃપૂર્વપક્ષીએ પૂર્વની ગાથામાં જે કહ્યું એ કથન સત્ય છે. =પરંતુ આ=સંલેખના, અપવામિત્ત =આત્મવધના નિમિત્તે નથી; વિદિમાગુટ્ટી માવે ત+વિરાગ =કેમ કે વિહિતાનુષ્ઠાનનો ભાવ હોવાથી તેના=આત્મવધની ક્રિયાના, લક્ષણનો વિરહ છે. * તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ ગ્રંથકારશ્રી દ્વારા પૂર્વપક્ષીને ઉત્તર અપાય છે – પૂર્વપક્ષીનું કથન સત્ય છે, પરંતુ સંલેખના આત્મવધના નિમિત્તે નથી; કેમ કે વિહિતાનુષ્ઠાનનો ભાવ હોવાથી આત્મવવની ક્યિાના લક્ષણનો વિરહ છે. ટીકા: भण्यते-सत्यमेतत् त्रिविधातिपातक्रियेति, नत्वेषा-संलेखना क्रिया आत्मवधनिमित्तेति, कुत इत्याहतल्लक्षणविरहात्-आत्मवधक्रियालक्षणविरहात्, विरहश्च विहितानुष्ठानभावेन हेतुनेति गाथार्थः ॥१५८६॥ ટીકાર્ય: કહેવાય છે પૂર્વપક્ષીને ઉત્તર અપાય છે – અતિપાતની ક્રિયા ત્રણ પ્રકારે છે એ પ્રકારનું આ=પૂર્વપક્ષીનું કથન, સત્ય છે. પરંતુ આ=સંલેખના, આત્મવધના નિમિત્તવાળી ક્રિયા નથી. કયા કારણથી? એથી કહે છે – તેના લક્ષણનો વિરહ છે=આત્મવધની ક્રિયાના લક્ષણનો વિરહ છે. સંલેખનામાં આત્મવધની ક્રિયાના લક્ષણનો વિરહ કેમ છે? તે સ્પષ્ટ કરે છે – અને વિરહ=સંખનામાં આત્મવધની ક્રિયાના લક્ષણનો વિરહ, વિહિતાનુષ્ઠાનના ભાવરૂપ હેતુથી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૫૮૪-૧૫૮૫માં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે સાધુઓને સંલેખના કરવી ઉચિત નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે ત્રણ પ્રકારની અતિપાતની ક્રિયા છે એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન સત્ય છે, પરંતુ સંખનાની ક્રિયા પોતાના વધનું નિમિત્ત નથી. For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યલેખના / ગાથા ૧૫૮૬-૧૧૮૦ અહીં પ્રશ્ન થાય કે સંલેખના દેહના વિનાશને અનુકૂળ ક્રિયા હોવા છતાં આત્મવધની ક્રિયા કેમ નથી? તેથી કહે છે કે મોહથી આકુળ થયેલા જીવો દેહના વિનાશ માટે જે યત્ન કરે છે, તેને આત્મવધની ક્રિયા કહેવાય; જ્યારે સાધુઓ મોહને વશ થઈને દેહનો વિનાશ કરતા નથી, પરંતુ ઉત્તરજન્મને ઉત્કર્ષવાળો કરવા અર્થે અપેક્ષિત એવા શુભભાવની વૃદ્ધિ માટે સંલેખના કરે છે. તેથી સંલેખનામાં શાસ્ત્રવચનાનુસાર કરાતા ઉદ્યમથી આનુષંગિક દેહનો વિનાશ થતો હોવા છતાં અમરણધર્મની પ્રાપ્તિને અનુકૂળ શક્તિનો સંચય થાય છે. આથી સંખનામાં આત્મવધની ક્રિયાનું લક્ષણ ઘટતું નથી; કેમ કે તે શાસ્ત્રાનુસારી ક્રિયા છે, માટે સાધુઓને સંલેખના કરવી ઉચિત છે. ૧૫૮૬ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સંલેખનામાં આત્મવધની ક્રિયાના લક્ષણનો વિરહ છે. તેથી હવે આત્મવધની ક્રિયારૂપ અતિપાતની ક્રિયાનું લક્ષણ બતાવે છે – ગાથા : जा खलु पमत्तजोगा णिअमा रागाइदोससंसत्ता । आणाओ बहिभूआ सा होअइवायकिरिआ य ॥१५८७॥ અન્વચાઈ: ના વર્તુ–ખરેખર જે પમત્તનો–પ્રમત્ત યોગને કારણે નિગમ-નિયમથી રાફડો સંસત્ત=રાગાદિ દોષોથી સંસક્ત છે, મUTો વહિપૂ=આજ્ઞાથી બહિર્ભત છે, સા ગરૂવાયવરિા હો તે અતિપાતની ક્રિયા છે. * “ઘ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : ખરેખર જે ક્રિયા પ્રમત્તયોગને કારણે નિયમથી રાગાદિ દોષોથી સંસક્ત છે, આજ્ઞાથી બહિર્ભત છે, તે અતિપાતની ક્રિયા છે. ટીકાઃ या खलु प्रमत्तयोगात् सकाशात् नियमाद्रागादिदोषसंसक्ता स्वरूपतः, आज्ञातो बहिर्भूता-उच्छास्त्राः, सा भवत्यतिपातक्रिया, इदं लक्षणमस्या इति गाथार्थः ॥१५८७॥ ટીકાર્ય : ખરેખર જે પ્રમત્ત યોગને કારણે સ્વરૂપથી નિયમથી નક્કી, રાગાદિ દોષોથી સંસક્ત છે, આજ્ઞાથી બહિર્ભત છે=ઉન્શાસ્ત્ર છે, તે અતિપાતની ક્રિયા છે. આનું અતિપાતની ક્રિયાનું, આ લક્ષણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૮૭-૧૫૮૮ ૨૫ ભાવાર્થ : મન-વચન-કાયાના યોગોને ભગવાનના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિમાં સુદઢ પ્રવર્તાવવામાં ન આવે તો તે યોગો પ્રમાદવાળા છે. તેથી જેઓ અનુકૂળ સંયોગોમાં રાગવાળા છે અને પ્રતિકૂળ સંયોગોમાં કેષવાળા છે, તેઓની ક્રિયા સ્વરૂપથી રાગાદિ દોષોવાળી છે અર્થાત રાગાદિ દોષોના સ્વરૂપને સ્પર્શનારી છે. આથી પડિલેહણાદિ ક્રિયા પ્રમાદથી કરવામાં આવે તો તે ક્રિયામાં પ્રમાદનો યોગ વર્તે છે અને ચિત્ત રાગાદિને પરવશ થઈને અન્યત્ર વ્યાપૃત રહે છે, માટે તે ક્રિયા સ્વરૂપથી રાગાદિથી સંસક્ત છે. વળી આવી ક્રિયા શાસ્ત્રને સંમત નથી, માટે આજ્ઞાથી બહિર્ભત છે. આથી આવી ક્રિયાને અતિપાતિકી ક્રિયા કહેવાય. આ પ્રકારનું અતિપાતક્રિયાનું લક્ષણ છે. ll૧૫૮૭ અવતરણિકા : સંખનામાં આત્મવધની ક્રિયાના લક્ષણનો વિરહ છે, તે સ્પષ્ટ કરવા પૂર્વગાથામાં અતિપાતક્રિયાનું લક્ષણ બતાવ્યું. હવે શુદ્ધક્રિયાનું લક્ષણ બતાવે છે – ગાથા : जा पुण एअविउत्ता सुहभावविवड्डणा अ नियमेणं । सा होइ सुद्धकिरिआ तल्लक्खणजोगओ चेव ॥१५८८॥ અન્વયાર્થ : ના પુત્રવળી જે વિક=આનાથી વિમુક્ત છે–પૂર્વગાથામાં બતાવેલ અતિપાતક્રિયાના લક્ષણથી રહિત છે, નિયનેvi 5 સુદમાવવિઠ્ઠUT=અને નિયમથી શુભભાવને વધારનારી છે, સા સુદ્ધવિશ્વત્રિા દોડું તે શુદ્ધક્રિયા થાય છે; ત+gUગોગો વેવ કેમ કે તેના=શુદ્ધક્રિયાના, લક્ષણનો યોગ જ છે. ગાથાર્થ વળી જે ક્રિયા પૂર્વગાથામાં બતાવેલ અતિપાતક્રિયાના લક્ષણથી રહિત છે, અને નિયમથી શુભભાવને વધારનારી છે, તે શુદ્ધક્રિયા થાય છે, કેમ કે શુદ્ધક્રિયાના લક્ષણનો યોગ જ છે. ટીકા? ___ या पुनरेतद्वियुक्ता क्रिया, शुभभावविवर्द्धनी च नियमेनायत्यां, सा भवति शुद्धक्रिया, कुतः? तल्लक्षणयोगत एवेति गाथार्थः ॥१५८८॥ ટીકાર્ચ : વળી જે ક્રિયા આનાથી વિયુક્ત છે=પૂર્વગાથામાં બતાવેલ અતિપાતક્રિયાના લક્ષણથી રહિત છે, અને આયતિમાં=ભાવિમાં, નિયમથી શુભભાવને વધારનારી છે, તે શુદ્ધક્રિયા થાય છે; ક્યા કારણથી? તે બતાવે છે – કેમ કે તેના લક્ષણનો યોગ જ છે=શુદ્ધક્રિયાના લક્ષણનો યોગ જ છે. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૮૮-૧૫૮૯ ભાવાર્થ: જે ક્રિયામાં ભગવાનના વચનના સ્મરણપૂર્વક વીતરાગ થવાને અનુકૂળ સમ્ય ઉદ્યમ હોય, તે ક્રિયામાં પ્રમાદનો યોગ નથી, તે ક્રિયા સ્વરૂપથી રાગાદિ દોષોના ઉચ્છેદને અનુકૂળ છે અને જિનાજ્ઞાથી નિયંત્રિત હોવાથી શાસ્ત્રાનુસારી છે. તેથી આવી ક્રિયા પૂર્વગાથામાં બતાવેલા અતિપાતક્રિયાના લક્ષણથી રહિત છે. વળી તે ક્રિયા ભવિષ્યમાં નિયમથી શુભભાવને વધારનારી છે અર્થાત્ ભગવાનના વચનાનુસાર કરાયેલી ક્રિયા કરતાં કરતાં દેહનો ત્યાગ થાય, તોપણ ઉત્તરના જન્મમાં તે ક્રિયા નિયમથી શુભભાવને વધારે છે; કેમ કે તેનાથી પ્રાપ્ત થયેલું સુદેવત્વ ઉત્તરના જન્મમાં વિશેષ પ્રકારની સંયમની શક્તિનું કારણ બનશે. આથી આવી ક્રિયા શુદ્ધ છે; કેમ કે તે ક્રિયા શુદ્ધ આત્મતત્ત્વના આવિર્ભાવને અનુકૂળ હોવાથી તેમાં શુદ્ધક્રિયાનું લક્ષણ ઘટે છે આનાથી ફલિત થયું કે સંલેખનાની ક્રિયાથી દેહના ધાતુ આદિનું ઉપક્રમણ થાય છે, તો પણ તે ક્રિયા અપ્રમાદની વૃદ્ધિ દ્વારા સંસારના ઉચ્છેદનું કારણ હોવાથી શુદ્ધક્રિયારૂપ છે, પરંતુ અતિપાતક્રિયારૂપ નથી. એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ૧૫૮૮ો. ગાથા : पडिवज्जइ अ इमं जो पायं कयकिच्च मो उ इह जम्मे । सुहमरणमित्तकिच्चो तस्सेसा जायइ जहुत्ता ॥१५८९॥ અન્વયાર્થ: રૂદ ન નખે=અને આ જન્મમાં પાચં વ શ્વ મો=પ્રાયઃ કૃતકૃત્ય જ સુપરમિત્તવ્યિો શુભમરણમાત્ર કૃત્યવાળા નો જે રૂમં આને=સંલેખનાને, પવિત્નડું સ્વીકારે છે, તક્ષ્ણ પક્ષી તેની આ તે સાધુની સંલેખના, દુત્તા નાયડૂ યથોક્ત થાય છે. * ગાથાના બીજા પાદમાં રહેલ “૩' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : અને આ જન્મમાં પ્રાયઃ કૃતકૃત્ય જ શુભમરણમાત્ર કૃત્યવાળા જે સાધુ સંલેખનાને સ્વીકારે છે, તે સાધુની સંલેખના ચોક્ત થાય છે. ટીકા : प्रतिपद्यते चैनां संलेखनक्रियां यः प्रायः कृतकृत्य एवेह जन्मनि निष्ठितार्थः शुभमरणमात्रकृत्यः यदि परं, तस्यैषा जायते यथोक्ता-संलेखना शुद्धक्रिया वेति गाथार्थः ॥१५८९॥ ટીકાઈ: અને આ જન્મમાં પ્રાયઃ કૃતકૃત્ય જ નિષ્ઠિત અર્થવાળા, જોકે શુભમરણમાત્રકૃત્યવાળા જે આનેસંલેખનની ક્રિયાને, સ્વીકારે છે, તેની તે મહાત્માની, આ=સંલેખનની ક્રિયા, યથોક્ત=સંલેખના અથવા શુદ્ધક્રિયા, થાય For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ સલેખનાવસ્તુક | અજુદત મરણ / દ્રવ્યલેખના / ગાથા ૧૫૮૯-૧૫૯૦ ૨૬૦ છે=ગાથા ૧૫૮૧માં જે પ્રકારે કહેવાઈ એ પ્રકારની સંલેખના થાય છે અથવા ગાથા ૧૫૮૮માં જે પ્રકારે કહેવાઈ એ પ્રકારની શુદ્ધક્રિયા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે મહાત્માએ સંયમપ્રહણકાળથી આરંભીને પ્રાયઃ સ્વશક્તિ અનુસાર શાસ્ત્રાધ્યયન કરેલ છે, આત્માને શાસ્ત્રોથી ભાવિત કરેલ છે, શાસ્ત્રોથી નિષ્પન્ન થયા પછી યોગ્ય જીવોને સન્માર્ગમાં સ્થાપન કર્યાં છે, ભગવાનના વચનના યથાર્થ પરમાર્થને પામ્યા છે; તેમ જ અનાભોગાદિથી પણ પોતાના જીવનમાં થયેલી અલનાઓની જેમણે શાસ્ત્રમર્યાદા પ્રમાણે શુદ્ધિ કરી છે, તેવા મહાત્માને, જોકે શુભમરણ પ્રાપ્ત કરવારૂપ કૃત્ય બાકી છે, તોપણ મનુષ્યજન્મ પામીને પ્રાયઃ પોતે કરવા જેવાં સર્વ કૃત્યો જેમણે પૂર્ણ કર્યા છે, તેવા મહાત્મા સંલેખનની ક્રિયા સ્વીકારે તો તેઓની આ સંલેખનની ક્રિયા, ગાથા ૧૫૮૧માં બતાવી તેવી મહાબળવાળી સંલેખના બને છે અથવા ગાથા ૧૫૮૮માં બતાવી તેવી શુદ્ધ ક્રિયા બને છે; કેમ કે તે મહાત્માએ આજીવન પ્રમાદનો પરિહાર કરીને શક્તિના પ્રકર્ષથી સંયમના આચારો સેવ્યા છે, શાસ્ત્રાધ્યયન કર્યું છે, તેમ જ શાસ્ત્રોથી આત્માને ભાવિત કર્યો છે. તેથી તેઓ નિયમથી રાગાદિ દોષોથી સંસક્ત નથી, પરંતુ ભગવાનના વચનાનુસાર ચાલવાની ઉત્તમ પ્રકૃતિવાળા છે; અને તેથી સંલેખના કાળમાં તેઓ જેમ જેમ તપને કારણે દેહથી કૃશ થાય છે, તેમ તેમ ભગવાનના વચનથી ભાવિત હોવાને કારણે કષાયાદિથી પણ કૃશ થાય છે. તેથી તેઓએ સ્વીકારેલી સંલેખનની ક્રિયા શુભમરણનો હેતુ બને છે. માટે સંલેખના શુદ્ધક્રિયારૂપ છે, પરંતુ અતિપાતક્રિયારૂપ નથી. ૧૫૮૯મા અવતરણિકા : ગાથા ૧૫૮૪-૧૫૮૫માં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે સંલેખના આત્મવધનું કારણ છે, માટે સાધુએ સંલેખના કરવી ઉચિત નથી અને અતિપાતક્રિયાનો શાસ્ત્રમાં નિષેધ છે, માટે પણ સંલેખના કરવી ઉચિત નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ ગાથા ૧૫૮૬થી ૧૫૮૯ સુધી સ્થાપન કર્યું કે સંલેખનામાં અતિપાતક્રિયાનું લક્ષણ ઘટતું નથી અને કૃતકૃત્ય મહાત્મા જે સંલેખના કરે છે તે યથોક્ત એવી શુદ્ધક્રિયારૂપ આ કથનનો ફલિતાર્થ સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા : मरणपडिआरभूआ एसा एवं च ण मरणनिमित्ता । जह गंडछेअकिरिआ णो आयविराहणारूवा ॥१५९०॥ અન્વયાર્થ: પર્વ ચ=અને આ રીતેગાથા ૧૫૮૮-૧૫૮૯માં બતાવ્યું એ રીતે, g=આ=સંલેખના, મરઘપgિકારમૂના મરણના પ્રતિકારભૂત છે, {Uનિમિત્તા મરણના નિમિત્તવાળી નથી. નહિં જે પ્રમાણે iઉછેરરિઝ માથવિરાWIવા =ગંડના=ગૂમડાના, છેદની ક્રિયા આત્મવિરાધનારૂપ નથી. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ લેખનાવતુક | અભ્યધત મરણ/ દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૯૦ ગાથાર્થ : અને ગાથા ૧૫૮૮-૧૫૮ભાં બતાવ્યું એ રીતે સંલેખના મરણના પ્રતિકારભૂત છે, મરણના નિમિત્તવાળી નથી. જે પ્રમાણે ગૂમડાને છેદવાની ક્રિયા આત્મવિરાધનારૂપ નથી. ટીકાઃ मरणप्रतीकारभूतैषा एवं चोक्तन्यायात्, न मरणनिमित्ता, यथा गण्डच्छेदक्रिया दुःखरूपाऽपि नात्मविराधनारूपेति गाथार्थः ॥१५९०॥ ટીકાર્ય : અને આ રીતે=ઉક્તન્યાયથી=ગાથા ૧૫૮૮-૧૫૮૯માં બતાવ્યું એ રીતે, આ=સંલેખના, મરણના પ્રતિકારભૂત છે=અનંતા મરણોની પરંપરાના ઉચ્છેદના કારણભૂત છે, મરણના નિમિત્તવાળી નથી. જે પ્રમાણે દુઃખરૂપ પણ ગંડના છેદની ક્રિયા=દુઃખ કરનારી પણ શરીર પર થયેલ ગૂમડાને છેદવાની ક્રિયા, આત્માની વિરાધનારૂપ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૫૮૮માં કહ્યું કે જે ક્રિયા અતિપાતક્રિયાના પ્રમત્તયોગાદિ લક્ષણથી રહિત છે અને ભાવિમાં નિયમથી શુભભાવને વધારનારી છે, તે ક્રિયા શુદ્ધક્રિયા છે; અને ગાથા ૧૫૮૯માં બતાવ્યું તેમ કૃતકૃત્ય મહાત્મા શુભમરણના કૃત્યને આશ્રયીને સંલેખનની ક્રિયા સ્વીકારે તો, તે સંલેખનની ક્રિયા પણ મરણના પ્રતિકારભૂત છે, પરંતુ મરણના નિમિત્તવાળી નથી, એમ સિદ્ધ થાય. આશય એ છે કે જે જન્મે છે તે અવશ્ય કરે છે, પરંતુ જેઓ જમ્યા પછી નિર્વિચારકની જેમ યથાતથા જીવે છે, તેઓનું મરણ અનંતા મરણોની પરંપરાનું કારણ છે. તે મરણોની પરંપરાનો ઉચ્છેદ કરવા માટે પંડિતમરણ” જ આવશ્યક છે અર્થાત્ જિનવચનાનુસાર તત્ત્વથી ભાવિત થઈને મરણકાળમાં શુભભાવના પ્રકર્ષથી મરણ પ્રાપ્ત કરવું જ આવશ્યક છે. આ પંડિતમરણ ફરી જન્મનું કારણ હોવાથી ફરી મરણ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે, તોપણ, પંડિતમરણ ઘણાં મરણોની પરંપરાને અલ્પ કરાવનારું છે, તેથી પંડિતમરણની પ્રાપ્તિ અર્થે કરાતી સંલેખના મરણના પ્રતિકારભૂત છે, પરંતુ મરણના નિમિત્તભૂત નથી. જેમ દેહ પર ક્યાંક ગાંઠ થયેલી હોય ત્યારે વૈદ્યકશાસ્ત્રની પ્રક્રિયા અનુસાર તે ગાંઠનો છેદ કરવામાં આવે છે. તે વખતે તે છેદક્રિયા દુઃખરૂપ હોવા છતાં પોતાના શરીરને પીડા કરવા માટે કરાતી નથી, પરંતુ શરીરને થનારી અધિક પીડાનું રક્ષણ કરવા માટે કરાય છે. તેમ સંલેખનાક્રિયાથી મૃત્યુ થતું હોવા છતાં ઘણાં મૃત્યુની પરંપરાને ઘટાડનાર હોવાથી મરણના નિમિત્તભૂત નથી, પરંતુ મરણની પરંપરાથી આત્મરક્ષણના ઉપાયભૂત છે. આથી સાધુને સંલેખના કરવી ઉચિત છે. એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ૧૫૯. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સંલેખનાવતુક | અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના | ગાથા ૧૫૯૧ ગાથા : अब्भत्था सुहजोगा असवत्ता पायसो जहासमयं । एसो इमस्स उचिओ अमरणधम्मेहिं निद्दिट्ठो ॥१५९१॥ અન્વયાર્થ: (જેઓને) પાયો પ્રાયઃ અણવત્તા સુનો મર્મસ્થા=અસપત્ન એવા શુભયોગો અભ્યસ્ત છે, (તેઓને) નહીસમથં યથાસમય રૂમ પો=આનો આ=મરણયોગનો સમય, સમરથÉિ વિમો નિદ્દિો=અમરણધર્મવાળા એવા ભગવાન વડે ઉચિત નિર્દિષ્ટ છે. ગાથાર્થ : જેઓને પ્રાયઃ અસપત્ન એવા શુભયોગો અભ્યસ્ત છે, તેઓને યથાસમયે મરણયોગનો સમય અમરણધર્મવાળા ભગવાન વડે ઉચિત બતાવાયો છે. ટીકા : अभ्यस्ता शुभयोगा: औचित्येन असपत्ना यथाऽऽगमं प्रायशो, यथासमयं यथाकालमेषोऽप्यस्यमरणयोगस्योचितः समयः अमरणधर्मभिः वीतरागैर्निर्दिष्टः सूत्र इति गाथार्थः ॥१५९१॥ ટીકાર્ય ઔચિત્યથી–ઉચિતપણાથી, યથાઆગમ=શાસ્ત્રાનુસારે, અસપત્ન એવા શુભયોગો પ્રાયઃ અભ્યસ્ત છે, તેઓને યથાસમય= યથાકાળ=કાળને અનુરૂપ, આનો=મરણયોગનો, આ પણ સમય સૂત્રમાં શાસ્ત્રમાં, અમરણધર્મવાળા વીતરાગ વડે ઉચિત નિર્દેશાયો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમના સર્વ યોગો અન્ય બળવાન યોગોનો નાશ ન થાય તે રીતે જ શાસ્ત્રવચનાનુસાર ઔચિત્યપૂર્વક સેવવામાં આવે તો સેવાયેલ તે શુભયોગોને અસપત્ન યોગો કહેવાય. અને જે મહાત્માએ આગમાનુસાર અસપત્ન એવા શુભ યોગો પ્રાયઃ સુઅભ્યસ્ત કર્યા હોય, તે મહાત્માઓ હંમેશાં સર્વ પ્રવૃત્તિકાળમાં સ્વશક્તિના પ્રકર્ષથી વીતરાગતાને અનુકૂળ યત્ન કરી શકે છે. તેથી તેવા મહાત્માને ઉચિત કાળે મરણયોગ સ્વીકારવો પણ ઉચિત છે, એમ શાસ્ત્રમાં અમરણધર્મવાળા વીતરાગે કહેલ છે. તેથી તે વખતે તે મહાત્મા મરણયોગને સ્વીકારે નહીં, તો તેઓના સર્વ યોગો અસપત્ન યોગ બને નહીં; કેમ કે તેઓએ તે કાળે ઉચિત એવા મરણયોગના સ્વીકારની ઉપેક્ષા કરીને અન્ય યોગોમાં યત્ન કર્યો, જેથી તે યોગો સપત્ની બને છે. વળી અહીં કહ્યું કે, “જેઓએ અસપત્ન એવા શુભયોગો અભ્યસ્ત કર્યા છે, તેઓને ઉચિત કાળે મરણયોગ ઉચિત છે” તેનાથી એ ફલિત થાય છે, જેમણે પૂર્વે અસપત્નયોગો સેવ્યા નથી, પરંતુ સ્વરુચિ અનુસાર યોગો સેવ્યા છે, તેઓને સેવેલા તે તે યોગો દ્વારા ઉચિત ભાવોની વૃદ્ધિ સમ્યફ થયેલી નથી, પરંતુ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સંલેખનાવતુક | અભ્યધત મરણ/ દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૯૧-૧૫૯૨ યોગોને જેમ તેમ સેવવાની પ્રકૃતિ દઢ થયેલી છે. તેથી તેઓ મરણયોગ સ્વીકારે તોપણ, જિનવચનાનુસાર શુભભાવોની વૃદ્ધિ કરી શકે નહીં. માટે જેમણે પૂર્વે અસપત્ન યોગો સેવ્યા છે, તેઓ ઉચિત કાળે મરણયોગ સ્વીકારવાના અધિકારી છે, અન્ય નહીં. અહીં “પ્રાયઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે, અત્યંત આરાધક પણ મહાત્માએ પ્રમાદના વશથી ક્યારેક ઔચિત્યથી અસપત્ન એવા શુભયોગો સેવ્યા ન હોય, તોપણ તેઓ મરણયોગને સ્વીકારવા ઉચિત છે; છતાં મોટાભાગે તે પ્રકારનો અભ્યાસ કર્યો હોય તેવા મહાત્મા જ મરણયોગને સ્વીકારવા ઉચિત છે. વળી અમરણધર્મવાળા વીતરાગ વડે” એ પ્રકારના વિશેષણથી એ કહેવું છે કે, વીતરાગે અનંતમરણની પરંપરાનો ઉચ્છેદ કર્યો છે, ફક્ત આ ભવના અંતે એક વાર જ મરવાનું બાકી છે, તેથી તેઓ અમરણધર્મવાળા છે; અને વીતરાગે સાધુઓને પણ પોતાના જેવા અમરણધર્મવાળા થવાનો ઉપદેશ આપ્યો છે. તેથી જે મહાત્મા અભ્યઘત મરણ સ્વીકારે છે અને જેટલા વીતરાગભાવની આસન્ન થાય છે, તેઓ તેટલા અંશથી અનંતા મરણોની પરંપરાનો ઉચ્છેદ કરે છે, અને જ્યારે તેઓ વીતરાગ બને છે ત્યારે અમરણધર્મવાળા બને છે. આથી અમરણધર્મવાળા વીતરાગે અમરણધર્મની પ્રાપ્તિના ઉપાયરૂપે સાધુઓને ઉચિત કાળે આ મરણયોગ સ્વરૂપ સંલેખના બતાવેલ છે. ૧૫૯૧ અવતરણિકા: यतश्चैवम् - અવતરણિકાર્ય : અને જે કારણથી આમ છે, તે કારણથી શું? તે બતાવે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે જેઓને પ્રાયઃ અસપત્ન એવા શુભયોગો અભ્યસ્ત છે, તેઓને મરણયોગનો સમય ઉચિત નિર્દિષ્ટ છે. તેથી શું પ્રાપ્ત થાય? તે પ્રસ્તુત ગાથામાં સ્પષ્ટ કરે છે – ગાથા : ता आराहेमु इमं चरमं चरमगुणसाहगं सम्मं ।। सुहभावविवड्डी खलु एवमिह पवत्तमाणस्स ॥१५९२॥ અન્વચાઈ: =તે કારણથી ચરમસીદ વર નં-ચરમ ગુણના સાધક ચરમ એવા આને=શુભયોગને, સમ્પ મારે =અમે સમ્યમ્ આરાધીએ, વં=એ પ્રકારના સુમાવવી=શુભભાવની વિવૃદ્ધિ રૂદ પવત્તમા અહીં પ્રવર્તતાને=સંલેખનામાં પ્રવર્તતા એવા મહાત્માને, થાય છે. * “' વાક્યાલંકારમાં છે. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના | ગાથા ૧૫૯૨-૧૫૯૩ ૨૦૧ ગાથાર્થ : તે કારણથી ચરમ ગુણને સાધનારા ચરમ એવા શુભયોગને “અમે સમ્યગ આરાધીએ” એ પ્રકારના શુભભાવની વૃદ્ધિ સંલેખનામાં પ્રવર્તતા એવા મહાત્માને થાય છે. ટીકા : तत्-तस्मादाराधयामः सम्पादयामः एनं चरमं शुभयोगं चरमगुणसाधकं आराधनानिष्पादकं सम्यग्= आगमनीत्या, शुभभाववृद्धिः खलु-कुशलाशयवृद्धिरित्यर्थः एवमिह-संलेखनायां प्रवर्त्तमानस्य सत इति નાથાર્થ: I૧૨ાા ટીકાઈ: તે કારણથી ચરમ ગુણના સાધક=આરાધનાના નિષ્પાદક=સંયમજીવનની ચરમ આરાધનાને નિષ્પન્ન કરાવનાર, ચરમ એવા આ શુભયોગને=મરણયોગને, “અમે સમ્યગુ=આગમની નીતિથી, આરાધીએ=સંપાદન કરીએ,” એ પ્રકારના શુભભાવની વૃદ્ધિ કુશલ આશયની વૃદ્ધિ, અહીં=સંલેખનામાં, પ્રવર્તતા છતા સાધુને થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: અસપત્ન શુભયોગો જેમણે સેવ્યા છે તેવા મહાત્માઓને, જીવનના અંત સમયે સંલેખનામાં પ્રયત્ન કરતી વખતે શુભભાવની વૃદ્ધિ થાય છે અર્થાત “હવે અમે આગમમાં કહેલી મર્યાદાથી સંયમજીવનના ચરમ ગુણની આરાધના સમ્યગુ નિષ્પન્ન કરીએ, જેથી પ્રાપ્ત થયેલું સંયમ પૂર્ણ સફળ થાય” આ પ્રકારના કુશલ આશયની વૃદ્ધિ થાય છે, માટે શુભયોગવાળા મહાત્માને ભગવાને ઉચિત કાળે અમરણધર્મપ્રાપ્તિના ઉપાયરૂપે સંલેખના કરવાની વિધિ બતાવેલ છે. ૧૫૯રા અવતરણિકા : ગાથા ૧૫૮૪-૧૫૮૫માં પૂર્વપક્ષીએ માદથી શંકા કરેલ કે સંલેખના આત્મવધના નિમિત્તવાળી છે, તેથી યતિજનને કઈ રીતે ઘટે? તેનું ગાથા ૧૫૮થી અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સમાધાન કર્યું. હવે તે સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : उचिए काले एसा समयंमि वि वण्णिआ जिणिंदेहिं । जम्हा तओ ण दुट्ठा विहिआणुट्ठाणओ चेव ॥१५९३॥ અન્વયાર્થ : નહા=જે કારણથી સમર્ધામિવિકસમયમાં પણ શાસ્ત્રમાં પણ, પુસા આ=સંલેખના, રાત્રે ઉચિત કાળમાં નિહિંavમ=જિનેન્દ્રો વડે વર્ણવાઈ છે, તો તે કારણથી વિgિo =વિહિત અનુષ્ઠાન હોવાને કારણે જ (સંલેખના) કુટ્ટી દુષ્ટ નથી. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભાવસંલેખના | ગાથા ૧૫૯૩-૧૫૯૪ ગાથાર્થ : જે કારણથી શાસ્ત્રમાં પણ સંલેખના ઉચિત કાળમાં જિનેન્દ્રો વડે વર્ણવાઈ છે, તે કારણથી વિહિતાનુષ્ઠાન હોવાને કારણે જ સંલેખના દુષ્ટ નથી. ટીકા? उचिते काले चरमे एषा-संलेखना समयेऽपि आगमेऽपि वर्णिता जिनेन्द्रैः तीर्थकरैर्यस्मात्, तस्मान्न दुष्टा एषा, कुत इत्याह-विहितानुष्ठानत एव-शास्त्रोक्तत्वादिति गाथार्थः ॥१५९३॥ ટીકાર્ય : જે કારણથી સમયમાં પણ =આગમમાં પણ, આ=સંલેખના, ઉચિત એવા ચરમકાળમાં જિનેન્દ્રો વડે=તીર્થકરો વડે, વર્ણવાઈ છે, તે કારણથી આ=સંલેખના, દુષ્ટ નથી. કયા કારણથી? એથી કહે છે – વિહિત અનુષ્ઠાન હોવાથી જકશાસ્ત્રમાં કહેવાયેલપણું હોવાથી જ, સંલેખના દુષ્ટ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૯all અવતરણિકા : પૂર્વમાં દ્રવ્યસંખનાનું વર્ણન કર્યું, હવે ભાવસંખનાનું વર્ણન કરે છે – ગાથા : भावमवि संलिहेई जिणप्पणीएण झाणजोएणं । भूअत्थभावणाहिं य परिवड्डइ बोहिमूलाई ॥१५९४॥ અન્વયાર્થ : વિUTHUT ફાઈનોw=જિનપ્રણીત એવા ધ્યાનયોગથી વિમવિ નિહેરૂં–ભાવને પણ સંલેખે છે=અશુભ સંસ્કારને પણ કૃશ કરે છે, મૂલ્યમાવહિં =અને ભૂતાર્થની ભાવનાઓ વડે વોદિમૂનારૂં બોધિનાં મૂલોને પરિવટ્ટ=વધારે છે. ગાથાર્થ : જિનપ્રણીત એવા ધ્યાનયોગથી અશુભ સંસ્કારને પણ કૃશ કરે છે અને ભૂતાર્થની ભાવનાઓ વડે બોધિનાં મૂલોને વધારે છે. ટીકાઃ __ भावमप्यान्तरं संलिखति-कृशं करोति जिनप्रणीतेन-आगमानुसारिणा ध्यानयोगेन धर्मादिना, भूतार्थभावनाभिश्च वक्ष्यमाणाभिः परिवर्द्धयति-वृद्धि नयति बोधिमूलान्यवन्ध्यकारणानीति गाथार्थः ॥१५९४॥ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભાવસંલેખના | ગાથા ૧૫૯૪-૧૫લ્પ ૨૦૩ ટીકાર્ય : - જિનપ્રણીત=આગમને અનુસરનારા, ધર્માદિ ધ્યાનયોગથી આંતર ભાવને પણ=અનાદિકાળથી આત્મા પર પડેલા મોહના સંસ્કારને પણ, સંલેખે છે =કૃશ કરે છે, અને કહેવાનારી ભૂતાર્થની ભાવનાઓ વડે અવંધ્યકારણ એવા બોધિનાં મૂલોને વધારે છે–વૃદ્ધિ પમાડે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં અભ્યઘત મરણ સ્વીકારતાં પહેલાં બાર વર્ષ કરવાની સંલેખનાની વિધિ બતાવી, તેમાં પ્રધાનતાથી તપ દ્વારા દેહને કૃશ કરવાની ઉચિત વિધિ બતાવી. હવે તે સંલેખના માટે કરાતા તપકાળમાં શુભધ્યાન દ્વારા અંતરંગ ભાવને કૃશ કરવાની વિધિ બતાવે છે – સંલેખના કરનારા મહાત્મા આગમાનુસાર ધર્મધ્યાનાદિથી આત્માને સતત ભાવિત કરે છે, જેના કારણે અનાદિથી આત્મા પર પડેલા મોહની ભાવનાના સંસ્કારો કૃશ થાય છે, કેમ કે બાહ્ય પદાર્થો પ્રત્યેના રાગાદિ ભાવોથી આત્મા પર મોહના સંસ્કારો પડેલા છે. તેથી જીવ જિનવચનાનુસાર શ્રુતના ભાવનથી જેમ જેમ તત્ત્વને સ્પર્શે તેવા પ્રશસ્તતર રાગાદિ ભાવો કરે, તેમ તેમ વિષયોને આશ્રયીને આત્મા પર પડેલા રાગાદિ ભાવોના સંસ્કારોનો ઉચ્છેદ થાય છે અને આત્માનો પરિણામ તત્ત્વને અભિમુખ પ્રકર્ષવાળો થાય છે. આથી સંલેખના કાળમાં મહાત્માઓ ધર્મધ્યાનાદિ દ્વારા અને આગળમાં બતાવાશે એવી ભૂતાર્થભાવનાઓ દ્વારા આત્માને વાસિત કરે છે, જેથી સમ્યક્તરૂપ બોધિનું મૂળ એવા તત્ત્વજ્ઞાનના સંસ્કારો આત્મામાં ઉત્તરોત્તર પ્રકર્ષવાળા થવારૂપ અત્યંત વૃદ્ધિ પામે છે અને આત્મામાં વર્તતો પ્રકર્ષવાળો તે બોધિનો પરિણામ જન્માંતરમાં પણ પ્રવાહરૂપે અવિચ્છિન્ન પ્રાપ્ત થાય છે. આથી તત્ત્વજ્ઞાનના સંસ્કારો ઉત્તરોત્તરની બોધિ પ્રત્યે અવંધ્ય કારણ બને છે. ૧૫૯૪. અવતરણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : આને જ કહે છે–પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે સંલેખના કરનારા મહાત્મા ભૂતાર્થભાવનાઓ દ્વારા બોધિનાં મૂલોને વધારે છે. તેથી હવે સદ્ભત અર્થની ભાવનાઓને જ ગાથા ૧૬૦૪ સુધી કહે છે – ગાથા : भावेइ भाविअप्पा विसेसओ नवरि तम्मि कालम्मि । पयईए निग्गुणत्तं संसारमहासमुद्दस्स ॥१५९५॥ અન્વયાર્થ: માવિMા=ભાવિત આત્મા નવસિ=કેવલ તમ ઋત્નિ તે કાળમાં=જીવનના ચરમકાળમાં, =પ્રકૃતિથી સંસારમહાસંમુદ્દ=સંસારરૂપી મહાસમુદ્રના નિષ્ણુપત્ત નિર્ગુણપણાને વિસગો વિશેષથી માવેટ્ટ=ભાવન કરે છે. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભાવસંલેખના ગાથા ૧૫૯૫-૧૫૯૬ ગાથાર્થ : ભાવિતાત્મા કેવલ જીવનના ચરમકાળમાં પ્રકૃતિથી સંસારરૂપી મહાસમુદ્રના નિર્ગુણપણાને વિશેષથી ભાવન કરે છે. ટીકા : ___ भावयति-अभ्यस्यति भावितात्मा सूत्रेण विशेषतः अतिशयेन नवरं तस्मिन् काले चरमे, किमित्याहप्रकृत्या स्वभावेन निर्गुणत्वम्-असारत्वं संसारमहासमुद्रस्य-भवोदधेरिति गाथार्थः ॥१५९५॥ ટીકાઈઃ સૂત્રથી ભાવિતઆત્મા કેવલ તે ચરમકાળમાં વિશેષથી=અતિશયથી, ભાવન કરે છે–અભ્યાસ કરે છે. શેને ભાવન કરે છે? એથી કહે છે – પ્રકૃતિથી=સ્વભાવથી, સંસારરૂપી મહાસમુદ્રના=ભવરૂપી ઉદધિના, નિર્ગુણપણાને=અસારપણાને, ભાવન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મહાત્માઓ સંસારની અસારતાના ભાવનને કારણે જ સંસારનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે છે. સંયમ ગ્રહણ કર્યા પછી પણ સંસારની અસારતાના ભાવનને કારણે જ તૈલપાત્રધારકના દષ્ટાંતથી અપ્રમાદપૂર્વક સંયમની સર્વ આચરણાઓ કરે છે તેમ જ શાસ્ત્રાધ્યયન કરે છે; આમ છતાં ચરમકાળમાં સંસારની અસારતાના ભાવનનો પ્રકર્ષ થાય તો જન્માંતરમાં પણ તેના દઢ સંસ્કારો શીધ્ર પ્રાપ્ત થાય, જેથી ઉત્તરનો યોગમાર્ગ વિશેષ રીતે પ્રવર્તે. આથી કેવલ મરણકાળમાં અત્યંત ઉપયોગપૂર્વક સૂક્ષ્મ માનસઅવલોકનથી મહાત્મા સંસારના નૈર્ગુણ્યનું ભાવન કરે છે, જેથી સંસારના પારમાર્થિક સ્વરૂપના અવલોકનના સંસ્કારો આત્મા પર દઢ અને સ્થિર થાય છે, જેથી જન્માંતરમાં બોધિની પ્રાપ્તિ સરળ બને. વળી ભાવિતઆત્માવાળા મહાત્મા શું ભાવન કરે? તે સ્પષ્ટ કરતાં કહે છે કે આ સંસાર મહાસમુદ્ર જેવો છે અને પ્રકૃતિથી નિર્ગુણ છે; કેમ કે આ સંસારમાં જીવો કર્મને પરવશ જન્મે છે, કર્મની પરવશતાથી મોટા થાય છે, કર્મને વશ થઈને આરંભ-સમારંભ કરીને દુર્ગતિઓમાં જાય છે. આ સર્વ અનર્થોની પરંપરા અનાદિકાળથી જીવમાં વર્તી રહી છે, આમ છતાં જીવને વિડંબણામય પોતાની વિષમ સ્થિતિ દેખાતી નથી, જેના કારણે સંસારી જીવો માત્ર તત્કાળ પ્રાપ્ત થયેલા અનુકૂળ ભાવોમાં મૂઢની જેમ પ્રવૃત્તિ કરે છે. આથી મહાત્મા જીવનના અંતકાળે આ સંસારના નિર્ગુણપણાનું ભાવન કરીને સંસારથી પર થવાને અનુકૂળ અંતરંગ મહાબળનો સંચય કરે છે. ૧પ૯પી. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ભાવિતાત્મા પ્રકૃતિથી સંસારરૂપી મહાસમુદ્રની નિર્ગુણતાને ભાવન કરે છે. તેથી હવે સંસારરૂપી મહાસમુદ્રની નિર્ગુણતાને જ સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ સલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભાવસંલેખના | ગાથા ૧૫૯૬-૧૫૯૦ ૨૦૫ ગાથા : जम्मजरामरणजलो अणाइमं वसणसावयाइण्णो । जीवाण दुक्खहेऊ कट्ठ रोद्दो भवसमुद्दो ॥१५९६॥ અન્વયાર્થ : નમ રામરાનનો જન્મ-જરા-મરણરૂપી જલવાળો, મUફિ=અનાદિમાન, વાસાવથડ્રોક વ્યસનરૂપી વ્યાપદોથી આકીર્ણ, નવા યુવરટેક જીવોને દુઃખનો હેતુ, દં=કષ્ટવાળો, રો-રૌદ્ર એવો મવસમુદ્દો ભવરૂપી સમુદ્ર છે. ગાથાર્થ : જન્મ-જરા-મરણરૂપી જલવાળો, અનાદિમાન, આપત્તિરૂપી જલચરોથી વ્યાપ્ત, જીવોને દુઃખનો હેતુ, કષ્ટવાળો, રૌદ્ર એવો ભવરૂપી સમુદ્ર છે. ટીકા : जन्मजरामरणजलो बहुत्वादमीषाम्, अनादिमानिति अगाधः, व्यसनश्वापदाकीर्णः अपकारित्वाद् अमीषां, जीवानां दुक्खहेतुः, सामान्येन कष्टः, रौद्रो भयानकः, भवसमुद्र एवंभूत इति गाथार्थः ટીકાઈ; જન્મ-જરા-મરણરૂપી જલવાળો છે; કેમ કે આમનું બહુપણું છે સંસારમાં જન્મ-જરા-મરણનું બહુપણું છે. અનાદિમાન છે એથી અગાધ છે. વ્યસનોરૂપી વ્યાપદોથી આકીર્ણ છે=આપત્તિઓરૂપી જલચર જંતુઓથી વ્યાપ્ત છે, કેમ કે આમનું અપકારીપણું છે=જીવોનું અપકાર કરનારપણું છે=વ્યસનો સંસારી જીવોને અપકાર કરનારાં છે. જીવોને દુઃખનો હેતુ છે. સામાન્યથી કષ્ટરૂપ છે. રૌદ્ર છે=ભયાનક છે. આવા પ્રકારનો ભવરૂપી સમુદ્ર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે મહાત્મા અંતસમયે સંસારરૂપી મહાસમુદ્રના નિર્ગુણપણાનું ભાવન કરે છે. તે કઈ રીતે ભાવન કરે છે ? તે બતાવે છે – જેમ સમુદ્ર પાણીથી ભરપૂર હોય છે, તેમ કર્મ અને જીવના સંયોગરૂપ સંસાર જન્મ-જરા-મરણથી ભરેલો છે; કેમ કે સમુદ્રમાં જેમ પાણી ઘણું હોય છે, તેમ કર્મ અને જીવના સંયોગવાળી સંસારઅવસ્થામાં જન્મજરા-મરણરૂપ ભાવો ઘણા છે, સુખનો કાળ ઘણો અલ્પ છે. વળી જેમ સમુદ્ર અગાધ હોય છે અર્થાત્ ઘણા ઊંડાણવાળો હોય છે, તેમ કર્મ અને જીવના સંબંધરૂપ સંસાર અનાદિકાળનો હોવાથી અગાધ છે. વળી જેમ સમુદ્ર જળચર પ્રાણીઓથી વ્યાપ્ત હોય છે, તેમ સંસાર અનેક પ્રકારની આપત્તિઓથી વ્યાપ્ત For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સંલેખનાવતુક | અભ્યધત મરણ / ભાવસંલેખના / ગાથા ૧૫૯૬-૧૫૦ છે; કેમ કે સમુદ્રમાં પડેલા મનુષ્ય માટે જેમ જળચર પ્રાણીઓ અપકારી છે, તેમ સંસારમાં રહેલા જીવો માટે પોતાના જીવનમાં આવતી આર્થિક, સાંયોગિક, શારીરિકાદિ આપત્તિઓ અપકારી છે. વળી જેમ સમુદ્ર દુઃખનો હેતુ છે, તેમ આ સંસાર દુઃખનો હેતુ છે; કેમ કે શરીર સાથે સંબંધિત હોવાને કારણે જીવને શરીરની અનુકૂળતાની અપેક્ષા રહે છે, અને તે અપેક્ષાને કારણે સંસારી જીવો આરંભ-સમારંભ કરીને કર્મો બાંધે છે અને દુઃખોની પરંપરાને પ્રાપ્ત કરે છે. આથી સંયોગરૂપ સંસાર દુઃખનો હેતુ છે. વળી જેમ સમુદ્ર સામાન્યથી કષ્ટરૂપ છે, તેમ સંસાર કષ્ટરૂપ છે. અહીં “સામાન્ચેન' શબ્દથી એ પ્રાપ્ત થાય કે સંસારમાં પણ ક્યારેક પુણ્યના ઉદયથી જીવને અનુકૂળ ભૌતિક સામગ્રીની પ્રાપ્તિ પ્રચુર પ્રમાણમાં થઈ હોય તો અનુકૂળતાથી ભરપૂર સંસાર જીવને કષ્ટરૂપ લાગતો નથી, તોપણ બહુલતાએ આ સંસાર જીવો માટે કષ્ટરૂપ છે. વળી તોફાને ચઢેલો સમુદ્ર જેમ રૌદ્ર હોય છે, તેમ આ સંસાર રૌદ્ર છે; કેમ કે સંસારમાં રહેલા જીવો ક્લિષ્ટ કર્મો બાંધીને નરકાદિ ભવોમાં રૌદ્ર વિપાક પ્રાપ્ત કરે છે. - આ પ્રકારે સંસારના સ્વરૂપનું અત્યંત ભાવન કરવાથી દેહ અને કર્મના સંયોગરૂપ ભવ પ્રત્યે જીવને અત્યંત વિમુખભાવ થાય છે, અને વિમુખભાવ થવાને કારણે ભવના કારણભૂત બાહ્ય પદાર્થો પ્રત્યેના સંશ્લેષનો પરિણામ અત્યંત ક્ષીણ થાય છે અને સંશ્લેષનો પરિણામ ક્ષીણ થવાને કારણે જીવના ભવની પરંપરા ઘટે છે. ૧૫૯૬ અવતરણિકા : ગાથા ૧૫૯૪માં કહેલ કે સંલેખના કરનારા મહાત્મા ભૂતાર્થભાવનાઓ વડે બોધિમૂલોને વધારે છે. તે ભૂતાર્થભાવના બતાવવા માટે ગાથા ૧૫૯૫-૧૫૯૬માં ભવરૂપી સમુદ્રની નિર્ગુણતાનું ભાવન બતાવ્યું, હવે પોતાને પ્રાપ્ત થયેલા ચારિત્રધર્મનું ભાવન બતાવવા અર્થે કહે છે – ગાથા : धण्णोऽहं जेण मए अणोरपारम्मि नवरमेअंमि । भवसयसहस्सदुलहं लद्धं सद्धम्मजाणं ति ॥१५९७॥ અન્વયાર્થ: મર્દ થઇv=હું ધન્ય છું; ને=જે કારણથી મોરારજી મ અનર્વાપરવાળા આમાં ઘણા મોટા ભવરૂપી સમુદ્રમાં, નવરં=ખરેખર નવસહજુનદં ભવ શતસહસમાં દુર્લભ એવું સદ્ધર્મના સદ્ધર્મરૂપી યાન મ=મારા વડે દ્ધ પ્રાપ્ત કરાયું. * “તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ: હું ધન્ય છું જે કારણથી ઘણા મોટા ભવરૂપી સમુદ્રમાં ખરેખર લાખો ભવોમાં દુર્લભ એવું સદ્ધર્મરૂપી યાન મારા વડે પ્રાપ્ત કરાયું. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સંલેખનાવતુક | અભ્યધત મરણ/ ભાવસંલેખના | ગાથા ૧૫૯૦ ટીકાઃ धन्योऽहं सर्वथा, येन मया अनर्वाक्पारे-महामहति नवरमेतस्मिन् भवसमुद्रे भवशतसहस्रदुर्लभमेकान्तेन लब्धं प्राप्तं सद्धर्मयानं-सद्धर्म एव यानपात्रमिति गाथार्थः ॥१५९७॥ ટીકાર્ય હું સર્વથા ધન્ય છું; જે કારણથી અનર્વાપરવાળા આમાં=મહામહાન એવા ભવરૂપી સમુદ્રમાં, ખરેખર એકાંતથી લાખો ભવોમાં દુર્લભ એવું સદ્ધર્મયાન=સદ્ધર્મરૂપ જ યાનપાત્ર, મારા વડે પ્રાપ્ત કરાયું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંસારરૂપી મહાસમુદ્રનું ભાવન કરનારા મહાત્માને સંસારની ભયાનકતા સ્પષ્ટ દેખાવાથી સંસાર પ્રત્યે અત્યંત ભય પેદા થાય છે, અને સંસારથી ભય પામેલા તે મહાત્મા વિચારે છે કે આવા ભયાનક સંસારમાં રહેલો પણ હું સર્વથા ધન્ય છું; કેમ કે હું સંસારરૂપી સમુદ્રમાં પડ્યો હોવા છતાં તેનો સુખે સુખે પાર પામી શકું તેવી સામગ્રીને પામ્યો છું, તેથી સંસારમાં રહેલા અન્ય પુણ્યશાળી જીવો કે વૈભવશાળી જીવો જેવો હું સામાન્યથી ધન્ય નથી, પરંતુ સર્વ પ્રકારે ધન્ય છું. વળી તે મહાત્મા વિચારે છે કે આ સંસારરૂપી સમુદ્રમાં લાખો ભવોમાં પણ એકાંતે દુર્લભ એવું સદ્ધર્મરૂપી વહાણ મને પ્રાપ્ત થયું છે. આશય એ છે કે સંસારથી ભય પામેલા જીવો સંસારથી વિસ્તાર પામવાની ઇચ્છાવાળા હોય છે, અને તેથી ચારિત્રની અભિલાષાવાળા હોય છે, તોપણ સંસારથી નિસ્તાર પમાડે તેવો ઉત્તમ ચારિત્રધર્મ એકાંતે દુર્લભ છે. માટે જીવ ઘણા ભવો સુધી ચારિત્રધર્મની પ્રાપ્તિને અનુકૂળ વીર્ય સંચિત કરે, તો તેને જિનવચનને પરતંત્ર થઈને સંયમ પાળી શકાય તેવું ચારિત્રધર્મરૂપી વહાણ પ્રાપ્ત થાય છે, જે ચારિત્રધર્મરૂપી વહાણ મારા વડે પ્રાપ્ત કરાયું છે, માટે હું ધન્ય છું. આવા પ્રકારનું ભાવન તેવા મહાત્મા જ કરી શકે કે જેઓ ચારિત્રના પરમાર્થને જાણતા હોય, જિનવચનને પરતંત્ર થઈને ચારિત્રમાં ઉદ્યમ કરતા હોય; અને જેઓને સ્થિર નિર્ણય હોય કે આ સંસારરૂપી સમુદ્રને તરવાનો ઉપાય માત્ર આ સંયમનો વેશ કે આ સંયમની આચરણાઓ નથી, પરંતુ વીતરાગવચનને પરતંત્ર થઈને વિતરાગભાવને અનુકૂળ કરાતા અંતરંગ વીર્યને પોષક એવી બાહ્ય સંયમની ઉચિત પ્રવૃત્તિઓ છે. આવા મહાત્માઓ સર્વથા ધન્ય છે અને તેઓ નક્કી આ સચ્ચારિત્રધર્મરૂપી વહાણ દ્વારા સંસારરૂપી મહાસમુદ્રનો પાર પામી શકે છે, અને તેવો ઉત્તમ સચ્ચારિત્રધર્મ મને પ્રાપ્ત થયો છે, માટે હું પણ ધન્ય છું. આ પ્રકારે ભાવન કરવાથી પોતાને પ્રાપ્ત થયેલો ભાવચારિત્રનો પરિણામ દઢ થાય છે, તેમ જ ચારિત્ર પ્રત્યેનો પક્ષપાત દઢ થાય છે. જેના કારણે બોધિના મૂલ એવા ઉત્તમ ભાવો અત્યંત વૃદ્ધિ પામે છે, જેના ફળરૂપે દેવભવમાં ગયા પછી પણ તે મહાત્મા ચારિત્રપ્રાપ્તિને અનુકૂળ શક્તિસંચય કરે છે, જેથી તેમનો દેવભવ માત્ર ભોગવિલાસમાં પર્યવસાન પામતો નથી, પરંતુ ઉત્તરોત્તર યોગવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળો બને છે. ll૧૫૯૭ For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભાવસંલેખના/ ગાથા ૧૫૯૮ ગાથા : एअस्स पहावेणं पालिज्जंतस्स सइ पयंत्तेणं । जम्मंतरे वि जीवा पावंति ण दुक्खदोगच्चं ॥१५९८॥ અન્વયથાર્થ : ચિત્તે સરૂ પાત્રિનંત–પ્રયત્નથી સદા પાલન કરાતા એવા મસ પહાવે=આના=ધર્મરૂપી યાનના, પ્રભાવથી નવા-જીવો નમંતરે વિકજન્માંતરમાં પણ ફુલોન્ચ - પાવંતિ–દુઃખદીર્ગત્યને પામતા નથી. ગાથાર્થ : પ્રયત્નોથી સદા પાલન કરાતા એવા ધર્મરૂપી ચાનના પ્રભાવથી જીવો જન્માંતરમાં પણ દુઃખદગત્યને પામતા નથી. ટીકા; ___एतस्य प्रभावेन धर्मयानस्य पाल्यमानस्य सदा-सर्वकालं प्रयत्नेन-विधिना जन्मान्तरेऽपि जीवा:प्राणिनः प्राप्नुवन्ति न, किमित्याह-दुःखप्रधानं दौर्गत्यं-दुर्गतिभावमिति गाथार्थः ॥१५९८॥ ટીકાર્ય : * પ્રયત્નથી વિધિથી, સદા=સર્વકાળ, પળાતા એવા આના=ધર્મયાનના, પ્રભાવથી જીવો=પ્રાણીઓ, જન્માંતરમાં પણ=અન્ય ભવમાં પણ, પ્રાપ્ત કરતા નથી. શેને પ્રાપ્ત કરતા નથી? એથી કહે છે – દુઃખ છે પ્રધાન જેમાં એવા દૌર્ગત્યને દુર્ગતિના ભાવને, પ્રાપ્ત કરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વળી મહાત્મા વિચારે છે કે જેઓ ચારિત્રધર્મરૂપી યાનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સમ્યગુ પાલન કરે છે, તેઓ તે ધર્મયાનના પ્રભાવથી દુઃખ છે પ્રધાન જેમાં એવા દૌર્ગત્યને પામતા નથી. આશય એ છે કે સંયમ ગ્રહણ કરવા માત્રથી કે સંયમની ક્રિયાઓ કરવામાત્રથી ચારિત્રધર્મરૂપી યાન સંસારરૂપી સમુદ્રના અંતનું કારણ બનતું નથી, પરંતુ જિનવચનનું અવલંબન લઈને દઢ ઉદ્યમથી ચારિત્રનું પાલન કરવામાં આવે, તો આ ચારિત્રધર્મરૂપી યાન સંસારરૂપી સમુદ્રના અંતનું કારણ બને છે. આથી જિનવચનાનુસાર ચારિત્રનું પાલન કરનારા જીવો જ્યાં સુધી સંસારનો અંત ન થાય ત્યાં સુધી જન્માંતરમાં પણ જ્યાં ઘણું દુઃખ છે તેવા ભવો પ્રાપ્ત કરતા નથી, પરંતુ ઉત્તમ દેવભવ કે ઉત્તમ મનુષ્યભવ પ્રાપ્ત કરે છે અને અંતે સર્વથા સંસારના પારને પામે છે. આવો ચારિત્રધર્મ મને પ્રાપ્ત થયો છે, માટે હું સર્વથા ધન્ય છું. એ પ્રકારે તે સંલેખના કરનારા મહાત્મા સભૂત એવા અર્થનું ભાવન કરે છે. ૧૫૯૮ For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત મરણ / ભાવસંલેખના / ગાથા ૧૫૯૯ ૨૭૯ ગાથા : चिंतामणी अपुव्वो एअमपुव्वो य कप्परुक्खो त्ति । एअं परमो मंतो एअं परमामयं एत्थ ॥१५९९॥ અન્વયાર્થ : ==સધર્મરૂપી યાન, મધુળો ચિંતામv=અપૂર્વ ચિંતામણિ છે. પુળો ય પ્રવક્વો અને અપૂર્વ કલ્પવૃક્ષ છે, પરં=આ=સદ્ધર્મરૂપી યાન, પરમ સંતો-પરમ મંત્ર છે, સ્થિ=અહીં=સંસારરૂપી મહાસમુદ્રમાં, ૩=આ=સદ્ધર્મરૂપી યાન, પરમામયં પરમ અમૃત છે. * ‘ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ - સદ્ધર્મરૂપી ચાન અપૂર્વ ચિંતામણિ છે, અને અપૂર્વ કલ્પવૃક્ષ છે, સદ્ધર્મરૂપી ચાના પરમ મંત્ર છે, સંસારરૂપી મહાસમુદ્રમાં સદ્ધર્મરૂપી યાન પરમ અમૃત છે. ટીકા? चिन्तामणिरपूर्वः अचिन्त्यमुक्तिसाधनादेतद्-धर्मयानं, अपूर्वश्च कल्पवृक्ष इत्यकल्पितफलदानात्, एतत्परमो मन्त्री रागादिविषघातित्वाद्, एतत्परमामृतमत्रामरणावन्ध्यहेतुत्वादिति गाथार्थः ॥१५९९॥ ટીકાર્ય : આ=ધર્મયાન=ચારિત્રધર્મરૂપી વહાણ, અપૂર્વ ચિંતામણિ છે; કેમ કે અચિંત્ય એવી મુક્તિનું સાધન છે. અને અકલ્પિત ફળનું દાન હોવાથી=નહીં કલ્પેલા ફળને આપનાર હોવાથી, અપૂર્વ કલ્પવૃક્ષ છે. આચારિત્રધર્મરૂપી વહાણ, પરમ મંત્ર છે, કેમ કે રાગાદિરૂપી વિષનું ઘાતીપણું છે. આચારિત્રધર્મરૂપી વહાણ, અહીં=સંસારરૂપી મહાસમુદ્રમાં, પરમ અમૃત છે; કેમ કે અમરણનું અવંધ્ય હેતુપણું છે ચારિત્રધર્મમાં મોક્ષ પ્રાપ્ત થયા પછી ક્યારેય મૃત્યુ નહીં પામવારૂપ અમરણનું એકાંત કારણપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વળી તે મહાત્મા વિચારે છે કે સમ્ય વિધિપૂર્વક સેવાયેલો આ ચારિત્રધર્મ અપૂર્વ ચિંતામણિ છે અર્થાત્ ચિંતામણિરત્ન કરતાં પણ અપૂર્વ કોટિનું ચિંતામણિ છે; કેમ કે જગતમાં સર્વ શ્રેષ્ઠ અને અચિંત્ય એવી મુક્તિને પ્રાપ્ત કરવાનું સાધન છે. વળી આ ચારિત્રધર્મ અપૂર્વ કલ્પવૃક્ષ છે; કેમ કે કલ્પના પણ ન થઈ શકે એવા મોક્ષરૂપ ઉત્તમ ફળને આપનાર છે. વળી ચારિત્રધર્મના પાલનનો દઢ યત્ન ઉત્થિત કરવા માટે તે મહાત્મા વિચારે છે કે આત્મામાં અનાદિકાળથી રાગાદિરૂપી વિષનો સંચાર વર્તે છે, જેનાથી સંસારી જીવો પીડિત થયેલા છે અને પીડિત For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સલેખનાવતુક | અભ્યધત મરણ | ભાવાસલેખના / ગાથા ૧૫૬૯-૧૬૦૦ થઈને યથા-તથા પ્રવૃત્તિઓ કરે છે, તે વિષનો નાશ કરવા માટે આ ચારિત્રધર્મ પરમ મંત્ર છે; કેમ કે ભગવાનના વચનના સ્મરણપૂર્વક કરાતી ચારિત્રની યાતનાથી વિતરાગભાવને અનુકૂળ આવવીર્ય ઉલ્લસિત થાય છે, જેથી પાલન કરાતા ચારિત્રથી રાગાદિ ભાવો પ્રતિક્ષણ ક્ષીણ-ક્ષીણતર થાય છે. વળી સંલેખના કરનારા મહાત્મા વિચારે છે કે ચારિત્રધર્મ પરમ અમૃત છે; કેમ કે “અમૃતના પાનથી અમર થવાય છે” એવી લોકોક્તિ છે. પરંતુ પુદ્ગલાત્મક અમૃતના પાનથી કોઈ વ્યક્તિ શાશ્વત થતી નથી, જયારે ચારિત્રધર્મરૂપી અમૃતના પાનથી જીવ સર્વ કર્મોથી રહિત અવસ્થા પ્રાપ્ત કરે છે, જેના કારણે મૃત્યુની જ પ્રાપ્તિ થતી નથી. માટે આ ચારિત્રધર્મ સર્વથા મરણના અભાવરૂપ અમરણનું અવંધ્ય કારણ છે. આ પ્રકારે પુનઃ પુનઃ ભાવન કરવાથી ચારિત્રધર્મ પ્રત્યેનો પક્ષપાત સ્થિર અને અત્યંત દઢ થાય છે, તેમ જ ચારિત્રના પરિણામને અતિશયિત કરવાનું મહાવીર્ય જીવમાં ઉલ્લસિત થાય છે. ૧૫૯૯તા અવતરણિકાઃ ગાથા ૧૫૯૫થી ભૂતાર્થભાવના બતાવવાનો પ્રારંભ કર્યો, તેમાં પ્રથમ સંસારની વિષમ સ્થિતિનું ભાવન બતાવ્યું, જેથી વિષમ પણ સંસારમાં નિશ્ચિત થઈને અવિચારકપણે જીવન પસાર કરવાની જીવની અનાદિની વૃત્તિ નાશ પામે. - ત્યારપછી ગાથા ૧૫૯૭થી ૧૫૯૯માં આવા વિષમ સંસારમાંથી વિસ્તાર પામવાના એક ઉપાયભૂત ચારિત્રધર્મનું મહત્ત્વ અત્યંત સ્થિર કરવા માટે ચારિત્રધર્મના વાસ્તવિક સ્વરૂપનું ભાવન બતાવ્યું, જેથી ચારિત્રધર્મ પ્રત્યેનો પક્ષપાત દઢ થાય. હવે પોતાના કૃતજ્ઞતા ગુણને અતિશયિત કરવા અર્થે સંલેખના કરનારા મહાત્મા શું ભાવન કરે છે? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : इच्छं वेआवडिअं गुरुमाईणं महाणुभावाणं । जेसि पहावेणेअं पत्तं तह पालिअं चेव ॥१६००॥ અન્વચાઈ: ગુરુમા મહાનુભાવો વેગાવમં રૂછં-ગુરુ આદિ મહાનુભાવોના વૈયાવૃત્યને હું ઇચ્છું છું; નેપ્તિ પાવે=જેઓના પ્રભાવથી ઉ=આ=ચારિત્રધર્મરૂપી યાન, પત્ત પમાયું તદ જેવા પતિગં અને તે રીતે પળાયું. ગાથાર્થ : ગુરુ આદિ મહાનુભાવોના વૈચાવૃત્યને હું ઇચ્છું છું જેઓના પ્રભાવથી મારા વડે ચારિત્રધર્મરૂપી વહાણ પ્રાપ્ત કરાયું અને તે રીતે પાલન કરાયું. For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભાવસલેખના / ગાથા ૧૬૦૦-૧૬૦૧ ૨૮૧ ટીકા : इच्छामि वैयावृत्त्यं सम्यग्गुर्वादीनां महानुभावानाम्, आदिशब्दात् सहायसाधुग्रहः, येषां प्रभावेनेदं= धर्मयानं प्राप्तं मया, तथा पालितं चैवाविघ्नेनेति गाथार्थः ॥१६००॥ ટીકાર્ય : ગુરુ આદિ મહાનુભાવોના સમ્યગુ વૈયાવૃજ્યને હું ઇચ્છું છું; જેઓના=જે ગુરુ આદિ મહાનુભાવોના, પ્રભાવથી મારા વડે આ=ધર્મયાન=ચારિત્રધર્મરૂપી વહાણ, પ્રાપ્ત કરાયું અને તે રીતે અવિનથી પાલન કરાયું. મર' શબ્દથી “ગુર્વાલીના''માં ‘ગારિ' શબ્દથી, સહાયક સાધુઓનો ગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંલેખના કરનારા મહાત્મા વિચારે છે કે જે ગુરુ આદિ મહાનુભાવોએ મને આ યોગમાર્ગ બતાવ્યો, ચારિત્રધર્મનું પ્રદાન કર્યું, ચારિત્રના મર્મનો યથાર્થ બોધ કરાવ્યો, તે મહાનુભાવોની હું વૈયાવચ્ચ કરવા ઇચ્છું છું. વળી મારા ચારિત્રધર્મના સેવનકાળ દરમિયાન જે સાધુઓએ મને સારણા આદિ કરવા દ્વારા સંયમમાં સહાયતા કરી, ગ્લાનાદિ અવસ્થામાં મને સહાયક બનીને સંયમના પાલન માટે સમર્થ બનાવ્યો, સ્વાધ્યાયાદિ ઉચિત પ્રવૃત્તિઓમાં સહાય કરીને મને સમ્યગ્બોધથી અને ચારિત્રના પરિણામથી સમૃદ્ધ કર્યો, તેવા સહાય કરનારા સાધુઓની પણ હું વૈયાવચ્ચ કરવા ઇચ્છું છું. આ રીતે તે સંલેખના કરનારા મહાત્મા જેઓના પ્રભાવથી પોતાને ચારિત્ર પ્રાપ્ત થયું હોય અને પોતે ચારિત્રનું પાલન કર્યું હોય, તે સર્વના ઉપકારોનું સ્મરણ કરીને તેમના પ્રત્યેના પૂજયભાવની વૃદ્ધિ માટે તેઓની વૈયાવચ્ચ કરવાને અનુકૂળ ભાવના કરે છે, જેથી તેઓનો ઉચિત કૃત્યો કરવાનો પરિણામ અતિશયવાળો થાય. ll૧૬૦All અવતરણિકા : ગુરુ આદિના ઉપકારનું સ્મરણ કરીને તેઓ પ્રત્યેના કૃતજ્ઞતાભાવની વૃદ્ધિ કરવા અર્થે સંલેખના કરનારા મહાત્મા અન્ય શું ભાવન કરે છે? તે બતાવે છે – ગાથા : तेसि णमो तेसि णमो भावेण पुणो पुणो वि तेसि णमो । अणुवकयपरहिअरया जे एयं दिति जीवाणं ॥१६०१॥ અન્વયા : માવેT=ભાવથી તે નમો સેસિ પામો=તેઓને નમસ્કાર કરું છું, તેઓને નમસ્કાર કરું છું, પુખ પુણે વિ તેરિ નમો-ફરી ફરી પણ તેઓને નમસ્કાર કરું છું; અનુવાદિકરા ને અનુપકૃત પરના હિતમાં રત એવા જેઓ નવા જીવોને જીવં–આ–ચારિત્રધર્મરૂપી વહાણ, હિતિ આપે છે. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સંલેખનાવતુક | અભ્યધત મરણ/ ભાવસંલેખના / ગાથા ૧૬૦૧-૧૬૦૨ ગાથાર્થ : ભાવથી તેઓને નમસ્કાર કરું છું, તેઓને નમસ્કાર કરું છું, ફરી ફરી પણ તેઓને નમસ્કાર કરું છું અનુપકૃત પરના હિતમાં રત એવા જેઓ જીવોને ચારિત્રધર્મરૂપી વહાણ આપે છે. ટીકાઃ तेभ्यो नमः तेभ्यो नमः भावेन अन्तःकरणेन (?पुनः)पुनरपि तेभ्यो नम इति त्रिर्वाक्यं, अनुपकृतपरहितरता(?ये) गुरवो, यत एतद्ददति जीवेभ्यो धर्मयानमिति गाथार्थः ॥१६०१॥ નોંધ : ટીકામાં મૂળગાવ્યા પ્રમાણે પુનરપિને સ્થાને પુનઃ પુનરપિ હોવું જોઈએ, જુવો શબ્દની પૂર્વે થે હોવો જોઈએ. ટીકાર્ય : ભાવથી=અંતઃકરણથી, તેઓને નમસ્કાર કરું છું, તેઓને નમસ્કાર કરું છું, ફરી ફરી પણ તેઓને નમસ્કાર કરું છું. એ પ્રકારે ત્રણ વાક્ય છે. અનુપકૃત પરના હિતમાં રત=અન્ય જીવો દ્વારા નહીં કરાયેલા ઉપકારવાળા અન્ય જીવોનું હિત કરવામાં રક્ત, એવા જે ગુરુઓ છે; જે કારણથી જીવોને આ ધર્મયાન=ચારિત્રધર્મરૂપી વહાણ, આપે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમી મહાત્માઓ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને વિચારનારા હોય છે, તેથી સંલેખના કરનારા મહાત્મા પોતાની પ્રામાણિક પ્રજ્ઞાથી જેમ સંસારનું વિષમ સ્વરૂપ અને ચારિત્રધર્મનું ઉત્તમ સ્વરૂપ વિચારે છે, તેમ પોતાના ઉપકારક એવા ગુરુ આદિના વાસ્તવિક ઉપકારને સ્મૃતિમાં લાવીને તેઓ પ્રત્યેના પૂજ્યભાવનો અતિશય કરવા માટે વિચારે છે કે મારા ગુરુ તદ્દન નિઃસ્પૃહી છે; કેમ કે તેઓ પ્રત્યે મેં કોઈ ઉપકાર કર્યો નથી, છતાં તેઓ પરનું હિત કરવામાં નિરત છે. વળી તે મહાત્માએ કોઈ શિષ્ય પ્રાપ્તિની આશંસાથી કે પર્ષદાવૃદ્ધિની આશંસાથી મને સંયમ આપેલ નથી, પરંતુ મારી યોગ્યતાને જોઈને હું સંસારસમુદ્રથી પાર પામું તેવા ઉત્તમ શુભ આશયથી મને પ્રવ્રજ્યા આપેલ છે, તેથી તેઓને હું અંતઃકરણના પરિણામથી વારંવાર નમસ્કાર કરું છું અર્થાત્ તેઓના ઉત્તમ ગુણને સ્મૃતિમાં લાવીને તેઓ પ્રત્યે ઉલ્લસિત થયેલા પૂજ્યભાવથી હું ફરી ફરી નમસ્કાર કરું છું. તે બતાવવા “તેઓને નમસ્કાર કરું છું” એમ ત્રણ વાર કહેલ છે, જેથી નમસ્કારનો ભાવ અત્યંત ઉત્કર્ષ પામે. ૧૬૦૧ અવતરણિકા : પૂર્વગાથામાં ઉપકારી ગુરુ આદિ પ્રત્યેના અત્યંત પૂજ્યભાવની વૃદ્ધિ અર્થે ભાવથી નમસ્કાર બતાવ્યો, અને કહ્યું કે જે ગુરુ જીવોને ધર્મયાન આપે છે. તેથી હવે ગુરુએ આપેલું ધર્મયાન સર્વશ્રેષ્ઠ હિત છે, એ પ્રકારની બુદ્ધિ સ્થિર કરવા અર્થે અનશન કરનારા મહાત્મા અન્ય શું ભાવન કરે છે ? તે બતાવે છે – For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત મરણ / ભાવસંલેખના / ગાથા ૧૬૦૨-૧૬૦૩ ૨૮૩ ગાથા : नो इत्तो हिअमण्णं विज्जइ भुवणे वि भव्वजीवाणं । जाअइ अओ च्चिअ जओ उत्तरणं भवसमुद्दाओ ॥१६०२॥ અન્વયાર્થ: મુવો વિભુવનમાં પણ મિત્રની વા=ભવ્ય જીવોનું રૂત્તો=આનાથી=ધર્મયાનથી, મUUાં ૩િ નો વિMફુ=અન્ય હિત વિદ્યમાન નથી; નો જે કારણથી મો ત્રિ=આનાથી જ=ધર્મયાનથી જ, નવસમુદ્દાનો ૩ત્તરdi નાટ્ટ=ભવસમુદ્રથી ઉત્તરણ થાય છે. ગાથાર્થ : ભુવનમાં પણ ભવ્ય જીવોનું ધર્મચાની અન્ય હિત વિદ્યમાન નથી; જે કારણથી ધર્મયાનથી જ ભવસમુદ્રથી ઉત્તરણ થાય છે. ટીકા? ____ नातो-धर्मयानाद्धितमन्यद्वस्तु विद्यते भुवनेऽपि त्रैलोक्येऽपि भव्यजीवानां, कुत इत्याह-जायतेऽत एव-धर्मयानाद्यत उत्तरणं भवसमुद्रादिति गाथार्थः ॥१६०२॥ ટીકાર્ય : ભુવનમાં પણ=મૈલોક્યમાં પણ, ભવ્ય જીવોનું આનાથી=ધર્મયાનથી=ચારિત્રધર્મરૂપી વહાણથી, અન્ય વસ્તુહિત વિદ્યમાન નથી. કયા કારણથી? એથી કહે છે-જે કારણથી આનાથી જ=ધર્મયાનથી=ચારિત્રધર્મરૂપી વહાણથી જ, ભવરૂપી સમુદ્રથી ઉત્તરણ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વળી તે સંલેખના કરનારા મહાત્મા ગુરુ આદિના ઉપકારને અત્યંત સ્થિર કરવા વિચારે છે કે ગુરુએ મને જે આ ચારિત્રધર્મરૂપી વહાણ આપ્યું છે, તેનાથી અન્ય કોઈ આ જગતમાં ભવ્ય જીવોનું હિત નથી; કેમ કે આ ધર્મયાનથી જ ભવ્ય જીવોનું સંસારસમુદ્રથી ઉત્તરણ થાય છે. તેથી ફલિત થાય કે જીવોનું એકાંતે હિત ભવસમુદ્રથી ઉત્તરણ છે અને ભવસમુદ્રથી ઉત્તરણ કરાવનાર તે ધર્મયાન, માત્ર વેશના અર્પણરૂપ નથી, પરંતુ ભગવાનના વચનના સૂક્ષ્મ મર્મ બતાવીને તેને અનુસાર સંયમના કંડકોની વૃદ્ધિને અનુકૂળ ગુરુના યત્નથી પ્રગટ થયેલ જીવની ઉત્તમ પરિણતિરૂપ છે. આથી જે ગુરુએ આવો યત્ન કરીને મારામાં ચારિત્રધર્મ પ્રગટ કર્યો, તેઓનો ઉપકાર મારે યાદ કરવો જોઈએ, એ પ્રકારે તે મહાત્મા વિચારે છે. I૧૬૦૨ા અવતરણિકા : વળી તે સંલેખના કરનારા મહાત્મા સભૂત અર્થનું ભાવન કરતાં અન્ય શું વિચારે છે? તે બતાવે છે – For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સંલખનાવસ્તક / અનુદત મરણ / ભાવસંલેખના | ગાથા ૧૬૦૩ ગાથા : एत्थ उ सव्वे थाणा तयण्णसंजोगदुक्खसयकलिया । रोद्दाणुबंधजुत्ता अच्चंतं सव्वहा पावा ॥१६०३॥ અન્વયથાર્થ : WEવળી અહીં ભવરૂપી સમુદ્રમાં, સલ્વે થાપIT=સર્વસ્થાનો તયUUસંનો ઉન્નસિનિય=તેનાથી અન્યના સંયોગના દુઃખશતથી કલિત છે=આત્માથી અન્ય પદાર્થોના સંયોગથી જન્ય સેંકડો દુઃખોથી યુક્ત છે. રોદ્દાપુર્વગુત્તા રૌદ્ર અનુબંધથી યુક્ત છે, સવંત ભવ્ય પાવા=અત્યંત સર્વથા પાપ છે. ગાથાર્થ: વળી ભવરૂપી સમુદ્રમાં સર્વ સ્થાનો આત્માથી અન્ય પદાર્થોના સંયોગથી જન્ચ સેંકડો દુઃખોથી યુક્ત છે, રોદ્ર અનુબંધથી યુક્ત છે, અત્યંત સર્વથા પાપ છે. ટીકા? ___ अत्र तु-भवसमुद्रे सर्वाणि स्थानानि देवलोकादीनि तदन्यसंयोगदुःखशतकलितानि, वियोगावसानविमानादिसंयोगदुःखानीति प्रतीतम्, अत एव रौद्रानुबन्धयुक्तानि विपाकदारुणत्वाद्, अत्यन्तं सर्वथा पापानि-अशोभनानीति गाथार्थः ॥१६०३॥ ટીકાર્ય : વળી અહીં=ભવરૂપી સમુદ્રમાં, દેવલોકાદિ સર્વ સ્થાનો તેનાથી અન્યના સંયોગના દુઃખશતથી કલિત છે=આત્માથી અન્ય પદાર્થોના સંયોગથી જન્મેલાં સેંકડો દુઃખોથી યુક્ત છે. અહીં પ્રશ્ન થાય કે નરકાદિ સ્થાનો તો સેંકડો દુઃખોથી કલિત છે, પરંતુ દેવલોકાદિ સ્થાનો જીવને અનુકૂળ હોવાથી સુખરૂપે અનુભવાય છે, તેથી તેઓને સેંકડો દુઃખોથી કલિત કઈ રીતે કહી શકાય? તેથી કહે છે – વિયોગના અવસાનવાળા વિમાનાદિના સંયોગોનાં દુઃખો છે, એ પ્રકારે પ્રતીત છે. આથી જ વિયોગના અંતવાળા હોવાને કારણે દેવલોકનાં સુખો દુઃખરૂપ છે એથી જ, રૌદ્ર અનુબંધથી યુક્ત છે; કેમ કે વિપાકનું દારુણપણું છે–દેવલોકાદિ પુણ્યવાળા ભવોમાં બંધાયેલાં કર્મોના વિપાકોનું દુર્ગતિ આદિની પ્રાપ્તિરૂપ દારુણપણું છે. આથી દેવલોકાદિ સર્વ સ્થાનો કેવાં છે ? તે બતાવે છે – અત્યંત સર્વથા પાપ છે=અશોભન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વળી તે મહાત્મા વિચારે છે કે સંસારસમુદ્રમાં જે દેવલોકાદિ ચાર ગતિરૂપ સ્થાનો છે, તે સર્વ આત્માથી અન્ય એવા દેહાદિના સંયોગથી જન્ય સેંકડો દુઃખોથી યુક્ત છે. કયાં સ્થાનો સેંકડો દુઃખોથી યુક્ત છે? તે સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભાવસંલેખના / ગાથા ૧૬૦૩-૧૬૦૪ નરકાદિ સ્થાનો તો સેંકડો દુઃખોથી યુક્ત છે જ, પરંતુ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલા દેવલોક, ઉત્તમ મનુષ્યભવાદિ સ્થાનો પણ સેંકડો દુઃખોથી યુક્ત છે; કેમ કે તેઓ આત્માની સ્વતંત્ર અવસ્થાનો નાશ કરીને અન્ય પદાર્થોના સંયોગરૂપ પરતંત્ર અવસ્થાવાળા છે, તેથી ચારેય ગતિમાં જીવોને કર્મોને પરતંત્ર થઈને જીવવું પડે છે, માટે સંસારસમુદ્રમાં સર્વ સ્થાનો સેંકડો દુઃખોથી યુક્ત છે. અહીં પ્રશ્ન થાય કે દેવલોકાદિ સ્થાનો તો જીવોને અનુકૂળ સામગ્રીવાળાં છે, છતાં તેઓને સેંકડો દુઃખોથી યુક્ત કેમ કહ્યાં ? તેથી કહે છે – વિમાનાદિના સંયોગોનાં દુઃખો વિયોગના અવસાનવાળાં છે, એ પ્રકારે વિચારકને પ્રતીત છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનુકૂળ પણ સંયોગ જ્યારે વિયોગમાં પર્યવસાન પામે છે ત્યારે તે જીવને દુઃખ આપે છે, અને સંસારમાં દેવલોકાદિ સ્થાનો આત્માથી અન્ય પદાર્થોના સંયોગરૂપ હોવાથી અનેક દુઃખોથી યુક્ત છે. આથી જ રૌદ્ર અનુબંધવાળા છે; કેમ કે દેવલોકાદિના સુખોના ભોગકાળમાં જીવને જે રાગાદિ ભાવો થાય છે, ઇર્ષ્યાદિ ભાવો થાય છે અને તેના કારણે જીવને જે કર્મો બંધાય છે, તે કર્મોના વિપાકો દારુણ છે. તેથી દેવલોકાદિભવ સમાપ્ત થયા પછી ભોગસુખોના ફળરૂપે જીવને કર્મોનો દારુણ વિપાક પ્રાપ્ત થાય છે, માટે દેવલોકાદિ સર્વસ્થાનો રૌદ્ર અનુબંધવાળા છે. વળી સંસારસમુદ્રમાં દેવલોકાદિ ચારેય ગતિરૂપ સર્વ સ્થાનો અત્યંત સર્વથા પાપરૂપ છે. આશય એ છે કે સર્વ કર્મોથી રહિત અવસ્થા આત્માની શોભન અવસ્થા છે અને ચાર ગતિની અવસ્થા આત્માની અશોભન અવસ્થા છે. આથી સંસારમાં ચાર ગતિની અવસ્થાવાળાં સર્વ સ્થાનો જીવ માટે અત્યંત અશોભન છે અને સર્વથા અશોભન છે. વળી “અત્યંત અને “સર્વથા” શબ્દથી એ પ્રાપ્ત થાય કે આત્માની ચાર ગતિની અવસ્થા અત્યંત અશોભન અવસ્થા છે, તેમ જ કોઈક અંશથી અશોભન અવસ્થા છે એમ નહીં, પરંતુ સર્વ પ્રકારે અશોભન અવસ્થા છે; કેમ કે જીવની કર્મકૃત વિડંબણાવાળી અવસ્થા છે, અને વિડંબણાવાળી અવસ્થાને કોઈક અંશથી અશોભન કહી શકાય નહીં, પરંતુ સર્વ અંશથી અત્યંત અશોભન અવસ્થા કહેવી પડે. આ પ્રકારે વિચારવાથી સંલેખના કરનાર મહાત્માનું ચિત્ત સંસારના ભાવોથી અત્યંત વિમુખ થાય છે અને ભૂતાર્થભાવનાથી વાસિત થયેલું ચિત્ત સમ્યક્તની દઢતાનું કારણ બને છે. ૧૬૦૩ll અવતરણિકા : વળી તે સંલેખના કરનારા મહાત્મા અન્ય શું ભાવન કરે છે? તે બતાવે છે – ગાથા : किं एत्तो कट्ठयरं? पत्ताण कहिचि मणुअजम्मं मि(?पि)। जं इत्थ वि होइ रई अच्चंतं दुक्खफलयंमि ॥१६०४॥ અન્વયાર્થ : નં=જે કારણથી િિવ કોઈક રીતે મજુમનH પિકમનુજજન્મને પણ પત્તા[=પ્રાપ્ત એવા જીવોને For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભાવસંલેખના / ગાથા ૧૬૦૪ સવંત તુવવૃaનયંતિ રૂલ્ય વિ અત્યંત દુ:ખના ફલદ એવા અહીં પણ=અત્યંત દુઃખના ફળને દેનારા સંસારરૂપી સમુદ્રમાં પણ, દોડ઼ રતિ થાય છે, પત્તો એનાથી યર ફ્રિ =કષ્ટતર શું છે? ગાથાર્થ : જે કારણથી કોઈક રીતે મનુષ્યભવને પણ પામેલા જીવોને અત્યંત દુખના ફળને આપનારા, સંસારરૂપી સમુદ્રમાં પણ રતિ થાય છે, એનાથી કષ્ટતર શું? ટીકા : __ किमतः कष्टतः कष्टतरमन्यत् ? प्राप्तानां कथञ्चित्कृच्छ्रेण मनुजजन्मापि यदत्रापि भवति रतिः संसारसमुद्रेऽत्यन्तदुःखफलदे यथोक्तन्यायादिति गाथार्थः ॥१६०४॥ નોંધ: મૂળગાથામાં કામગM fપ છે, તેને સ્થાને ટીકા પ્રમાણે મજુમન fપ હોવું જોઈએ. ટીકાર્ય : જે કારણથી કોઈક રીતે કૃચ્છથી=મુશ્કેલીથી, મનુજજન્મને પણ પામેલા જીવોને યથોક્ત ન્યાયથી= પૂર્વગાથામાં કહેવાયેલ નિયમથી, અત્યંત દુઃખના ફળને દેનારા અહીં પણ=સંસારરૂપી સમુદ્રમાં પણ, રતિ થાય છે, એ કષ્ટથી અન્ય કષ્ટતર શું છે? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સભૂત અર્થનું ભાવન કરતા મહાત્મા વિચારે કે સંસારમાં સર્વ સ્થાનો અત્યંત અને સર્વથા અશોભન છે, આમ છતાં આવા અશોભન સંસારમાં પણ મનુષ્યજન્મને પામીને જીવો સંસારના ઉચ્છેદ માટે ઉદ્યમ કરતા નથી, તે અત્યંત અનુચિત છે. એ પ્રકારના ભાવનને સ્થિર કરવા માટે સંલેખના કરનારા મહાત્મા વિચારે છે કે આ ચાર ગતિમાં ભ્રમણ કરતા જીવો ઘણી મુશ્કેલીથી કોઈક રીતે ધર્મસામગ્રીથી યુક્ત મનુષ્યભવને પ્રાપ્ત કરે છે, અને મુશ્કેલીથી મનુષ્યજન્મને પણ પામ્યા પછી જીવોને સંસારની અનુકૂળ સામગ્રીમાં રતિ થાય છે, એ કષ્ટથી બીજું કષ્ટતર શું છે? અર્થાત તે જ મહાકષ્ટતર વસ્તુ છે; કેમ કે સંસારરૂપી સમુદ્ર અત્યંત દુઃખના ફળને દેનારો છે, આથી તેમાં કોઈ વિચારક પુરુષને રતિ થાય નહીં. આશય એ છે કે જેમ સુંદર પણ ભોજન વિષયુક્ત હોય, તો કોઈ વિચારકને તે ભોજનમાં રતિ તો થતી નથી, પરંતુ ઇચ્છા પણ થતી નથી; તેમ ચાર ગતિરૂપ સંસાર એ જીવની મહાવિડંબણામય અવસ્થા છે, તેથી અત્યંત દુઃખના ફળને દેનારા આ સંસારસમુદ્રમાં વિચારકને રતિ થાય નહીં; આમ છતાં સંસારી જીવોને સંસારના ઉચ્છેદમાં પ્રબળ કારણભૂત મનુષ્યજન્મ પ્રાપ્ત થયા પછી પણ સંસારમાં રતિ થાય છે, એ અત્યંત કષ્ટતર છે; કેમ કે સર્વ કષ્ટોની નિષ્પત્તિનું પરમ બીજ છે. આ પ્રકારે વિચારીને સંલેખના કરનારા મહાત્મા સંસારના ઉચ્છેદને અનુકૂળ એવી અસંગભાવની શક્તિનો પ્રકર્ષ કરે છે, જેથી સાંસારિક કોઈપણ ભાવોમાં રતિ ન થાય, પરંતુ અસંગભાવમાત્રમાં રતિ ઉલ્લસિત થાય; કેમ કે અસંગભાવની રતિ જ સંસારના ઉચ્છેદનું પરમ બીજ છે અને સંગભાવની રતિ જ For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભાવસંખના / ગાથા ૧૬૦૪-૧૬૦૫ ૨૮૭ સર્વ અનર્થોની પરંપરાનું બીજ છે. માટે સબૂત અર્થનું ભાવન કરતા મહાત્મા અસંગભાવ પ્રત્યેની રતિને અત્યંત દઢ કરવા વિચારે છે કે મહાવિડંબણાવાળા સંસારના કારણભૂત સંગમાં રતિ કરવી એનાથી અધિક કષ્ટવાળી વસ્તુ અન્ય કઈ હોઈ શકે ? અર્થાત્ એ જ અત્યંત કષ્ટતર છે. ટીકામાં કહ્યું કે “યથોક્ત ન્યાયથી સંસારસમુદ્ર અત્યંત દુઃખફલદ છે” એનાથી એ પ્રાપ્ત થાય કે ગાથા ૧૬૦૩માં કહેવાયું એ પ્રમાણે ભવસમુદ્રમાં દેવલોકાદિ સર્વ સ્થાનો આત્માથી અન્ય એવા દેતાદિ પદાર્થોના સંયોગથી જન્ય સેંકડો દુ:ખોથી યુક્ત છે, રૌદ્ર અનુબંધવાળાં છે, તેમ જ અત્યંત અને સર્વથા અશોભન છે. એ ન્યાયથી સંસારસમુદ્ર અત્યંત દુઃખફલદ છે. ll૧૬૦૪ો. અવતરણિકા : भावनान्तरमाह - અવતરણિકાર્ય : ભાવનાંતરને કહે છે–પૂર્વમાં ભૂતાર્થભાવના કહી તેનાથી અન્ય ભાવનાને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૫૯૪માં કહેલ કે સંલેખના કરનારા મહાત્મા આંતર ભાવનું પણ સંલેખન કરે છે. અને આંતર ભાવરૂપ ભાવસંખના બતાવતાં કહ્યું કે સદ્ભત અર્થની ભાવનાઓ વડે બોધિનાં મૂલોને વધારે છે. તેથી ગાથા ૧૫૯૫થી ૧૬૦૪માં તે ભૂતાર્થભાવનાઓનું સ્વરૂપ બતાવ્યું, હવે સંયમના પ્રકર્ષ અર્થે અન્ય ભાવનાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : तह चेव सुहमभावे भावइ संवेगकारए सम्मं । पवयणगब्भभूए अकरणनिअमाइसुद्धफले ॥१६०५॥ અન્વયાર્થ : તદ વેä તે રીતે જ=જે રીતે ભૂતાર્થોનું ભાવન કરે છે તે રીતે જ, સંવેપાવર પવયUT મમૂહ મનિમમાફસુદ્ધને સુહુમાવે સંવેગના કારક, પ્રવચનના ગર્ભભૂત, અકરણનિયમાદિ શુદ્ધ ફળવાળા સૂક્ષ્મ ભાવોને સમ્મ=સમ્યગૂ માવભાવન કરે છે. ગાથાર્થ : સંલેખના કરનારા મહાત્મા જે રીતે ભૂતાર્થોનું ભાવન કરે છે તે રીતે જ સંવેગકારક, પ્રવચનના ગર્ભભૂત, અકરણનિયમાદિ શુદ્ધ ફળવાળા સૂક્ષ્મ ભાવોને સમ્ય ભાવન કરે છે. ટીકા? तथैव सूक्ष्मभावान्-निपुणपदार्थान् भावयति संवेगकारकान्-प्रशस्तभावजनकान् सम्यग्-विधानेन For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સંખનાવસ્તક / અભ્યધત મરણ/ ભાવસંખના | ગાથા ૧૬૦૫ प्रवचनगर्भभूतान्-सारभूतानित्यर्थः अकरणनियमादिशुद्धफलान्, आदिशब्दादनुबन्धहासपरिग्रह इति માથાર્થ: ૬૦ ટીકાઈ: તે રીતે જ=જે રીતે સંલેખના કરનારા મહાત્મા ભૂતાર્થોનું ભાવન કરે છે તે રીતે જ, સંવેગને કરાવનારા= પ્રશસ્ત ભાવને પેદા કરનારા, પ્રવચનના ગર્ભભૂત=સારભૂત, અકરણનિયમાદિ શુદ્ધ ફળવાળા સૂક્ષ્મ ભાવોને=નિપુણ પદાર્થોને, ભાવન કરે છે. “મરિ' શબ્દથી “નિયમ'માં ‘મા’ શબ્દથી, અનુબંધના હાસનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંલેખના કરનારા મહાત્મા સમ્યક્તના ભાવો અત્યંત સ્થિર થાય તદર્થે જે રીતે ભૂતાર્થ ભાવનાથી આત્માને અત્યંત ભાવિત કરે છે, તે રીતે ભૂતાર્થભાવનાના પરમ રહસ્યને સ્પર્શનાર સૂક્ષ્મ મનોયોગ વ્યાપૃત થાય તે માટે અન્ય પદાર્થોની ભાવનાથી પણ આત્માને ભાવિત કરે છે. તે અન્ય ભાવના જ પ્રસ્તુત ગાથામાં બતાવે છે – - જિનશાસનમાં બતાવેલા શાસ્ત્રોના શબ્દોથી જણાતા પદાર્થોના સૂક્ષ્મ ભાવોનું ભાવન કરે છે અર્થાત્ માત્ર શબ્દોનું કે અર્થોનું જ ભાવન કરતા નથી, પરંતુ તે શબ્દો અને અર્થોથી જણાતા, તેમ જ સૂક્ષ્મ પ્રજ્ઞાથી ગ્રહણ કરાતા પદાર્થોનું ભાવન કરે છે. જેમ બાહ્ય આચારરૂપે બતાવાયેલી સંયમની સર્વ ક્રિયાઓ કઈ રીતે સંગના પરિણામના ઉચ્છેદનું કારણ બને છે ? તે સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો, બુદ્ધિમાન પુરુષને સંયમની સર્વ ક્રિયાઓ દૂર-દૂરતરવર્તી પણ વીતરાગતા સાથે એકવાક્યતાથી જોડાયેલી દેખાય છે. તેથી આવા સૂક્ષ્મ ભાવોનું સંલેખના કરનારા મહાત્મા ભાવન કરે છે. વળી આ સૂક્ષ્મ ભાવોનું ભાવન સંવેગ કરાવનારું છે અર્થાત્ પ્રશસ્ત ભાવોને પેદા કરનારું છે; કેમ કે શાસ્ત્રનાં દરેક વચનોનું રહસ્ય એકવાક્યતાથી વીતરાગતા સાથે બંધાયેલું છે, આથી જ શાસ્ત્રના કોઈ એક વચનથી પણ અનંતા આત્માઓ કેવળજ્ઞાન પામ્યા. તેથી શાસ્ત્રવચનોના સૂક્ષ્મ ભાવોનું માર્ગાનુસારી પ્રજ્ઞાથી ભાવન કરતી વખતે મહાત્માનું ચિત્ત પૂર્વ પૂર્વ કરતાં અધિક અર્ધિક વીતરાગતાની આસન્ન બને છે, જે સંવેગના પરિણામરૂપ છે, તેથી આ સૂક્ષ્મ ભાવો સંવેગના કારક છે. વળી આ સૂક્ષ્મ ભાવોનું ભાવન પ્રવચનના સારભૂત છે. તેથી ફલિત થાય કે પ્રવચન જગતવર્તી સર્વ ભાવો બતાવે છે, તેમાં પણ યોગમાર્ગના મર્મને સ્પર્શનારા ભાવો સારભૂત છે, અને તે સારભૂત ભાવોને અતિશયિત કરવા અર્થે જ પ્રવચનમાં અન્ય સર્વ ભાવોનો વિસ્તાર કરેલો છે. તેથી સંલેખના કરનારા મહાત્મા પોતે પૂર્વે પ્રવચનનો જે કાંઈ વિસ્તારથી બોધ કર્યો હોય, તેમાંથી યોગમાર્ગના મર્મને સ્પર્શનારા સારભૂત ભાવોને ગ્રહણ કરીને સંલેખના કાળમાં આત્માને ભાવિત કરે છે. વળી તે પ્રવચનના સારભૂત સૂક્ષ્મ ભાવો અકરણનિયમાદિ શુદ્ધ ફળવાળા છે. આશય એ છે કે સંલેખના કરનાર મહાત્માએ પાપ નહીં કરવાનો જે નિયમ ગ્રહણ કરેલ છે, તે નિયમ શુદ્ધ તો જ બને કે સંયમજીવનની For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ/ ભાવસંલેખના | ગાથા ૧૬૦૫-૧૬૦૬ ૨૮૯ દરેક પ્રવૃત્તિકાળમાં અસંગશક્તિને અનુકૂળ આત્માનો અસ્મલિત વ્યાપાર પ્રવર્તે; અને આત્માની અસંગશક્તિ અનાદિકાળથી તિરોહિત થયેલી છે, તેમ જ સંગભાવની વાસના અતિસ્થિર થયેલી છે. તેથી પાપના અકરણના દઢ સંકલ્પવાળા પણ યોગી લેશ પ્રમાદવાળા બને, તો પાપના અકરણને અભિમુખ પ્રવર્તતો તેઓનો અસંગશક્તિને અનુકૂળ વ્યાપાર શિથિલ બને છે અને સંગશક્તિ ઉલ્લસિત બને છે. તેથી સંલેખના કરનારા મહાત્મા અકરણનિયમનું શુદ્ધ ફળ પ્રાપ્ત કરાવે તેવા સૂક્ષ્મ ભાવોનું ભાવન કરે છે, જેથી તે મહાત્માના ચિત્તમાં પ્રતિક્ષણ અનશનકાળના શારીરિક વિષમ સંયોગોમાં પણ શાસ્ત્રના બળથી દેહના સંગથી પર થવા માટેનો યત્ન પ્રવર્તે. અહીં “અકરણનિયમાદિ”માં “' શબ્દથી અનુબંધના હાસનું ગ્રહણ કર્યું. તેથી એ પ્રાપ્ત થાય કે સૂક્ષ્મ પદાર્થોનું ભાવન કરવાથી જેમ આત્મામાં અકરણનિયમને અનુકૂળ વ્યાપાર થાય છે, તેમ આત્મામાં અનાદિકાળથી પડેલી સંગના પ્રવાહને ચલાવનારી સંગની વાસનાની પ્રવાહશક્તિનો પણ નાશ થાય છે. તેથી ફલિત થાય કે શાસ્ત્રવચનને અવલંબીને લક્ષ્યવેધી ઉપયોગથી શાસ્ત્રીય પદાર્થોનું ભાન કરવામાં આવે તો આત્મામાં વર્તતો અકરણનિયમ ક્ષાયિકભાવને અભિમુખ થઈને નિષ્ઠા તરફ વૃદ્ધિ પામે છે, અને સાથે સાથે સંગનો પ્રવાહ ચલાવે તેવા આત્મા પર વર્તતા સંસ્કારોનો પણ હૃાસ થાય છે. આમ સૂક્ષ્મ પદાર્થોના ભાવનથી બે કાર્યોની પ્રાપ્તિ થાય છે : (૧) સંગના સંસ્કારોનો નાશ (૨) અસંગભાવને અભિમુખ એવા ઉત્તમ સંસ્કારોનું આધાન. /૧૬૦પા. અવતરણિકા: પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સંલેખના કરનારા મહાત્મા અકરણનિયમાદિ શુદ્ધ ફળવાળા સૂક્ષ્મ ભાવોનું ભાવન કરે છે. તેથી હવે અકરણનિયમનો શ્રેષ્ઠ હેતુ શું છે? તેનું ભાવન બતાવે છે – ગાથા : परसावज्जच्चावणजोएणं तस्स जो सयं चाओ । संवेगसारगरुओ सो अकरणणियमवरहेऊ ॥१६०६॥ અન્વયાર્થ : વરસાવMવ્યાવનોui=પરના સાવદ્યના આવનના યોગથી નો સંસારનો તરૂ સર્વ વાગો જે સંવેગના સારથી ગુરુ એવો તેનો સાવદ્યનો, સ્વયં ત્યાગ છે, સો અક્ષરયિમવરદે તે અકરણનિયમનો વર હેતુ છે. ગાથાર્થ : પરના સાવધના સ્ત્રાવનના ચોગથી જે સંવેગના સારથી ગુરુ એવો સાવધનો સ્વયં ત્યાગ છે, તે અકરણનિયમનો વર હેતુ છે. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સંલેખનાવતુક | અભ્યધત મરણ | ભાવસંલેખના / ગાથા ૧૬૦૬ ટીકા : परसावद्यच्यावनयोगेन-व्यापारेण तस्य यः स्वयं त्यागः सावद्यस्य, किम्भूत इत्याह-संवेगसारगुरुः प्रशस्तभावप्रधानः सः सावद्यत्यागः अकरणनियमवरहेतुः-पापाकरणस्यावन्ध्यहेतुरिति गाथार्थः ॥१६०६॥ ટીકાર્ય : પરના સાવધના ચ્યવનના યોગથી વ્યાપારથી અન્ય જીવોની સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કરાવવાના વ્યાપારથી, તેનો=સાવધનો, જે સ્વયં ત્યાગ, કેવા પ્રકારનો સાવદ્યનો ત્યાગ ? એથી કહે છે – સંવેગના સારથી ગુરુ=પ્રશસ્ત ભાવથી પ્રધાન, એવો એકસાવધનો ત્યાગ, અકરણનિયમનો વર હેતુ છે–પાપના અકરણનો અવંધ્ય હેતુ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમી મહાત્મા સાવદ્ય એવા મન-વચન-કાયાના યોગોનો ત્યાગ કરીને, નિરવદ્ય એવા મન-વચનકાયાના યોગો પ્રવર્તાવવા અર્થે ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર ભગવાનના વચનાનુસાર સર્વ ક્રિયાઓમાં દઢ વ્યાપાર કરે છે; અને જયારે તેઓ અત્યંત નિરવદ્ય ભાવથી ભાવિત બને છે, ત્યારે તેઓને તે નિરવદ્ય એવા મન-વચન-કાયાના યોગો પ્રકૃતિરૂપે બને છે, જેથી તે મહાત્માના સાંનિધ્યમાં જે યોગ્ય જીવો આવે છે, તેઓના પણ સાવદ્ય વ્યાપારનો ત્યાગ થાય છે, તેથી તે મહાત્માનો સ્વયં સાવઘનો ત્યાગ અન્ય જીવોના સાવઘના ત્યાગના વ્યાપારપૂર્વકનો બને છે. આથી જ આવા નિરવ યોગોવાળા મહાત્માના સાંનિધ્યમાં આવતા હિંસક પ્રાણીઓ પણ હિંસા કરતા નથી. વળી અન્ય યોગ્ય જીવોના સાવદ્યના આવનના વ્યાપારપૂર્વકનો તે મહાત્માનો સાવદ્યનો ત્યાગ, માત્ર બાહ્ય આરંભના ત્યાગરૂપ નથી કે માત્ર બાહ્ય આરંભના ત્યાગપૂર્વકની ઉચિત પ્રવૃત્તિરૂપ નથી, પરંતુ સંવેગના સારથી ગુર છે અર્થાત્ સમભાવના પ્રકર્ષના પરિણામરૂપ પ્રશસ્ત ભાવ જેમાં પ્રધાન છે તેવો તે મહાત્માનો સાવધનો ત્યાગ છે. વળી આવો સાવદ્યનો ત્યાગ પાપના અકરણનિયમનો શ્રેષ્ઠ હેતુ છે. આશય એ છે કે સમભાવના પરિણામવાળા મહાત્મા ક્યારેય પણ પાપની પ્રવૃત્તિ કરતા નથી; કેમ કે જે કાંઈ પાપની પ્રવૃત્તિ થાય છે, તે બાહ્ય પદાર્થો પ્રત્યેના સંગના પરિણામને કારણે થાય છે, અને જે મહાત્માનું ચિત્ત અસંગભાવથી અત્યંત ભાવિત છે, અને અસંગભાવથી ભાવિત હોવાને કારણે જ જેઓના સાંનિધ્યથી બીજા યોગ્ય જીવોના પણ સાવદ્યપ્રવૃત્તિના પરિણામનો ત્યાગ થાય છે, તે મહાત્માના આત્મામાં ઉત્તમ ભાવોના સંસ્કારો પડે છે, જે પાપ નહીં કરવાના નિયમનો શ્રેષ્ઠ હેતુ છે. આ પ્રકારે ભાવન કરવાથી પાપના અકરણનિયમના અર્થી એવા તે સંલેખના કરનારા મહાત્માનું ચિત્ત અકરણનિયમના ઉપાયભૂત એવા સાવદ્યના પરિહાર પ્રત્યે અત્યંત પક્ષપાતી બને છે. ll૧૬૦૬I. For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ સલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભાવસંલેખના / ગાથા ૧૬૦૦ ૨૯૧ અવતરણિકા : પોતાના સંયમની વૃદ્ધિ કરવા અર્થે સંલેખના કરનારા મહાત્મા, કેવા પ્રકારના સંયમના પરિશુદ્ધ અનુષ્ઠાન મહાકલ્યાણનું કારણ બને ? તેનું ભાવન કરે છે, તે બતાવે છે – ગાથા : परिसुद्धमणुट्ठाणं पुव्वावरजोगसंगयं जं तं । हेमघडत्थाणी सया वि णिअमेण इट्ठफलं ॥१६०७॥ અન્વચાઈ: પુત્રીવરનો સંપર્વ નં પરિશુદ્ધ મથુકાઈ=પૂર્વ-અપર યોગથી સંગત એવું જે પરિશુદ્ધ અનુષ્ઠાન, તે દેવસ્થામં તે હમઘટસ્થાનીય સયા વિ ળિમે રૂશ્વતં=સદા પણ નિયમથી ઇષ્ટ ફળવાળું છે. ગાથાર્થ : પૂર્વ-અપર યોગથી સંગત એવું જે પરિશુદ્ધ અનુષ્ઠાન, તે હેમઘટસ્થાનીય સદા પણ નિયમથી ઇષ્ટ ફળવાળું છે. ટીકાઃ परिशुद्धमनुष्ठानं समयशुद्ध्या पूर्वापरयोगसङ्गतं यत्रिकोटीशुद्धं, तत् हेमघटस्थानीयं वर्त्तते सदापि नियमेनेष्टफलम्-अपवर्गसाधनानुबन्धीति गाथार्थः ॥१६०७॥ ટીકાઈઃ સમયની શુદ્ધિથીકશાસ્ત્રની શુદ્ધિથી, પૂર્વ-અપર યોગથી સંગત, ત્રિકોટીથી શુદ્ધ એવું જે પરિશુદ્ધ અનુષ્ઠાન, તે તેમના ઘટસ્થાનીય=સુવર્ણના ઘડાતુલ્ય, સદા પણ નિયમથી ઈષ્ટફળવાળું છે=અપવર્ગના સાધનનું અનુબંધી વર્તે છે=મોક્ષને સાધનારા અનુબંધવાળું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમની સર્વ આચરણા શાસ્ત્રની શુદ્ધિથી પૂર્વ-અપર યોગથી સંગત હોય તો કલ્યાણનું કારણ બને છે અર્થાત્ જિનવચનનું દઢ અવલંબન લઈને સ્વશક્તિ અનુસાર સેવાયેલું અનુષ્ઠાન અવશ્ય ઉત્તરના અનુષ્ઠાનની નિષ્પત્તિનું કારણ બને છે. તેથી શાસ્ત્રોક્ત વિધિથી કરાતા સંયમના પૂર્વ પૂર્વના અનુષ્ઠાનો ઉત્તરના અપર અપર અનુષ્ઠાનનો યોગ કરાવવા દ્વારા અવશ્ય આત્મકલ્યાણનું કારણ બને છે; પરંતુ સ્વભૂમિકાને ઉચિત અનુષ્ઠાનનો વિચાર ર્યા વગર માત્ર સ્વરુચિ અનુસારે અનુષ્ઠાન સેવવામાં આવે તે પૂર્વના અનુષ્ઠાનો તો ઉત્તર-ઉત્તરના ઉચિત અનુષ્ઠાનની પ્રાપ્તિનું કારણ બનતું નથી, માટે તે અનુષ્ઠાન પરિશુદ્ધ બને નહીં. તેથી જે અનુષ્ઠાન શાસ્ત્રની શુદ્ધિથી પૂર્વ-અપર યોગથી સંગત હોય તે અનુષ્ઠાન પરિશુદ્ધ છે. વળી આવે પરિશુદ્ધ અનુષ્ઠાન ત્રિકોટીથી શુદ્ધ છે અર્થાત્ કષ, છેદ અને તાપપરીક્ષાથી શુદ્ધ છે, તેથી For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભાવસંલેખના | ગાથા ૧૬૦૦-૧૬૦૮ સુવર્ણના ઘટસ્થાનીય વર્તે છે. આવું પરિશુદ્ધ અનુષ્ઠાન સદા પણ નિયમથી ત મહાત્માને ઈષ્ટ એવા મોક્ષપ્રાપ્તિનું સાનુબંધ કારણ છે. આશય એ છે કે જિનાજ્ઞાનું દઢ અવલંબન લઈને સ્વભૂમિકાને અનુરૂપ સેવાનું અનુષ્ઠાન વીતરાગતાને અભિમુખ ભાવોની નિષ્પત્તિ દ્વારા યોગની અંતિમ ભૂમિકા સુધી ઉત્તરોત્તર વૃદ્ધિ પામનાર હોવાથી કષછેદ-તાપપરીક્ષાથી શુદ્ધ એવા સુવર્ણના ઘડાતુલ્ય છે. તેથી જેમ સુવર્ણનો ઘડો તૂટી જાય તો પણ તેમાંથી ફરી નવો સુંદર સુવર્ણનો ઘડો બની શકે છે; તેમ શાસ્ત્રવચનનું અવલંબન લઈને ત્રિકોટીથી પરિશુદ્ધ અનુષ્ઠાન સેવનારા મહાત્માનું ચિત્ત સદા નિરવદ્ય ભાવોથી અત્યંત વાસિત હોય છે અને તેમના આત્મામાં તે ઉત્તમ ભાવોના સંસ્કારો અવસ્થિત રહે છે, તેથી તેઓનું સંયમ આ ભવમાં નિષ્ઠા સુધી ન પહોંચે અને તેઓ કાળ કરીને દેવલોકમાં જાય, તો ઘટસ્થાનીય એવી તેઓની સંયમની ક્રિયાઓ દેવભવમાં નાશ પામવા છતાં સુવર્ણસ્થાનીય એવા તેઓના આત્મા પર પડેલા ચારિત્રના ઉત્તમ સંસ્કારો દેવભવમાં પણ અવસ્થિત રહે છે, જેના કારણે તેઓને દેવભવમાં પણ નિરવદ્ય જીવનવાળા મહાત્માઓ પ્રત્યે અત્યંત પક્ષપાત પ્રગટે છે, તેઓની ભક્તિ કરીને તેઓ વિશિષ્ટ ચારિત્રની શક્તિનો સંચય કરે છે. આમ તે મહાત્માના આત્મામાં રહેલા સુવર્ણસદશ ઉત્તમ ચારિત્રના સંસ્કારોથી તેઓને ફરીથી પૂર્વના ચારિત્ર કરતાં વિશિષ્ટ ચારિત્ર પ્રાપ્ત થાય છે, અને આ રીતે ઉત્તરોત્તર ચારિત્રની વૃદ્ધિ કરાવીને તે પરિશુદ્ધ અનુષ્ઠાન નિયમથી વીતરાગભાવમાં વિશ્રાંત થનાર છે, તેથી પરિશુદ્ધ અનુષ્ઠાન સાનુબંધ એવા મોક્ષનું સાધન છે. આ પ્રકારે સંખના કરનારા મહાત્મા પોતાના અનુષ્ઠાનને અત્યંત પરિશુદ્ધ બનાવવા માટે ભાવન કરે છે. /૧૬૦૭ અવતરણિકા : પરિશુદ્ધ અનુષ્ઠાનનો પક્ષપાત દઢ કરવા માટે સંલેખન કરનારા મહાત્મા અપરિશુદ્ધ અનુષ્ઠાન કેવા પ્રકારનું છે? તેનું ભાવન કરે છે, તે બતાવે છે – ગાથા : जं पुण अपरिसुद्धं मिम्मयघडतुल्ल मो तयं णेअं । फलमित्तसाहगं चिअ ण साणुबंधं सुहफलंमि ॥१६०८॥ અન્વચાઈ: - i TT પરિશુદ્ધ-વળી જે અપરિશુદ્ધ (અનુષ્ઠાન) છે, પિત્ત વિકફળમાત્રનું સાધક જ તય મિમય તુ બે-તે મૃત્મય ઘટતુલ્ય જાણવું. સુત્તમ સાધુવંધું =શુભ ફળમાં સાનુબંધ નથી. * “પો' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થઃ વળી જે અપરિશુદ્ધ અનુષ્ઠાન છે, ફળમાત્રનું સાધક જ તે માટીના ઘડતુલ્ય જાણવું. શુભ ફળમાં સાનુબંધ નથી. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભાવસંલેખના / ગાથા ૧૬૦૮-૧૬૦૯ ૨૯૩ ટીકાઃ ___यत्पुनरपरिशुद्धं समयनीत्या, मृन्मयघटतुल्यमसारं हि तज्ज्ञेयं फलमात्रसाधकमेव यथाकथञ्चित्, न सानुबन्धं शुभफले तदितरवदिति गाथार्थः ॥१६०८॥ ટીકાર્ય : વળી જે સમયની નીતિથી=શાસ્ત્રોક્ત વિધિથી, અપરિશુદ્ધ છે, જે કોઈ રીતે ફળમાત્રનું સાધક જ તે માટીના ઘડાતુલ્ય અસાર જ જાણવું. તેનાથી ઇતરની જેમ=અપરિશુદ્ધ અનુષ્ઠાનથી અન્ય એવા પરિશુદ્ધ અનુષ્ઠાનની જેમ, અપરિશુદ્ધ અનુષ્ઠાન શુભ ફળમાં સાનુબંધ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જે અનુષ્ઠાન વીતરાગભાવને અનુકૂળ તત્ત્વજ્ઞાનના સંસ્કારોનું આધાર કરે તેવું નથી, તે અનુષ્ઠાન શાસ્ત્રોક્ત નીતિ અનુસાર અપરિશુદ્ધ છે, તેથી તેવા અનુષ્ઠાનકાળમાં પાલન કરાતા શુભ આચારોથી દેવગતિ આદિરૂપ ફળમાત્રની પ્રાપ્તિ થાય છે. તેથી અપરિશુદ્ધ અનુષ્ઠાન ફળમાત્રનું સાધક છે, છતાં માટીના ઘડાતુલ્ય અસાર છે. આશય એ છે કે જેમ માટીનો ઘડો જલધારણરૂપ ફળનો સાધક છે, તોપણ ફૂટ્યાં પછી કોઈ ફળને સાધનાર ન હોવાથી અસાર છે; તેમ અપરિશુદ્ધ અનુષ્ઠાન દેવગતિ આદિની પ્રાપ્તિરૂપ ફળનું સાધક છે, તોપણ તે અનુષ્ઠાનના પાલનકાળમાં વીતરાગતાને અનુકૂળ સમભાવના પરિણામના સંસ્કારો આત્મામાં આધાન નહીં થયેલા હોવાથી, આ ભવ સમાપ્ત થયા પછી તે સંયમની ક્રિયાઓ અન્ય ભવમાં ભોગાદિ ફળ આપીને નાશ પામે છે, તેથી તે સંયમની ક્રિયાઓ દેવભવમાં કોઈ ફળને સાધનાર ન હોવાથી અસાર છે. આથી પરિશુદ્ધ અનુષ્ઠાન ઉત્તરોત્તર ભવમાં અનુવૃત્તિ પામીને વીતરાગભાવ સુધી જે રીતે અનુબંધવાળું છે, તે રીતે અપરિશુદ્ધ અનુષ્ઠાન અનુબંધવાળું નથી. આ પ્રમાણે ભાવન કરીને સંલેખના કરનારા મહાત્મા પોતાનાં સંયમનાં અનુષ્ઠાન અત્યંત પરિશુદ્ધ જે પ્રકારે થાય તે પ્રકારે શક્તિનો સંચય કરે છે અને સંયમજીવનમાં લાગેલા અતિચારોનું સમ્યગુ આલોચન કરીને પોતાના સંયમને શુદ્ધ કરવા અર્થે દઢ વ્યાપારવાળા થાય છે. I/૧૬૦૮ અવતરણિકા : ગાથા ૧૬૦૦-૧૬૦૮માં પરિશુદ્ધ અને અપરિશુદ્ધ અનુષ્ઠાનનું ભાવન બતાવ્યું. હવે સંયમજીવનમાં ક્યારેક અનાભોગાદિથી પણ સંયમમાં મલિનતા થવાને કારણે પોતાનું અનુષ્ઠાન અપરિશુદ્ધ થયું હોય, તો તેની શુદ્ધિ કરવા અર્થે સંલેખના કરનાર મહાત્મા શેનું ભાવન કરે છે? તે બતાવે છે – ગાથા : धम्ममि अ अइआरे सुहमेऽणाभोगसंगए वि त्ति । ओहेण चयइ सव्वे गरहापडिवक्खभावेण ॥१६०९॥ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભાવસંલેખના | ગાથા ૧૬૦૯-૧૬૧૦ અન્વયાર્થ : Rહાપડિવવમાન મ=અને ગહરૂપ પ્રતિપક્ષભાવથી ઘમિત્રધર્મમાં મUTોરાસંણ વિ સુદુરે સલ્વે સમારે અનાભોગથી સંગત પણ સૂક્ષ્મ સર્વ અતિચારોને મોહેTEઓઘથી વય–ત્યજે છે. * “ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : અને ગહરૂપ પ્રતિપક્ષભાવથી ધર્મમાં અનાભોગથી સંગત પણ સૂક્ષ્મ સર્વ અતિચારોને ઓઘથી ત્યજે છે. ટીકાઃ ___ धर्मे चातिचारान् अपवादान् सूक्ष्मान् स्वल्पान् अनाभोगसङ्गतानपि कथञ्चिदोघेन त्यजति सर्वान् सूत्रनीत्या गर्दाप्रतिपक्षभावेन हेतुनेति गाथार्थः ॥१६०९॥ ટીકાર્ય અને ગહ સ્વરૂપ પ્રતિપક્ષભાવરૂપ હેતુથી ધર્મમાં કોઈક રીતે અનાભોગથી સંગત પણ સૂક્ષ્મ અલ્પ, સર્વ અતિચારોને=અપવાદોને, સૂત્રની નીતિથી ઓઘથી ત્યજે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંલેખના કરનારા મહાત્મા પૂર્વમાં બતાવી એ પ્રકારની ભાવનાઓ કર્યા પછી સંયમની અત્યંત શુદ્ધિ અર્થે પૂર્વે અનાભોગાદિને કારણે પોતાનાથી જે કાંઈ અપરાધ થયા હોય તેની શાસ્ત્રોક્ત મર્યાદાથી ગહ કરે છે, જે ગહ સેવાયેલ અતિચારોથી પ્રતિપક્ષના ભાવનરૂપ છે; અને તે ગર્તાથી અતિચારના સેવનકાળમાં આત્મા પર પડેલા સંસ્કારો અને અતિચારના સેવનથી બંધાયેલ કર્મો નાશ પામે છે, જેથી સંયમજીવનમાં થયેલી સૂક્ષ્મ પણ મલિનતા દૂર થાય છે. અહીં ‘ોળ' શબ્દથી એ દર્શાવવું છે કે સંલેખના કરનારા મહાત્મા જે અતિચારો સ્મૃતિમાં આવે તેવા હોય, તેઓની ગઈ તો વિશેષથી કરે છે, પરંતુ પૂર્વે સેવન કરાયેલા જે કોઈ અતિચાર સ્મૃતિમાં આવે તેવા ન હોય, તેવા સંભવિત અતિચારોની પણ સંલેખના કરનારા મહાત્મા સામાન્યથી ગઈ કરે છે અર્થાત્ જે કોઈ સૂક્ષ્મ પણ અતિચાર થયો હોય તો તેની હું નિંદા કરું છું એ પ્રકારે ગઈ કરે છે, જેથી અતિચારમાત્ર પ્રત્યે અત્યંત વિમુખતા થાય અને સંયમની શુદ્ધિની પ્રાપ્તિ થાય. /૧૬૦લા ગાથા : सो चेव भावणाओ कयाइ उल्लसिअविरिअपरिणामो । पावइ सेढिं केवलमेव मओ णो पुणो मरई ॥१६१०॥ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત મરણ / ભાવસંલેખના/ ગાથા ૧૬૧૦-૧૬૧૧ ૨૯૫ અન્વયાર્થ : ઇવ =અને આ રીતે માવIT=ભાવનાથી યાડ્રિ-ક્યારેક વસવિરિપરિમો લોકઉલ્લસિત વીર્યપરિણામવાળા તે=સંલેખના કરનાર મહાત્મા, ઢિ વનં=શ્રેણિને (અને) કેવલને પાવ=પ્રાપ્ત કરે છે. વ મ =આ રીતે મરેલા પુછો છો પર ફરી મરતા નથી. ગાથાર્થ : અને આ રીતે ભાવનાથી ક્યારેક ઉલ્લસિત વીર્યપરિણામવાળા સંલેખના કરનાર મહાત્મા શ્રેણિને અને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ રીતે મરેલા ફરી મરતા નથી. ટીકા : ___ स चैवं भावनातः सकाशात् कदाचिदुल्लसितवीर्यपरिणामः सन् प्राप्नोति श्रेणिं तथा केवलं, एवं मृतः केवलाप्त्या न पुनर्मियते कदाचिदपीति गाथार्थः ॥१६१०॥ ટીકાર્ય અને આ રીતે=ગાથા ૧૫૯૫થી ૧૬૦૪ સુધી ભૂતાર્થની ભાવના બતાવી અને ગાથા ૧૬૦૫થી ૧૬૦૯ સુધી સૂમ ભાવોની ભાવના બતાવી એ રીતે, ભાવનાથી ક્યારેક ઉલ્લસિત વિર્યપરિણામવાળા છતા તે મહાત્મા શ્રેણિને તથા કેવલન=ક્ષપકશ્રેણીને અને કેવળજ્ઞાનને, પ્રાપ્ત કરે છે. આ રીતે કેવલની આપ્તિથી= કેવળજ્ઞાનની પ્રાપ્તિથી, મરેલા મહાત્મા ફરી ક્યારેય પણ મરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં ભાવનાઓ બતાવી તે પ્રકારે સૂક્ષ્મ ઉપયોગપૂર્વક ભાવન કરવાથી, સંસારના પારમાર્થિક સ્વરૂપથી, સંયમના પારમાર્થિક સ્વરૂપથી અને સંયમ કઈ રીતે સંસારના અંતનું કારણ બને છે ? તેના પારમાર્થિક સ્વરૂપથી ભાવિત થયેલા તે મહાત્માનું વીર્ય ઉલ્લાસ પામે તો, સંસારના અંતનું કારણ એવો અસંગભાવ વૃદ્ધિ પામે છે, અને તે અસંગભાવનો પ્રકર્ષ થાય તો તે મહાત્મા ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરે છે, તેમ જ ક્ષપકશ્રેણીના ફળરૂપે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે, જે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તે મહાત્માનું મૃત્યુ થાય તો તેઓ ફરી ક્યારેય પણ મૃત્યુ પામતા નથી. ll૧૬૧૭ll અવતરણિકા: હવે પૂર્વગાથામાં બતાવ્યો તે પ્રકારે અસંગભાવનો પ્રકર્ષ નહીં થવાને કારણે તે મહાત્મા ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરે, તો શું થાય? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : जइ वि न पावइ सेढिं तहा वि संवेगभावणाजुत्तो । णिअमेण सोगई लहइ तह य जिणधम्मबोहिं च ॥१६११॥ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભાવસંખના / ગાથા ૧૬૧૧ અન્વયાર્થ : ન વિ=જોકે હિંગ પાવડું=શ્રેણીને પ્રાપ્ત ન કરે, તથા વિ=તોપણ સંવેજમાવUTગુત્તો સંવેગભાવનાથી યુક્ત એવા મહાત્મા મે–નિયમથી તો હું તદ નિપાથમવાસુિગતિને અને તે રીતે જિનધર્મની બોધિને નહ$=પ્રાપ્ત કરે છે. * “' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ જોકે શ્રેણીને પ્રાપ્ત ન કરે, તોપણ સંવેગભાવનાથી યુક્ત એવા મહાત્મા નિયમથી સુગતિને અને તે રીતે જિનધર્મની બોધિને પ્રાપ્ત કરે છે. ટીકાઃ __यद्यपि न प्राप्नोति श्रेणिं कथमपि, तथापि संवेगभावनायुक्तोऽयं नियमेन सुगतिं लभते अन्यजन्मनि, तथा जिनधर्मबोधिं च लभत इति गाथार्थः ॥१६११॥ ટીકાર્ય : જોકે કોઈપણ રીતે શ્રેણીન=ક્ષપકશ્રેણીને, પ્રાપ્ત ન કરે, તોપણ સંવેગભાવનાથી યુક્ત એવા આ સંલેખના કરનાર મહાત્મા, નિયમથી અન્ય જન્મમાં સુગતિને પ્રાપ્ત કરે છે અને તે રીતે જિનધર્મની બોધિને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એ મુજબ સંખના કરનારા મહાત્મા ભાવનાના બળથી ઉલ્લસિત વીર્યવાળા થાય તો ક્ષપકશ્રેણી પર આરોહણ કરે છે. હવે કર્મની ગુરુતાને કારણે કે તેવા પ્રકારના વર્ષોલ્લાસના અભાવને કારણે કે તે પ્રકારના સંઘયણાદિના અભાવને કારણે કે અન્ય કોઈપણ નિમિત્તથી, તે મહાત્મા ક્ષપકશ્રેણી પર આરોહણ ન કરે, તોપણ સંવેગભાવનાથી યુક્ત એવા તે મહાત્મા અન્ય જન્મમાં નિયમથી સુગતિને પ્રાપ્ત કરે છે અર્થાત્ પ્રસ્તુત ભાવનાના બળથી ઉલ્લસિત થયેલી સર્વ કર્મોથી રહિત અવસ્થા પ્રત્યેના બદ્ધમાનસરૂપ સંવેગભાવનાથી યુક્ત એવા તે મહાત્મા અન્ય ભવમાં ઉત્તમ દેવભવને પામે છે; તેમ જ જે પ્રકારના પ્રકર્ષવાળા ભાવો આ ભવમાં કર્યા છે તેને અનુરૂપ નિર્મળ કોટિના જિનધર્મના બોધરૂપ બોધિને પ્રાપ્ત કરે છે અર્થાત્ જે મહાત્મા આ ભવમાં ભાવનાઓથી અતિશય ભાવિત થયા હોય, તેઓને ભવાંતરમાં અતિશય નિર્મળ કોટિની જિનધર્મની બોધિ પ્રાપ્ત થાય છે અને જે મહાત્મા આ ભવમાં ભાવનાઓથી અલ્પ ભાવિત થયા હોય, તેઓને ભવાંતરમાં અલ્પ નિર્મળ કોટિની જિનધર્મની બોધિ પ્રાપ્ત થાય છે. ૧૬૧૧| For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભાવસંલેખના / ગાથા ૧૬૧૨ ૨૯. અવતરણિકા: एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે સંવેગભાવનાથી યુક્ત એવા મહાત્મા અન્ય જન્મમાં જિનધર્મની બોધિને પ્રાપ્ત કરે છે, એને જ સ્પષ્ટ કરવા માટે કહે છે – ગાથા : जमिह सुहभावणाए अइसयभावेण भाविओ जीवो । जम्मंतरे वि जायइ एवंविहभावजुत्तो उ ॥१६१२॥ અન્વયાર્થ : i=જે કારણથી ફકઅહીં=આ જન્મમાં, સુમાવUID=શુભ ભાવના દ્વારા ફરમાવે ભાવિયો નીવો=અતિશય ભાવથી ભાવિત જીવ નખંતરે વિકજન્માંતરમાં પણ વંવિદમાવનુત્તો આવા પ્રકારના ભાવથી યુક્ત જ ના થાય છે. (તે કારણથી સંવેગભાવનાથી યુક્ત મહાત્મા જિનધર્મની બોધિને પ્રાપ્ત કરે છે, એમ પૂર્વગાથા સાથે અન્વય છે.) ગાથાર્થ : જે કારણથી આ જન્મમાં શુભ ભાવના દ્વારા અતિશય ભાવથી ભાવિત જીવ જન્માંતરમાં પણ આવા પ્રકારના ભાવથી યુક્ત જ થાય છે. તે કારણથી સંવેગભાવનાથી યુક્ત મહાત્મા જિનધર્મની બોધિને પ્રાપ્ત કરે છે. ટીકા : ___ यत्-यस्मादिह शुभभावनयाऽतिशयभावेन भावितो जीवः सुवासित इत्यर्थः जन्मान्तरेऽपि-अन्यत्र जायते एवंविधभावयुक्त एव-शुभभावयुक्त इति गाथार्थः ॥१६१२॥ ટીકાર્થ : જે કારણથી અહીં-આ જન્મમાં, શુભ ભાવના દ્વારા અતિશય ભાવથી ભાવિત=સુવાસિત, જીવ જન્માંતરમાં પણ=અન્યત્ર પણ=બીજા ભવમાં પણ, આવા પ્રકારના ભાવથી યુક્ત જ=શુભભાવથી યુક્ત જ, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંલેખના કરનારા મહાત્મા અંતસમયે શુભ ભાવના દ્વારા જે અતિશયવાળા ભાવો કરે છે, તેનાથી ભાવિત થયેલો તેમનો આત્મા તત્ત્વજ્ઞાનના સંસ્કારોથી સુવાસિત બને છે, જે સંસ્કારો તે મહાત્માને અન્ય જન્મમાં પણ ઉત્તમ ભાવોથી યુક્ત બનાવે છે, જેના કારણે અન્ય જન્મમાં દેવભવકૃત અવિરતિની પ્રાપ્તિ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભાવસંલેખના / ગાથા ૧૬૧૨-૧૬૧૩ થવા છતાં પણ તે શુભ ભાવોના સંસ્કારોથી યુક્ત મહાત્મામાં અવશ્ય તત્ત્વ પ્રત્યેનો તીવ્ર પક્ષપાત સંસ્કારરૂપે રહે છે, જેથી તે મહાત્માને ભવાંતરમાં પણ વર્તમાનમાં કરેલા શુભ ભાવોને અનુરૂપ જિનધર્મની બોધિ પ્રાપ્ત થાય છે. ૧૬૧રો ગાથા : एसेव बोहिलाभो सुहभावबलेण जो उ जीवस्स । पेच्चा वि सुहो भावो वासिअतिलतिल्लनाएणं ॥१६१३॥ અન્વયાર્થ : વાણિતિતિજના વાસિત એવા તલના તેલના જ્ઞાતથી ગીવર્સજીવને સુમાવવત્તે શુભભાવના બળથી નોડ્યા વિ જુદો માવો=જે જ પ્રેત્ય પણ=પરલોકમાં પણ, શુભભાવ થાય છે, સેવ વોહિત્રામ= એ જ બોધિનો લાભ છે. ગાથાર્થ : વાસિત એવા તલના તેલના દષ્ટાંતથી જીવને શુભભાવના બળથી જે જ પરલોકમાં પણ શુભભાવ થાય છે, એ જ બોધિની પ્રાપ્તિ છે. ટીકા : ___ एष एव बोधिलाभो वर्त्तते, शुभभावबलेन-वासनासामर्थ्याद्, य एव जीवस्य प्रेत्यापि-जन्मान्तरेऽपि शुभभावो भवति, वासिततिलतैलज्ञातेन, तेषां हि तैलमपि सुगन्धि भवतीति गाथार्थः ॥१६१३॥ ટીકાર્ય : શુભભાવના બળથી=વાસનાના સામર્થ્યથી, જે જ જન્માંતરમાં પણ જીવને શુભભાવ થાય છે, આ જ વાસિત તલના તેલના જ્ઞાતથી બોધિનો લાભ વર્તે છે. દષ્ટાંત સ્પષ્ટ કરે છે – ખરેખર તેઓનું કોઈક પદાર્થથી વાસિત થયેલ તલોનું, તેલ પણ સુગંધવાળું થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે શુભભાવ દ્વારા અતિશય ભાવિત થયેલો જીવ જન્માંતરમાં પણ શુભભાવથી યુક્ત જ થાય છે. એ કથનનો જિનધર્મની બોધિની પ્રાપ્તિ સાથે શું સંબંધ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે કે સંલેખના કરનારા મહાત્માને શુભભાવના બળથી આત્મા પર જે શુભભાવની વાસનાનું આધાન થાય છે, તેના સામર્થ્યથી જન્માંતરમાં પણ ફરી જે શુભભાવો પ્રાપ્ત થાય છે, એ જ બોધિનો લાભ છે, તે સિવાય અન્ય કોઈ બોધિનો લાભ નથી. જેમ કોઈક સુગંધી પદાર્થથી વાસિત થયેલા તલમાંથી તેલ કાઢવામાં આવે, તો તે તેલ પણ સુગંધી બને છે; તેમ આ ભવમાં શુભ મન-વચન-કાયાના યોગોથી વાસિત થયેલો આત્મા દેહથી પૃથગુ થાય તોપણ, For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ | પાદપગમન અનશન / ગાથા ૧૬૧૩, ૧૬૧૪ થી ૧૬૧૦ તે આત્મા જન્માંતરમાં પણ ઉત્તમ ભાવોના સંસ્કારો લઈને જાય છે, જે સંસ્કારોના બળથી ફરી તે મહાત્માને તે ભવમાં ઉત્તમ ભાવોની પ્રાપ્તિ થાય છે અને એ જ બોધિનો લાભ છે. માટે બોધિની પ્રાપ્તિના અર્થી જીવોએ અત્યંત સુપ્રણિધાનપૂર્વક ભગવાનના વચનથી આત્માને ભાવિત કરવો જોઈએ, તેમ જ મરણકાળમાં વિશેષથી આત્માને શુભભાવથી અત્યંત ભાવિત કરવો જોઈએ, જેથી તે સંસ્કારોથી યુક્ત આત્મા ફરી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરીને સંસારના ઉચ્છેદનો યત્ન કરે. * પ્રસ્તુતમાં વાસિત તલના તેલના દૃષ્ટાંતની દાષ્ટબ્લિક સાથે યોજના આ પ્રમાણે :દષ્ટાંત દાન્તિક (૧) તેલથી યુક્ત એવા તલ – આત્માથી યુક્ત એવો દેહ. જેમ તલમાં તેલ રહે છે, તેમ દેહમાં આત્મા રહે છે. ' (૨) તેલમાં સુગંધી પદાર્થોની વાસના -આત્મામાં શુભ એવા મન-વચન-કાયાના યોગોથી થયેલ વાસના. જેમ તેલ સુગંધી પદાર્થોથી વાસિત થાય છે, તેમ આ ભવમાં દેહધારી આત્મા શુભ મન-વચનકાયાના યોગોથી વાસિત થાય છે. (૩) વાસિત એવા તલમાંથી છૂટું પડેલું વાસિત એવા આત્માયુક્ત દેહમાંથી છૂટો પડેલો વાસિત તેલ વાસિત આત્મા. જેમ તલને કપૂર વગેરે સુગંધી દ્રવ્યો સાથે રાખવામાં આવે તો, તે કપૂરાદિ દ્રવ્યોથી ભાવિત થયેલા તલમાંથી કાઢેલું તેલ પણ તે કપૂરાદિ દ્રવ્યોની સુગંધવાળું થાય છે; તેમ આ ભવમાં દેહવાળા આત્માને શુભ મનોયોગાદિથી ભાવિત કરવામાં આવે તો, તે શુભભાવોથી ભાવિત થયેલો આ ભવનો દેહયુક્ત આત્મા મૃત્યુ વખતે આ ભવના દેહથી પૃથર્ થાય તોપણ અન્ય ભવમાં શુભભાવોના સંસ્કારોવાળો રહે છે. ll૧૬૧all અવતરણિકા : ગાથા ૧૫૭પથી સંલેખનાનું સ્વરૂપ બતાવવાનો પ્રારંભ કર્યો. તેમાં દેહની અને આત્માની સંખના સ્વરૂપ દ્રવ્યસંલેખના અને ભાવસંખના કરવાની વિધિ બતાવી. તે રીતે સંખના કર્યા પછી અભ્યઘત મરણ સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા શું કરે છે? તે બતાવે છે – ગાથા : संलिहिऊणऽप्पाणं एवं पच्चप्पिणित्तु फलगाई । गुरुमाइए अ सम्म खमाविउं भावसुद्धीए ॥१६१४॥ उववूहिऊण सेसे पडिबद्धे तंमि तह विसेसेणं । धम्मे उज्जमिअव्वं संजोगा इह विओगंता ॥१६१५॥ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ 300 સલેખનાવસ્તુક | અધત મરણ | પાદપગમન અનશન / ગાથા ૧૧૪ થી ૧૧૦ अथ वंदिऊण देवे जहाविहिं सेसए अ गुरुमाई । पच्चक्खाइत्तु तओ तयंतिगे सव्वमाहारं ॥१६१६॥ समभावम्मि ठिअप्पा सम्मं सिद्धंतभणिअमग्गेण । गिरिकंदरं तु गंतुं पायवगमणं अह करेइ ॥१६१७॥ मन्वयार्थ : एवं रीतथा १५७५थी १६१3 सुधी पताव्यु मे शत, अप्पाणं संलिहिऊणमामाने संवेभाने, फलगाई पच्चप्पिणित्तु-ई.हिने पाछा मापाने, भावसुद्धीए अ अने भावनी शुद्धिया गुरुमाइए सम्मं खमाविउं–१२ महिने सभ्य मावाने, धम्मे उज्जमिअव्वं इह संजोगा विओगंता="धर्मम उधम ४२वो मे, मी संसारभi, संयोगो वियोगना संतवाणछे' (भे रे) सेसे उववूहिऊण शेष मेवा साधुमाने पड रीने, तह तथा तंमि पडिबद्धतेमा प्रतिबद्धने पोताना साथे प्रतिवद्ध मेवा साधुमाने, विसेसेणं-विशेषथी (७५७९ अरीन) अथ त्यारपछी देवे सेसए अ गुरुमाई जहाविहिं वंदिऊण देवाने भने शेष मेवा गुरु साहिने यथाविधिहीने, तओ=त्या२५छी तयंतिगे=तेनी तिमiते गुरुना पासे, सव्वं आहारं पच्चक्खाइत्तु-सर्वमाडा२नु पथ्य३५।९। रीने, समभावम्मि ठिअप्पा सभभावमा स्थित सामा छ भनो मेवा महात्मा सिद्धंतभणिअमग्गेण सिद्धांत पायेद भागथी सम्मं सभ्य गिरिकंदरं गंतुं गिरिना २ने विषे ४ ने अह-वे पायवगमणं करेड्=पा६५मनने ४३ छ. ★ lथा १६१9भा रहे 'तु' पाहपूर्तिमा छे. संलिख्यात्मानमेवं द्रव्यतो भावतश्च, प्रत्यर्प्य फलकादि प्रातिहारिकं, गुर्वादींश्च सम्यक् क्षमयित्वा यथार्ह भावशुद्ध्या-संवेगेनेति गाथार्थः ॥१६१४॥ उपबृंह्य शेषान्-गुर्वादिभ्योऽन्यान्, प्रतिबद्धान् तस्मिन् स्वात्मनि तथा विशेषेणोपळा, "धर्मे उद्यमितव्यं यत्नः कार्यः संयोगा इह वियोगान्ता" एवमुपबृंह्येति गाथार्थः ॥१६१५॥ अथ वन्दित्वा देवान् भगवतो यथाविधि-सम्यग्, शेषांश्च गुर्वादीन् वन्दित्वा, प्रत्याख्याय ततः तदनन्तरं तदन्तिके गुरुसमीपे सर्वमाहारमिति गाथार्थः ॥१६१६॥ समभावे स्थितात्मा सन्, सम्यक् सिद्धान्तोक्तेन मार्गेण निरीहः सन्, गिरिकन्दरं तु गत्वा स्वयमेव पादपगमनमथ करोति पादपचेष्टारूपमिति गाथार्थः ॥१६१७॥ टोडार्थ: આ રીતે=ગાથા ૧પ૭પથી માંડીને અત્યાર સુધી દેહ અને ભાવની સંલેખનાનું સ્વરૂપ બતાવ્યું એ રીતે, દ્રવ્યથી અને ભાવથી આત્માને સંલેખીને, પ્રાતિહારિક એવા ફલકાદિને ફરી પાછા આપવા યોગ્ય એવા પાટ વગેરેને, પાછા અર્પીને, અને ભાવની શુદ્ધિથી=સંવેગથી=પૂર્વે ગુરુ આદિ સાથે થયેલા અપરાધ પ્રત્યે અત્યંત પશ્ચાત્તાપના પરિણામથી, ગુરુ આદિને સમ્યક યથાયોગ્ય, ખમાવીને, “ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ=યત્ન For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | પાદપગમન અનશન / ગાથા ૧૬૧૪ થી ૧૬૧૦ ૩૦૧ કરવો જોઈએ, અહીં=સંસારમાં, સંયોગો વિયોગના અંતવાળા છે,” એ પ્રકારે શેષને ગુરુઆદિથી અન્યને, ઉપબૃહણ કરીને અને તેમાં=સ્વઆત્મામાં, પ્રતિબદ્ધને અર્થાતુ પોતાની સાથે સંબંધવાળા સાધુઓને, વિશેષથી ઉપબૃહણ કરીને ત્યારપછી દેવને=ભગવાનને, યથાવિધિ=સમ્યગુ, વંદીને અને શેષ એવા ગુરુ આદિને વંદીને, ત્યારપછી તેની અંતિકમાં=ગુરુની સમીપમાં, સર્વ આહારનું પચ્ચકખાણ કરીને સમભાવમાં રહેલા આત્માવાળા છતા, સિદ્ધાંતમાં કહેવાયેલ માર્ગથી સમ્યફ નિરીહ છતા, ગિરિના કંદરને વિષે સ્વયં જ જઈને હવે પાદપની ચેષ્ટારૂપ પાદપગમનને કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે અભ્યદ્યત મરણ સ્વીકારવાની ઇચ્છાવાળા મહાત્મા ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધી દેહની સંલેખના કરે અને સાથે સાથે આત્મા પર પડેલા અનાદિના કાષાયિક ભાવોની પણ સંલેખના કરે છે. એ રીતે દ્રવ્યથી અને ભાવથી સંલેખના કર્યા પછી અનશન કરવા માટે જતાં પૂર્વે તે મહાત્મા કોઈ ગૃહસ્થ પાસેથી પાટ-પાટલા વગેરે ગ્રહણ કર્યા હોય તો તેને પાછા આપે છે, અને ગુરુ આદિને ભાવની શુદ્ધિથી અર્થાતુ અત્યંત સંવેગપૂર્વક યથાયોગ્ય ખમાવે છે, જેથી ગુરુ આદિ પ્રત્યે અનાભોગથી પણ કંઈક અવિનય આદિ થયા હોય તો તેની શુદ્ધિ થાય અને પોતાના સૂક્ષ્મ પણ થયેલા અપરાધની ક્ષમાપનાના બળથી અંતરંગ સંવેગનો ભાવ પ્રકર્ષવાળો થાય. વળી ગુરુ આદિને ખમાવ્યા પછી તે મહાત્મા ગુરુ આદિથી શેષ એવા અન્ય સાધુઓની ધર્મમાર્ગમાં અત્યંત ઉત્સાહિત કરવાને અનુકૂળ વ્યાપારરૂપ ઉપવૃંહણા કરે છે અને પોતાની સાથે શિષ્યાદિ ભાવરૂપે પ્રતિબદ્ધ એવા સાધુઓની વિશેષથી ઉપબૃહણા કરે છે. વળી તે ઉપબૃહણા કઈ રીતે કરે છે? તે સ્પષ્ટ કરે છે – “ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ, સંયોગો વિયોગના અંતવાળા છે,” ઇત્યાદિ પ્રકારે ઉપબૃહણા કરે છે. આશય એ છે કે દેહાદિના સંયોગને કારણે આરાધક પણ મહાત્માઓને પ્રસંગે પ્રમાદભાવ ઊઠે છે; કેમ કે પ્રમાદભાવ સંયોગના પરિણામથી થાય છે. તેથી તે અનશન સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા જયારે મહાસંવેગ પેદા થાય તે રીતે કહે કે “આ સંયોગો વિયોગના અંતવાળા છે” તે વખતે તેમના વચનના મર્મને સ્પર્શે તો, તે શેષ સાધુઓને અને પ્રતિબદ્ધ સાધુઓને સંયમજીવનમાં સંયોગના પરિણામને કારણે કંઈક પ્રમાદભાવ આવતો હોય તો તે દૂર થાય છે, તેમ જ તે મહાત્મા ધર્મમાં ઉદ્યમ કઈ રીતે કરવો જોઈએ? તેનું તે સાધુઓની ભૂમિકા અનુસાર વર્ણન કરે તો, તેને સાંભળીને ધર્મમાં તીવ્ર ઉદ્યમ ઉલ્લસિત થાય તેવું બળ તે સાધુઓમાં આધાન થાય છે. આથી અનશન કરતા પૂર્વે અત્યંત પવિત્ર ભાવોવાળા તે મહાત્મા ગંભીરતાપૂર્વક સાધુઓની ઉપબૃહણા કરે છે, જેથી તે ઉપબૃહણા સાંભળીને યોગ્ય એવા ઘણા સાધુઓને સંવેગનો પ્રકર્ષ થાય અને તેમાં કંઈક સુસુપ્ત પ્રમાદ વર્તતો હોય તો તે દૂર થાય. આ રીતે ઉપબૃહણા કર્યા પછી અનશન સ્વીકારવા તત્પર એવા તે મહાત્મા ચૈત્યાલયમાં જઈને ચૈત્યવંદનાદિ દ્વારા ભગવાનને વંદન કરીને, ગુરુ આદિને વંદન કરીને, ત્યારપછી ગુરુ પાસે સંપૂર્ણ આહારનું For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | પાદપગમન અનશન / ગાથા ૧૬૧૪ થી ૧૬૧૦, ૧૬૧૮ પચ્ચકખાણ ગ્રહણ કરે છે; અને ત્યારપછી સુખ-દુઃખ, જીવન-મૃત્યુ, શત્રુ-મિત્ર સર્વ પ્રત્યે સમભાવના પરિણામવાળા તે મહાત્મા સિદ્ધાંતમાં બતાવેલ વિધિથી સંપૂર્ણ ઇચ્છા વગરના થઈને, સ્વયં જ પર્વતના કંદરમાં જઈને પાદપોપગમન અનશન સ્વીકારે છે અર્થાત વૃક્ષની જેમ સ્થિર રહીને શ્રુતના પારાયણથી તેમ જ ધર્મધ્યાનાદિથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે. આ પ્રકારના યત્નથી ચિત્ત દેહની પીડા પ્રત્યે અત્યંત ઉપેક્ષાવાળું બને છે અને શુદ્ધ આત્માના સ્વાથ્યમાં અત્યંત સ્થિર બને છે, જેથી ઉત્તરનો ભવ અધિક સાધનાને અનુકૂળ પ્રાપ્ત થાય. અહીં કહ્યું કે અનશન કરવા તત્પર થયેલા મહાત્મા ગુરુ આદિથી શેષ એવા અન્ય સાધુઓની ઉપબૃહણા કરે છે અને પોતાની સાથે પ્રતિબંધવાળા સાધુઓની વિશેષથી ઉપબૃહણા કરે છે. ત્યાં ‘વિરો' શબ્દથી એ પ્રાપ્ત થાય કે અનશન સ્વીકારવા માટે તત્પર મહાત્મા સર્વ જીવો પ્રત્યે સમભાવવાળા હોય છે, સર્વ જીવોના હિતની ઇચ્છાવાળા હોય છે, કોઈ પ્રત્યે પક્ષપાતવાળા હોતા નથી; આમ છતાં પોતાનાથી પર્યાયાદિથી રત્નાધિક એવા ગુરુ આદિને છોડીને અન્ય સાધુઓને સંવેગનો પ્રકર્ષ થાય તે પ્રકારે સામાન્યથી હિતોપદેશ આપવારૂપ ઉપવૃંહણા કરે છે, જ્યારે પોતાની સાથે શિષ્યાદિ ભાવોથી જે સાધુઓ પ્રતિબંધવાળા છે તેઓને વિશેષથી હિતોપદેશ આપવારૂપ ઉપવૃંહણા કરે છે; કેમ કે પોતાની સાથે પ્રતિબદ્ધ સાધુઓને પોતે અત્યાર સુધી યોગમાર્ગમાં પ્રવર્તાવ્યા હોવાને કારણે તેઓને પોતાના ગુરુ પ્રત્યે અત્યંત ઉપકારકતારૂપે પ્રીતિ હોય છે, તેમ જ તે મહાત્મા પણ અતિપરિચયને કારણે પોતાના શિષ્યાદિની પ્રકૃતિ સારી રીતે જાણતા હોય છે, તેથી તે મહાત્મા તેઓની પ્રકૃતિને અનુરૂપ એ રીતે હિતવચનો કહે છે કે જેથી પોતાની સાથે સંબંધવાળા તે સાધુઓનો વિશેષથી ઉપકાર થાય. ૧૬૧૪ થી ૧૬૧૭ અવતરણિકા : વળી તે મહાત્મા પાદપોપગમન અનશન કઈ રીતે કરે છે? તે સ્પષ્ટ કરે છે – ગાથા : सव्वत्थापडिबद्धो दंडाययमाइठाणमिह ठाउं । जावज्जीवं चिइ णिच्चिट्ठो पायवसमाणो ॥१६१८॥ અન્વયાર્થ: સવ્યસ્થાપવિદ્ધો સર્વત્ર અપ્રતિબદ્ધ એવા મહાત્મા =અહીં ગિરિકંદરમાં, દંડાયમદિાવાદંડઆયતાદિ સ્થાનને વિષે રહીને નાવMીવંચાવજીવ પાયવસમો િિત્રો પાદપની સમાન નિશ્ચષ્ટ વિઠ્ઠ રહે છે. ગાથાર્થ: સર્વત્ર અપ્રતિબદ્ધ એવા મહાત્મા ગિરિકંદરમાં દંડ-આયતાદિ સ્થાનથી સ્થિર થઈને ચાવજજીવા પાદપની સમાન નિશ્વેષ્ટ રહે છે. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ પાદપગમન અનશન / ગાથા ૧૬૧૮-૧૬૧૯ ૩૦૩ ટીકા? सर्वत्राप्रतिबद्धः समभावात् दण्डायतादिस्थानमिह स्थित्वा स्थण्डिले यावज्जीवं तिष्ठति महात्मा निश्चेष्टः पादपसमानः उन्मेषाद्यभावादिति गाथार्थः ॥१६१८॥ ટીકાર્ય : સમભાવ હોવાથી સર્વત્ર અપ્રતિબદ્ધ મહાત્મા અહીં=સ્થડિલમાંકગિરિકંદરની શુદ્ધભૂમિમાં, દંડઆયાદિ સ્થાનને વિષે રહીને=દંડની જેમ ઊભા રહેવું કે લાંબા થઈને સૂઈ જવું વગેરેમાંથી કોઈ એક સ્થિતિથી સ્થિર થઈને, યાવજીવ=મરણ થાય ત્યાં સુધી, ઉન્મેષાદિના અભાવથી પાદપની સમાન નિશ્ચષ્ટ રહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પાદપોપગમન અનશન કરનારા મહાત્મા સમભાવના પરિણામથી અત્યંત ભાવિત હોવાથી તેઓનું ચિત્ત જગતના કોઈ પદાર્થ સાથે સંશ્લેષ પામતું નથી, તેથી તેઓ સર્વત્ર અપ્રતિબદ્ધ હોય છે. તેથી જ અનશનકાળમાં દીર્ઘ કાળ સુધી એક સ્થિતિમાં રહેવાને કારણે થતી પીડા પ્રત્યે પણ તેઓનું ચિત્ત સંશ્લેષ પામતું નથી, પરંતુ તેઓનું ચિત્ત ધર્મધ્યાનાદિમાં પ્રતિબદ્ધ રહે છે. આવા પ્રકારના સર્વત્ર અપ્રતિબદ્ધ તે મહાત્મા ગિરિકંદરમાં જ કોઈક શુદ્ધ ભૂમિમાં પોતાની શક્તિ અનુસાર દંડ અવસ્થામાં કે આયત અવસ્થામાં કે અન્ય કોઈપણ અવસ્થામાં આંખના ઉન્મેષ-નિમેષાદિરૂપ કોઈપણ પ્રકારની દેહચેષ્ટા કર્યા વગર વૃક્ષની જેમ નિશ્રેષ્ટ થઈને જાવજીવ સુધી રહે છે. આવા પ્રકારના દઢ વ્યાપારને કારણે દેહના વિષમ સંયોગોમાં પણ તેઓનું ચિત્ત ભગવાનના વચનાનુસાર શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપ સાથે પ્રતિબંધવાળું રહે છે, પરંતુ દેહને થતી પીડા સાથે કે અન્ય કોઈપણ ભાવો સાથે પ્રતિબંધવાળું બનતું નથી. ૧૬૧૮ ગાથા : पढमिल्लुगसंघयणे महाणुभावा करिति एवमिणं । पायं सुहभाव च्चिअ णिच्चलपयकारणं परमं ॥१६१९॥ અવયાર્થ : વં આ પ્રકારે પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રકારે, પર ભવ્યતાવાર રૂપ પરમ નિશ્ચલપદનું કારણ એવું આ=પાદપોપગમનરૂપ અનશન, પાચં સુરમાવ નિ મહાગુમાવા=પ્રાય: શુભભાવવાળા જ મહાનુભાવો પઢમહુસંધયો તિ=પ્રથમ સંઘયણમાં કરે છે. ગાથાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રકારે પરમ નિશ્ચલપદનું કારણ એવું પાદપોપગમનારૂપ અનશન પ્રાયઃ શુભભાવવાળા જ મહાનુભાવો પ્રથમ સંઘયણમાં કરે છે. For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સલેખનાવતુક | અભ્યધત મરણ | પાદપગમન અનશન | ગાથા ૧૧૯-૧૬૨૦ ટીકા : __प्रथमसंहनने नियोगतः महानुभावा ऋषयः कुर्वन्त्येवमेतद्-अनशनं प्रायः शुभभावा एव, नान्ये, निश्चलपदकारणं परमं, निश्चलपदं-मोक्ष इति गाथार्थः ॥१६१९॥ ટીકાર્ય આ પ્રકારે પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રકારે, પરમ નિશ્ચલપદનું કારણ એવું આ=પાદપોપગમનરૂપ અનશન, પ્રાયઃ શુભભાવવાળા જ મહાનુભાવ એવા ઋષિઓ નિયોગથી નિયમથી, પહેલા સંઘયણમાં કરે છે, અન્ય નહીં=શુભભાવ વગરના ઋષિઓ આ અનશન કરતા નથી. નિશ્ચલપદ એટલે મોક્ષ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંખના કરનારા મહાત્મા પાદપોપગમન અનશન કઈ રીતે કરે છે? તે પૂર્વગાથામાં બતાવ્યું, એ પ્રકારનું નિશ્ચલપદનું પરમ કારણ એવું અનશન નક્કી પહેલા સંઘયણવાળા મહાત્મા જ કરે છે, અને પહેલા સંઘયણવાળા પણ સર્વ મહાત્મા કરતા નથી, પરંતુ પ્રાયઃ શુભભાવવાળા જ મહાત્મા કરે છે, અન્ય નહીં. તેથી ફલિત થાય કે પ્રથમ સંઘયણ ન હોય તો દઢ ધૃતિબળના અભાવને કારણે પાદપગમન અનશનકાળમાં શુભભાવની વૃદ્ધિ થઈ શકે નહીં, તેમ જ પ્રથમ સંઘયણવાળા પણ મહાત્મા તે પ્રકારના સંયમના પરિણામથી અત્યંત ભાવિત ન હોય તો અનશનકાળમાં ધર્મધ્યાનાદિ કરી શકે નહીં. તેથી પ્રાયઃ શુભભાવવાળા જ મહાત્મા આ પાદપગમન અનશન કરે છે, અન્ય મહાત્માઓ કરતા નથી. અહીં ‘પ્રાથ:' શબ્દથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્માએ સંયમજીવનમાં લગભગ દોષોનું સેવન કર્યું ન હોય, આત્માને શાસ્ત્રોથી અત્યંત ભાવિત કર્યો હોય, શક્તિ અનુસાર સંયમજીવનમાં ઉદ્યમ કર્યો હોય, તેવા શક્તિના પ્રકર્ષવાળા મહાત્મા આ અનશન કરે છે; આમ છતાં આવા પણ મહાત્મા પ્રમાદવશ ક્યારેક સંયમમાં અલના પામ્યા હોય તોપણ, અત્યંત અપ્રમાદી હોય તેવા મહાત્માઓનો સંગ્રહ કરવા અર્થે પ્રાયઃ શુભભાવવાળા જ પાદપગમન અનશન સ્વીકારે છે એમ કહેલ છે; કેમ કે વીતરાગ સિવાય સર્વ જીવોને ક્યારેક ક્યાંક અશુભભાવ થવાની સંભાવના રહે છે, આથી જ મહાયોગી એવા જિનકલ્પિકોને પણ ક્યારેક અશુભધ્યાન અને અશુભલેશ્યા થાય છે. વળી આ મહાત્મા જે પાદપગમન અનશન સ્વીકારે છે, તે નિશ્ચલપદનું પરમ કારણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જિનવચનાનુસાર કરાતી સંયમની સર્વ આચરણા નિશ્ચલાદરૂપ મોક્ષનું કારણ છે, તોપણ જીવનના અંતસમયે અત્યંત સ્વૈર્યપૂર્વક સતત ધર્મધ્યાનાદિમાં કરાતા દઢ યત્નરૂપ પાદપગમન અનશન નિશ્ચલપદરૂપ મોક્ષનું પરમ કારણ છે, આથી આ અનશન કરનારા મહાત્મા સંસારથી શીઘ પાર પામે છે. ૧૬૧૯ અવતરણિકા : ગાથા ૧૬૧૭માં કહ્યું કે સમભાવમાં રહેલા મહાત્મા પાદપગમન અનશન કરે છે, તેનું સ્વરૂપ ગાથા ૧૬૧૮માં સ્પષ્ટ કર્યું અને ગાથા ૧૬૧૯માં કહ્યું કે પ્રથમ સંઘયણવાળા અને પ્રાયઃ શુભભાવવાળા જ For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | પાદપગમન અનશન / ગાથા ૧૨૦ ૩૦૫ મહાત્માઓ આ અનશન કરે છે. હવે આ પાદપગમન અનશન કેવા પ્રકારનું છે અને તેનાથી અન્ય પણ કેવા પ્રકારનું પાદપગમન અનશન છે? તે બતાવે છે – ગાથા : णिव्वाघाइममेअं भणिअं इह पक्कमाणुसारेणं । संभवइ अ इअरं पि हु भणियमिणं वीअरागेहिं ॥१६२०॥ અવયાર્થ : મં=આ પાદપગમન અનશન, પદમાણસારાં પ્રક્રમના અનુસારથી રૂઃઅહીં=પ્રસ્તુત ગ્રંથમાં, Tળવ્યાયામંત્રનિર્વાઘાતિમ ગં કહેવાયું છે રૂi =અને આ પાદપગમન અનશન, રૂમ પિત્રુઇતર પણ=વ્યાઘાતવાળું પણ, મવડું સંભવે છે, (એમ) વીરાહિં માથું વીતરાગ વડે કહેવાયું છે. * *g' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : - પાદપગમન અનશન પ્રક્રમના અનુસારથી પ્રસ્તુત ગ્રંથમાં નિબંધાતવાળું કહેવાયું છે અને પાદપગમન અનશન વ્યાઘાતવાળું પણ સંભવે છે, એમ વીતરાગ વડે કહેવાયું છે. ટીકા : निर्व्याघातवदेतत्-पादपगमनं भणितमिह प्रक्रमानुसारेण हेतुना, सम्भवति चेतरदपि-सव्याघातवदेतत्, भणितमिदं वीतरागैः सूत्र इति गाथार्थः ॥१६२०॥ ટીકાર્ય આ પાદપગમન, પ્રક્રમના અનુસારરૂપ હેતુથી=સંયમજીવનના ચરમકાળે કરવાની વિધિના પ્રક્રમના અનુસારથી, અહીં પ્રસ્તુત ગ્રંથમાં, નિર્વાઘાતવાળું કહેવાયું છે અને ઇતર પણ=સવ્યાઘાતવાળું પણ, આ= પાદપગમન અનશન, સંભવે છે. એ વીતરાગ વડે સૂત્રમાં કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રસ્તુતમાં જીવનના અંત સમયે અનશન કરવાનો પ્રક્રમ ચાલે છે, તેથી તે પ્રક્રમને અનુસાર મહાત્મા પાદપગમન અનશન કઈ રીતે કરે? તેનું પૂર્વે વર્ણન કર્યું, તે વર્ણન સંખના કરનારા મહાત્માના આયુષ્યનો અંતકાળ નજીક છે, તેને સામે રાખીને કરેલ છે. તેથી આ પાદપગમન અનશન નિર્વાઘાતવાળું છે. વળી ક્યારેક હિંસક પ્રાણી આદિ કોઈક ઉપદ્રવથી પોતાને વ્યાઘાત થાય તેમ હોય, ત્યારે મહાત્મા તત્કાળ જે પાદપગમન અનશન સ્વીકારે છે, તે સત્યાઘાતવાળું પાદપગમન અનશન છે. અને તે પાદપગમન અનશન પણ વીતરાગ વડે કહેવાયું છે. ll૧૬૨૦. For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સલેખનાવસ્તુક | અભ્યધત મરણ / પાદપગમન અનશન / ગાથા ૧ર૧ અવતરણિકા: હવે સવ્યાઘાતવાળું પાદપગમન અનશન કેવા મહાત્મા ક્યારે કરે છે ? તે બતાવે છે – ગાથા : सीहाईहिं अभिभूओ पायवगमणं करेइ थिरचित्तो। . . आउंमि पहुप्पंते विआणिउं नवर गीअत्थो ॥१६२१॥ અન્વયાર્થ: સદાર્દિ મૂિ થિરિત્તો જીત્યો સિંહાદિ વડે અભિભૂત, સ્થિર ચિત્તવાળા ગીતાર્થ સમિ પશુjતે=આયુષ્ય પ્રભવતે છતે નવ વિમાળિફક્ત ઉપક્રમને) જાણીને પાયેવમy ડૂ પાઇપગમનને કરે છે. ગાથાર્થ : સિંહાદિ વડે અભિભૂત, સ્થિર ચિત્તવાળા, ગીતાર્થ આયુષ્ય હોતે છતે ફક્ત ઉપક્રમને જાણીને પાદપગમન અનશનને કરે છે. ટીકા? सिंहादिभिरभिभूतः सन् पादपगमनं करोति स्थिरचित्तः कश्चिदायुषि प्रभवति सति विज्ञाय नवरं गीतार्थ उपक्रममिति गाथार्थः ॥१६२१॥ ટીકાર્ચઃ સિંહાદિ વડે અભિભવ પામેલા છતા, સ્થિર ચિત્તવાળા, ગીતાર્થ કોઈક મહાત્મા આયુષ્ય પ્રભવતે છતે પોતાનું આયુષ્ય બાકી હોતે છતે, ફક્ત ઉપક્રમને=પોતાના આયુષ્યના ઉપક્રમને, જાણીને પાદપગમનને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં નિર્ણાઘાત પાદપગમન અનશનનું વર્ણન કર્યું, હવે સવ્યાઘાત પાદપગમન અનશન બતાવે છે – પ્રથમ સંઘયણવાળા મહાસાત્ત્વિક મહાત્માઓ ક્યારેક સિંહાદિથી અભિભવ પામેલા હોય ત્યારે પોતાનું આયુષ્ય વિદ્યમાન હોવા છતાં સિંહાદિના ઉપદ્રવથી પોતાના આયુષ્યના ઉપક્રમને જાણીને દેહ પ્રત્યે નિરપેક્ષ થઈને વૃક્ષની જેમ સ્થિર ઊભા રહીને તત્કાળ પાદપગમન અનશન સ્વીકારે છે, પરંતુ અયતનાપૂર્વક વૃક્ષાદિ પર ચઢીને જીવનનું રક્ષણ કરવા પ્રયત્ન કરતા નથી. વળી જે મહાત્માઓ સિંહાદિથી અભિભવ પામેલા હોવા છતાં આ પ્રકારે પાદપગમન અનશન સ્વીકારવા માટે અસમર્થ હોય, તેઓ આવા સંયોગોમાં તત્કાળ શીઘ વૃક્ષાદિનો આશ્રય કરીને સંયમનું રક્ષણ કરવા પ્રયત્ન કરે છે. ૧૬૨૧. For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ઇંગિનીમરણ અનશન / ગાથા ૧દ૨૨-૧૨૩ ૩૦૦ ગાથા : संघयणाभावाओ इअ एयं काउ जो उ असमत्थो । सो पुण थेवयरागं कालं संलेहणं काउं ॥१६२२॥ इंगिणिमरणं विहिणा भत्तपरिणं व सत्तिओ कुणइ । संवेगभाविअमणो काउं णीसल्लमप्पाणं ॥१६२३॥ અન્વયાર્થ: સંથથામાવાઝો =વળી સંઘયણનો અભાવ હોવાથી, રૂ=આ રીતેeગાથા ૧૬૧૭માં બતાવ્યું એ રીતે, અર્થ આનેત્રપાદાગમન અનશનને, કરવા માટે નો મસાલ્યો જે અસમર્થ હોય, તો પુછાત્રતે વળી થેવરા ક્ષત્નિ સંvi #ાસ્તોકતર કાળ સંખનાને કરીને મણાજી સર્જી આત્માને નિઃશલ્ય કરીને સંવેમવિષમળો સંવેગથી ભાવિત મનવાળા ઉત્તમ શક્તિથી વિધિ=વિધિપૂર્વક મિરજી મત્તપરિપd યુડુિં ઇંગિતમરણને અથવા ભક્તિપરિજ્ઞાને કરે છે. ગાથાર્થ : વળી સંઘયણનો અભાવ હોવાથી ગાથા ૧૬૧૦માં બતાવ્યું એ રીતે પાદપગમન અનશનને કરવા માટે જે અસમર્થ હોય, તે વળી સ્તોકતર કાળ સંલેખનાને કરીને, આત્માને નિઃશલ્ય કરીને, સંવેગથી ભાવિત મનવાળા શક્તિથી વિધિપૂર્વક ઇંગિતમરણને અથવા ભક્તપરિજ્ઞાને કરે છે. ટીકાઃ ____ संहननाभावात् कारणाद् एवमेतत्कर्तुं योऽसमर्थः पादपगमनं, स पुनः स्तोकतरं कालं जीवितानुसारेण संलेखनां कृत्वेति गाथार्थः ॥१६२२॥ इङ्गितमरणं विधिना सूत्रोक्तेन भक्तपरिज्ञां वा शक्तितः करोति, किम्भूत इत्याह-संवेगभावितमनाः शुभभावं कृत्वा निःशल्यमात्मानमालोचनयेति गाथार्थः ॥१६२३॥ ટીકાર્ય : સંવનનના અભાવરૂપ કારણથી આ રીતે ગાથા ૧૬૧૭માં બતાવ્યું એ રીતે, આને પાદપગમનને, કરવા માટે જે અસમર્થ હોય, તે વળી જીવિતના અનુસારથી સ્ટોકતર કાળ=થોડો સમય, સંલેખનાને કરીને, શક્તિથી સૂત્રમાં કહેવાયેલ વિધિપૂર્વક ઇંગિતમરણને અથવા ભક્તપરિજ્ઞાને કરે છે. કેવા પ્રકારના મહાત્મા કરે છે? એથી કહે છે – શુભભાવવાળા આત્માને આલોચના દ્વારા નિઃશલ્ય કરીને સંવેગથી ભાવિત મનવાળા મહાત્મા કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે પ્રથમ સંઘયણવાળા મહાત્મા પાદપગમન અનશન કરે છે, એ રીતે પ્રથમ સંઘયણવાળા ન હોય તે મહાત્માઓ પાદપગમન અનશન કરવા માટે અસમર્થ છે, તેથી તેઓ પોતાના જીવિત અનુસાર For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સંલેખનાવસ્તુક | અભ્યાત મરણ | ઈંગિનીમરણ અનશન | ગાથા ૧૦૨૨-૧૨૩, ૧૬૨૪-૧૬૨૫ થોડો કાળ સંલેખના કરીને પોતાની શક્તિ અનુસાર ઇંગિતમરણ અનશનને અથવા ભક્તપરિજ્ઞા અનશનને કરે છે. વળી તે અનશન સંવેગથી ભાવિત કરેલા મનવાળા મહાત્મા શુભભાવવાળા આત્માને આલોચના દ્વારા નિઃશલ્ય કરીને કરે છે. આથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્માને જે અનશનમાં પોતે શક્તિના પ્રકર્ષથી સમ્યગૂ નિષ્ઠા સુધી વહન કરી શકશે તેવું જણાય, તે મહાત્મા તે અનશનને સ્વીકારે, પરંતુ જેઓ અનશન સ્વીકારીને શુભભાવની ધારા વહન કરી શકે તેવા ન હોય તેઓ અભ્યઘત મરણ સ્વીકારવાના અધિકારી નથી. ./૧૬૨૨/૧૬૨all અવતરણિકા: પાદપગમન અનશન સ્વીકારવાની વિધિ બતાવી. હવે ઇંગિતમરણ અનશન સ્વીકારવાની વિધિ બતાવે છે – ગાથા : इंगिणिमरणविहाणं आपव्वज्जं तु विअडणं दाउं । संलेहणं च काउं जहासमाही जहाकालं ॥१६२४॥ पच्चक्खइ आहारं चउव्विहं णियमओ गुरुसमीवे । इंगिअदेसम्मि तहा चिटुं पि हु इंगिअं कुणइ ॥१६२५॥ અન્વયાર્થ : મિર વિહાઈi=ઈંગિત મરણનું વિધાન=વિધિ, (આ છે-) માલ્વિન્ન તુ=અપ્રવ્રજ્ય જ= પ્રવ્રયાગ્રહણથી આરંભીને જ, વિગડvi હા વિકટનાને આપીને=આલોચનાને કરીને, બહાસમાધી ૨ નહીવત્ન સંજોut #અને યથાસમાધિ, યથાકાળ સંલેખનાને કરીને ગુરુનીવે ઉપયો =ગુરુની સમીપમાં નિયમથી રાત્રિદંગહિરં ચતુર્વિધ આહારનું પથ્વસ્થ–પચ્ચકખાણ કરે છે. ફૅમિસમિ=ઈંગિત દેશમાં ડું તદા વિઠ્ઠ પ ઇંગિત એવી તે પ્રકારની ચેષ્ટાને પણ કરે છે. * દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ઇંગિતમરણની વિધિ આ છે – પ્રવજ્યાગ્રહણથી માંડીને જ આલોચનાને કરીને અને યથાસમાધિ, યથાકાળ સંલેખનાને કરીને ગુરુ પાસે નિયમથી ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરે છે. ઇંગિત દેશમાં ઇંગિત એવી તે પ્રકારની ચણને પણ કરે છે. ટીકા : इङ्गितमरणविधानमेतद्- आप्रव्रज्यमेव-प्रव्रज्याकालादारभ्य विकटनां कृत्वा, संलेखनां च कृत्वा यथासमाधि द्रव्यतो भावतश्च यथाकालमिति गाथार्थः ॥१६२४॥ For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ લેખનાવતુક | અભ્યધત મરણ | ઈંગિનીમરણ અનશન | ગાથા ૧૬૨૪-૧૬૨૫, ૧૬૨૬ ૩૦૯ प्रत्याख्याति आहारम् अशनादि चतुर्विधं नियमतो, न त्रिविधं, गुरुसमीपे, इङ्गितदेशे तथा परिमितां चेष्टामपीङ्गितां करोतीति गाथार्थः ॥१६२५॥ ટીકાર્ય : ઇંગિતમરણનું વિધાન આ છે=ઈંગિત મરણ અનશન સ્વીકારવાની વિધિ હવે બતાવે છે એ છે – આ પ્રવ્રજ્યા જ=પ્રવજ્યાના કાળથી આરંભીને, વિકટનાને કરીને=આલોચનાને કરીને, અને યથાસમાધિ યથાકાળ દ્રવ્યથી અને ભાવથી સંલેખનાને કરીને, ગુરુની સમીપમાં નિયમથી અશનાદિરૂપ ચતુર્વિધ આહારનું પચ્ચકખાણ કરે છે, ત્રિવિધને નહીં=ત્રિવિધ આહારનું પચ્ચકખાણ કરતા નથી. ઇંગિત દેશમાં ઇંગિત એવી–નિયત એવી, તે પ્રકારની પરિમિત, ચેષ્ટાને પણ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ઇંગિતમરણ અનશન કરવા તત્પર થયેલા મહાત્મા પ્રવ્રયાગ્રહણના કાળથી માંડીને અત્યાર સુધીના સંયમજીવનમાં જે કોઈ સ્કૂલના પામ્યા હોય તે સર્વને સ્મૃતિમાં લાવીને ગુરુ પાસે આલોચના કરે છે, ત્યારપછી પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે સંલેખના કરે છે. વળી તે સંલેખના પૂર્વે ઉત્કૃષ્ટથી બાર વર્ષની બતાવેલ, તેમાંથી ઇંગિતમરણ અનશન કરનારા મહાત્મા પોતાની સમાધિ અનુસારે ઉચિત કાળની મર્યાદાથી કરે છે, તેમ જ તે સંલેખનકાળમાં તપથી દેહને કૃશ કરે છે અને પૂર્વમાં બતાવી એ ભૂતાર્થની ભાવનાથી અને સૂક્ષમ ભાવોની ભાવનાથી આત્માને વાસિત કરે છે, જેથી કષાય અત્યંત કૃશ થાય. આ રીતે સંલેખના કર્યા પછી તે મહાત્મા ગુરુ પાસે નિયમથી ચારેય પ્રકારના આહારનું પચ્ચકખાણ ગ્રહણ કરે છે અને ત્યારપછી ઇંગિત અનશન માટે નક્કી કરેલા પ્રદેશમાં જઈને નક્કી કરેલી પરિમિત ચેષ્ટાને કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઇંગિતમરણ અનશન સ્વીકાર્યા પછી મહાત્મા એક અવસ્થામાં રહીને ધર્મધ્યાનાદિમાં ઉદ્યમ કરે છે, છતાં જ્યારે એક અવસ્થામાં રહેવાથી ધર્મધ્યાનાદિનો વ્યાપાર કરવો અશક્ય જણાય ત્યારે તેઓ કાયાની કંઈક ચેષ્ટા પણ કરે છે, જેથી ધર્મધ્યાનાદિવિષયક વ્યાપાર શિથિલતા ન પામે. /૧૬૨૪/૧૬૨પા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ઇંગિતમરણ અનશન સ્વીકારનારા મહાત્મા ઇંગિત એવી પરિમિત ચેષ્ટાને કરે છે. તેથી હવે તે ઇંગિત એવી પરિમિત ચેષ્ટાને જ સ્પષ્ટ કરે છે – ગાથા : उव्वत्तइ परिअत्तइ काइअमाईसु होइ उ विभासा । किच्चं पि अप्पण च्चिअ जुंजइ नियमेण धिइबलिओ ॥१६२६॥ For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ઈંગિનીમરણ અનશન / ગાથા ૧૨૬ અન્વયાર્થ : ૩ષ્ય પરિડું×ઉદ્વર્તન કરે છે, પરાવર્તન કરે છે. મારું વિમાસા=વળી કાયિકી આદિમાં વિભાષા ઢોડું થાય છે. થિરૂવત્રિો ધૃતિબળવાળા (મહાત્મા) શિષ્ય પિ નિયમે ગપ્પા વ્યિ કુંગ કૃત્યને પણ નિયમથી આત્મા વડે જ યોજે છે–પોતે જ કરે છે. ગાથાર્થ : ઉદ્વર્તન કરે છે, પરાવર્તન કરે છે. વળી કાચિકી આદિમાં વિકલ્પ છે. ધૃતિબળવાળા મહાત્મા કૃત્યને પણ નિયમથી પોતે જ કરે છે. ટીકા? उद्वर्त्तते परावर्त्तते कायेन, कायिक्यादिषु भवति विभाषा, प्रकृतिसात्म्यात् करोति वा न वा, कृत्यमप्यात्मनैव युङ्क्ते उपधिप्रत्युपेक्षणादि नियमेन धृतिबली स भगवानिति गाथार्थः ॥१६२६॥ ટીકાર્ચ: - કાયાથી ઉદ્વર્તન કરે છે, પરાવર્તન કરે છે. કાયિકી આદિમાં વિભાષા છે=માત્ર આદિ કરવામાં વિકલ્પ છે, તે વિકલ્પ જ સ્પષ્ટ કરે છે – પ્રકૃતિના સામ્યથી કરે છે કે નહીં=પોતાના શરીરની પ્રકૃતિના સભ્યથી માત્રુ આદિ કરે પણ છે કે નથી પણ કરતા. ધૃતિબળવાળા તે ભગવાન ઉપધિના પ્રત્યુપેક્ષણાધિરૂપ કૃત્યને પણ=ઉપધિ પલેવવા વગેરેરૂપ કૃત્યને પણ, નિયમથી આત્મા વડે જ યોજે છે=નક્કી પોતે જ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ઇંગિતમરણ અનશન સ્વીકારનારા મહાત્મા કાયાથી ઉદ્વર્તન અને પરાવર્તન કરે છે અર્થાત એક પડખેથી બીજા પડખે અને બીજા પડખેથી ફરી એ જ પડખે ફરે છે, એક આસનમાં શ્રાંત થયા હોય તો અન્ય આસન સ્વીકારે છે, જેથી ધર્મધ્યાનાદિમાં સુદઢ વ્યાપાર કરી શકાય. વળી માત્રુ આદિ પ્રકૃતિના સભ્યભાવથી કરે પણ કે ન પણ કરે. અર્થાત્ જેઓને આહાર નહીં કરવાને કારણે માત્ર આદિ કરવાની આવશ્યકતા ન હોય તેઓ ન કરે અને જેઓને શરીરની તે પ્રકારની પ્રકૃતિને કારણે માત્રુ આદિ ન કરે તો ધર્મધ્યાનાદિમાં વ્યાઘાત થાય તેમ હોય તેઓ કરે પણ; મુખ્ય આશય એ છે કે ધર્મધ્યાનાદિમાં વ્યાઘાત થવો ન જોઈએ. વળી તેઓ કાયાનું ઉદ્વર્તનાદિ કરતા હોવાથી જીવરક્ષા અર્થે પોતાની ઉપધિનું પ્રત્યુપેક્ષણ આદિ કૃત્ય પણ કરે છે, અને તે પ્રત્યુપેક્ષણાદિ સર્વ કૃત્ય ધૃતિબળવાળા તે મહાત્મા સ્વર્યા જ કરે છે, કોઈની પાસે કરાવતા નથી. આ પ્રકારે ઇંગિતમરણ અનશન કરનારા મહાત્મા નિયત એવી પરિમિત ચેષ્ટા કરે છે, અને અનશન વખતે નક્કી કરેલા દેશમાં જ રહે છે, એક દેશથી અન્ય દેશમાં જતા નથી. II૧૬૨૬ For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા | ગાથા ૧ર૦ અવતરણિકા: ઇંગિતમરણ અનશન સ્વીકારવાની વિધિ બતાવી. હવે ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારવાની વિધિ બતાવે છે – ગાથા ; भत्तपरिणाए वि हु आपव्वज्जं तु विअडणं देइ । पुचि सीअलगो वि हु पच्छा संजायसंवेगो ॥१६२७॥ અન્વચાર્ગ : મત્તપરિ વિ=ભક્તપરિજ્ઞામાં પણ પુત્ર સીસત્નો વિ=પૂર્વે શીતલક પણ પછી સંગાથસંવેગો= પાછળથી સંજાત સંવેગવાળા સાધુ માપત્રન્ન =આપ્રવ્ર જ=પ્રવ્રજયાગ્રહણકાળથી આરંભીને જ, વિઝst =વિકટનાને આપે છે=આલોચનાને કરે છે. * પ્રસ્તુત ગાથામાં રહેલા બંને દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ભક્તપરિજ્ઞામાં પણ પૂર્વે શીતલ પણ પાછળથી ઉત્પન્ન થયેલા સંવેગવાળા સાધુ પ્રવજ્યાગ્રહણકાળથી આરંભીને જ આલોચનાને કરે છે. ટીકા? भक्तपरिज्ञायामपि-तृतीयानशनरूपायां, आप्रव्रज्यमेव-प्रव्रज्याकालादेवारभ्य विकटनां ददाति, पूर्व शीतलोऽपि परलोकं प्रति पश्चात् तत्काले सञ्जातसंवेग इति गाथार्थः ॥१६२७॥ ટીકાર્થ: - ત્રીજા અનશનરૂપ ભક્તપરિજ્ઞામાં પણ, પૂર્વે પરલોકપ્રતિ શીતલ પણ=ચરમકાળથી પૂર્વેના સંયમજીવનમાં પરલોકને આશ્રયીને શિથિલ પણ, પાછળથી તે કાળમાં=સંયમજીવનના ચરમકાળમાં, ઉત્પન્ન થયેલા સંવેગવાળા મહાત્મા આપ્રવજ્ય જ=પ્રવ્રજ્યાના કાળથી જ આરંભીને, વિકટનાને આપે છે=આલોચનાને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારનારા મહાત્માઓમાંથી કેટલાક પ્રવ્રયાગ્રહણકાળથી અત્યંત અપ્રમાદી હોય છે અને કેટલાક પરલોક પ્રતિ શિથિલ પરિણામવાળા હોય છે અર્થાત્ સંયમની સર્વ ક્રિયાઓ તીવ્ર સંવેગપૂર્વક કરતા નથી; તેવા શિથિલ પરિણામવાળા પણ મહાત્મા મૃત્યુકાળે સંવેગના પરિણામવાળા થયા હોય, તો તેઓ ભક્તપરિજ્ઞા અનશન કરવાના અધિકારી છે. અને તેઓ ભક્તપરિજ્ઞા અનશન કરતાં પહેલાં પોતાના સંયમજીવનના પ્રારંભથી માંડીને જે જે સ્કૂલના થઈ હોય, તેનું ગુરુ આગળ સમ્યગુ આલોચન કરે છે અને આલોચન દ્વારા અતિચારોની શુદ્ધિ કરીને ભક્તપરિજ્ઞા અનશન કરે છે, જેની વિશિષ્ટ વિધિ ગાથા ૧૬૭૨થી ગ્રંથકારશ્રી સ્વયં બતાવશે. ||૧૬૨ For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / ગાથા ૧૨૮ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે પૂર્વે શીતલ પણ પાછળથી ઉત્પન્ન થયેલા સંવેગવાળા મહાત્મા પ્રવ્રજ્યાકાળથી જ આરંભીને આલોચન કરે છે. તેથી સંયમમાં શિથિલ પરિણામને કારણે પૂર્વે કરેલા અશુભ ભાવોના પરિહાર અર્થે તે મહાત્માએ શેનું વર્જન કરવું જોઈએ? તેનું સ્વરૂપ હવે વિસ્તારથી ગાથા ૧૬૭૦ સુધી બતાવે છે – ગાથા : वज्जइ अ संकिलिटुं विसेसओ णवर भावणं एसो । उल्लसिअजीवविरिओ तओ अ आराहणं लहइ ॥१६२८॥ અન્વયાર્થ: મિનીવવિોિ પાવર મ=અને ઉલ્લસિત જીવવીર્યવાળા ફક્ત આ પૂર્વે શીતલ એવા ભક્તપરિજ્ઞા અનશન કરનારા મહાત્મા, વિક્ષેપો વિશેષથી સંવિત્રિદં માવજી વન–સંક્લિષ્ટ ભાવનાને વર્જે છે તો =અને તેનાથી સંક્લિષ્ટ ભાવનાના વર્જનથી, મારોફvi નદડું-આરાધનાને પ્રાપ્ત કરે છે. ગાથાર્થ : અને ઉલ્લસિત જીવવીર્યવાળા ફક્ત પૂર્વે શીતલ એવા ભક્તપરિજ્ઞા અનશન કરનારા મહાત્મા વિશેષથી સંક્લિષ્ટ ભાવનાને વર્જે છે અને સંક્લિષ્ટ ભાવનાના વર્જનથી આરાધનાને પ્રાપ્ત કરે છે. ટીકા : ___ वर्जयति च सङ्क्लिष्टाम्-अशुद्धां विशेषतो नवरं भावनामेषः यथोक्तानशनी उल्लसितजीववीर्यः सन् संवेगात्, ततश्चाराधनां लभते प्राप्नोतीति गाथार्थः ॥१६२८॥ ટીકાર્ય: અને સંવેગથી ઉલ્લસિત જીવવીર્યવાળા છતા ફક્ત આ= થોક્ત અનશની=પૂર્વગાથામાં કહેવાય એવા પૂર્વે શીતલ પણ પાછળથી ઉત્પન્ન થયેલા સંવેગવાળા ભક્તપૂરિજ્ઞા અનશન કરનારા મહાત્મા, વિશેષથી સંક્લિષ્ટ=અશુદ્ધ, ભાવનાને વર્જે છે અને તેનાથી=સંક્લિષ્ટ ભાવનાના વર્જનથી, આરાધનાને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે પૂર્વે શીતલ પણ પાછળથી સંજાત સંવેગવાળા મહાત્મા ભક્તપરિજ્ઞા અનશન કરે છે. તે મહાત્માએ સંયમમાં શિથિલ પરિણામને કારણે પૂર્વે સંક્લિષ્ટ ભાવના સેવેલ હોય છે, તેથી તે ભાવના પ્રત્યે અત્યંત જુગુપ્સા કરવામાં ન આવે તો અનશન કરવા છતાં પણ તે મહાત્મા આરાધના પ્રાપ્ત કરી શકે નહીં. આથી તેવા મહાત્મા અનશન સ્વીકારતાં પહેલાં તે સંક્લિષ્ટ ભાવનાનું વિશેષથી વર્જન કરે તો, તે વર્જનથી તે મહાત્મા અંતસમયની આરાધનાને પ્રાપ્ત કરે છે. For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૯૨૮-૧૬૨૯ ૩૧૩ અહીં ‘વિશેષતઃ' કહેવાથી એ પ્રાપ્ત થાય કે જેઓએ સંયમજીવનમાં સંવેગપૂર્વક સમ્યગૂ ઉદ્યમ કર્યો છે, સંયમમાં અલના થવાથી ક્યારેક જ સંક્લિષ્ટ ભાવો સેવ્યા છે, તેઓ ભક્તપરિજ્ઞા અનશન કરતાં પહેલાં મુખ્યરૂપે ધર્મધ્યાનમાં જ યત્ન કરે છે અને સામાન્યથી સંક્લિષ્ટ ભાવનાનું સ્વરૂપ ચિંતવીને તેના પ્રત્યે જુગુપ્સા કરે છે; પરંતુ જેઓએ સંયમજીવન દરમિયાન સંક્લિષ્ટ ભાવો વારંવાર સેવ્યા હોય અને વારંવાર તે ભાવોનું સેવન કરેલ હોવાથી જેઓ તે ભાવોના અતિસંસ્કારવાળા થયેલા હોય, તેઓ વિશેષથી આ સંક્લિષ્ટ ભાવનાના સ્વરૂપનું ચિંતવન કરીને, તે ભાવો કઈ રીતે અનર્થની પરંપરાનું કારણ છે? તેનો વિચાર કરીને, તે ભાવો પ્રત્યે અત્યંત જુગુપ્સા કરે છે, જેના દ્વારા તે શિથિલ પણ મહાત્મા મરણની આરાધનાને પ્રાપ્ત કરી શકે, પરંતુ અન્ય સાધુઓની જેમ સામાન્ય નિંદા-ગર્તામાત્રથી તે શિથિલ મહાત્મા સમાધિમરણની શુદ્ધિ પામી શકતા નથી. ૧૬૨૮ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે યથોક્ત અનશની મહાત્મા વિશેષથી સંક્લિષ્ટ ભાવનાને વર્જે છે. તેથી હવે તે સંક્ષિણ ભાવનાઓનું સ્વરૂપ ગ્રંથકારશ્રી વિસ્તારથી બતાવે છે – ગાથા : कंदप्पदेवकिब्बिस अभिओगा आसुरा य सम्मोहा । एसा उ संकिलिट्ठा पंचविहा भावणा भणिआ ॥१६२९॥ (मूलदारगाहा)॥ અન્વયાર્થ: પ્રવિષ્યિ માગો મસુરા ૪ સોહા-કંદર્પ, દેવકિલ્શિષ, અભિયોગો, આસુરો અને સંમોહો : (તેઓના સંબંધી) પક્ષ =વળી આ સંવિત્નિ પંવિ માવUL માિ સંક્લિષ્ટ એવી પાંચ પ્રકારવાળી ભાવના કહેવાઈ છે. ગાથાર્થ : કંદ, દેવકિષિ, અભિયોગ, આસુર અને સંમોહઃ તેઓના સંબંધી વળી આ સંકિલષ્ટ એવી પાંચ પ્રકારની ભાવના કહેવાઈ છે. ટીકા : कान्दी कैल्बिषिकी आभियोगिकी आसुरी च सम्मोहनी, कन्दर्पोदीनामियमिति सर्वत्र भावनीयम्, एषा तु सङ्क्लिष्टा पञ्चविधा भावना भणिता, तत्तत्स्वभावाभ्यासो भावनेति गाथार्थः ॥१६२९॥ ટીકાઈઃ વર્તી સમ્મોહની કદર્પ, કેલ્બિષિકી, અભિયોગિકી, આસુરી અને સંમોહનીઃ અહીં પ્રશ્ન થાય કે મૂળગાથામાં કંદર્પાદિ પાંચ નામો બતાવ્યાં અને ટીકામાં કાંદર્પ આદિ પાંચ નામો કેમ બતાવ્યાં ? તેથી કહે છે – For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૯૨૯-૧૯૩૦ વન્યપ્ન ... ભાવનીયમ્ કંદર્પાદિની આ=કંદર્પ આદિની ચેષ્ટા સંબંધી ભાવના, એ કાંદર્પ આદિ. એ પ્રકારે સર્વત્ર ભાવન કરવું-પાંચેય ભાવનાઓમાં યોજન કરવું. અષા તુ ..... માતા વળી આ=કાંદર્પ આદિ, સંક્લિષ્ટ એવી પાંચ પ્રકારની ભાવના કહેવાઈ છે. અહીં પ્રશ્ન થાય કે ભાવના એટલે શું? એથી કહે છે – તત્તત્ ..... માથાર્થ: તે તે સ્વભાવનો અભ્યાસ ભાવના છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૬૨૭માં કહ્યું કે પૂર્વે શીતલ પણ પાછળથી ઉત્પન્ન થયેલા સંવેગવાળા મહાત્મા આલોચનાને કરે છે અને પૂર્વગાથામાં કહ્યું કે તેઓ વિશેષથી સંક્લિષ્ટ ભાવનાનું વર્જન કરે છે. તેથી હવે પ્રથમ તે વર્જન કરવા યોગ્ય પાંચ પ્રકારની ભાવનાનાં નામ બતાવે છે – (૧) કાંદર્પ, (૨) દેવકૅલ્બિષિકી, (૩) આભિયોગિકી, (૪) આસુરી અને (૫) સંમોહન : એ પાંચ સંક્લિષ્ટ ભાવના છે. વળી ભાવના એટલે શું? તે સ્પષ્ટ કરતાં કહે છે – ભાવના એટલે તે તે સ્વભાવનો અભ્યાસ. તેથી એ પ્રાપ્ત થાય કે મોહથી વાસિત એવા આરાધક પણ સાધુઓ પ્રમાદને વશ થઈને કાંદપિકી આદિ ભાવનાનું આગળમાં જે સ્વરૂપ કહેવાશે તે તે પ્રકારના સ્વભાવનો અભ્યાસ કરે છે, તે કાંદર્પ આદિ ભાવના છે; જે ભાવના શિથિલપરિણામવાળા સાધુઓએ વિશેષથી સેવી હોય છે, તેમ જ અપ્રમાદી સાધુઓએ પણ પ્રમાદને વશ થઈને તે તે નિમિત્તને પામીને ક્યારેક સેવી હોય છે, જેથી તે તે ભાવનાના આત્મા પર પડેલા અનાદિના દઢ સંસ્કારોનું પોષણ મહાત્માઓથી પણ ક્યારેક થઈ જાય છે. આથી તે સંસ્કારોનું વર્જન કરવા અર્થે અનશન કરતી વખતે મહાત્માઓ આ ભાવનાના સ્વરૂપનું અત્યંત પર્યાલોચન કરીને તેનાથી વિપરીત એવો દઢ સંયમવ્યાપાર કરે છે, જેથી અંત સમયે પણ તે ભાવનાના સંસ્કારથી સંયમજીવન મલિનતાને પામે નહીં અને દેવદુર્ગતત્વથી આત્માનું રક્ષણ થાય. ૧૬૨લા ગાથા : जो संजओ वि एआसु अप्पसत्थासु वट्टइ कहंचि । सो तविहेसु गच्छइ सुरेसु भइओ चरणहीणो ॥१६३०॥ અન્વયાર્થ : સંગો વ નો સંયત પણ જે કવિ અધ્યક્ષસ્થાનું પણું વદ્દ કોઈક રીતે અપ્રશસ્ત એવી આમાં કાંદર્પ આદિ ભાવનાઓમાં, વર્તે છે, તો તે તત્રિદેણુ સુસુ છતેવા પ્રકારવાળા સુરોમાં જાય છે. રાહીનો મોકચરણહીન ભાજ્ય છે ચારિત્રથી રહિત સાધુ સુરોમાં જાય પણ કે ન પણ જાય. ગાથાર્થ : સંગત પણ જે સાધુ કોઈક રીતે અપ્રશસ્ત એવી કાંદપ આદિ ભાવનાઓમાં વર્તે છે, તે સાધુ તેવા પ્રકારના સુરોમાં જાય છે. ચારિત્રથી રહિત સાધુ સુરોમાં જાય પણ કે ન પણ જાય. For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૬૩૦-૧૬૩૧ ટીકા : यः संयतोऽपि सन् व्यवहारतः एतास्वप्रशस्तासु भावनासु वर्त्तते कथञ्चिद् भावान्द्यात्, द्वषु गच्छति सुरेषु कन्दर्पादिप्रकारेषु, भाज्यश्चरणहीन:- सर्वथा तत्सत्ताविकलः द्रव्यचरणहीनो वेति गाथार्थः ૫૬૩૦ા ટીકાર્ય વ્યવહારથી સંયત પણ છતા જે મહાત્મા કોઈક રીતે ભાવના માંઘથી=સંયમના પરિણામની મંદતાથી, અપ્રશસ્ત એવી આમાં=ભાવનાઓમાં, વર્તે છે, તે મહાત્મા તેવા પ્રકારવાળા=કંદર્પાદિ પ્રકારવાળા, સુરોમાં જાય છે. ચરણહીન=સર્વથા તેની સત્તાથી વિકલ અથવા દ્રવ્યચરણથી હીન, ભાજ્ય છે અર્થાત્ સર્વ પ્રકારે ચારિત્રના પરિણામની સત્તાથી રહિત સાધુ અથવા સાધુવેશરૂપ દ્રવ્યચારિત્રથી રહિત સાધુ દેવગતિમાં જાય પણ કે ન પણ જાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જે સાધુ સંયમગ્રહણ કર્યા પછી વ્યવહારથી સંયમની આચરણાઓ કરતા હોય, છતાં કોઈક રીતે સંયમના પરિણામની મંદતાને કારણે કાંદÇ આદિ પાંચ અશુભ ભાવનાઓમાં પણ વર્તતા હોય, તેઓ સંયમની આચરણાઓના પાલનના બળથી દેવલોકમાં જાય તોપણ, સંયમજીવનમાં પોતે કાંદÇ આદિમાંથી જે જે પ્રકારની અશુભ ભાવનાઓ સેવી હોય તે તે પ્રકારના કંદર્પ, કિલ્બિષિક આદિ દેવો થાય છે, જેથી ત્યાં પણ પ્રસ્તુત ભવમાં ભાવિત કરેલી ચેષ્ટાઓની અનુવૃત્તિ રહે છે. વળી જેઓ સર્વથા ચારિત્રની પરિણતિથી રહિત છે, માત્ર સાધુના વેશવાળા જ છે, અથવા જેઓ સાધુના વેશમાં પણ રહ્યા નથી, તેવા સાધુઓ દેવલોકમાં જાય જ, તેવો નિયમ નથી; જો આ ભવમાં શુભભાવ કર્યા હોય તો દેવલોકમાં જાય પણ, નહીં તો તિર્યંચાદિ ગતિમાં પણ જાય, પરંતુ જો દેવલોકમાં જાય તોપણ કંદર્પાદિરૂપ દેવદુર્ગતિને પ્રાપ્ત કરે. ॥૧૬૩૦ના અવતરણિકા : तत्र ૩૧૫ - 511211: અવતરણિકાર્ય : ત્યાં અર્થાત્ ગાથા ૧૬૨૯માં બતાવી એ પાંચ પ્રકારની અપ્રશસ્ત ભાવનાઓમાં, પ્રથમ કાંદર્પી ભાવનાનું સ્વરૂપ દર્શાવે છે - - कंदप्पे कुक्कुइए दुयसीले आवि हासणकरे अ । विम्हाविंतो अ परं कंदपं भावणं कुणइ || १६३१ ॥ परिदारगाहा ॥ For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સંખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૩૧-૧૯૩૨ અન્વચાઈ: શંખે કંદર્પ, કુરૂકૌત્કચ્ય, સુયાણીને મવિ ફાસUારે કુતશીલ અને હાસનકર, પરમ વિસ્ફાવિતો અને પરને વિસ્મય કરાવતો વસંખે માવજી પટ્ટ=કંદર્પ ભાવનાને કરે છે. ગાથાર્થ: - કંદર્પવાળો, કૌત્કચ્યવાળો, ધ્રુતશીલ અને હાસનકર, અને પરને વિસ્મય કરાવતો કંદર્પ ભાવનાને કરે છે. ટીકાઃ कन्दर्पवान् कन्दर्पः, एवं कौत्कुच्यः द्रुतदर्पशीलश्चापि हासकरश्च तथा विस्मापयंश्च परान् कान्दी भावनां करोतीति गाथार्थः ॥१६३१॥ ટીકાર્ય : કંદર્પવાળો કંદર્પ, એ રીતે કૌત્કચ્ય=જે રીતે કંદર્પવાળો કંદર્પ છે એ રીતે કૌત્કચ્યવાળો કીકુચ્ય, અને તૃતદર્પશીલ, હાસકર, અને તે રીતે પરને વિસ્મય કરાવતો કાંદર્પ ભાવનાને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંયમજીવનમાં પ્રમાદજન્ય કાંદર્પ આદિ પાંચ અપ્રશસ્ત ભાવના છે, તેમાંથી પ્રથમ કાંદર્પ ભાવના પણ જુદી જુદી ચેષ્ટાઓથી પાંચ પ્રકારની છે, તે આ પ્રમાણે : (૧) કંદર્પ, (૨) કૌત્કચ્ય, (૩) તૃતદર્પશીલ, (૪) હાસકર, (૫) વિમાપક. આ પાંચ ચેષ્ટાઓમાંથી કોઈપણ ચેષ્ટા કરનારા સાધુ કાંદર્પ નામની પહેલી અપ્રશસ્ત ભાવના કરે છે, જે પાંચ ચેષ્ટાઓનું સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્વયં આગળની ગાથાઓમાં બતાવશે. |૧૬૩૧|| અવતરણિકા : પૂર્વગાથામાં કાંદર્પ ભાવના કરનારા સાધુઓની પાંચ ચેષ્ટાઓનાં નામ બતાવ્યાં, તેમાંથી પ્રથમ “કંદર્પ” ચેષ્ટાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : कहकहकहस्स हसणं कंदप्पो अणिहुआ य संलावा । कंदप्पकहाकहणं कंदप्पुवएस संसा य ॥१६३२॥ दारं ॥ અન્વયાર્થ : દિદાસ હસ=કહકહકહથી હસનઃખડખડાટ હસવું, હ્રલોકકંદર્પ=પોતાના જેવા સાધુ સાથે પરિહાસ, દુમ સંતાવા=અને અનિદ્ભુત સંલાપો, થાઈi=કંદર્પકથાનું કથન, વહુવાકંદર્પનો ઉપદેશ સંસા =અને શંસા=આ સર્વની પ્રશંસા. For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૯૩૨ ૩૧૦ ગાથાર્થ : ખડખડાટ હસવું, પોતાને અનુરૂપ સાધુ સાથે પરિહાસ કરવો, અનિદ્ભુત સંલાપો કરવા, કંદર્પકથા કહેવી, કંદર્પનો ઉપદેશ આપવો અને આ સર્વની પ્રશંસા કરવી. ટીકા? __कन्दर्पवान् कान्दी भावनां करोतीत्युक्तं, स च यस्य, कहकहकहस्येति सुपां सुपो भवन्तीति तृतीयार्थे षष्ठी, कहकहकहेन हसनं अट्टहास इत्यर्थः, तथा कन्दर्पः परिहासः स्वानुरूपेण, अनिभृताश्च संलापाः गुदिनापि निष्ठरवक्रोक्त्यादयः, तथा कन्दर्पकथाकथनं कामकथाग्रहः, तथा कन्दर्पोपदेशो विधानद्वारेण ‘एवं कुरु' इति, शंसा च-प्रशंसा च कन्दर्पविषया यस्य स कन्दर्पवान् ज्ञेय इति गाथार्थः ટીકાર્ય : વર્ષ .... યુ, “કંદર્પવાળો કાંદર્પ ભાવનાને કરે છે એ પ્રમાણે કહેવાયું=ગાથા ૧૯૩૧માં કહેવાયું. વહવદ... પછી, “દેહદ' એ પ્રકારના શબ્દમાં ‘સુપ મવત્તિ' એ પ્રકારના ન્યાયથી તૃતીયા વિભક્તિના અર્થમાં ષષ્ઠી વિભક્તિ છે, માટે “ વહાદેન' એ પ્રકારે સમજવું. યસ્થ વદન હસનં “વં રુ' તિ, (૧) અને જેને=જે સાધુને, કહકહકહથી હસન છે=અટ્ટહાસ્ય છે, (૨) તથા કંદર્પ છે=સ્વના અનુરૂપ સાથે પરિહાસ છે–પોતાને અનુરૂપ પ્રકૃતિવાળા સાધુ સાથે કોઈ અન્ય વ્યક્તિનો ઉપહાસ છે, (૩) અને ગુરુ આદિ સાથે પણ નિષ્ફર-વક્ર ઉક્તિ આદિરૂપ અનિદ્ભુત સંલાપો છે=વડીલો સાથે પણ કઠોર વચનો અને કટાક્ષ વચનો બોલવા આરિરૂપ અસુંદર આલાપો છે, (૪) તથા કંદર્પકથાનું કથન છે =કામકથાનું ગ્રહણ છે, (૫) તથા “આમ કર” એ પ્રકારે વિધાન દ્વારથી સાવદ્યનું વિધાન કરવા દ્વારા, કંદર્પનો ઉપદેશ છે, =તે સાધુ શંસા ૪ થાર્થ અને શંસા=કંદર્પના વિષયવાળી પ્રશંસા, છે જેને તે કંદર્પવાળા જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કાંદર્પ ભાવના કરતી વખતે કઈ કઈ કંદર્પની ચેષ્ટા કરનારા સાધુ કંદર્પવાળા છે? તે બતાવે છે – સામાન્યથી ગુણસ્થાનકમાં વર્તતા સાધુને સતત વીતરાગનું તેમજ વીતરાગના વચનનું સ્મરણ વર્તતું હોય છે અને વીતરાગના વચન અનુસાર જ તેઓ સર્વ સંયમની ક્રિયાઓ કરતા હોય છે, તેથી તે મહાત્મા વીતરાગતાનું બીજ ન બનતી હોય તેવી મન-વચન-કાયાની ચેષ્ટાઓ કરતા નથી; આમ છતાં ક્યારેક આરાધક પણ સાધુ પ્રમાદવશ થઈને નિમિત્તો પ્રમાણે ભાવો કરે તો કાંદર્પ ભાવના થવાનો સંભવ રહે છે. વળી જેઓ સાધુપણામાં શિથિલ પરિણામવાળા છે, તેઓ તો પોતાને જે પ્રકારે ભવપ્રત્યયિકી પ્રકૃતિ મળી હોય તે પ્રકારની ચેષ્ટા કરનારા હોય છે. તેથી તેઓ સંયમની ક્રિયાઓ કરતા હોય તોપણ, પોતાની પ્રકૃતિ અનુસાર કાંદર્પ ભાવનામાં વર્તતા હોય છે. For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૬૩૨-૧૬૩૩ વળી તે કાંદર્પ ભાવનાકાળમાં કેટલાક સાધુઓ “કહકહકહ’ અવાજ કરીને ખડખડાટ હસતા હોય છે અને કોઈક પ્રસંગનું સ્મરણાદિ કરીને પોતાની હાસ્ય પ્રકૃતિને પુષ્ટ કરતા હોય છે, જે કંદર્પચેષ્ટા છે. વળી કેટલાક સાધુઓ પોતાની સમાન પ્રકૃતિવાળા સાધુ સાથે પરિહાસ કરવાના સ્વભાવવાળા હોય છે, અને એ રીતે કંદર્પચેષ્ટા કરે છે. વળી કેટલાક સાધુઓ ગુરુ આદિ સાથે પણ ક્યારેક નિષ્ફરતાથી બોલવારૂપ તો ક્યારેક વક્રોક્તિ આદિથી બોલવારૂપ અનિદ્ભુત સંલાપો કરે છે, પરંતુ સર્વ સાથે ઉચિત પ્રવૃત્તિ કરવાના પરિણામથી નિભૂત આલાપો કરતા નથી, તેવા સાધુઓ ગુરુ, અધિક પર્યાયવાળા સાધુઓ, શિષ્યાદિ સર્વ સાથે મનમાંથી વિકલ્પો ઊઠે તે પ્રકારના સંલાપો કરે છે, જે કાંદપિંકી ભાવના છે. વળી કેટલાક સાધુઓને કામકથાનો રસ હોય છે, તેથી પ્રસંગે પ્રસંગે કામકથી કરીને કે તેના વિચારો આદિ કરીને કંદર્પચેષ્ટા કરે છે. વળી કેટલાક સાધુઓ “આ પ્રમાણે તું કર” એ પ્રકારે ભગવાનના વચનથી નિરપેક્ષ થઈને જેને તેને જે તે કૃત્ય કરવાનું વિધાન કરે છે, જે કંદર્પનો ઉપદેશ છે; કેમ કે સંયમને પોષક ન હોય તેવો સર્વ ઉપદેશ કંદર્પઉપદેશરૂપ છે. આથી તેવો ઉપદેશ આપનારા સાધુ કંદર્પચેષ્ટા કરે છે. વળી કેટલાક સાધુઓ ઉપરમાં બતાવી એમાંથી કોઈપણ પ્રકારની કંદર્પની ચેષ્ટા કરતા ન હોય, છતાં બીજા દ્વારા કરાતી તે તે ચેષ્ટાઓને કંઈક પ્રીતિપૂર્વક અવલોકન કરે અથવા પ્રીતિપૂર્વક શ્રવણ કરે, તો તે સાધુઓને અન્યની તે તે કંદર્પચેષ્ટાવિષયક પ્રશંસાનો અધ્યવસાય સ્પર્શે છે, તેથી તે સાધુ પણ કંદર્પચેષ્ટા કરે છે. આમ, ઉપરમાં બતાવી એ પ્રકારની કંદર્પની ચેષ્ટાઓ કરવાથી સાધુનો આત્મા અપ્રશસ્ત એવી કાંદર્પ ભાવનાથી વાસિત બને છે, માટે તે સાધુ કંદર્પવાળા કહેવાય છે. આથી કાંદર્પ ભાવનાના પરિહારના અર્થી સાધુએ સતત “વીતરાગઅવસ્થા એ મારું લક્ષ્ય છે, માટે મારે મારા મન-વચન-કાયા વીતરાગ વચનાનુસાર જ પ્રવર્તાવવાં જોઈએ” એ પ્રકારનું પ્રણિધાન કરીને, બાહ્ય નિમિત્તોથી પર થઈને સર્વ સંયમની પ્રવૃત્તિ કરવી જોઈએ, તો તે સાધુ કાંદર્પ આદિ અશુભ ભાવનાઓથી આત્માનું રક્ષણ કરી શકે, અન્યથા પોતાને જે જે અશુભ ભાવના અભ્યસ્ત હોય તેને અનુરૂપ ચેષ્ટા થાય, અથવા ક્યારેક ચેષ્ટા ન થાય, તોપણ બીજા દ્વારા કરાતી તે તે ચેષ્ટાઓમાં પોતાનો ઉપયોગ ભળવાથી કંદર્પચેષ્ટાની અનુમોદનાની પ્રાપ્તિ થાય. ll૧૬૩રી અવતરણિકા : कौत्कुच्यवन्तमाह - અવતરણિકાર્ય : કૌત્કચ્યવાળા સાધુને કહે છે – For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૬૩૩ ભાવાર્થ: ગાથા ૧૯૩૧માં કાંદર્પ ભાવના કરનારા સાધુઓની પાંચ પ્રકારની ચેષ્ટાઓનાં નામ બતાવ્યાં, તેમાંથી બીજી “કૌત્કચ્ય” ચેષ્ટાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : भमुहणयणाइएहिं वयणेहि अ तेहिं तेहिं तह चिटुं । कुणइ जह कुक्कुअं चिअ हसइ परो अप्पणा अहसं ॥१६३३॥ दारं ॥ અન્વચાઈ: મMUT સદઉં-આત્મા વડે નહીં હસતા=પોતે નહીં હસતા સાધુ, મમુપફિસ્ટિં તેદિં તેëિ વોદિ મ=ભૂ-નયનાદિ વડે અને તે તે વચનો વડે તદ વિકૅ ડૂતે પ્રકારે ચેષ્ટાને કરે છે, નદ પર સટ્ટ=જે પ્રકારે પર હસે છે, (એ) વધુ વિ-કુકુચ જ છે. ગાથાર્થ : પોતે નહીં હસતા સાધુ ભૂ-નયનાદિ વડે અને તે તે વચનો વડે તે પ્રકારે ચેષ્ટાને કરે છે, જે પ્રકારે પર હસે છે, એ કુકુચ જ છે. ટીકાઃ भ्रूनयनादिभिर्देहावयवैः वचनैश्च तैस्तैर्हासकारकैः तथा चेष्टां करोति क्वचित् तथाविधमोहदोषाद्, यथा कुकुचमेव गात्रपरिस्पन्दवद् हसति परः तद्रष्टा, आत्मनाऽहसन् अभिन्नमुखराग इव, य एवंविधः स कौत्कुच्यवानिति गाथार्थः ॥१६३३॥ ટીકાર્ય : ક્યારેક તે પ્રકારના મોહના દોષથી ભૂકુટિ-આંખ આદિ દેહના અવયવો વડે અને હાસ્યને કરાવનારાં તે તે વચનો વડે તે પ્રકારે ચેષ્ટાને કરે છે, જે પ્રકારે તેને જોનારા પર=તે ચેષ્ટાને જોનાર અન્ય વ્યક્તિ, હસે છે, એ ગાત્રના પરિસ્પંદવાળું કુકુચ જ છે=શરીરને હલાવવાવાળી ભાંડની ચેષ્ટા જ છે. કુકુચની ચેષ્ટા કરતી વખતે તે સાધુ કેવા હોય છે ? તે બતાવે છે – અભિન્ન મુખના રાગની જેમ આત્મા વડે નહીં હસતા=સામાન્ય મુખના દેખાવની જેમ પોતે નહીં હસતા, એવા તે સાધુ હોય છે. આવા પ્રકારના જે છે=ઉપરમાં બતાવી એવી ચેષ્ટા કરવાના સ્વભાવવાળા જે સાધુ છે, તે કીત્યુચ્યવાળા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમી પણ મહાત્માનો ઉપયોગ જ્યારે ભગવાનના વચનના સ્મરણાનુસાર ઉચિત પ્રવૃત્તિમાં ન પ્રવર્તતો For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૬૩૩-૧૩૪ હોય, ત્યારે તે મહાત્માના આત્મા પર જે જે પ્રકારના સંસ્કારો અતિશય આધાન થયેલા હોય, તે તે પ્રકારના સંસ્કારો તે તે નિમિત્તને પામીને પ્રગટે છે, અને તે વખતે તે મહાત્મામાં મોહ પેદા થાય છે, જે મોહના દોષથી તે મહાત્મા દેહના ભૂકુટિ વગેરે અવયવો દ્વારા તેવી ચેષ્ટાઓ કરે છે અને હાસ્ય કરાવનારાં તેવાં વચનો બોલે છે, જેનાથી તે જોનાર અને સાંભળનાર અન્ય વ્યક્તિને હસવું આવે. આ શરીરના પરિસ્પંદવાળું કુકુચ જ છે. વળી આ કુકુચ કરતી વખતે તે સાધુ અભિન્ન મુખરાગવાળાની જેમ હસતા નથી અર્થાત્ જેના મુખ પર હાસ્યનો વિકાર ન હોય તેવા પુરુષની જેમ પોતે હાસ્યના વિકાર વગરના મુખવાળા રહે છે, તોપણ આંખ વગેરેથી ચાળા એવી રીતે કરે છે કે જેથી તેમનું મુખ જોઈને બીજાને હસવું આવે છે, આવી કુકુચની ચેષ્ટા કરનારા સાધુ કૌત્કચ્યવાળા કહેવાય છે અને તેવા સાધુ પોતાના આત્માને અપ્રશસ્ત એવી કાંદર્પ ભાવનાથી વાસિત કરે છે. ૧૬૩૩. અવતરણિકા: द्रुतदर्पशीलमाह - અવતરણિયાર્થ: તૃતદર્પશીલ એવા સાધુને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬૩૧માં કાંદર્પ ભાવના કરનારા સાધુઓની પાંચ પ્રકારની ચેષ્ટાઓનાં નામ બતાવ્યાં, તેમાંથી ત્રીજી “તૃતદર્પશીલ” ચેષ્ટાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : भासइ दुयं दुयं गच्छई अ दपिअ व्व गोविसो सरए । सव्वदुयहुयकारी फुट्ट इव ठिओ वि दप्पेणं ॥१६३४॥ दारं ॥ અન્વયાર્થ: દુર્થ દુર્ઘ માસ દુત દ્રત બોલે છે, સYUગ પિનોવિસી છ અને શરદમાં દર્પિત ગોવૃષભની જેમ જાય છે=શરદઋતુમાં મત્ત થયેલા બળદની જેમ જલદી જલદી ચાલે છે, સવ્યgયદુથારીસર્વ દ્વતતકારી, પુરૂવ ખેvi fો વિકફુટની જેમ દર્પથી સ્થિત પણ=સ્પષ્ટની જેમ અભિમાનથી સ્વભાવસ્થ રહેલા પણ, (આ ચારેય પ્રકારની ચેષ્ટાવાળા સાધુ તૃતદર્પશીલ છે.) ગાથાર્થ : જલદી જલદી બોલે છે, અને શરદબાતુમાં મત્ત થયેલા બળદની જેમ જલદી જલદી ચાલે છે, સર્વ કાર્ય જલદી જલદી કરે છે, સ્પષ્ટની જેમ અભિમાનથી સ્વભાવસ્થ રહેલા પણ દ્રુતદર્પશીલ છે. For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક / અભ્યુત મરણ / ભક્તપરિજ્ઞા | કુભાવના | ગાથા ૧૬૩૪ ટીકાઃ भाषते द्रुतं द्रुतमसमीक्ष्य सम्भ्रमावेगाद्, गच्छति च द्रुतं द्रुतमेव, दपित इव= दर्पोद्धुर इव गोवृषभो= बलीवर्द्दविशेषः शरदि काले, तथा सर्वद्रुतकारी असमीक्ष्यकारीतियावत्, तथा स्फुटतीव तीव्रोद्रेकविशेषात् स्थितोऽपि सन् दर्पेण कुत्सितबलरूपेण, य इत्थम्भूतः स द्रुतदर्प्पशील इति गाथार्थः Io૬૩૪૫ ટીકાર્ય (૧) સંભ્રમના આવેગથી નહીં વિચારીને જલદી જલદી બોલે છે, જે આવા પ્રકારના છે તે દ્રુતદર્પશીલ છે, એમ અન્વય છે. (૨) અને શરદ કાળમાં દર્પિત=દર્પથી ઉદ્ગુર, ગોવૃષભ=બળવિશેષની જેમ જલદી જલદી જ જાય છે, જે આવા પ્રકારના છે તે દ્રુતદર્પશીલ છે, એમ અન્વય છે. (૩) અને સર્વ વ્રુતકારી= સંયમજીવનની સર્વ ક્રિયાઓ જલદી કરનાર=નહીં વિચારીને કરનાર, જે આવા પ્રકારનો છે તે દ્રુતદર્પશીલ છે, એમ અન્વય છે. (૪) અને સ્પષ્ટની જેમ તીવ્ર ઉદ્રેકવિશેષથી કુત્સિત બળરૂપ દર્પ વડે રહેલા પણ છતા, આવા પ્રકારના જે છે, તે દ્રુતદર્પશીલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: કાંદર્પી ભાવના કરતી વખતે દ્રુતદર્પશીલની ચેષ્ટા કરનારા સાધુ ચાર પ્રકારે હોય છે : (૧) જેઓ સંભ્રમના આવેગથી વિચાર્યા વગર શીઘ્ર શીઘ્ર બોલે છે તેઓ દ્રુતદર્પ સ્વભાવવાળા છે. આશય એ છે કે સાધુ ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા હોય છે અને સંયમવૃદ્ધિનું પ્રયોજન હોય તો જ સંયમને ઉપકારક બને એટલું જ ઉચિત સંભાષણ કરનારા હોય છે; છતાં જેઓ બોલવાના વિષયમાં શું ઉચિત અને શું અનુચિત ? તેના વિષયમાં સંભ્રમવાળા હોય, તેઓ જો સંભ્રમના વશથી નિમિત્ત પ્રમાણે હૈયામાં જે ઊઠે તે પ્રમાણે વચનપ્રયોગ કરે તો તે સાધુ વ્રુતદર્પશીલની ચેષ્ટા કરે છે. ૩૨૧ (૨) શરદઋતુમાં હૃષ્ટ-પુષ્ટ થયેલો આખલો જેમ મદથી જલદી જલદી ચાલતો હોય છે, તેમ જે સાધુ સંયમજીવનમાં જલદી જલદી ચાલવાના સ્વભાવવાળા હોય, તેઓ દ્રુતદર્પશીલની ચેષ્ટા કરે છે. (૩) વળી કેટલાક સાધુઓ સંયમજીવનની સર્વ પ્રવૃત્તિઓ વિચાર્યા વગર જલદી જલદી કરે છે, પરંતુ વીતરાગવચનનું સ્મરણ કરીને વિધિપૂર્વક કાયિક-વાચિક-માનસિક યત્ન કરીને સંયમની પ્રવૃત્તિઓ કરતા નથી, તેઓ પણ દ્રુતદર્પશીલની ચેષ્ટા કરે છે. (૪) વળી કેટલાક સાધુઓ માનકષાયના વશથી સ્પષ્ટની જેમ ખરાબ બળરૂપ દર્પથી રહેલા હોય છે. આશય એ છે કે કેટલાક સાધુઓ પોતે ત્વરાવાળા ન હોય, સ્વભાવસ્થ રહેલા હોય, છતાં બીજાને સર્વ પ્રવૃત્તિ ત્વરાથી કરતા જોઈને “અમે સર્વ પ્રવૃત્તિ શાંતિથી કરીએ છીએ” એ પ્રકારના દર્પને ધારણ કરે છે. વસ્તુતઃ તેઓની શાંતિથી કરાતી પ્રવૃત્તિ પણ જિનવચનાનુસાર વિધિના સ્મરણથી નિયંત્રિત હોતી નથી; કેમ કે જો તે સાધુ જિનવચનથી નિયંત્રિત થઈને સ્વસ્થતાપૂર્વક સંયમની ક્રિયાઓ કરતા હોય, તો બીજાની ઉતાવળી પ્રવૃત્તિઓ જોઈને પોતાને દર્પ થાય નહીં, પરંતુ એમ થાય કે “હું શું કરું કે જેથી આ ઉતાવળી પ્રવૃત્તિ કરનારા For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૩૪-૧૬૩૫ પણ સાધુનું હિત થાય?” અને બીજાનું હિત કરવાનું પોતાનું સામર્થ્ય ન હોય તો તેઓ પ્રત્યે ઉપેક્ષા કરીને પોતે જિનવચનથી ભાવિત થઈને સ્વસ્થતાપૂર્વક સર્વ પ્રવૃત્તિ કરે; એ સિવાય કોઈપણ પ્રવૃત્તિ કરતી વખતે “હું સર્વ પ્રવૃત્તિ વ્યવસ્થિત કરું છું” એવું અભિમાન આવે તો, તે અધ્યયનની ક્રિયા હોય કે ઉપદેશની ક્રિયા હોય કે અન્ય જે કોઈપણ તપાદિની ક્રિયા હોય, તે સર્વ ક્રિયા કુત્સિત દર્પયુક્ત બને છે અને તેવી દર્પયુક્ત ક્રિયા કરનાર સાધુ તૃતદર્પશીલ બને છે. આમ, ચારેય પ્રકારની ચેષ્ટા કરનારા સાધુ તૃતદર્પશીલ છે અને તેવા સાધુ પોતાના આત્માને અશુભ એવી કાંદર્પ ભાવનાથી ભાવિત કરે છે. ૧૬૩૪ો અવતરણિકા: हासकरमाह અવતરણિતાર્થ : હાસકર એવા સાધુને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૯૩૧માં કાંદર્પ ભાવના કરનારા સાધુઓની પાંચ પ્રકારની ચેષ્ટાઓનાં નામ બતાવ્યાં, તેમાંથી ચોથી “હાસકર” ચેષ્ટાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : वेसवयणेहि हासं जणयंतो अप्पणो परेसिं च । अह हासणो त्ति भण्णइ घयणो व्व छले णिअच्छंतो ॥१६३५॥ અન્વચાઈ: થયો ઐ=ઘતનની જેમ=ભાંડની જેમ, છન્ને જિગચ્છતો=છલોને જોતો વેવયોદિ ગપ્પો પરેft ગUTયંત વેષ-વચનો વડે આત્માના અને પરના હાસ્યને ઉત્પન્ન કરતો એવો છે, એ રાસો ત્તિ મUUડ્ર=હાસન' એ પ્રકારે કહેવાય છે. ગાથાર્થ : - ભાંડની જેમ છલોને જોતો વેષ-વચનો વડે પોતાને અને બીજાને હાસ્ય ઉત્પન્ન કરતો એવો છે, એ “હાસન' એ પ્રમાણે કહેવાય છે. ટીકા : वेषवचनैः तथा चित्ररूपैसिं जनयन् आत्मनः परेषां च द्रष्ट्रणामथ हासन इति भण्यते हासकर इत्यर्थः, घतन इव-भाण्ड इव, छलानि-छिद्राणि नियच्छन्=पश्यन्निति गाथार्थः ॥१६३५॥ For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ઉપર સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૩૫-૧૬૩૬ ટીકાર્ય : તે પ્રકારના ચિત્રરૂપવાળાં વેષ-વચનો વડે આત્માના અને જોનારા એવા પરના હાસને ઉત્પન્ન કરતો પોતે હસતો અને બીજાને હસાવતો, “હાસન'="હાસકર', એ પ્રમાણે કહેવાય છે. વળી કોની જેમ શું કરતા સાધુ હાસકર કહેવાય છે ? તે બતાવે છે – ઘતનની જેમ=ભાંડની જેમ, છલોને=છિદ્રોને અન્ય વ્યક્તિના વિરૂપ એવા વેષને અને વચનના વિપર્યયોને, જોતો સાધુ હાસકર કહેવાય છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જીવની કર્મકૃત વિચિત્ર પ્રકૃતિ હોય છે, તેથી સંયમ ગ્રહણ કર્યા પછી પણ પૂર્વની પ્રકૃતિના અભ્યાસથી કોઈક સાધુ સ્વયે હસવામાં અને બીજાને હસાવવામાં રસ ધરાવનારા હોય છે. તેથી જેમ ભાંડ અન્યનાં વેશ અને ભાષા પોતાનાથી કઈ રીતે જુદા પડે છે? તે જાણીને તે જ્ઞાનનો લોકોને હસાવવામાં ઉપયોગ કરે છે, તેમ આવા સ્વભાવવાળા સાધુ પણ તે પ્રકારના રસને કારણે અન્યનાં વેષ અને વચનો પોતાનાથી કઈ રીતે જુદાં પડે છે ? તેનું અન્વેષણ કરીને વિવિધ પ્રકારના વેષના કથનથી અને કોઈ “પાંચ'ની બદલે પોંચ' બોલતું હોય તો અન્યના ‘પોંચ પોંચ' ઇત્યાદિ વચનપ્રયોગોથી પોતે હસે છે અને તેને જોનારા બીજાને પણ હસાવે છે. આવા સાધુ ‘હાસકર' કહેવાય છે અને તેવી હાસકરની ચેષ્ટા કરીને તે સાધુ પોતાના આત્માને કાંદર્પ ભાવનાથી ભાવિત કરે છે. 7/૧૬૩૫ અવતરણિકા : विस्मापकमाह - અવતરણિકાર્ય : વિસ્માપક સાધુને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૯૩૧માં કાંદર્પ ભાવના કરનારા સાધુઓની પાંચ પ્રકારની ચેષ્ટાઓનાં નામ બતાવ્યાં, તેમાંથી ચરમ “વિસ્માપક” ચેષ્ટાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : सुरजालमाइएहिं तु विम्हयं कुणइ तव्विहजणस्स । तेसु ण विम्हयइ सयं आहट्टकुहेडएसुं च ॥१६३६॥ दारं ॥ અન્વચાઈઃ સુર નાતમાકૃદં તુવળી સુરજાલાદિ વડે તબ્રિજ્ઞાણ વિર્ય પાડું તે પ્રકારના જનના વિસ્મયને કરે છે, તે તેઓમાં સુરજાલાદિમાં, સઘં જ વિહ–સ્વયં વિસ્મય પામતા નથી. માહદેવાનું =વળી આહર્ત-કુeટકો વિષયક (તે પ્રકારના જનના વિસ્મયને કરે છે.) For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૩૬ ગાથાર્થ : વળી ઇન્દ્રજાલાદિ વડે તે પ્રકારના જનના વિસ્મયને કરે છે, ઇન્દ્રજાલાદિમાં સ્વયં વિસ્મય પામતા નથી. વળી આહર્ત-કુહેટકો વિષચક તે પ્રકારના જનના વિમસને કરે છે. ટીકા? सुरजालादिभिस्तु-इन्द्रजालकौतुकैविस्मयं करोति चित्तविभ्रमलक्षणं तद्विधजनस्य बालिशप्रायस्य, तेषु-इन्द्रजालादिषु न विस्मयते स्वयं न विस्मयं स्वयं करोत्यात्मना, आहर्त्तकुहेटकेषु च-पुनः तथाविधग्राम्यलोकप्रतिबद्धेषु यः स विस्मापक इति गाथार्थः ॥१६३६॥ ટીકાર્ય : વળી સુરજાલાદિ વડે ઈન્દ્રજાળ અને કૌતુકો વડે, તે પ્રકારના જનના બાલિશપ્રાયના=મુગ્ધ લોકના, ચિત્તના વિશ્વમસ્વરૂપ વિસ્મયને કરે છે, તેઓમાં ઈન્દ્રજાળાદિમાં, સ્વયં વિસ્મય પામતા નથી=આત્મા વડે સ્વયં વિસ્મયને કરતા નથી. વળી તેવા પ્રકારના ગ્રામ્યલોકથી પ્રતિબદ્ધ એવા આહર્ત-કુહેટકો વિષયક=પ્રહેલિકાઓ અને વક્રોક્તિ વિશેષવિષયક, જે અન્યને વિસ્મય પેદા કરે છે તે વિસ્માપક છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે સાધુઓ બીજાને વિસ્મય થાય તેવી ચેષ્ટા કરનારા હોય, તેઓ વિસ્તાપક કહેવાય છે અને તેઓ તે વિમાપક ચેષ્ટા દ્વારા કાંદર્પ ભાવનાને કરે છે. વળી તે સાધુઓ પરને વિસ્મય કઈ રીતે કરાવે છે? તે બતાવે છે – કોઈક સાધુ ઇન્દ્રજાળ, કૌતુક બતાવવાની શક્તિવાળા હોય તો, તેઓ ઇન્દ્રજાળાદિ દ્વારા મુગ્ધ જીવોને વિસ્મય પેદા કરે છે; વસ્તુતઃ બુદ્ધિમાન પુરુષો સાધુ પાસેથી યોગમાર્ગના મર્મની પ્રાપ્તિ થાય તો વિસ્મય પામે છે, જ્યારે મુગ્ધ જીવો બાહ્ય ચમત્કારને જોનારા હોવાથી ઈન્દ્રજાળાદિથી વિસ્મય પામે છે, પરંતુ ઈન્દ્રજાળ આદિ બતાવનાર તે સાધુ ઇંદ્રજાળ આદિથી સ્વયં વિસ્મય પામતા નથી. વળી કોઈ સાધુ પાસે ઇન્દ્રજાલાદિ બતાવવાની શક્તિ ન’હોય, પરંતુ તે પ્રકારની બુદ્ધિમત્તા હોય, તો તેઓ પ્રહેલિકા અને કુહેટકોની પ્રવૃત્તિ કરીને લોકોને આશ્ચર્ય પમાડે છે. “પ્રહેલિકા' એટલે તે તે પ્રકારના કોયડા. જે કોયડા લોકોને કહે અને પછી તેનો ઉકેલ કરે, જે સાંભળીને મુગ્ધ લોકો વિસ્મય પામે; અને કુહેટક' એટલે તે પ્રકારની વક્રોક્તિવિશેષ. જે વક્રોક્તિના વચનપ્રયોગથી શું વાચ્ય છે? તે લોકો સમજી ન શકે એટલે પોતે જ તેની સ્પષ્ટતા કરે, જે સાંભળીને મુગ્ધ લોકો વિસ્મય પામે. આ પ્રકારની વિસ્માપકની ચેષ્ટા કરીને સાધુ કાંદર્પ ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરે છે. અહીં “તે પ્રકારના જનના વિસ્મયને કરે છે એમ કહ્યું, એનાથી એ પ્રાપ્ત થાય કે મહાત્મા યોગમાર્ગના મને યુક્તિપૂર્વક બતાવતા હોય તો તેમનાં વચનો સાંભળીને બુદ્ધિમાન પુરુષને વિસ્મય થાય છે, તે અપેક્ષાએ તે મહાત્મા વિસ્માપક હોવા છતાં તેઓ કાંદર્પ ભાવના કરતા નથી; કેમ કે તે ઉપદેશની પ્રવૃત્તિ For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા | કુભાવના | ગાથા ૧૬૩૬-૧૬૩૦ ૩૨૫ યોગ્ય જીવને આશ્રયીને તત્ત્વમાર્ગને અનુકૂળ કરાયેલી શુભભાવવાળી પ્રવૃત્તિ છે, પરંતુ તેવા પ્રકારના બાલિશ જનને ઇન્દ્રજાલાદિ જોઈને વિસ્મય થાય છે, તેથી તે રીતે લોકોને વિસ્મય કરાવનારા સાધુ કાંદર્પ ભાવના કરે છે. /૧૬૩૬ll અવતરણિકા : उक्ता कान्दीभावना, किल्बिषिकीमाह - અવતરણિકાર્ય : કાંદર્પ ભાવના કહેવાઈ, કિલ્બિષિકીને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૯૨૯માં પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનાનાં નામ બતાવેલ, તેમાંથી ગાથા ૧૬૩૧થી ૧૬૩૬માં કાંદર્પ ભાવનાનું સ્વરૂપ બતાવ્યું. હવે ગાથા ૧૬૪૨ સુધી કૈલ્બિષિકી ભાવનાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : नाणस्स केवलीणं धम्मायरिआण सव्वसाहूणं । भासं अवण्ण माई किव्विसियं भावणं कुणइ ॥१६३७॥ (पडिदारगाहा)॥ અન્વયાર્થ : નાપસં=જ્ઞાનના, વત્ની કેવલીઓના, થાયરિ=ધર્માચાર્યોના, સવ્યસાદૂi=સર્વસાધુઓના અવUST બાસં અવર્ણને બોલતો (અને) મા માયી શિબ્રિસિથે માવUT Mટ્ટ કૅલ્બિષિકી ભાવનાને કરે છે. ગાથાર્થ : જ્ઞાનના, કેવલીઓના, ધર્માચાર્યોના, સર્વ સાધુઓના અવર્ણને બોલતા અને માયાવાળા સાધુ કૅલ્બિષિકી ભાવનાને કરે છે. ટીકા : ज्ञानस्य-श्रुतरूपस्य केवलिनां-वीतरागाणां धर्माचार्याणां-गुरूणां सर्वसाधूनां, सामान्येन भाषमाणोऽवर्णम्-अश्लाघारूपं, तथा मायी सामान्येन यः, स कैल्बिषिकी भावनां तद्भावाभ्यासरूपां करोतीति गाथार्थः ॥१६३७॥ ટીકાર્ય : શ્રુતરૂપ જ્ઞાનના, કેવલીઓના વીતરાગોના, ધર્માચાર્યોના=ગુરુઓના, સર્વ સાધુઓના સામાન્યથી અશ્લાઘારૂપ અવર્ણને બોલતા અને સામાન્યથી માયાવાળા જે છે તે, તે ભાવના=કિલ્બિષિકભાવના, અભ્યાસરૂપ કૈલ્બિષિકી ભાવનાને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞાકુભાવના / ગાથા ૧૬૩૦-૧૩૮ ભાવાર્થ : શ્રુતજ્ઞાનનો, કેવલીઓનો, ધર્માચાર્યોનો, સર્વ સાધુઓનો અવર્ણવાદ કરનાર અર્થાત્ તેઓની હીલના થાય તેવા વચનો બોલનાર સાધુ કૈલ્બિષિકી ભાવના કરે છે. અહીં “સામાન્યથી અવર્ણ બોલતા” એમ કહેવાથી એ જણાવવું છે કે, જ્ઞાનાદિનો વિશેષ પ્રકારનો અવર્ણવાદ કરવાથી તો નરકાદિમાં પાત થાય છે, પરંતુ અજ્ઞાનને વશ આગળમાં બતાવાશે એ પ્રકારે સામાન્યથી જ્ઞાનાદિનો અવર્ણવાદ કરવાથી પણ આત્મા કૈલ્બિષિકી ભાવનાથી વાસિત થાય છે. વળી ટીકામાં “સામાન્યથી માયી” એમ કહેવાથી એ જ્ઞાપન કરવું છે કે, વિશિષ્ટ પ્રકારની માયા કરનારા સાધુ તો ક્લિષ્ટ અધ્યવસાયવાળા હોવાથી દુર્ગતિને જ પ્રાપ્ત કરે છે, પરંતુ આગળમાં બતાવાશે એ પ્રકારે સામાન્યથી માયા કરનારા પણ સાધુ, દેવભવમાં જાય તોપણ કૈલ્બિષિક દેવ થાય છે. ll૧૬૩૭ી. અવતરણિકા : ज्ञानावर्णमाह - અવતરણિકાળું: જ્ઞાનના અવર્ણને કહે છે – ભાવાર્થ : કેલ્બિષિકી ભાવના કરનારા સાધુ દ્વારા કરાતા જ્ઞાનના અવર્ણનું સ્વરૂપ બતાવે છે – ગાથા : काया वया य ते च्चिअ ते चेव पमाय अप्पमाया य । मोक्खाहिआरिआणं जोइसजोणीहिं किं कज्जं? ॥१६३८॥ दारं ॥ અન્વચાઈ: #ાથી વા ય તે ચિમ=કાયો અને વ્રતો તે જ (આગમમાં ફરી ફરી કહેવાય છે.) તે વેવ પમાય મખમીથી ય તે જ પ્રમાદો અને અપ્રમાદો (આગમમાં ફરી ફરી કહેવાય છે.) મોલ્લાદિમીરઝાપ નોરૂગોહિં ર્વિષ્ય ?=મોક્ષના અધિકારીઓને જ્યોતિષ-યોનિ વડે=જ્યોતિષશાસ્ત્ર-યોનિપ્રાભૃત વડે, શું કાર્ય છે ? ગાથાર્થ : છ કાયો અને છ વ્રતો તે જ આગમમાં ફરી ફરી કહેવાય છે. તે જ પ્રમાદો અને અપ્રમાદો આગમમાં ફરી ફરી કહેવાય છે. મોક્ષના અધિકારીઓને જ્યોતિષશાસ્ત્ર-ચોનિપ્રાભૃત વડે શું કાર્ય છે? ટીકાઃ काया:-पृथिव्यादयः व्रतानि-प्राणातिपातादिनिवृत्त्यादीनि, तान्येव भूयो भूयः, तथा त एव प्रमादा: For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૬૩૮ मद्यादयः अप्रमादाश्च तद्विपक्षभूताः तत्र तत्र कथ्यन्त इति पुनरुक्तदोषः, तथा मोक्षाधिकारिणां साधूनां ज्योतिषयोनिभ्यां-ज्योतिषयोनिप्राभृताभ्यां किं कृत्यं ?, न किञ्चिद्, भवहेतुत्वादिति ज्ञानावर्णवादः । इह कायादय एव यत्नेन परिपालनीया इति तथा तथा तदुपदेशः उपाधिभेदेन, मा भूद्विराधनेति, ज्योतिःशास्त्रादि च शिष्यग्रहणपालनफलमित्यदुष्टफलमेव सूक्ष्मधिया भावनीयमिति गाथार्थः ॥१६३८॥ * ‘યોનિપ્રાભૃત' એ તે તે પદાર્થોના મિશ્રણ કરવાથી બનતી અમુક અમુક પ્રકારની જીવોત્પત્તિને યોગ્ય યોનિને જણાવનારું આગમ છે, જે ૧૪ પૂર્વમાંથી કોઈક પૂર્વની અંતર્ગત છે. * “ પ્રતિનિિિનાવીન"માં ‘વિ' પદથી મૃષાવાદાદિનું અને દ્વિતીય સાતિ' પદથી અહિંસાદિના પાલનનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : #ાય... મૂયો મૂય: પૃથ્વી આદિ કાયો છે, પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ આદિરૂપ વ્રતો છે, તેઓ જ=છ કાય અને છ વ્રતો જ, ફરી ફરી કહેવાય છે. તથા ત વ .... રોષઃ તથા તે જ મદ્ય આદિ પ્રમાદો અને તેના વિપક્ષભૂત પ્રમાદના વિરોધી, અપ્રમાદો ત્યાં ત્યાં કહેવાય છે તે તે આગમમાં ફરી ફરી કહેવાય છે, એથી પુનરુક્તદોષ છે=એકના એક કથનને ફરી ફરી કહેવારૂપ દોષ છે. તથા મોક્ષા ... વાઃ તથા મોક્ષના અધિકારવાળા સાધુઓને જ્યોતિષ-યોનિ વડે=જ્યોતિષ અને યોનિપ્રાભૃત વડે, શું કૃત્ય છે? કાંઈ નહીં=કાંઈ કૃત્ય નથી, કેમ કે ભવનું હેતુપણું છે=જ્યોતિષશાસ્ત્ર આદિ સંસારનાં કારણ છે. આ પ્રકારે જ્ઞાનનો અવર્ણવાદ છે. તેનો ઉત્તર આપે છે – રૂદ.... મેન અહીં આગમમાં, કાયાદિ જ યત્નથી પરિપાલન કરવા જોઈએ=ષકાયાદિનું જ પ્રયત્નથી પાલન કરવું જોઈએ, એ પ્રકારે ઉપાધિના ભેદથી તે તે પ્રકારનો તેનો ઉપદેશ છે=ષકાયાદિનો ઉપદેશ છે. આગમમાં આ પ્રકારનો પટ્ટાયાદિનો ઉપદેશ કેમ આપ્યો છે? એથી કહે છે – વિરાથના મા મૂ તિ શકયાદિની વિરાધના ન થાઓ એથી આગમમાં પર્યાયાદિનો ફરી ફરી ઉપદેશ છે. ચોતિઃ.... ગીથાર્થ અને જ્યોતિ શાસ્ત્રાદિ શિષ્યના ગ્રહણ-પાલનના ફળવાળાં છે, એથી અદુષ્ટફળવાળું જ=જ્યોતિષશાસ્ત્રાદિનું આગમમાં આવતું વર્ણન દોષ વગરનું જ, સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: આગમમાં વારંવાર આવતું પાયાદિનું વર્ણન વાંચીને કોઈક સાધુ વિચારે કે પૃથ્વીકાયાદિનું કથન ફરી ફરી કરવું એ પુનરુક્તિ દોષરૂપ છે, તે રીતે પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ અને મહાવ્રતોના પાલનરૂપ વ્રતોનું ફરી ફરી પુનરાવર્તન કરવું એ પુનરુક્તિદોષરૂપ છે, તે રીતે મદ્ય વગેરે પાંચ પ્રકારના કે આઠ પ્રકારના For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૩૮-૧૮૩૯ પ્રમાદોનું અને તેનાથી વિપરીત એવા અપ્રમાદોનું ફરી ફરી વર્ણન કરવું એ પણ પુનરુક્તિદોષરૂપ છે. આ પ્રમાણે જે સાધુ બોલે છે કે વિચારે છે, તે સાધુ જ્ઞાનના અવર્ણવાદ દ્વારા કૅલ્બિષિકી ભાવના કરે છે. વસ્તુતઃ આગમો સર્વજ્ઞના વચનને અવલંબીને ગણધરોએ રચ્યાં છે, અને જીવો પર ઉપકાર કરવાના આશયથી તેઓએ આગમમાં કેટલાંક કથનો ઉપાધિના ભેદથી અર્થાત જુદા જુદા સંદર્ભથી, ફરી ફરી કહેલાં છે, જેથી જીવો તે તે સંદર્ભ અનુસારે પૃથ્વીકાયાદિનો અને વ્રતોનો બોધ કરીને પદ્ધયના રક્ષણમાં અને મહાવ્રતોના પાલનમાં અપ્રમાદભાવથી ઉદ્યમ કરે અને પકાયાદિની વિરાધના ન કરે. વળી કેટલાક સાધુઓ આગમમાં આવતા જયોતિષશાસ્ત્ર અને યોનિપ્રાભૃતાદિનું વર્ણન સાંભળીને વિચારે કે સાધુઓ મોક્ષના અધિકારી છે, તેથી તેમને જયોતિષશાસ્ત્ર અને યોનિપ્રાભૃતાદિનું વર્ણન જેમાં આવતું હોય તેવાં આગમોનું શું પ્રયોજન છે?; કેમ કે જ્યોતિષશાસ્ત્રાદિ જાણીને તેનો સંસારની વૃદ્ધિમાં ઉપયોગ થાય છે, માટે તેનું વર્ણન શાસ્ત્રમાં નિરર્થક કરેલ છે. આમ બોલીને કે વિચારીને જેઓ જ્ઞાનનો અવર્ણવાદ કરે છે તેઓ કૈલ્બિષિકી ભાવના કરે છે. વસ્તુતઃ શિષ્યને પ્રવ્રયા આપતી વખતે કે શિષ્યોનું પાલન કરવા માટે ઉચિત મુહૂર્નાદિ જાણવામાં જ્યોતિષશાસ્ત્રાદિનું જ્ઞાન ઉપયોગી છે, માટે આગમમાં આવતું જ્યોતિષશાસ્ત્રાદિનું વર્ણન દુષ્ટ નથી, એમ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવું જોઈએ. આ પ્રકારનો પરમાર્થ જાણ્યા વગર પોતાની દુર્બળ મતિથી શ્રુતજ્ઞાનવિષયક મિથ્યા વિકલ્પો કરીને જેઓ જ્ઞાનનો અવર્ણવાદ કરે છે, તેઓ પોતાના આત્માને કૈલ્બિષિકી ભાવનાથી વાસિત કરે છે. /૧૬૩૮ અવતરણિકા: केवल्यवर्णमाह - અવતરણિકાર્ય : કેવલીના અવર્ણને કહે છે – ભાવાર્થ : કૈલ્બિષિકી ભાવના કરનારા સાધુ દ્વારા કરાતા કેવલીના અવર્ણનું સ્વરૂપ બતાવે છે – ગાથા : सव्वे वि ण पडिबोहइ ण याविसेसेण देइ उवएसं । पडितप्पड़ ण गुरूण वि णाओ अइणिट्टिअट्ठो उ ॥१६३९॥ दारं ॥ અન્વયાર્થ : (કેવલી) બે વિ દિવોદ=સર્વને પણ પ્રતિબોધતા નથી, વિરેસે ય ફેવસિં -અને અવિશેષથી સર્વ જીવોને સમાનતાથી, ઉપદેશ આપતા નથી. ગુરૂાવિ પતિપ્રજ્ઞાત કેવલીરૂપે જણાયેલા કેવલી, ગુરુને પણ તૃપ્ત કરતા નથી. અકિકો =અતિનિષ્ઠિત અર્થવાળા જ છે. For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૩૯ ૩૨૯. ગાથાર્થ : કેવલી સર્વને પણ પ્રતિબોધ કરતા નથી, અને અવિશેષથી ઉપદેશ આપતા નથી. કેવલીરૂપે જ્ઞાત એવા કેવલી ગુરુને પણ તૃપ્ત કરતા નથી. અતિનિષ્ઠિત અર્થવાળા જ છે. ટીકા: सर्वानपि प्राणिनो न प्रतिबोधयतीति न समवृत्तिः, न वा अविशेषेण ददात्युपदेशम्, अपि तु गम्भीरगम्भीरतरदेशनाभेदेन, तथा परितप्यते(?परितर्प्यते) न गुरुभ्योऽपि दानादिना आस्तामन्यस्य ज्ञातः सन्, एवमतिनिष्ठितार्थ एव, लौकिको गर्दाशब्द एषः, इति केवल्यवर्णवादः । __ न ह्यभव्याः कांकटुकप्रायाश्च भव्याः केनचित्प्रतिबोध्यन्ते, उपायाभावादिति सर्वानपि न प्रतिबोधयति, अत एवाविशेषेण न ददात्युपदेशं, गुणगुरुत्वाच्च गुरुभ्यो न परितप्यते(?परितर्प्यते) साधु निष्ठितार्थ इति થાઈ: ૨૬૩૬ ટીકાર્ય | સર્વાપિ ... બેન સર્વ પણ પ્રાણીઓને પ્રતિબોધતા નથી, એથી સમવૃત્તિવાળા નથી. અથવા અવિશેષથી=સર્વ જીવોને સમાનતાથી, ઉપદેશ આપતા નથી, પરંતુ ગંભીર-ગંભીરતર એવી દેશનાના ભેદથી ઉપદેશ આપે છે. તથા ... સન્ તથા જ્ઞાત છતા કેવલીરૂપે જણાયેલા છતા કેવલી, અન્યને તો દૂર રહો, ગુરુને પણ દાનાદિ દ્વારા પરિતૃપ્ત કરતા નથી=આહાર લાવી આપવા વગેરે દ્વારા ગુરુની વૈયાવચ્ચ કરતા નથી. ga... વાહ આ રીતે અતિનિષ્ઠિત અર્થવાળા જ છે=ઉપરમાં બતાવ્યું એ રીતે કેવલી અતિશય પોતાના પ્રયોજનવાળા જ છે. આ=“અતિનિષ્ઠિતાર્થ એ, લૌકિક એવો ગહનો શબ્દ છે. એ પ્રકારે કેવલીનો અવર્ણવાદ છે. તેનું સમાધાન કરતાં કહે છે – ન હમવ્યાઃ ... વોથતિ ખરેખર અભવ્યો અને કાંકર્પ્રાય ભવ્યો=કોરડામગ જેવા ભવ્ય જીવો, કોઈના વડે પ્રતિબોધ પામતા નથી, કેમ કે ઉપાયનો અભાવ છે અભવ્યોને અને કોરડામગ જેવા ભવ્યોને પ્રતિબોધ પમાડવાના ઉપાયનો અભાવ છે. એથી સર્વને પણ=કેવલી બધા જીવોને પણ, પ્રતિબોધતા નથી. ગત વ ... પવેશ આથી જ=જીવોની પ્રતિબોધ પામવાની યોગ્યતાનો ભેદ હોવાથી જ, કેવલી અવિશેષથી=બધા જીવોને સમાનતાથી, ઉપદેશ આપતા નથી. . આથાર્થ અને નિષ્ઠિત અર્થવાળા સાધુ=પ્રયોજન સમાપ્ત થયું છે જેમનું એવા કેવલી, ગુણથી ગુરુપણું હોવાથી ગુરુને પરિતૃપ્ત કરતા નથી આહારદાનાદિ દ્વારા ગુરુની વૈયાવચ્ચ કરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કોઈ સાધુ કંઈક વિચારક અને કંઈક મતિની દુર્બળતાવાળા હોય તો વિચારે કે જો કેવલી સમભાવવાળા For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞાકુભાવના / ગાથા ૧૯૩૯ હોય તો સર્વ જીવોને પ્રતિબોધ કેમ કરતા નથી ? જો કેવલીને સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ હોય તો બધા જીવોને પ્રતિબોધ કરવો જોઈએ. વળી કેટલાક સાધુ વિચારે કે કેવલી કેટલાક શ્રોતાઓને આશ્રયીને ગંભીર દેશના આપે છે, તો બીજા કેટલાક શ્રોતાઓને આશ્રયીને ગંભીરતા દેશના આપે છે. આ રીતે દેશનાભેદ કરતા હોવાથી કેવલી સમભાવવાળા નથી, પરંતુ પક્ષપાતી છે. વળી કેટલાક સાધુ વિચારે કે કેવલીરૂપે જ્ઞાત થયા પછી કેવલી આહાર લાવી આપવા વગેરે દ્વારા ગુરુની પણ વૈયાવચ્ચ કરતા નથી, તેથી તેઓ અતિનિષ્ઠિત અર્થવાળા છે અર્થાત્ અતિશય પોતાના પ્રયોજનને સાધનારા છે. આ પ્રકારે કેવલીવિષયક બોલવું કે વિચારવું, એ કેવલીનો અવર્ણવાદ છે, જેના દ્વારા સાધુ કૈલ્બિષિકી ભાવનાને કરે છે. આ સર્વનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – અભવ્ય જીવો અને કોરડામગ જેવા ભવ્ય જીવો કોઈનાથી પ્રતિબોધ પામતા નથી; કેમ કે તેમાં પ્રતિબોધ પામવાની યોગ્યતા નહીં હોવાથી તેઓને પ્રતિબોધના ઉપાયનો અભાવ છે, માટે કેવલી સર્વ જીવોને પ્રતિબોધ કરતા નથી; કેમ કે કેવલીને કોઈ જીવ પ્રત્યે પક્ષપાત નથી, સર્વ જીવો ઉપર ઉપકાર કરવાના આશયવાળા છે, છતાં તેઓથી જેઓનો ઉપકાર થઈ શકે તેમ હોય તેઓ પર કેવલી ઉપકાર કરે છે. વળી જીવોમાં પ્રતિબોધ પામવાની યોગ્યતાનો ભેદ હોવાથી તેઓ દેશનાભેદથી ઉપદેશ આપે છે. આશય એ છે કે જે જીવોને ગંભીર દેશનાથી ઉપકાર થાય તેમ હોય તેઓને ગંભીર દેશનાથી ઉપદેશ આપે છે, જે જીવોને ગંભીરતર દેશનાથી લાભ થાય તેમ હોય તેઓને ગંભીરતર દેશનાથી ઉપદેશ આપે છે, પરંતુ પક્ષપાતને કારણે કે પોતાની પ્રતિભા બતાવવા અર્થે કેવલી દેશનાભેદથી ઉપદેશ આપતા નથી. અહીં કહ્યું કે “કેવલી ગંભીર-ગંભીરતર દેશનાભેદથી ઉપદેશ આપે છે,” એનાથી એ પ્રાપ્ત થાય કે શ્રોતાને પોતાની યોગ્યતાઅનુસાર મોક્ષમાર્ગનાં રહસ્યોની પ્રાપ્તિ થાય તેવી દેશના આપવી તે ગંભીર દેશના કહેવાય, પરંતુ શ્રોતાને માત્ર સામાન્ય વસ્તુનો બોધ થાય તેવી દેશના ગંભીર દેશના કહેવાય નહીં. જેમ ઉપદેશક જિનવચનાનુસાર કરાતી સંયમની ક્રિયાઓ કઈ કઈ રીતે અસંગભાવ સાથે જોડાયેલી છે ? તેના પરમાર્થનો શ્રોતાના ક્ષયોપશમને અનુરૂપ બોધ કરાવે, જેથી શ્રોતાને ભગવાનના વચનના ગાંભીર્યની પ્રાપ્તિ થાય. વળી દરેક નયવાદ એક પદાર્થ સાથે કઈ રીતે જોડાય છે? તેનો ઊંડાણથી બોધ થાય તેવી દેશના આપવી તે ગંભીરતા દેશના કહેવાય, જે દેશનાથી તે પટ્પ્રજ્ઞાવાળો શ્રોતા દરેક નયને ઉચિત સ્થાને યોજન કરી શકે અને યોજન કરીને તે તે નયને અવલંબીને કરાતી પ્રવૃત્તિથી યોગમાર્ગ પામીને પોતાની ભૂમિકા અનુસાર યોગમાર્ગને સેવીને આત્મહિત સાધી શકે. વળી કેવલી નિષ્ઠિત અર્થવાળા હોવાને કારણે પોતાના ગુરુ કરતાં અધિક ગુણવાળા છે; કેમ કે ગુરુને મોહનો નાશ કરીને વીતરાગ-સર્વજ્ઞ બનવારૂપ પ્રયોજન સાધવાનું બાકી છે, જયારે કેવલીને કોઈ પ્રયોજન સાધવાનું બાકી નથી. આથી કેવલી ગુરુની વૈયાવચ્ચ કરતા નથી, એમ કહીને કેવલીનો અવર્ણવાદ કરવો For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા) કુભાવના | ગાથા ૧૬૩૯-૧૯૪૦ ૩૩૧ ઉચિત નથી, વસ્તુતઃ ગુણથી અધિક એવા કેવલી ગુરુ માટે પણ પૂજય હોવાથી ગુરુએ તેમની વૈયાવચ્ચે કરવી ઉચિત છે. ૧૬૩૯માં અવતરણિકા : धर्माचार्यावर्णमाह - અવતરણિકાર્ય : ધર્માચાર્યના અવર્ણને કહે છે – ભાવાર્થ : કૅિબિષિકી ભાવના કરનારા સાધુ દ્વારા કરાતા ધર્માચાર્યના અવર્ણનું સ્વરૂપ બતાવે છે – ગાથા : जच्चाईहिं अवण्णं विभसइ वट्टइ ण यावि उववाए । अहिओ छिद्दप्पेही पगासवाई अणणुलोमो ॥१६४०॥ दारं ॥ અન્વયાર્થ : નવ્વાર્દિ મવUgi વિમલ-જાત્યાદિ વડે અવર્ણને બોલે છે, ૩વવાહ વિ જ ઘટ્ટ=અને વિપાતમાં પણ વર્તતા નથી=ગુરુની વૈયાવચ્ચ પણ કરતા નથી, ત્રિો અહિત, દિવેટ્ટી છિદ્રપ્રેક્ષી, પસવા પ્રકાશવાદી, સાપુનામો અનનુલોમ=ગુરુને પ્રતિકૂળઃ (આવા સ્વભાવવાળા સાધુ ધર્માચાર્યનો અવર્ણવાદ કરનારા છે.) ગાથાર્થ : જાત્યાદિ વડે અવર્ણન બોલે છે, અને ગરની વૈયાવચ્ચ પણ કરતા નથી, અહિત, છિદ્રપ્રેક્ષી, પ્રકાશવાદી, ગુરુને પ્રતિકૂળ ઃ આવા સ્વભાવવાળા સાધુ ધર્માચાર્યનો અવર્ણવાદ કરનારા છે. ટીકા : जात्यादिभिः सद्भिरसद्भिर्वा अवर्णम्-अश्लाघारूपं विभाषते अनेकधा ब्रवीति, वर्त्तते न चाप्युवपाते-गुरुसेवावृत्तौ, तथा अहितः, छिद्रप्रेक्षी गुरोरेव, प्रकाशवादी-सर्वसमक्षं तद्दोषवादी, अननुलोमः प्रतिकूल इति धर्माचार्यावर्णवादः । ___ जात्यादयो ह्यकारंणमत्र, गुणाः कल्याणकारणं, गुरुपरिभवाभिनिवेशादयस्त्वतिरौद्रा इति गाथार्थः II૬૬૪૦માં ટીકાર્ય : (૧) સદ્ અથવા અસદ્ એવા જાત્યાદિ વડે ગુરુના અશ્લાઘારૂપ અવર્ણને બોલે છે=અનેક પ્રકારે બોલે છે. (૨) અને વિપાતમાં પણ=ગુરુની સેવાવૃત્તિમાં, વર્તતા નથી. (૩) અને અહિત=ગુરુનું અકલ્યાણ કરનાર, For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૪૦-૧૬૪૧ (૪) ગુરુના જ છિદ્રપ્રેક્ષી=પોતાના ગુરુનાં જ છિદ્રોને જોનાર, (૫) પ્રકાશવાદી=સર્વસમક્ષ તેના દોષવાદી-ગુરુના દોષો બોલનાર, (૬) અનનુલોમ=ગુરુને પ્રતિકૂળઃ આ પ્રકારે ધર્માચાર્યનો અવર્ણવાદ છે. તેનું સમાધાન કરે છે – ખરેખર અહીં ધર્માચાર્યના ગુરપણામાં, જાતિ આદિ અકારણ છે=જાતિ આદિ ઉત્તમ છે કે નહીં? તે કલ્યાણનાં કારણ નથી, ગુણો કલ્યાણનાં કારણ છે. વળી ગુરુના પરિભવવિષયક અભિનિવેશાદિ અતિરૌદ્ર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંયમ પ્રહણ કરીને ગીતાર્થ બનેલા ગુણિયલ ધર્માચાર્ય ઉત્તમ જાતિના ન હોય તો, તેઓની સંસારાવસ્થાની હીન જાતિનું સ્મરણ કરાવીને નિંદા કરવી કે ઉત્તમ જાતિવાળા હોવા છતાં પણ “આ ઉત્તમ જાતિવાળા નથી' એ પ્રકારે જૂઠું બોલીને તેમની નિંદા કરવી, એ ધર્માચાર્યનો અવર્ણવાદ છે. વળી સાધુ ધર્માચાર્યની સેવા કરે નહીં અને મનસ્વી રીતે વર્તે તો, તે પણ ધર્માચાર્યનો અવર્ણવાદ છે. વળી કોઈક સાધુ ધર્માચાર્યને અનુકૂળ પ્રવૃત્તિ કરે નહીં, પરંતુ પોતાને ઉચિત જણાય તે પ્રમાણે જ ધર્માચાર્યની પ્રવૃત્તિ કરે, ભિક્ષા પણ ધર્માચાર્યને પ્રતિકૂળ હોય તેવી જ લાવી આપે, તો તે સાધુ ધર્માચાર્યનું અહિત કરનાર છે, અને તેમ કરીને તે સાધુ ધર્માચાર્યનો અવર્ણવાદ કરે છે. વળી કેટલાક સાધુઓ ગુરુની વૈયાવચ્ચાદિ પણ કરતા હોય અને તેમના હિતને અનુકૂળ પ્રવૃત્તિ પણ કરતા હોય, પરંતુ ગુણિયલ પણ ગુરુના બાહ્ય આચારોમાં છિદ્રો જોવામાં તત્પર હોય અને તેમના ગુણો જોતા ન હોય, તો તેવા છિદ્રાન્વેષી સ્વભાવવાળા સાધુ પણ ધર્માચાર્યનો અવર્ણવાદ કરે છે. વળી કેટલાક સાધુઓનો સ્વભાવ અનેક ગુણોવાળા પણ ધર્માચાર્યના નાના દોષને બધા સમક્ષ પ્રકાશન કરવાનો હોય, તો તેઓ પણ ધર્માચાર્યનો અવર્ણવાદ કરે છે. વળી કોઈક સાધુ ગુરુને અનનુલોમ હોય અર્થાત્ ધર્માચાર્યની વૈયાવચ્ચ પણ કરતા હોય, છતાં પોતાના વક્રસ્વભાવને કારણે પ્રસંગે પ્રસંગે ધર્માચાર્યને અનુસરતા ન હોય, પરંતુ પ્રતિકૂળ વર્તતા હોય, તો તે સાધુ પણ ધર્માચાર્યનો અવર્ણવાદ કરે છે. આ સર્વ “અવર્ણવાદ કેમ છે? તેથી કહે છે – ગુરુના ગુરુપણામાં જાતિ આદિ કારણ નથી, પરંતુ ગુણો કારણ છે. તેથી ગુણવાન એવા ગુરુની જાતિ આદિ દ્વારા અશ્લાઘા કરવી ઉચિત નથી; તેમાં પણ ગુરુની સેવા નહીં કરવી વગેરે ગુરુનો પરાભવ કરવાના વિષયમાં અભિનિવેશ આદિ ભાવો તો અતિદુષ્ટ છે. I/૧૬૪ati અવતરણિકા : साध्ववर्णमाह - અવતરણિકાર્ય : સાધુના અવર્ણને કહે છે – For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ૩૩૩ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૬૪૧ ભાવાર્થ : કૈલ્બિષિકી ભાવના કરનારા સાધુ દ્વારા કરાતા સાધુઓના અવર્ણનું સ્વરૂપ બતાવે છે – ગાથા : अविसहणाऽतुरियगई अणाणुवित्ती अ अवि गुरूणं पि । खणमित्तपीइरोसा गिहिवच्छलगा य संचइआ ॥१६४१॥ दारं ॥ અન્વયાર્થ : વિસર=અવિસહન=કોઈનું સહન નહીં કરનારા, અતુરિયા અત્વરિતગતિવાળા, વિ ગુરૂut પિ ગUI[વિત્તી=અને વળી ગુરુ પ્રત્યે પણ અનનુવર્તી, મિત્તપીફોસ=ક્ષણમાત્ર પ્રીતિ-રોષવાળા, દિવછ7 Tr=ગૃહીવત્સલ સંવફા =અને સંચયી=સંગ્રહ કરનારા ઃ (આવા સાધુઓ હોય છે, આમ બોલવું એ સાધુઓનો અવર્ણવાદ છે.) ગાથાર્થ : કોઈનું સહન નહીં કરનારા, અત્વરિતગતિવાળા, અને વળી ગુરુ પ્રત્યે પણ અનનુવર્તી, ક્ષણમાત્રા પ્રીતિ-રોષવાળા, ગૃહીવત્સલ અને સંગ્રહ કરનારા આવા સાધુઓ હોય છે, એમ બોલનાર સાધુઓનો અવર્ણવાદ કરે છે. ટીકા : अविषहणा:=न सहन्ते कस्यचिद् अपि तु देशान्तरं यान्ति, अत्वरितगतयो-मन्दगामिन इत्यर्थः, अननुवर्तिनश्च-प्रकृतिनिष्ठुराः अपि तु गुरूनपि प्रति आस्तामन्यो जनः, तथा क्षणमात्रप्रीतिरोषा:-तदैव रुष्टाः तदैव तुष्टाः, गृहिवत्सलाश्च स्वभावेन, सञ्चयिनः सर्वसङ्ग्रहपरा इति साध्ववर्णवादः । इहाविषहणाः परोपतापभयेन, अत्वरितगतय ईर्यादिरक्षार्थम्, अननुवर्तिनः असंयमापेक्षया, क्षणमात्रप्रीतिरोषाः अल्पकषायतया, गृहिवत्सला धर्मप्रतिपत्तये, सञ्चयवन्त उपकरणाभावे परलोकाभावादिति गाथार्थः ॥१६४१॥ ટીકાર્ય : (૧) અવિસહન=કોઈનું સહન કરતા નથી, પરંતુ દેશાંતર જાય છે અર્થાત્ સાધુઓ કોઈનો પરાભવ સહન કરે નહીં, પરંતુ સાધુથી કે ગૃહસ્થથી અપમાન થાય તો અન્ય ગામમાં જતા રહે છે. . (૨) અત્વરિતગતિવાળા છે=મંદગામી , (૩) અને અનનુવર્તી છે=અન્ય જન તો દૂર રહો પરંતુ ગુરુ પ્રત્યે પણ પ્રકૃતિથી નિષ્ફર છે, (૪) અને ક્ષણમાત્ર પ્રીતિ-રોષવાળા છે–ત્યારે જ રુષ્ટ-ત્યારે જ તુષ્ટ હોય છે, (૫) અને સ્વભાવથી ગૃહીઓના વત્સલ હોય છે. (૬) સંચયી=સર્વના સંગ્રહમાં પર, હોય છે. આ પ્રકારનો સાધુઓનો અવર્ણવાદ છે. અહીં=સાધુના અવર્ણવાદના નિરાકરણમાં, કહે છે – For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૪૧ પરને ઉપતાપના ભયથી અવિષહન=સહન નહીં કરનારા, ઈર્યાદિની રક્ષા અર્થે અત્વરિત ગતિવાળા, અસંયમની અપેક્ષાથી અનુવર્તી નહીં અનુસરનારા, અલ્પ કષાયપણું હોવાથી ક્ષણમાત્ર પ્રીતિ-રોષવાળા, ધર્મની પ્રતિપત્તિ માટે ગૃહીઓના વત્સલ, ઉપકરણના અભાવમાં પરલોકનો અભાવ હોવાથી સંચયવાળા સાધુઓ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સામાન્યથી સાધુઓ કોઈ જીવને પિતાપ થાય તેમ જણાતું હોય તો, તેના કારણના પરિવારનો ઉચિત પ્રયત્ન અવશ્ય કરનારા હોય છે. આથી પોતે જ્યાં રહ્યા હોય ત્યાં કોઈને ઉપતાપ થવાનો ભય જણાય તો સાધુ તે સ્થાનને છોડીને દેશાંતર જાય છે. જેમ તાપસોની અપ્રીતિના પરિવાર અર્થે વીરભગવાને ચાતુર્માસમાં પણ વિહાર કર્યો. આ પ્રકારની સાધુઓની ઉચિત પ્રવૃત્તિ જોઈને અવિચારક ક્ષુદ્ર પ્રકૃતિવાળા કોઈ સાધુ વિચારે કે “આ સાધુઓ કોઈનો પરાભવ સહન કરતા નથી, જેથી આપણી તે પ્રકારની પ્રવૃત્તિ જોઈને તેઓએ અન્ય સ્થાને વિહાર કર્યો.” આ પ્રમાણે જે સાધુ બોલે કે વિચારે તેઓ સાધુઓનો અવર્ણવાદ કરે છે. વળી કોઈ મહાત્મા કંટકાકીર્ણ ભૂમિમાં ગમનની જેમ ઇર્યાસમિતિપૂર્વક ગમનાદિની ચેષ્ટા કરતા હોય અર્થાત્ ચક્ષુથી દેખાતા પણ જીવોનો ત્વરાને કારણે પ્રાણનાશ ન થાય તે માટે અત્યંત ઉપયોગપૂર્વક અત્વરિત ગતિથી જતા હોય, ત્યારે કોઈક અવિચારક સાધુ તે મહાત્માની ગમનની ચેષ્ટા જોઈને કહે કે “આ સાધુ મંદગામી ,” અથવા “અમે સંયમી છીએ એવું લોકોને બતાવવા માટે ધીમે ધીમે ચાલે છે એમ કહે, તો તે સાધુનો અવર્ણવાદ છે. વળી સાધુઓ અસંયમનું કારણ જણાય તો પરનું કાર્ય કરતા નથી. આથી જ સંસારી જીવો રોગાદિથી પીડાતા હોય તો ઉચિત ઔષધાદિ બતાવીને સાધુ તેઓની ચિંતા કરતા નથી, તેથી સાધુ અસંયમની અપેક્ષાએ અનનુવર્તી છે; તેને આશ્રયીને કોઈ અવિચારક સાધુ કહે કે “આ સાધુ પ્રકૃતિથી નિષ્ઠુર છે, આથી અન્ય જનોના હિતને અનુકૂળ અનુસરણ કરતા નથી, તેથી સંભવે છે કે આ સાધુ ગુરુનું પણ હિતને અનુકૂળ અનુસરણ નહીં કરતા હોય.” આ પ્રમાણે જેઓ વિચારે કે વચનપ્રયોગ કરે તેઓ સાધુઓનો અવર્ણવાદ કરે છે. વળી સાધુઓ પ્રાયઃ કોઈના પ્રત્યે પ્રીતિવાળા કે રોષવાળા હોતા નથી, છતાં અનાદિના અભ્યાસને કારણે કોઈક નિમિત્તે ક્યારેક તેમને કોઈ પ્રત્યે કંઈ પ્રીતિ થઈ જાય, તોપણ તરત જ પોતાના આત્માને સંવૃત્ત કરનારા હોય છે, તેમ જ ક્યારેક કોઈના પ્રત્યે પ્રતિકૂળ ભાવો થઈ જાય, તોપણ તરત જ પોતાના આત્માને સંવૃત્ત કરનારા હોય છે; કેમ કે સાધુ અલ્પ કષાયવાળા હોય છે; આમ છતાં તે મહાત્માની આવી પ્રવૃત્તિને જોઈને કોઈ સાધુ વિચારે કે આ “મહાત્મા ક્ષણમાત્ર પ્રીતિવાળા અને ક્ષણમાત્ર રોષવાળા છે અર્થાતુ ત્યારે જ તેમને પ્રીતિ હોય છે પછી તેમને પ્રીતિ રહેતી નથી અને ત્યારે જ તેમને રોષ હોય છે પછી તેમને રોષ રહેતો નથી.” આ પ્રમાણે બોલવું કે વિચારવું તે સાધુઓનો અવર્ણવાદ છે. વળી કોઈ મહાત્મા યોગ્ય જીવોને ધર્મની પ્રાપ્તિ થાય તદર્થે વત્સલભાવથી ગૃહસ્થો સાથે સંભાષણ કરતા હોય, પરંતુ પોતાની સાર-સંભાળ કરે તેવા કોઈ આશયથી ગૃહસ્થો પ્રત્યે વત્સલભાવવાળા ન હોય; આમ છતાં અવિચારક સાધુ તેમની ગૃહસ્થો પ્રત્યે વત્સલભાવવાળી પ્રવૃત્તિ જોઈને કહે કે “આ સાધુ ગૃહીવત્સલ છે,” તો તેવા સાધુ સાધુઓનો અવર્ણવાદ કરે છે. For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૬૪૧-૧૬૪ર વળી કોઈ મહાત્મા સર્વત્ર નિઃસ્પૃહી હોય, તત્ત્વથી સદા આત્માને વાસિત રાખતા હોય અને સંયમના ઉપાયરૂપે નિર્દોષ વસ્ત્રાદિ ધારણ કરતા હોય, તેમ જ નિર્દોષ ઉપકરણ મળવા અતિદુર્લભ હોવાથી ક્યારેક નિર્દોષ વસ્ત્રાદિની અધિક પ્રાપ્તિ થઈ હોય તો ગચ્છના ઉપકાર અર્થે શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેનો સંગ્રહ પણ કરતા હોય, તો તે જોઈને કોઈ અવિચારક સાધુ કહે કે “આ સાધુઓ જે મળે તે વસ્ત્રાદિનો સંગ્રહ કરવામાં તત્પર છે,” તો તેઓ સાધુઓનો અવર્ણવાદ કરે છે; કેમ કે સાધુઓ સંયમમાં ઉપકારક હોય તેવાં ઉપકરણ ગ્રહણ કરે છે અને તેવાં ઉપકરણના અભાવમાં પરલોકવિષયક સાધના સમ્યગુ થઈ શકતી નથી. આથી જે ઉપકરણ પરલોકની સાધના માટે ગ્રહણ કરાતાં હોય, તે ધર્મને ઉપષ્ટભક હોવાથી સંચયરૂપ નથી; છતાં અવિચારકતાને કારણે આ પ્રકારે સાધુઓનો અવર્ણવાદ કરનારા સાધુ કિલ્બિષિકી ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરે છે. ll૧૬૪૧ અવતરણિકા: मायिस्वरूपमाह - અવતરણિતાર્થ : માયીના સ્વરૂપને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૯૩૭માં કહેલ કે જ્ઞાનાદિના અવર્ણને બોલતા અને માયાવાળા સાધુ કિલ્બિષિકી ભાવનાને કરે છે. તેથી હવે કિલ્બિષિકી ભાવના કરનારા માયાવાળા સાધુના સ્વરૂપને કહે છે – ગાથા : गृहइ आयसहावं छायइ अ गुणे परस्स संते वि । चोरो व्व सव्वसंकी गूढायारो हवइ मायी ॥१६४२॥ दारं ॥ અન્વયાર્થ : કાયાવં દઉ=આત્મસ્વભાવને છુપાવે છે, પરસ્ત ગ વ મુળ છાયડૂ અને પરના સત્ પણ ગુણોને ઢાંકે છે; વો સવ્યસંશૌ=ચોરની જેમ સર્વશકી, ગૂઢીયારો-ગૂઢ આચારવાળો માથીદવડ્ડમાયી છે. ગાથાર્થ : આત્મસ્વભાવને છુપાવે છે, પરના સત્ પણ ગુણોને ઢાંકે છે; ચોરની જેમ સર્વશકી, ગૂઢ આચારવાળો માયી છે. ટીકાઃ गृहति-प्रच्छादयत्यात्मनः स्वभावं-गुणाभावरूपमशोभनं, छादयति गुणान् परस्य अन्यस्य सतोऽपि= For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૪૨-૧૬૪૩ विद्यमानानपि मायादोषेण, तथा चौर इव सर्वशङ्की स्वचित्तदोषेण, गूढाचारः सर्वत्र वस्तुनि भवति मायी जीव इति गाथार्थः ॥१६४२॥ ટીકાર્ય : આત્માના=પોતાના, ગુણના અભાવરૂપ અશોભન સ્વભાવને ઢાંકે છે, માયાના દોષથી પરના=અન્યના, સતુ પણ વિદ્યમાન પણ, ગુણોને ઢાંકે છે; તથા પોતાના ચિત્તના દોષથી ચોરની જેમ સર્વમાં શંકાવાળો, સર્વ વસ્તુમાં ગૂઢ આચારવાળો જીવ માયી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: | માયાવાળા સાધુ પોતાનામાં પ્રમાદાદિ દોષો હોય, તો પોતાનો અશોભન સ્વભાવ કોઈને જણાય નહીં તે માટે, અન્ય સાધુઓની દેખતાં પોતે અપ્રમાદી હોય તે રીતે પ્રવૃત્તિ કરીને પોતાના અશોભન સ્વભાવને છુપાવે છે. વળી માયાવાળા સાધુ બીજામાં વિદ્યમાન પણ ગુણો પ્રગટ ન થાય તે રીતે પ્રવૃત્તિ કરીને અન્ય સાધુઓના ગુણોને છુપાવે છે. વળી જેમ ચોર ચોરી કરીને જતો હોય ત્યારે, જે કોઈ વ્યક્તિ સન્મુખ મળે તેના વિષે તેને શંકા થયા કરે કે “કદાચ આ વ્યક્તિ મને જાણી જશે,' તેમ સાધુ પણ પોતાના ચિત્તના દોષથી સહવર્તી સર્વ સાધુઓ પ્રત્યે કે અન્ય પ્રત્યે શંકાશીલ રહે, તો તે સાધુ પણ માયાવાળા છે. વળી જે સાધુ સર્વ વસ્તુમાં ગૂઢ આચારવાળા હોય અર્થાત્ પોતાના હૈયામાં કંઈક ભાવ રાખે અને બાહ્ય આચારથી બીજાને કંઈક અન્ય જ ભાવ દેખાડે, આવા સાધુ પણ માયાવાળા છે. આ પ્રકારના માયી સાધુ પોતાના આત્માને કૈલ્બિષિકી ભાવનાથી વાસિત કરે છે. /૧૬૪રા અવતરણિકા : उक्ता किल्बिषिकी भावना, आभियोगिकीमाह - અવતરણિકાW: કિલ્બિષિકી ભાવના કહેવાઈ, અભિયોગિકીને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬૨૯માં પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનાનાં નામ બતાવેલ, તેમાંથી ગાથા ૧૬૩૭થી ૧૯૪રમાં કૅલ્બિષિકી ભાવનાનું સ્વરૂપ બતાવ્યું. હવે ગાથા ૧૬૪૯ સુધી આભિયોગિકી ભાવનાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : कोअ भूईकम्मे पसिणा इअरे णिमित्तमाजीवी । इड्डिरससायगुरुओ अभिओगं भावणं कुणइ ॥१६४३॥ पडिदारगाहा ॥ For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા) કુભાવના | ગાથા ૧૬૪૩-૧૬૪૪ ૩૩૦ અન્વચાઈ: - વોડ મૂડ઼ામે સિUT રૂારે નિમિત્તમ નવી કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્ન, ઇતર=પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત : (આ સર્વના) આજીવી સિરાયપુર ઋદ્ધિ-રસ-શાતાથી ગુરુક એવા સાધુ મિત્રો માવU V$= અભિયોગ ભાવનાને કરે છે. ગાથાર્થ : કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્ન, પ્રજ્ઞા પ્રશ્ન, નિમિત્તઃ આ સર્વના આજીવી અદ્ધિ-રસ-શાતાથી ગુર એવા સાધુ અભિયોગ ભાવનાને કરે છે. ટીકાઃ તુવં વસ્યા , પર્વ ભૂતિ, પુર્વ પ્રશ્ન:, મિતર:પ્રન્નાપ્રશ્ન:, પર્વ નિમિત્ત, મનીલીતિ कौतुकाद्याजीवकः ऋद्धिरससातगुरुः सन् अभियोगां भावनां करोति, तथाविधाभ्यासादिति गाथार्थः I૬૪રૂા. ટીકાર્ય : વક્ષ્યમાણ એવું કૌતુક, એ રીતે ભૂતિકર્મ=જે રીતે કૌતુક વક્ષ્યમાણ છે એ રીતે વક્ષ્યમાણ એવું ભૂતિકર્મ, આ રીતે પ્રશ્ન, એ રીતે ઇતર=પ્રશ્નાપ્રશ્ન, એ રીતે નિમિત્ત: આ સર્વના આજીવીકૌતુકાદિના આજીવક, ઋદ્ધિ-રસ-શાતાથી ગુરુ છતા સાધુ અભિયોગ ભાવનાને કરે છે, કેમ કે તે પ્રકારનો અભ્યાસ છે=અભિયોગ ચેષ્ટાને અનુકૂળ અભ્યાસ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેઓ પોતાની ઋદ્ધિને કારણે પોતે મોટા છે એવા ગૌરવના પરિણામને ધારણ કરે, અથવા ઇન્દ્રિયોને અનુકૂળ વિષયોના ગ્રહણના ભાવને ધારણ કરે, અથવા જેઓ શાતાના અત્યંત અર્થી હોય, તેઓ અનુક્રમે ઋદ્ધિથી-રસથી-શાતાથી ગુરુ છે; અને તેવા ગારવવાળા સાધુ પોતાના ભાવોને પુષ્ટ કરવા અર્થે કૌતુક આદિ પર આજીવન કરે છે, તેથી તેવા સાધુને કૌતુકાદિના આજીવક કહેવાય. વળી તેઓ કૌતુકાદિ પર આજીવન કરીને પોતાના આત્માને આભિયોગિકી ભાવનાથી ભાવિત કરે છે; કેમ કે તે પ્રકારનો અભ્યાસ છે અર્થાત્ કૌતુકને અવલંબીને કે ભૂતિકર્મને અવલંબીને કે પ્રશ્નને અવલંબીને કે પ્રશ્નાપ્રશ્નને અવલંબીને કે નિમિત્તને અવલંબીને ગારવોનું પોષણ કરવામાં આવે તો આભિયોગિકી ભાવનાને અનુકૂળ અભ્યાસ થાય છે. ૧૬૪૩ અવતરણિકા: कौतुकद्वारावयवार्थमाह - . અવતરણિતાર્થ : કૌતુક દ્વારના અવયવાર્થને કહે છે અર્થાત્ કૌતુકઆજીવનનું સ્વરૂપ બતાવે છે – For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સંલેખનાવતુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૪૪ ગાથા : विम्हवण(?विण्हवण)होम सिरपरिरयाइ खारडहणाणि धूमे अ । असरिसवेसग्गहणा अवयासण थंभणं बंधं ॥१६४४॥ दारं ॥ અન્વયાર્થ : વિવ=વિસ્નાન, હોમ-હોમ, સિરપરિયડું શિરપરિરય આદિ માથા પર હાથનું પરિભ્રમણાદિ, વીરડા ઘૂમે ક્ષારદહનો અને ધૂપ, સરિસરVE=અસદશ વેષગ્રહણ, સમવયસUT=અવત્રાસન, ચંમi=સ્તંભન, વંઘંબંધ : (આ સર્વ કૌતુક છે.) ટીકાઃ विस्मापन(विस्नपन)=बालस्नपनं होमम् अग्निहवनं शिरःपरिरयः करभ्रमणाभिमन्त्रणं, आदिशब्दः स्वभेदप्रख्यापकः बालस्नपनादीनामनेकप्रकारत्वात्, क्षारदहनानि तथाविधव्याधिशमनाय, धूपश्च योगगर्भः, असदृशवेषग्रहणानि-नार्यादेरनार्यादिनेपथ्यकरणानि, अवत्रासनं-वृक्षादीनां प्रभावेन चालनम्, अवस्तम्भनम्-अनिष्टोपशान्तये स्तेनुकनिष्ठीवनाथुक्करणं(निष्ठीवनेन थुथुकरणम्), एवं बन्धः मन्त्रादिना પ્રતિવસ્થ, સુમિતિ નાથાર્થ: ૨૬૪૪ નોંધઃ (૧) મુળગાથામાં વિહવUા છે અને ટીકામાં વિમાપનું છે, તેના સ્થાને બૃહકલ્યભાષ્યગાથા-૧૩૦૯ પ્રમાણે મૂળગાથામાં વિવUT અને ટીકામાં વિશ્વપ પાઠ હોય તેમ ભાસે છે. (૨) ટીકામાં તેનુવાનિકીવનાથુavi છે તેને સ્થાને બૃહત્કલ્પભાષ્યગાથા-૧૩૦૯ની ટીકામાં નિષ્ઠીવનેન યુથુરઇન્ છે, જે પાઠ શુદ્ધ ભાસે છે. અહીંના પાઠનો અર્થ સ્પષ્ટ થતો નથી. ટીકાર્થ: (૧) વિસ્તૃપન–બાલનું સ્વપન રક્ષાદિ નિમિત્તે બાળકને વિશેષ પ્રકારે હવડાવવો. (૨) હોમ અગ્નિહવન–શાંતિ માટે અગ્નિમાં હોમ કરવો. (૩) શિર ઉપર પરિરયકકરના ભ્રમણથી અભિમંત્રણ=મસ્તક ઉપર હાથ ફેરવવા દ્વારા મંત્રણ કરવું. ' શબ્દ=“ સિરિયામાં મારિ' શબ્દ, સ્વભેદનો પ્રખ્યાપક છે; કેમ કે બાલસ્નાનાદિનું અનેક પ્રકારપણું છે. (૪) તે પ્રકારના વ્યાધિના શમન માટે ક્ષારોના દહન= લવણાદિને અગ્નિમાં નાખવાં. (૫) અને યોગના ગર્ભવાળો ધૂપ=તેવા પ્રકારના સંયોગવાળા ધૂપ કરવા. (૬) અસદેશ વેષોનાં ગ્રહણ=નારી આદિને અનારી આદિના નેપથ્થોનાં કરણઃસ્ત્રીને પુરુષનો વેશ અને પુરુષને સ્ત્રીનો વેશ વગેરે કરવા. (૭) અવત્રાસનઃવૃક્ષાદિને પ્રભાવથી ચલાવવાં. (૮) અવતંભન=અનિષ્ટની ઉપશાંતિ માટે નિષ્ઠીવનથી ઘૂ ઘૂ કરવું. (૯) આ રીતે બંધ=મંત્રાદિ દ્વારા પ્રતિબંધન=મંત્રાદિની શક્તિથી કડાં વગેરે દ્વારા બાંધવું આ સર્વ કૌતુક છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞાકુભાવના / ગાથા ૧૬૪૪-૧૬૪૫ ૩૩૯ ભાવાર્થ: પોતાના રસગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવને પોષવા માટે સાધુ કૌતુક દ્વારા આજીવન કરે, તો તે પોતાના આત્માને આભિયોગિકી ભાવનાથી ભાવિત કરે છે. તે આ પ્રમાણે – કોઈ સાધુ બાળકની રક્ષા માટે કોઈ સ્ત્રીને મંત્રેલું પાણી આપીને તેનાથી બાળકને શ્વવરાવવાનું કહે. વળી રક્ષાદિ નિમિત્તે ગૃહસ્થને અગ્નિમાં તે પ્રકારના હવન કરવાનું સૂચન કરે. વળી ગૃહસ્થના મસ્તક પર હાથ ફેરવીને મંત્રોથી અભિમંત્રણ કરે. આવા પ્રકારની અન્ય પણ અનેક પ્રકારની ચેષ્ટા કરે. તે બતાવવા માટે અહીં ‘મારિ' પદથી તેના જેવા અન્ય ભેદોનું ગ્રહણ કરવાનું કહેલ છે. વળી કોઈ ગૃહસ્થને વ્યાધિના શમન માટે લવણ વગેરે ક્ષારોને અગ્નિમાં હોવાનું સૂચન કરે અથવા અમુક દ્રવ્યોના સંયોગવાળા ધૂપ કરવાનું સૂચન કરે. વળી કોઈ સાધુ મંત્રશક્તિ દ્વારા સ્ત્રીને પુરુષરૂપે અને પુરુષને સ્ત્રીરૂપે કરે, અથવા મંત્રથી વૃક્ષાદિને કંપાયમાન કરીને લોકોને પ્રભાવિત કરે, અથવા અનિષ્ટના નિવારણ માટે મંત્ર દ્વારા “ઘૂ ઘૂ” કરીને કહે કે “તારું અનિષ્ટ દૂર થશે,” અથવા શત્રુ આદિને મંત્રાદિ દ્વારા બેડીના બંધનમાં નાંખીને ગૃહસ્થનાં કાર્યો કરી આપે. આ સર્વ કૌતુકના વ્યાપારો કરનારા સાધુ કૌતુકઆજીવક કહેવાય. ૧૬૪૪ અવતરણિકા: भूतिकर्माण्याह - અવતરણિકાળું: ભૂતિકર્મોને કહે છે અર્થાત્ ભૂતિકર્મઆજીવનનું સ્વરૂપ બતાવે છે – ગાથા : भूईअ मट्टिआए सुत्तेण व होइ भूइकम्मं तु । वसहीसरीरभंडगरक्खा अभिओगमाईआ ॥१६४५॥ दारं ॥ અન્વચાઈ: મૂળ દિશા કુત્તે વૈ=ભૂતિ વડે, માટી વડે અથવા સૂત્ર વડે=દોરા વડે, વસહીસરીમંડરવસતિ-શરીર-ભંડકની રક્ષા માટે) મૂí તુ સોટ્ટ=વળી ભૂતિકર્મ થાય છે; મિત્રો મારું=(કેમ કે) અભિયોગાદિ છે=ભૂતિકર્મ વશીકરણાદિરૂપ છે. ગાથાર્થ : ભૂતિ વડે, માટી વડે અથવા દોરા વડે વસતિ-શરીર-ભંડકની રક્ષા માટે વળી ભૂતિકર્મ થાય છે; કેમ કે ભૂતિકર્મ અભિયોગાદિરૂપ છે. ટીકા : भूत्या भस्मरूपया मृदा वा आर्द्रपांसुलक्षणया सूत्रेण वा प्रसिद्धेन भवति भूतिकर्म परिरयवेष्टनरूपं, For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ સંલેખનાસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૪૫-૧૬૪૬ किमर्थमित्याह-वसतिशरीरभण्डकरक्षेति एतद्रक्षार्थम्, अभियोगादय इति कृत्वा, तेन कृतेन तद्रक्षार्थं વર્તુતિ ગાથાર્થ: ક્વો * “મમઃ ”માં “મતિ' પદથી જ્વરાદિસ્તંભનનો પરિગ્રહ છે. ટીકાર્ય : - મૂત્ય .... વેષ્ટનરૂપ ભસ્મરૂપ ભૂતિ વડે અથવા ભીની રેતીસ્વરૂપ માટી વડે, અથવા પ્રસિદ્ધ એવા સૂત્ર વડે સૂતર વડે, પરિરયવેષ્ટનરૂપ=ચારેય બાજુથી વીંટવારૂપ, ભૂતિકર્મ થાય છે. વિમર્થ ? રૂાદ – શા માટે ભૂતિકર્મ થાય છે? એથી કહે છે – વસતિ ... ક્ષાર્થમ્ વસતિ-શરીર-મૂંડકની, રક્ષા=આની રક્ષા અર્થે, ભૂતિકર્મ થાય છે. ભૂતિકર્મથી વસતિ આદિની રક્ષા કઈ રીતે થાય છે? એથી કહે છે – fમ વૃત્વ અભિયોગાદિ છે=ભૂતિકર્મ વશીકરણાદિરૂપ છે, જેથી કરીને ભૂતિકર્મથી વસતિ આદિની રક્ષા થાય છે. તેન .... મથાઈ તેની રક્ષા અર્થે=વસતિ આદિની રક્ષા અર્થે, કરાયેલા તેના વડે=ભૂતિકર્મ વડે, કર્તાને=ભૂતિકર્મ કરનારા સાધુને, ભૂતિકર્મ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૬૪પા અવતરણિકા: - પ્રશ્નસ્વરૂપમાઠું – અવતરણિકાર્ય પ્રશ્નના સ્વરૂપને કહે છે=પ્રશ્નઆજીવનનું સ્વરૂપ બતાવે છે – ગાથા : पण्हो उ होइ पसिणं जं पासइ वा सयं तु तं पसिणं । अंगुढच्छिट्ठपए दप्पणे अ असितोअकुड्डाई ॥१६४६॥ दारं ॥ અન્વયાર્થ : પદો ૩ પશિvi હોદ્દ પ્રશ્ન વળી “પસિણ' થાય છે. નં વા=અથવા જેને અંકુચ્છિા રણને મા સિતોમારું અંગુષ્ઠ-ઉચ્છિષ્ટ પટમાં અને દર્પણમાં, અસિમાં તલવારમાં, તોયમાં પાણીમાં, કુષ્ઠાદિમાં= ભીંત વગેરેમાં, સયં સ્વયં પાસફ જુએ છે, તુ=અને અન્ય જુએ છે, તે પણv=તે “પસિણ' છે. ગાથાર્થ : વળી પ્રશ્ન ઉપસિણ' થાય છે. અથવા જેને અંગૂઠામાં, ઉચ્છિષ્ટ પટમાં, અરીસામાં, તલવારમાં, પાણીમાં, ભીંત વગેરેમાં રવચં જુએ છે અને અન્ય જુએ છે તે “પસિણ' છે. For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૪૬ ૩૪૧ ટીકાઃ प्रश्नस्तु भवति देवतादिपृच्छारूपः प्रश्न इति, यत्पश्यति वा स्वयं-आत्मना तुशब्दादन्ये च तत्रस्थाः प्रस्तुतं वस्तु तत्प्रश्न इति, क्व तदित्याह-अङ्गुष्ठोच्छिष्टपट इत्यङ्गुष्ठे पटे उच्छिष्टः(?ष्टे) कासारादिभक्षणेन(?कंसारादिभक्षणेन), एवं दर्पणे आदर्श असौ च-खड्गे तोये-उदके कुड्डे-भित्तौ, आदिशब्दान्मदनफलादिपरिग्रहः, क्रुद्धादि-क्रुद्धः प्रशान्तो वा पश्यति कल्पविशेषादिति गाथार्थः ॥१६४६॥ ટીકાર્ય : પ્રશ્નg ... પ્રશ્ન રૂતિ વળી પ્રશ્ન દેવતાદિને પૃચ્છારૂપ પ્રશ્ન થાય છે. વાકારથી પ્રશ્નનું અન્ય સ્વરૂપ બતાવે છે – યત્વ ..... તત્પન્ન તિ જે પ્રસ્તુત વસ્તુને સ્વયં-આત્મા વડે=પોતે, અને તુ શબ્દથી ત્યાં રહેલા અન્યો જુએ છે, તે પ્રશ્ન છે. સ્વ તત્ ? રૂાદ – ક્યાં તેને=પ્રસ્તુત વસ્તુને, જુએ છે ? એથી કહે છે – સદ્ગુણો ... મિત્ત અંગુઠામાં, કંસારાદિના ભક્ષણથી ઉચ્છિષ્ટ=ત્યજાયેલા, પટમાં, એ રીતે દર્પણમાં=આદર્શમાં=અરીસામાં, અને અસિમાં=ખગ્રમાંકતલવારમાં, તોયમાંaઉદકમાં=પાણીમાં, કુમા=ભીંતમાં, જુએ છે. મારિ ... : “મરિ' શબ્દથી મદનફળાદિનો પરિગ્રહ છે=મૂળગાથાના અંતે રહેલ “ફારું'માં મર' શબ્દથી મીંઢળ વગેરેનું ગ્રહણ છે. મૂળગાથાના અંતે “ફાફ' છે તેને સ્થાને ક્યાંક દ્ધાર્ડ' એ પ્રકારનો અન્ય પાઠ છે, તેથી હવે તે પાઠાંતરને આશ્રયીને અર્થ કરે છે – દ્ધાર માથા: કલ્પવિશેષથી કુદ્ધ આદિ કુદ્ધ અથવા પ્રશાંત, જુએ છે તે પ્રશ્ન છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: કોઈ ગૃહસ્થને કોઈ વિષયમાં પ્રશ્ન હોય તો, સાધુ દેવતાદિને તે પ્રશ્નની પૃચ્છા કરીને દેવતાદિ પાસેથી ઉત્તર મેળવીને તે ગૃહસ્થને કહે, તો તે સાધુ પ્રશ્નઆજીવક કહેવાય. અથવા કોઈ ગૃહસ્થ પ્રશ્ન પૂછ્યો હોય તો તે પ્રશ્નની વિષયભૂત વસ્તુ તે સાધુ સ્વયં અંગૂઠાદિમાં જુએ અને જોઈને તે પ્રમાણે ગૃહસ્થને કહે, અર્થાત્ કોઈ ગૃહસ્થની કોઈ વસ્તુ ચોરાઈ હોય તો તે ચોરાયેલ વસ્તુની સાધુને પૃચ્છા કરે, ત્યારે સાધુ મંત્રોચ્ચારપૂર્વક પૃચ્છા કરે અને તે ચોરીની વિષયભૂત વસ્તુ તે સાધુ સ્વયં અંગૂઠામાં, કે કંસારાદિનું ભક્ષણ કરીને ત્યજાયેલા પટમાં, કે દર્પણમાં, કે તલવારમાં, કે પાણીમાં, કે ભીંતમાં, કે મીંઢળાદિમાં દેખે, અથવા ત્યાં રહેલા બીજા લોકોને દેખાડે; અથવા મંત્રના કલ્પવિશેષને કારણે તે ચોરાયેલી વસ્તુ ક્રોધી વ્યક્તિને દેખાય છે અથવા શાંત વ્યક્તિને દેખાય છે તે સિવાય બીજાને ન દેખાય : આવા વ્યાપાર કરનાર સાધુ પ્રશ્નઆજીવક કહેવાય. ll૧૬૪૬ll For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞાકુભાવના / ગાથા ૧૯૪૦ અવતરણિકા : प्रश्नाप्रश्नमाह - અવતરણિકાર્ય : પ્રશ્નાપ્રશ્નને કહે છે અર્થાતુ પ્રશ્નાપ્રશ્નઆજીવનનું સ્વરૂપ બતાવે છે – ' ગાથા : पसिणापसिणं सुमिणे विज्जासिटुं कहेइ अण्णस्स । अहवा आइंखणिआ घंटिअसिहँ परिकहेइ ॥१६४७॥ दारं ॥ અન્વયાર્થ : સુમિને સ્વપ્નમાં વિજ્ઞાસિÉ=વિદ્યાથી શિષ્ટને વિદ્યાથી કહેવાયેલને, મ00/ દેડુ=અન્યને કહે છે મદવા=અથવા માળિ=ઇક્ષણિકાઃડોંબી, ઘટિસિદંઘંટિકાથી શિષ્ટને=ઘટિકાયક્ષથી કહેવાયેલને, વિદેહ કહે છે, (એ) સિUTUસિf=પ્રશ્નાપ્રશ્ન છે. ગાથાર્થ : સ્વપ્નમાં વિદ્યાથી કહેવાયેલને અન્યને કહે છે અથવા ડોંબી ઘટિકાયક્ષથી કહેવાયેલને કહે છે, એ પ્રજ્ઞા પ્રશ્ન છે. ટીકાઃ प्रश्नाप्रश्नोऽयमेवंविधो भवति, यः स्वप्ने विद्याशिष्टं-विद्याकथितं सत् कथयत्यन्यस्मै शुभजीवितादि, अथवा आइंखणिय त्ति ईक्षणिका-दैवज्ञा आख्यात्री लोकसिद्धा डोम्बी, घण्टिकाशिष्ट-घण्टिकायां स्थित्वा घण्टिकायक्षेण कथितं परिकथयति, एष वा प्रश्नाप्रश्न इति गाथार्थः ॥१६४७॥ ટીકાર્ય : આ પ્રશ્નાપ્રશ્ન આવા પ્રકારનો=હવે બતાવે છે એવા સ્વરૂપવાળો, થાય છે – સ્વપ્નમાં વિદ્યાથી કહેવાયેલા છતા શુભ-જીવિતાદિને જે સાધુ અન્યને કહે છે, અથવા ઈક્ષણિકા એટલે દૈવજ્ઞ-આખ્યાન કરનારી લોકમાં સિદ્ધ એવી ડોંબી=ભાગ્યને જાણનારી અને જાણીને કહેનારી એવી લોકમાં પ્રસિદ્ધ ડોંબી નામની યોગિની, ઘંટિકાથી શિષ્ટનેeઘટિકામાં રહીને ઘટિકાયક્ષથી કહેવાયેલને, કહે છે. એ પ્રશ્નાપ્રશ્ન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કોઈ ગૃહસ્થ પોતાના શુભ-જીવિતાદિ વિષયક સાધુને પૃચ્છા કરી હોય અને સાધુએ વિદ્યા સાધેલ હોય તો તે વિદ્યા તે સાધુને સ્વપ્નમાં તેનો ઉત્તર આપે અને તે ઉત્તર તે સાધુ પ્રશ્ન પૂછનાર ગૃહસ્થને કહે તો તે સાધુ પ્રશ્નાપ્રશ્નઆજીવક કહેવાય. For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ સંલેખનાસ્તુક | અભ્યરત મરણ / ભક્તપરિજ્ઞાકુભાવના / ગાથા ૧૦૪-૧૬૪૮ અથવા દૈવને જાણનારી અને કહેનારી લોકમાં પ્રસિદ્ધ એવી ડોંબી, જેને ઘટિકાયક્ષને સાધેલ છે, તે ડોંબી ઘંટિકામાં રહીને ઘટિકાયક્ષથી કહેવાયેલ શુભ-જીવિતાદિ સાધુને કહે અને તેના દ્વારા પ્રાપ્ત થયેલો ઉત્તર તે સાધુ પ્રશ્ન પૂછનારા ગૃહસ્થને કહે, તો તે સાધુ પ્રશ્નાપ્રશ્નઆજીવક કહેવાય. N/૧૬૪ અવતરણિકા: निमित्तमाह - અવતરણિકાર્ય : નિમિત્તને કહે છે અર્થાત્ નિમિત્તઆજીવનનું સ્વરૂપ બતાવે છે – ગાથા : तिविहं होइ णिमित्तं तीयपडुप्पण्णऽणागयं चेव । एत्थ सुभासुभभेअं अहिगरणेतरविभासाए ॥१६४८॥ અન્વયાર્થ: તીયપકુપuTSUTયં ચેવ તિવ૬ ઉમિત્ત હોદૃ અને અતીત-પ્રત્યુત્પન્ન-અનાગતરૂપ ત્રિવિધ નિમિત્ત હોય છે. પ્રત્યે અહીં=લોકમાં, હિરોતરવિમારા=અધિકરણ-ઇતરની વિભાષાથી=અધિકરણ અને અનધિકરણરૂપ વિકલ્પથી, સુમાસુમખેમં=શુભ-અશુભના ભેદવાળું (નિમિત્ત) છે. ગાથાર્થ : અને અતીત-પ્રત્યુત્પન્ન-અનાગતરૂપ ત્રણ પ્રકારે નિમિત્ત હોય છે. લોકમાં અધિકરણ અને અનધિકરણરૂપ વિકલાથી શુભ-અશુભના ભેદવાળું નિમિત્ત છે. ટીકા ___ त्रिविधं भवति निमित्तं कालभेदेनेत्याह-अतीतं प्रत्युत्पन्नमनागतं चैव, अतीतादिविषयत्वात्तस्य, अत्र शुभाशुभभेदमेतल्लोके, कथमित्याह-अधिकरणेतरविभाषया, यत्साधिकरणं तदशुभमिति गाथार्थः ॥१६४८॥ ટીકાર્ય : કાળના ભેદથી નિમિત્ત ત્રણ પ્રકારનું થાય છે, એને એ ત્રણ પ્રકારને કહે છે – અતીત=ભૂતકાળ, પ્રત્યુત્પન્ન=વર્તમાન અને અનાગત=ભવિષ્ય; કેમ કે તેનું નિમિત્તનું, અતીતાદિનું વિષયપણું છે. અહીં=લોકમાં, આ=નિમિત્ત, શુભ-અશુભના મેદવાળું છે. કઈ રીતે?=નિમિત્ત શુભ-અશુભ એમ બે ભેદવાળું કઈ રીતે છે? એથી કહે છે – For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા | કુભાવના | ગાથા ૧૬૪૮-૧૦૪૯ અધિકરણ-ઇતરની વિભાષાથી=અધિકરણ-અનધિકરણના વિકલ્પથી, નિમિત્ત બે ભેદવાળું છે. જે સાધિકરણ છે તે અશુભ છે=જે નિમિત્ત અધિકરણવાળું છે તે અશુભ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ' ભાવાર્થ : ગાથા ૧૬૪૩માં કહ્યું એ પ્રમાણે નિમિત્ત પર આજીવિકા કરનારા સાધુ ભૂતકાળના-વર્તમાનકાળનાભવિષ્યકાળના નિમિત્તને કહે છે અને તે નિમિત્ત ક્વચિત્ શુભ હોય તો ક્વચિત્ અશુભ હોય. સંસારનાં કારણોને કહેનારાં નિમિત્ત સાધિકરણ હોય છે અર્થાત્ સાંસારિક કોઈ વસ્તુની પ્રાપ્તિ કે અપ્રાપ્તિવિષયક નિમિત્તનું કથન કર્મબંધનું કારણ હોવાથી સાધિકરણ છે, માટે તેવાં સાધિકરણ નિમિત્ત અશુભ છે. વળી ધર્મની પ્રાપ્તિ કે અપ્રાપ્તિવિષયક નિમિત્તનું કથન કર્મબંધનું કારણ નહીં હોવાથી સાધિકરણ નથી, માટે તેવાં અનધિકરણ નિમિત્ત શુભ છે. આમ છતાં તેવાં શુભ કે અશુભ નિમિત્તો કહીને સાધુ આજીવિકા કરે તો તે સાધુ નિમિત્તઆવક કહેવાય છે. ૧૬૪૮ ગાથા : एयाणि गारवट्ठा कुणमाणो आभिओगिअं बंधे । बीअं गारवरहिओ कुव्वइ आराह उच्चं च ॥१६४९॥ दारं ॥ અન્વયાર્થ: Rવટ્ટ=ગૌરવાર્થે સ્થાનિ=આને-કૌતુકાદિને, પામો કરતા એવા સાધુ મfમોનિમંત્ર આભિયોગિકને વંદે=બાંધે છે. વર્ષ દ્વિતીય છે=અહીં અપવાદ છે : પરવરદિમ વ્યદૃ ગૌરવરહિત કરે છે=ગૌરવથી રહિત સાધુ કૌતુકાદિને કરે છે, (તોપણ) કારદિઆરાધક છે ૩થં અને ઉચ્ચ (ગોત્રને બાંધે છે.) ગાથાર્થ : ગૌરવાર્થે કૌતુકાદિને કરતા સાધુ આભિયોગિક કર્મને બાંધે છે. અહીં અપવાદ છે : ગોરવરહિત સાધુ કૌતુકાદિને કરે છે, તોપણ આરાધક છે અને ઉચ્ચ ગોત્રને બાંધે છે. ટીકા : १एतानि भूतिकर्मादीनि(?कौतुकादीनि) गौरवार्थ गौरवनिमित्तं कुर्वन् ऋषिः आभियोगिकम्अभियोगनिमित्तं बध्नाति कर्म, देवताद्यभियोगादिकृत्यमेतद्, द्वितीयम्-अपवादपदमत्र, गौरवरहितः सन्-निःस्पृह एव करोत्यतिशयज्ञाने सत्येतत्, स चैवं कुर्वन्नाराधको, न विराधकः, उच्चं च गोत्रं बध्नातीति शेषः, तीर्थोन्नतिकरणादिति गाथार्थः ॥१६४९॥ For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞાકુભાવના | ગાથા ૧૬૪૯-૧૫૦ નોંધ : ટીકામાં પ્રસ્તાનિનો અર્થ પૂતિવલીનિ કર્યો છે તેને સ્થાને તુનિ હોય તેમ ભાસે છે. ટીકાર્થ: ગૌરવના અર્થે=ગૌરવના નિમિત્તે, આ=કૌતુકાદિને, કરતા ઋષિ આભિયોગિકને=અભિયોગના નિમિત્તવાળા કર્મને, બાંધે છે. આ=અભિયોગના નિમિત્તવાળું કર્મ, દેવતાદિના અભિયોગાદિના કૃત્યવાળું છે. અહીં આભિયોગિક કર્મના વિષયમાં, દ્વિતીય છે=અપવાદપદ છેઃ ગૌરવથી રહિત છતા=નિઃસ્પૃહ જ, સાધુ અતિશયજ્ઞાન હોતે છતે આ=કૌતુકાદિને, કરે છે. અને આ રીતે કરતા તે સાધુ, આરાધક છે, વિરાધક નથી, અને ઉચ્ચ ગોત્રને બાંધે છે; કેમ કે તીર્થની ઉન્નતિનું કારણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વે જે કૌતુકાદિનું સ્વરૂપ બતાવ્યું તે કૌતુકાદિને ઋદ્ધિગારવા માટે કરનારા સાધુ આભિયોગિક કર્મ બાંધે છે. અહીં પ્રશ્ન થાય કે આ આભિયોગિક કર્મ શું છે? તેથી કહે છે કે દેવતા આદિના પ્રેષ્યકર્માદિ વ્યાપાર કરવાના કૃત્યરૂપ આ આભિયોગિક કર્મ છે. આથી આભિયોગિક કર્મ બાંધનાર સાધુ દેવભવમાં જાય તોપણ અન્ય દેવોના કે ઇન્દ્રાદિના પરિચારક દેવ તરીકે તેઓ ઉત્પન્ન થાય છે. વળી કૌતુકાદિ કરવાના વિષયમાં અપવાદ છે – કોઈ નિઃસ્પૃહ સાધુ અતિશયજ્ઞાની હોય તો, ક્યારેક અન્યને ધર્મની પ્રાપ્તિ આદિન નિમિત્તે કૌતુકાદિમાંથી પોતાને જે ઉચિત જણાય તે કૃત્ય કરે, તોપણ તે સાધુ આરાધક છે, વિરાધક નથી, તેમ જ ઉચ્ચ ગોત્ર બાંધે છે. આનાથી એ ફલિત થાય કે ગૌરવ માટે કૌતુકાદિ કરનાર સાધુ તે પ્રકારનું નીચ ગોત્ર બાંધે છે, જેનાથી તેમને દેવભવમાં પણ અન્ય દેવતાના સેવકદેવતા બનવું પડે છે; જ્યારે શાસનની પ્રભાવના માટે અપવાદથી કૌતુકાદિ કરનાર સાધુ તે પ્રકારનું ઉચ્ચ ગોત્ર બાંધે છે, જેનાથી તેમને જન્માંતરમાં વિશેષ પ્રકારના ઉત્તમ કુળાદિની પ્રાપ્તિ થાય છે. ૧૬૪૯. અવતરણિકા : उक्ताऽऽभियोगिकी भावना, साम्प्रतमासुरीमाह - અવતરણિયાર્થ: આભિયોગિકી ભાવના કહેવાઈ, હવે આસુરીને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬ ૨૯માં પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનાનાં નામ બતાવેલ, તેમાંથી ગાથા ૧૬૪૩થી ૧૬૪૯માં આભિયોગિકી ભાવનાનું સ્વરૂપ બતાવ્યું, હવે ગાથા ૧૬૫૫ સુધી આસુરી ભાવનાનું સ્વરૂપ બતાવે છે – For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૬૫૦-૧૬૫૧ ગાથા : अणुबद्धवुग्गहो वि य संतत्ततवो णिमित्तमाएसी । णिक्किव निराणुकंपो आसुरिअं भावणं कुणइ ॥१६५०॥ पडिदारगाहा ॥ અન્વયાર્થ : મવિદ્ધવાદો=અનુબદ્ધવ્યગ્રહ=સદા ઝઘડા કરવાના સ્વભાવવાળો, લવ ય વળી સંતત્તતવો સંસક્ત તપવાળો, મિત્તાણી નિમિત્તનો આદેશી=અતીતાદિ નિમિત્તને કહેનારો, નિરિક્ષક નિષ્કપાવાળો, નિરાધુપો નિરનુકંપ (જીવ) મસુરિયું માવજી રૂઆસુરી ભાવનાને કરે છે. ગાથાર્થ : હંમેશાં ઝઘડા કરવાના સ્વભાવવાળો, વળી સંસક્ત તપવાળો, નિમિત્તને કહેનારો, નિકૃપાવાળો, અનુકંપા વગરનો જીવ આસુરી ભાવનાને કરે છે. ટીકા : अनुबद्धविग्रहः-सदा कलहशीलः, अपि च संसक्ततपाः आहारादिनिमित्तं तपःकारी, तथा निमित्तम् अतीतादिभेदमादिशति, तथा निष्कृपः-कृपारहितः, तथा निरनुकम्पः अनुकम्पारहितः अन्यस्मिन् कम्पमानेऽपि, इत्यासुरीभावनोपेतो भवतीति गाथार्थः ॥१६५०॥ * “મારારિ''માં “મવિ' પદથી ખ્યાતિ આદિનું ગ્રહણ છે. ટીકાર્થ : અનુબદ્ધવિગ્રહવાળા=સદા કલહશીલ, વળી સંસક્ત તપવાળા=આહારાદિના નિમિત્તે તપને કરનારા, અને અતીતાદિના ભેદવાળા નિમિત્તને આદેશ કરે છે=કહે છે, એવા અને નિષ્કપત્રકૃપાથી રહિત, અને નિરનુકંપ =અન્ય કંપતે છતે પણ અનુકંપાથી રહિત આ પ્રકારના સાધુ આસુરી ભાવનાથી યુક્ત થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૬૫૦ અવતરણિકા : व्यासार्थं त्वाह - અવતરણિકાળું: વળી વ્યાસથી અર્થને કહે છે અર્થાત્ પૂર્વગાથામાં આસુરી ભાવના કરનારા સાધુનાં લક્ષણો બતાવ્યાં, તે એકેકના સ્વરૂપને ગ્રંથકારશ્રી વિસ્તારથી બતાવે છે. તેમાં પ્રથમ અનુબદ્ધવિગ્રહવાળા સાધુનું સ્વરૂપ બતાવે છે – ગાથા : णिच्चं विग्गहसीलो काऊण य णाणुतप्पई पच्छा । ण य खामिओ पसीअइ अवराहीणं दुविण्हं पि ॥१६५१॥ दारं ॥ For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા | કુભાવના | ગાથા ૧૫૧ ૩૪૦. અન્વયાર્થ : ચિં વિહીનો નિત્ય વિગ્રહશીલ, #UT ય પછી મજુતપૂર્વ અને (કલહને) કરીને પાછળથી અનુતાપ કરતો નથી. સ્વામિ યુ=અને ક્ષામિત=અન્ય દ્વારા ખમાવાયેલો, વિર્દ પિ વરાહીui=બંને પણ અપરાધીમાં જ પસી ડ્ર=પ્રસન્ન થતો નથી. ગાથાર્થ : નિત્ય કલહશીલ, અને કલહ કરીને પાછળથી અનુતાપ કરતો નથી. અને અન્ય દ્વારા ખમાવાયેલો બંને પણ અપરાધીમાં પ્રસન્ન થતો નથી. ટીકાઃ नित्यं व्युद्ग्रहशीलः सततं कलहस्वभावः, कृत्वा च कलहं नानुतप्यते पश्चादिति, न च क्षान्तः(?क्षमितः) सन् अपराधिना प्रसीदति-प्रसादं गच्छति अपराधिनोईयोरपि-स्वपक्षपरपक्षगतयोः कषायोदयादेवेत्येषोऽनुबद्धविग्रह इति गाथार्थः ॥१६५१॥ નોંધ: ટીકામાં ક્ષત્તઃ છે તેને સ્થાને બૃહત્કથભાષ્યગાથા પ્રમાણે તેમ જ મૂળગાવ્યા પ્રમાણે ક્ષામતઃ હોવું જોઈએ અને તે પાઠ શુદ્ધ ભાસે છે. ટીકાર્ય: નિત્ય બુટ્ઠહશીલ×સતત કલહના સ્વભાવવાળો, અને કલહને કરીને પાછળથી અનુતાપ કરતો નથી=પશ્ચાત્તાપ કરતો નથી. અને અપરાધી વડે ખમાવાયેલો છતો કષાયના ઉદયથી જ સ્વપક્ષ-પરપક્ષગત બંને પણ અપરાધીમાં પ્રસન્ન થતો નથી=પ્રસાદને પામતો નથી. આ પ્રકારનો આ અનુબદ્ધવિગ્રહવાળો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કલ્યાણ અર્થે સંયમ ગ્રહણ કર્યા પછી પણ કોઈ સાધુમાં ગૃહસ્થાવસ્થામાં સેવેલ સ્વભાવ અનુવૃત્તિરૂપે રહે છે, તેથી કોઈનું સહન નહીં કરવાનો સ્વભાવ જેઓનો હોય, તેઓ હંમેશાં બીજાની પ્રવૃત્તિઓ જોઈને કલહ કરે છે, અને નિમિત્તવશ કલહ થઈ ગયા પછી પણ પશ્ચાત્તાપ કરતા નથી. વળી ક્યારેક સ્વપક્ષ-પરપક્ષગત અપરાધી અર્થાત્ પોતે જે સમુદાયમાં રહેલા હોય તે પક્ષના અપરાધી કે અન્ય સમુદાય સાથે કલહ થયો હોય તે પરપક્ષના અપરાધી, તે સાધુને ખમાવે તોપણ તે સાધુ પ્રસાદ પામતા નથી. આવા પ્રકારના સ્વભાવવાળા સાધુ અનુબદ્ધવિગ્રહવાળા કહેવાય છે, અને તેવા સાધુની પ્રકૃતિ આસુરી વૃત્તિ જેવી હોવાથી તેઓ આસુરી ભાવના કરે છે, જેથી તેઓ અન્ય તપાદિ આચારો પાળતા હોય તોપણ તેઓ અસુર દેવોમાં ઉત્પન્ન થાય છે. ૧૬૫૧il. For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સલેખનાવસ્તુક અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા) કુભાવનાનું ગાથા ૧૯૫૨ અવતરણિકા : संसक्ततपसमाह - અવતરણિતાર્થ : સંસક્ત તપને કહે છે અર્થાત્ પ્રતિબંધપૂર્વક તપ કરનારા સાધુના સ્વરૂપને કહે છે – ગાથા : आहारउवहिसिज्जासु जस्स भावो उ निच्चसंसत्तो । भावोवहओ कुणइ अ तवोवहाणं तयट्ठाए ॥१६५२॥ અન્વચાઈ: સાહારડવૈશિક્ષિાગુરૂના ભાવો વળી આહાર-ઉપધિ-શયામાં જેનો ભાવ છે, (એ) નિશ્વયંસત્તાક નિત્યસંસક્ત છે. માવોવો =અને ભાવથી ઉપહત-નિત્યસંસક્ત ભાવથી હણાયેલ સાધુ, તથા= તદર્થે=આહારાદિ અર્થે, તવોવલાપ ફ તપોપધાનને કરે છે. ગાથાર્થ : * વળી આહાર-ઉપધિ-શય્યામાં જેનો ભાવ છે, એ નિત્યસંસક્ત છે. અને નિત્યસંસક્ત ભાવથી હણાયેલ સાધુ આહારદિ અર્થે તપોપધાનને કરે છે. ટીકા: आहारोपधिशय्यासु-ओदनादिरूपासु यस्य भावस्तु-आशयः नित्यसंसक्तः सदाप्रतिबद्धः, भावोपहतः स एवम्भूतः करोति च तपउपधानम्-अनशनादि तदर्थम् आहाराद्यर्थं, यः संसक्ततपा यतिरिति गाथार्थः ॥१६५२॥ ટીકાઈઃ વળી ઓદનાદિરૂપ આહાર-ઉપધિ-શધ્યામાં જેનો ભાવ છે આશય છે, એ નિત્યસંસક્ત છે=સદાપ્રતિબદ્ધ છે. અને ભાવથી ઉપહત આવા પ્રકારના તે=આહારાદિમાં સંસક્તભાવથી હણાયેલા એવા પ્રકારના તે સાધુ, તદર્થે=આહારાદિ અર્થે, અનશનાદિ તપોપધાનને કરે છે, જે સંસક્ત તપવાળા યતિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમજીવનમાં પણ જે સાધુને સુંદર આહારમાં કે સુંદર વસ્ત્રાદિમાં કે વસતિ આદિમાં કે અન્ય કોઈ સુંદર પદાર્થોમાં આસક્તિ હોય, તે સાધુ નિત્યસંસક્ત સ્વભાવવાળા છે, અને તેવા નિત્યસંસક્ત સાધુ ક્વચિત વ્યક્તરૂપે આહારાદિની પ્રાપ્તિનું લક્ષ્ય કરીને તપાદિ કરે છે, તો ક્વચિત્ સ્પષ્ટ વિચાર કર્યા વગર સુષુપ્તરૂપે આહારાદિની પ્રાપ્તિના ઉપાયભૂત તપાદિમાં પ્રવૃત્તિ કરે છે. અહીં “તપ” શબ્દના ઉપલક્ષણથી ઉપદેશાદિ અન્ય પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. તેથી તપમાં કે ઉપદેશાદિમાં For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ સલેખનાસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા | કુભાવના, ગાથા ૧૫-૧૫૩ ૩૪૯ પ્રવૃત્તિ કરનારા સાધુ સંસક્ત તપવાળા યતિ કહેવાય, અને તેઓ આસુરી ભાવનાથી પોતાના આત્માને વાસિત કરે છે. //૧૬પરા અવતરણિકાઃ निमित्तादेशनमाह - અવતરણિયાર્થ: નિમિત્તના આદેશનને કહે છે અર્થાત નિમિત્તનો આદેશ કરનારા સાધુના સ્વરૂપને કહે છે – ગાથા : तिविहं हवइ निमित्तं एकिक्कं छव्विहं तु विण्णेअं । अभिमाणाभिनिवेसा वागरिअं आसुरं कुणइ ॥१६५३॥ दारं ॥ અન્વયાર્થ: નિમિત્તે તિવિદં હવ=નિમિત્ત ત્રિવિધ=ભૂત-ભવિષ્ય-વર્તમાનરૂપ ત્રણ પ્રકારનું, થાય છે. દિવંતુ વ્યિ વિજચંવળી એકેક (નિમિત્ત) છ પ્રકારનું જાણવું. મfમના મિનિસ=અભિમાનના અભિનિવેશથી વારિકવ્યાકૃતઃકહેવાયેલું નિમિત્ત, માસુર ડું આસુરીને કરે છે. ગાથાર્થ : નિમિત્ત ભૂત-ભવિષ્ય-વર્તમાન : એમ ત્રણ પ્રકારનું થાય છે. વળી એકેક નિમિત્ત છ પ્રકારનું જાણવું અભિમાનના અભિનિવેશથી કહેવાયેલું નિમિત્ત આસુરી ભાવનાને કરે છે. ટીકા : त्रिविधं भवति निमित्तं कालभेदेन, एकैकं षड्विधं लाभालाभसुखदुःखजीवितमरणविषयभेदेन तत्तु भवति विज्ञेयम्, एतच्च अभिमानाभिनिवेशादिति अभिमानतीव्रतया व्याकृतं सदासुरीभावनां करोति, तद्भावाभ्यासरूपत्वादिति गाथार्थः ॥१६५३॥ ટીકાર્ય : કાળના ભેદથી=અતીત-અનાગત-પ્રત્યુત્પન્નરૂપ કાળના ભેદથી, નિમિત્ત ત્રણ પ્રકારે થાય છે. વળી એકેક તે=અતીત-અનાગત-પ્રત્યુત્પન્નરૂપ એકેક ભેદવાળું નિમિત્ત, લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવિત-મરણરૂપ વિષયના ભેદથી છ પ્રકારે વિષેય થાય છે. અને આ=કાળના ભેદથી ત્રણ પ્રકારનું અને વિષયના ભેદથી છ પ્રકારનું નિમિત્ત, અભિમાનના અભિનિવેશથી=અભિમાનની તીવ્રતાથી, વ્યાકૃત છતું પ્રગટ કરાયેલું છતું, આસુરી ભાવનાને કરે છે; કેમ કે તેના ભાવના અસુરભાવના, અભ્યાસરૂપપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ નિમિત્ત ત્રણ ભેદોવાળું છે. વળી તે ત્રણ For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવનાગાથા ૧૬૫૩-૧૫૪ ભેદોવાળું નિમિત્ત લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન-મરણરૂપ વિષયના ભેદથી છ ભેદોવાળું છે. આ સર્વ પ્રકારના નિમિત્તના જાણકાર કોઈ સાધુને ક્યારેક તે નિમિત્ત બતાવવાવિષયક તીવ્ર અભિમાનનો પરિણામ થાય, ત્યારે જો નિમિત્તવિષયક પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરે તો તે સાધુ આસુરી ભાવના કરે છે. - અહીં વિશેષ એ છે કે સાધુ આજીવિકા નિમિત્તે નિમિત્તનું કથન કરે તો આભિયોગિકી ભાવના થાય છે, જ્યારે અભિમાનના તીવ્ર પરિણામને કારણે પોતાના જ્ઞાનને બતાવવા માટે નિમિત્તનું કથન કરે તો આસુરી ભાવના થાય છે. અહીં કહ્યું કે “અભિમાનના અભિનિવેશથી” એનાથી એ પ્રાપ્ત થાય કે જે સાધુને નિમિત્તવિષયક જ્ઞાન હોય અને પોતે નિમિત્તના જાણકાર છે તેનો તે સાધુને કંઈક અંશે અહંકાર હોય, તો સંયમની મર્યાદાને કારણે નિમિત્તનું કથન કરે નહીં, પરંતુ પોતાની શક્તિ અન્યને બતાવવા વિષયક અહંકારનો તીવ્ર પરિણામ થાય, તો તે સાધુ સંયમની મર્યાદાને પણ મૂકીને નિમિત્તનું કથન કરે છે. ૧૬૫૩ અવતરણિકા: निष्कृपमाह - અવતરણિતાર્થ : ' નિષ્કપને કહે છે અર્થાત્ કૃપારહિત સાધુના સ્વરૂપને કહે છે – ગાથા : चंकमणाई सत्तो सुणिक्किवो थावराइसत्तेसुं । काउं व णाणुतप्पइ एरिसओ णिक्विवो होइ ॥१६५४॥ दारं ॥ અન્વચાઈ: સત્ત=સક્ત કોઈક કૃત્યમાં આસક્ત, સુનિgિવો સુનિષ્કપઅત્યંત દયારહિત સાધુ, થાવર ફત્તેહું= સ્થાવરાદિ સત્ત્વોમાં ઘંમ ડું ચંક્રમણાદિને (કરે છે,) aalsa=અથવા (ચંક્રમણાદિ) કરીને પતિપત્ર અનુતાપ કરતા નથી. તો વિવો હો=આવા પ્રકારન (સાધુ) નિષ્કપ હોય છે. ગાથાર્થ : કોઈક કૃત્યમાં આસક્ત, અત્યંત દયારહિત સાધુ સ્થાવરાદિ સત્ત્વોમાં ચંક્રમણાદિને કરે છે, અથવા ચંકમણાદિ કરીને અનુતાપ કરતા નથી. આવા પ્રકારના સાધુ નિષ્કપ હોય છે. ટીકા : चङ्क्रमणादि-गमनासनादि सक्तः सन् क्वचित् सुनिष्कृपः-सुष्ठ गतघृणः स्थावरादिसत्त्वेषु करोत्यजीवप्रतिपत्त्या, कृत्वा वा चङ्क्रमणादि नानुतप्यते केनचिन्नोदितः सन्, ईदृशो निष्कृपो भवति, ત્રિકમેતતિ ગાથાર્થ: ઘઉંઝા For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૫૪-૧૬૫૫ ૩પ૧ ટીકાર્ય ક્યાંક સક્ત છતા=કોઈક કૃત્યમાં રક્ત છતા સાધુ, સુનિષ્કપત્રસુખું ગતવૃણાવાળા=અત્યંત દયા વગરના, સ્થાવરાદિ સત્ત્વોમાં અજીવની પ્રતિપત્તિથી ચંક્રમણાદિને=ગમન-આસનાદિને=જવું-બેસવું વગેરે ક્રિયાને, કરે છે. અથવા ચંક્રમણાદિને કરીને કોઈક વડે કહેવાયેલા છતા અનુતાપ કરતા નથી. આવા પ્રકારના સાધુ નિષ્કપ હોય છે. આનું આ લિંગ છે=નિષ્કપ સાધુનું ઉપરમાં બતાવ્યું એ લક્ષણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે સાધુ સંયમના પરિણામથી ભાવિત નથી, તેઓ ગૃહસ્થની જેમ પોતાનાં કૃત્યો કરવામાં સક્ત હોય છે અને યતનાપૂર્વક ચાલવાના પરિણામ વગરના હોવાથી અત્યંત દયા વગરના હોય છે. આવા સાધુ સ્થાવરાદિ જીવોમાં “આ જીવ નથી, અજીવ છે' એ પ્રકારની કુબુદ્ધિથી જીવો પર ગમન-આસન આદિ પ્રવૃત્તિઓ નિર્દયપણે કરે છે, અથવા ગમનાદિ ક્રિયા કરીને કોઈક વડે કહેવામાં આવે કે “આ ભૂમિ જીવાકુલ છે', તોપણ તે નિષ્કપ સાધુ પશ્ચાત્તાપ કરતા નથી. આમ, પરની પીડાથી જેનું હૈયું કંપાયમાન થતું નથી એ નિષ્ફપપરિણામનું લિંગ છે. આથી અર્થથી ફલિત થાય કે જે સાધુ ગમનાદિ ચેષ્ટા કંટકાકીર્ણ ભૂમિમાં ગમનની જેમ યતનાપૂર્વક કરતા નથી, અને પોતાના સંકલ્પિત કાર્ય માટે અનુપયુક્તપણે કે શૂન્યમનસ્કથી કે વાતો કરતા ચાલતા હોય, તેઓમાં પણ કંઈક અંશથી નિષ્કૃપાનો પરિણામ વર્તે છે અને જેઓ જીવોની હિંસા થયા પછી અનુતાપ પણ કરતા નથી, તેઓમાં વિશેષથી નિષ્ફપાનો પરિણામ વર્તે છે. આવા નિષ્કપ સાધુ આસુરી ભાવના કરે છે. ૧૬૫૪ અવતરણિકા: निरनुकम्पमाह - અવતરણિકાર્ય : નિરનુકંપને કહે છે અર્થાતુ અનુકંપારહિત સાધુના સ્વરૂપને કહે છે – ગાથા : जो उ परं कंपंतं दद्दूण ण कंपए कठिणभावो । एसो उ णिरणुकंपो पण्णत्तो वीअरागेहिं ॥१६५५॥ दारं ॥ અન્વયાર્થ: વિજમાવો ૩ ગો=વળી કઠિણ ભાવવાળો જે પંતં પરં ટૂT=કંપતા એવા પરને જોઈને જ સંપ કંપતો નથી, પો વળી એ (જીવ) વીરહિં બિરજુવો પત્તો વીતરાગ વડે નિરનુકંપ પ્રજ્ઞપ્ત છે. For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૬પપ-૧૫૬ ગાથાર્થ : વળી કઠિણ ભાવવાળો જે જીવ કંપતા એવા પરને જોઇને કંપતો નથી. વળી એ જીવ વીતરાગ વડે નિરનુકંપ પ્રજ્ઞપ્ત છે. ટીકા : ___ यस्तु परं कम्पमानं दृष्ट्वा कुतश्चिद्धेतुतः न कम्पते कठिनभावः सन् क्रूरतया, एष पुनः निरनुकम्पो जीवः प्रज्ञप्तो वीतरागैः-आप्तैरिति गाथार्थः ॥१६५५॥ ટીકાર્ય : વળી ક્રૂરપણાથી કઠિણ ભાવવાળો છતો જે જીવ કોઈક હેતુથી કંપતા એવા પરને જોઈને કંપતો નથી, વળી એ જીવ વીતરાગ વડે=આપ્ત વડે, નિરનુકંપ અરૂપાયો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૬પપા અવતરણિકા: उक्ताऽऽसुरीभावना, सम्मोहनीमाह - અવતરાણિકાર્ય : - આસુરી ભાવના કહેવાઈ, સંમોહનીને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬૨૯માં પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનાનાં નામ બતાવ્યાં, તેમાંથી ગાથા ૧૬૫૦થી ૧૬પપમાં આસુરી ભાવનાનું સ્વરૂપ બતાવ્યું, હવે ગાથા ૧૬૬૧ સુધી સંમોહની ભાવનાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : उम्मग्गदेसओ मग्गदूसओ मग्गविप्पडीवत्ती । मोहेण य मोहित्ता सम्मोहिं भावणं कुणइ ॥१६५६॥ पडिदारगाहा ॥ અન્વયાર્થ : ૩માવેaો મજકૂaો મવિપરીવત્તી–ઉન્માર્ગદશક, માર્ગદૂષક, માર્ગવિપ્રતિપત્તિવાળા (સાધુ) મોરેન મોદિત્તા=મોહથી મોહન કરીને=પોતાના મોહથી અન્યમાં મોહ પેદા કરાવીને, સોર્દિભાવ વUારૂ સંમોહી ભાવનાને કરે છે. * ‘' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ ઉન્માગદિશક, માર્ગદૂષક, માર્ગવિપ્રતિપત્તિવાળા સાધુ પોતાના મોહથી અન્યમાં મોહ પેદા કરાવીને સંમોહી ભાવનાને કરે છે. For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ સંલેખનાવસ્તક / અભ્યરત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૫૦-૧૬૫૦ ટીકાઃ उन्मार्गदेशकः वक्ष्यमाणः, एवं मार्गदूषकः, एवं मार्गविप्रतिपत्तिः, तथामोहेन स्वगतेन, तथामोहयित्वा परं सम्मोहीभावनां करोति, तद्भावाभ्यासरूपत्वादिति गाथार्थः ॥१६५६॥ ટીકાર્ય : વક્ષ્યમાણ એવા ઉન્માર્ગદેશક, એ રીતે=જે રીતે ઉન્માર્ગદશક વક્ષ્યમાણ છે એ રીતે, માર્ગદૂષક, એ રીતે માર્ગવિપ્રતિપત્તિવાળા સાધુ સ્વગત તે પ્રકારના મોહથી, પરને તે પ્રકારે મોહન કરીને જે પ્રકારનો મોહ પોતાનામાં છે તે પ્રકારના મોહને અન્યમાં પેદા કરાવીને, સંમોહી ભાવનાને કરે છે; કેમ કે તે ભાવના અભ્યાસરૂપપણું છે=ઉન્માર્ગદશકાદિ ભાવો સંમોહભાવના અભ્યાસરૂપ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કેટલાક સાધુઓ ભગવાનના વચનના મર્મને યથાસ્થાને યોજન કરી શકે એવા ક્ષયોપશમ વગરના હોય, છતાં ઉપદેશની પ્રવૃત્તિ કરે તો તેઓ ઉન્માર્ગના દેશક છે. એ રીતે કેટલાક સાધુઓ પોતાની મંદ પ્રજ્ઞાને કારણે શાસ્ત્રવચનોને યથાસ્થાને જોડી શકતા ન હોય, તેથી તેઓને “ભગવાનનાં વચનો યથાર્થ નથી” એવો ભ્રમ વર્તે છે, તેથી તેઓ માને છે કે ભગવાનનાં શાસ્ત્રવચનો પરસ્પર અસંબદ્ધ છે, તેવા સાધુઓ માર્ગના દૂષક છે. વળી કેટલાક સાધુઓ ભગવાને બતાવેલ પદાર્થોને ઉચિત રીતે જોડી શક્યા ન હોય, તેથી પોતાની મતિકલ્પનાથી અર્થને જોડીને તે પ્રમાણે અર્થ કરે છે. તેઓ માર્ગની વિપ્રતિપત્તિવાળા છે અર્થાત ભગવાનના માર્ગને વિપરીત સ્વીકારનારા છે. આવા પ્રકારના સાધુઓમાં મોહ વર્તે છે અને પોતાનામાં જે પ્રકારનો મોહ વર્તતો હોય તે પ્રકારનો મોહ તેઓ ઉપદેશાદિ દ્વારા બીજાનામાં પેદા કરે છે, જેનાથી તેઓ સંમોહની ભાવના કરે છે. ૧૬પ૬ll અવતરણિકા : उन्मार्गदेशकमाह - અવતરણિકાળું: ઉન્માર્ગદેશકને કહે છે=ઉન્માર્ગની દેશના આપનારા સાધુના સ્વરૂપને કહે છે – ગાથા : नाणाइ अ दूसिंतो तव्विवरीअं तु उद्दिसइ मग्गं । उम्मग्गदेसओ एस होइ अहिओ उ सपरेसि ॥१६५७॥ दारं ॥ અન્વયાર્થ : નામ ટૂર્તિતો=અને જ્ઞાનાદિને દૂષણ કરતા (સાધુ) તબૂિવરી તુ મvi દ્દિફ વળી તેનાથી For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૫૭-૧૫૮ વિપરીત માર્ગને ઉદ્દેશ છે=બતાવે છે, પણ ૩ ગો=આ ઉન્માર્ગદશક (સાધુ) સપfહ મોિ ૩ ઢોડું સ્વ-પરના અહિતરૂપ જ થાય છે. ગાથાર્થ: અને જ્ઞાનાદિને દૂષિત કરતા સાધુ વળી તેનાથી વિપરીત માર્ગને બતાવે છે, આ ઉન્માગદિશક સાધુ સ્વ-પરના અહિતરૂપ જ થાય છે. ટીકાઃ ज्ञानादीनि दूषयन् पारमार्थिकानि, तद्विपरीतं तु-पारमार्थिकज्ञानविपरीतमेवोद्दिशति मार्ग धर्मसम्बन्धिनम्, उन्मार्गदेशक एष एवम्भूतः भवत्यहित एव परमार्थेन स्वपरयोर्द्वयोरपीति गाथार्थः ટીકાર્ય : પારમાર્થિક જ્ઞાનાદિને દૂષણ કરતા, વળી તેનાથી વિપરીત જ=પારમાર્થિક જ્ઞાનથી વિપરીત જ, ધર્મસંબંધી માર્ગને ઉદ્દેશ છે=બતાવે છે, આવા પ્રકારના આ ઉન્માર્ગદશક સાધુ સ્વ-પર બંનેના પણ પરમાર્થથી અહિતરૂપ જ થાય છે. ભાવાર્થ: જે સાધુઓ ભગવાનના વચનના તાત્પર્ય જોડવાને અનુરૂપ ઉચિત ક્ષયોપશમવાળા નથી, તેઓ શાસ્ત્રવચનો, દર્શનાચારની ઉચિત ક્રિયાઓ અને ચારિત્રાચારની ઉચિત ક્રિયાઓરૂપ જે જ્ઞાનાદિ છે, તેને દૂષિત કરે છે અર્થાતુ પૂર્વના મહાપુરુષોએ જ્ઞાનાદિ ભાવો જે પ્રકારે બતાવ્યા છે તે પ્રકારના પારમાર્થિક ભાવોને “આ બરાબર નથી” એમ કહીને દૂષિત કરે છે, એ ઉન્માર્ગદશક છે. વળી કોઈ મહાત્મા પારમાર્થિક જ્ઞાનથી વિપરીત જ એવો ધર્મસંબંધી માર્ગ અન્યને બતાવે છે, એ ઉન્માર્ગદશક છે. વળી આવા સાધુઓ ઉન્માર્ગની દેશના દ્વારા ભગવાનના વચનથી વિપરીત રુચિ કરીને આત્મામાં મિથ્યા સંસ્કારો નાંખે છે, જેથી પરમાર્થથી પોતાનું અહિત થાય છે, તેમ જ બીજાને પણ માર્ગવિષયક ભ્રમ કરાવીને તેનું પણ અહિત કરે છે. આમ ઉન્માર્ગદશક સાધુ સંમોહી ભાવના કરે છે. ૧૬૫૭ અવતરણિકા: मार्गदूषकमाह - અવતરણિકાઈ: માર્ગદૂષકને કહે છે=માર્ગનું દૂષણ કરનારા સાધુના સ્વરૂપને કહે છે – For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૫૮ ૩૫૫ ગાથા : णाणाइ तिविहमग्गं दूसइ जो जे अ मग्गपडिवण्णे । अबुहो जाईए खलु भण्णइ सो मग्गदूसो त्ति ॥१६५८॥ दारं ॥ અન્વયાર્થ : નોકજે પણTUTI તિવિશ્વમાં જ્ઞાનાદિરૂપ ત્રિવિધ માર્ગને ને ૩ મદિવUો અને જેઓ માર્ગપ્રતિપન્ન છે (તેઓને) દૂરદૂષણ કરે છે. ગાવસ્તુ નવુ સો-જાતિથી જ અબુધ આ મદૂતો મ0ાડું માર્ગદૂષક કહેવાય છે. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : જે સાધુ જ્ઞાનાદિરૂપ ત્રણ પ્રકારના માર્ગને અને જેઓ માર્ગપ્રતિપન્ન છે તેઓને દૂષિત કરે છે, જાતિથી જ અબુધ એવા એ સાધુ માર્ગદૂષક કહેવાય છે. ટીકા? ज्ञानादि त्रिविधमार्ग पारमार्थिकं दूषयति यः कश्चित्, ये च मार्गप्रतिपन्नाः साधवस्तांश्च दूषयति, अबुधः अविद्वान् जात्यैव, न परमार्थेन, भण्यतेऽसावेवम्भूतः मार्गदूषकः पाप इति गाथार्थः ॥१६५८॥ ટીકાર્ય : પારમાર્થિક જ્ઞાનાદિરૂપ ત્રિવિધ માર્ગને જે કોઈ દૂષિત કરે છે અને જેઓ માર્ગને સ્વીકારીને રહેલા સાધુઓ છે તેઓને દૂષિત કરે છે. પરમાર્થથી નહિ પરંતુ જાતિથી જ અબુધ =અવિદ્વાન, આવા પ્રકારનો આ માર્ગદૂષક પાપી કહેવાય છે. ભાવાર્થ : ભગવાને સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યગ્વારિત્રરૂપ જે પારમાર્થિક મોક્ષમાર્ગ બતાવ્યો છે, તે મોક્ષમાર્ગને જે સાધુઓ ભગવાનના વચનનિરપેક્ષ થઈ સ્વમતિઅનુસાર યોજન કરીને કહે છે, તેઓ ભગવાને બતાવેલા માર્ગને દૂષિત કરે છે. વળી આવા સાધુઓ અને જે સાધુઓ ભગવાનના વચનઅનુસાર માર્ગમાં રહેલા સાધુઓની ઉચિત એવી ઉત્સર્ગ-અપવાદની આચરણાઓને દૂષિત કરે છે તેઓ, જાતિથી જ અવિદ્વાન છે અર્થાત્ આ બન્ને પ્રકારના સાધુઓ વાસ્તવિકતાથી શાસ્ત્ર ભણેલા હોવા છતાં શાસ્ત્રને સ્વમતિઅનુસાર જોડનાર હોવાથી જાતિથી જ અવિદ્વાન છે, અને તેવા સાધુઓ આ રીતે માર્ગને દૂષિત કરીને ભગવાનના માર્ગનો નાશ કરે છે, તેથી તેઓ પાપી છે. અહીં વિશેષ એ છે કે ભગવાનના માર્ગનો નાશ કરનારા સાધુઓ શાસ્ત્રો ભણેલા છે, શાસ્ત્રોને સમ્યકુ વિચારી શકે તેવી મતિવાળા છે, છતાં તે પ્રકારના માનાદિ કષાયને વશ થઈને ભગવાનના માર્ગને દૂષિત કરે છે, માટે તેઓને જાતિથી જ અવિદ્વાન કહેલ છે; કેમ કે ભગવાનના શાસનના મર્મને નહિ જાણનારા સાધુઓ જેવી જાતિવાળા જ આ શાસ્ત્ર ભણેલા સાધુઓ પણ છે, માટે અબુધ છે. આવા સાધુઓ પોતાના આત્માને સંમોહની ભાવનાથી ભાવિત કરે છે. ૧૬૫૮ For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ સંખનાવતુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૬૫૯ અવતરણિકા : मार्गविप्रतिपत्तिमाह - અવતરણિતાર્થ : માર્ગવિપ્રતિપત્તિને કહે છે=માર્ગને વિપરીત રીતે સ્વીકારનારા સાધુના સ્વરૂપને કહે છે – ગાથા : जो पुण तमेव मग्गं दूसिउंऽपंडिओ सतक्काए । उम्मग्गं पडिवज्जइ विप्पडिवन्ने स मग्गस्स ॥१६५९॥ दारं ॥ અન્વયાર્થ : મલિ પુછ નો વળી અપંડિત એવા જે (સાધુ) તમેવ માં તે જ માર્ગનેન્નપૂર્વગાથામાં બતાવ્યો તે જ જ્ઞાનાદિરૂપ માર્ગને, સંતતિસ્વતર્કથી=પોતાના મિથ્યા વિકલ્પથી, સૂચિત્રદૂષિત કરીને ડમ્પ પડવMફ ઉન્માર્ગને સ્વીકારે છે, સ=ક્ત (સાધુ) મારૂ વિMડિવ=માર્ગના વિપ્રતિપન્ન છે. ગાથાર્થ : વળી અપંડિત એવા જે સાધુ પૂર્વગાથામાં બતાવ્યો તે જ ત્રિવિધ જ્ઞાનાદિરૂપ માર્ગને પોતાના મિથ્યા વિકલ્પથી દૂષિત કરીને ઉન્માર્ગને રવીકારે છે, તે સાધુ માર્ગના વિપ્રતિપન્ન છે. ટીકાઃ यः पुनस्तमेव मार्ग-ज्ञानादि दूषयित्वा अपण्डितः सन् स्वतळया-जातिरूपया देश उन्मार्ग प्रतिपद्यते, देश एव विप्रतिपत्तिरिति गाथार्थः ॥१६५९॥ ટીકાર્ય : વળી અપંડિત છતા જે સાધુ તે જ જ્ઞાનાદિરૂપ માર્ગને જાતિરૂપ સ્વતકથી કુયુક્તિરૂપ પોતાના મિથ્યા વિકલ્પથી, દૂષિત કરીને દેશમાં ઉન્માર્ગને સ્વીકારે છે. આથી દેશમાં જ વિપ્રતિપત્તિ છે. તે સાધુ માર્ગના વિપ્રતિપન્ન છે, એમ મૂળગાથાના ચોથા પાદ પ્રમાણે અધ્યાહાર કથન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે સાધુ શાસ્ત્રના મર્મને જાણવાના વિષયમાં અપંડિત છે, અને યુક્તિના દોષરૂપ સ્વમતિથી ભગવાને બતાવેલ રત્નત્રયીના માર્ગને દૂષિત કરે છે, તે સાધુ દેશમાં ઉન્માર્ગ સ્વીકારનારા છે. જેમ જમાલિએ કહ્યું કે “કરાતું હોય તેને કરાયું કહેવાય નહીં, પરંતુ કરાયેલું હોય તેને જ કરાયું કહેવાય.” ત્યાં અર્ધ કાર્ય કરાયેલું છે તેને કરાયું કહેવું એ યથાર્થ વચન છે, પરંતુ જે અર્ધ કાર્ય કરાયેલું નથી તેને પણ વ્યવહારમાં કરાયેલું જ કહેવાય, છતાં તે નહીં કરાયેલ કાર્યરૂપ દેશમાં જ જમાલિએ કરાયેલનો અસ્વીકાર For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૫૯-૧૬૬૦ કર્યો તે એક દેશમાં ઉન્માર્ગના સ્વીકારરૂપ છે, જે વચન ભગવાનના વચનથી એક દેશમાં વિપરીત પ્રતિપત્તિરૂપ છે. આવા સાધુઓ માર્ગના વિપ્રતિપન્ન છે, જેનાથી તેઓ સંમોહની ભાવના કરે છે. ૧૬૫૯ અવતરણિકા : मोहमाह - અવતરણિકાર્ય : મોહને કહે છે=મોહના સ્વરૂપને કહે છે – ગાથા : तह तह उवहयमइओ मुज्झइ णाणचरणंतरालेसु । इड्डीओ अ बहुविहा द8 जत्तो तओ मोहो ॥१६६०॥ दारं ॥ અન્વયાર્થ : તદ તદ વેદીમમો તે તે પ્રકારે ઉપહત મતિવાળા (સાધુ) UTUર તરાત્રે સુ-જ્ઞાન-ચરણના અંતરાલોમાં મુ =મુંઝાય છે, વહુવિહાગ રૂમો હું અને બહુવિધ ઋદ્ધિઓને જોઈને નોકજેનાથી (મુંઝાય છે,) તો મોહો એ મોહ છે. ગાથાર્થ : તે તે પ્રકારે ઉપહત મતિવાળા સાધુ જ્ઞાન-ચરણના અંતરાલોમાં મુંઝાય છે, અને બહુ પ્રકારની ત્રાદ્ધિઓને જોઈને જેનાથી મુંઝાય છે, એ મોહ છે. ટીકા : ___तथा तथा चित्ररूपतया उपहतमतिः सन् मुह्यति ज्ञानचरणान्तरालेषु गहनेषु, ऋद्धीश्च बहुविधा दृष्ट्वा परतीथिकानां यतो मुह्यत्यसौ मोह इति गाथार्थः ॥१६६०॥ ટીકાઈ: તે તે પ્રકારે ચિત્રરૂપપણાથી ઉપહત મતિવાળા છતા સાધુ ગહન એવા જ્ઞાન-ચરણના અંતરાલોમાં મુંઝાય છે, અને પરતીર્થિકોની=અન્યદર્શનીઓની, બહુ પ્રકારવાળી ઋદ્ધિઓને જોઈને જેનાથી મુંઝાય છે એ મોહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: કેટલાક સાધુઓ શાસ્ત્રીય પદાર્થો જોવામાં આવ્યુત્પન્ન મતિવાળા હોય છે, છતાં પોતે શાસ્ત્રીય પદાર્થોને યથાર્થ જાણનારા છે તેવો ભ્રમ ધારણ કરે છે. અને તે તે પ્રકારના વિવિધપણાથી તેઓ ઉપહત મતિવાળા હોય છે અર્થાત્ કોઈક સાધુને કોઈક પ્રકારની મતિ હણાયેલી હોય છે, તો અન્ય સાધુને અન્ય કોઈક પ્રકારની મતિ હણાયેલી હોય છે, જેના કારણે ગહન એવા જ્ઞાન અને ચારિત્રના અંતરાલોમાં તેઓ મોહ પામે છે For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૬૬૦-૧૬૬૧ અર્થાતુ શાસ્ત્રના પારમાર્થિક રહસ્યોને ગ્રહણ કરવાના વિષયમાં અને ચારિત્રાચારની ક્રિયાઓથી અંતરંગ ભાવો કરવાના વિષયમાં મુંઝાય છે. તેથી તે સાધુ શાસ્ત્રવચનોના સ્થૂલથી અર્થો કરે છે અને ચારિત્રની બાહ્ય આચરણામાત્રમાં ચારિત્રની બુદ્ધિ વહન કરે છે. વળી, કેટલાક સાધુઓ અન્યદર્શનીઓની બહુ પ્રકારની ઋદ્ધિઓમાં મોહ પામે છે અને વિચારે છે કે આ લોકોના દર્શનમાં યોગમાર્ગના સૂક્ષ્મ પદાર્થો હશે, જેથી તે યોગના માહાભ્યરૂપે આમને આ પ્રકારની ઋદ્ધિઓ પ્રાપ્ત થઈ છે, આવા સાધુઓ જૈનશાસનમાં રહેલા ગંભીર યોગમાર્ગના મર્મને પ્રાપ્ત કરી શકતા નથી. આ પ્રકારનો તેઓમાં વર્તતો ભાવ મોહ છે અને તે સ્વગત મોહથી સંમોહની ભાવના કરે છે. ૧૬૬૦. અવતરણિકા: मोहयित्वेति व्याचिख्यासुराह - અવતરણિકાઈ ? જોયિત્વા' એ પ્રકારના દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬૫૬માં સંમોહની ભાવનાના પાંચ દ્વારા બતાવેલ, તેમાંથી હવે “મોહન કરીને” એ પ્રકારના ચરમ દ્વારના સ્વરૂપને ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : जो पुण मोहेइ परं सब्भावेणं च कइअवेणं वा । सायंतरम्मि सो पुण मोहित्ता घेप्पइ अणेण ॥१६६१॥ અન્વયાર્થ: નો પુત્રવળી જે સમાવેof ઋગવેvi વા સમયંતર =સદૂભાવથી અથવા કૈતવથી સમયાંતરમાં પર મહેપરને મોહન કરે છે અન્યને મુંઝવે છે, તો પુતે વળી મોદિત્તા='મોયિતા' (એ પ્રકારના) મUT=આનાથી=ારથી, ઘેuડ્ર=ગ્રહણ કરાય છે. ગાથાર્થ : વળી જે સાધુ સભાવથી કે કૈતવથી સમયાંતરમાં અન્યને મુંઝવે છે, તે વળી “જોયત્વ' એ. પ્રકારના દ્વારથી ગ્રહણ કરાય છે. ટીકાઃ यः पुनर्मोहयति परम् अन्यं प्राणिनं सद्भावेन वा-तथ्येन वा, तथा कैतवेन वा परिकल्पितेन, For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ સંલેખનાવસ્તક અભ્યઘત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૬૧-૧૬૬૨ समयान्तरे परसमये मोहयति, स पुनरेवम्भूतः प्राणी मोहयित्वेति गृह्यतेऽनेन-द्वारगाथावयवेनेति गाथार्थः ટીકા : વળી જે પર=અન્ય પ્રાણીને, સદ્ભાવથીeતથ્યથી=સત્યથી, મોહ પમાડે છે, અથવા તે પ્રકારના મૈતવથી=પરિકલ્પિતથી કલ્પના કરેલ એવા વચનથી, સમયાંતરમાં=પરસમયમાં અન્યદર્શનમાં, મોહ પમાડે છે. વળી આવા પ્રકારનો તે પ્રાણી–તે જીવ, “જોયિત્વા' એ પ્રકારના આનાથી=ારગાથાના અવયવથી, ગ્રહણ કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે જીવોની શાસ્ત્રીય પણ સત્ય પદાર્થ સમજવાની ભૂમિકા સંપન્ન થઈ નથી તેવા જીવોને, જેઓ ગૂઢ આશયવાળા શાસ્ત્રોક્ત પદાર્થો કહીને વ્યામોહ પેદા કરે છે અર્થાત્ “માWIઈ થો' ઇત્યાદિ વચનોના રહસ્ય પંડિતપુરુષો જ ગ્રહણ કરી શકે તેમ છે, છતાં જેઓ બાળ કે મધ્યમ બુદ્ધિવાળા જીવોને તેવા વચનોનો ઉપદેશ આપીને બાહ્ય આચરણા આદિ કોઈક પદાર્થમાં એકાંતબુદ્ધિ ઉત્પન્ન થાય તે રીતે અન્ય જીવોમાં વ્યામોહ ઉત્પન્ન કરે છે; અથવા જેઓ અન્યદર્શનનાં સ્યાદ્વાદથી વિરુદ્ધ વચનોને પોતાની કલ્પનાથી બનાવેલ યુક્તિ દ્વારા યથાર્થ સ્થાપન કરીને અન્ય જીવોને અન્યદર્શનના પદાર્થોમાં સત્તત્ત્વનો ભ્રમ કરાવે છે અર્થાત્ “દિગંબર સાધુઓ વસ્ત્રાદિનો ત્યાગ કરીને અત્યંત કઠોરચર્યા પાળનારા છે, તેથી તેનો ત્યાગ અપરિગ્રહવ્રતને અત્યંત ઉપકારક છે' ઇત્યાદિ કથન કરીને જે ઉપદેશક જીવોમાં મોહ ઉત્પન્ન કરે છે. આવા પ્રકારના સાધુ “મોયિત્વા' દ્વારથી ગ્રહણ કરાય છે. તેથી ફલિત થાય કે આવા સાધુ બીજાને મોહ કરાવીને સંમોહિની ભાવના કરે છે. ૧૬૬ ૧ અવતરણિકા : आसां भावनानां फलमाह - અવતરણિયાર્થ: આ ભાવનાઓના ફળને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૯૨૯થી ૧૯૬૧ સુધી કાંદપિકી આદિ પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનાઓનું સ્વરૂપ બતાવ્યું, હવે તે ભાવનાઓનું ભાવન કરવાથી પ્રાપ્ત થતા ફળને બતાવે છે – ગાથા : एयाओ भावणाओ भावित्ता देवदुग्गइं जंति । तत्तो वि चुआ संता परिति भवसागरमणंतं ॥१६६२॥ दारं ॥ For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સંલેખનાવતુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા | કુભાવના | ગાથા ૧૬૨-૧૬૬૩ અન્વયાર્થ: થા માવUTTો માવિત્તી આ ભાવનાઓને ભાવીને પૂર્વે જે કાંદપિકી આદિ અપ્રશસ્ત ભાવનાઓ બતાવી એ ભાવનાઓનું ભાવન કરીને, રેવડુ વંતિક(જીવો) દેવદુર્ગતિને પામે છે. તો વિ ગુમ સંતા–ત્યાંથી પણ ટ્યુત છતાકતે દેવદુર્ગતિથી પણ વેલા એવા જીવો, મvid ભવસાગર અનંત એવા ભવસાગરને વિષે વિંતિ=ભટકે છે. ગાથાર્થ : - પૂર્વમાં જે કાંદપિંકી આદિ અપ્રશસ્ત ભાવનાઓ બતાવી, એ ભાવનાઓનું ભાવન કરીને જીવો દેવદુર્ગતિને પામે છે, તે દેવદુર્ગતિથી પણ વેલા છતા જીવો અનંત એવા ભવરૂપી સમુદ્રમાં રખડે છે. ટીકા? एता भावना भावयित्वा-अभ्यस्य देवदुर्गतिं यान्ति प्राणिनः, ततः तस्या अपि च्युताः सन्तः देवदुर्गतेः पर्यटन्ति भवसागरं-संसारसमुद्रमनन्तमिति गाथार्थः ॥१६६२॥ ટીકાર્ય : આ ભાવનાઓને-પૂર્વમાં બતાવી એ કાંદપિંકી આદિ પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનાઓને, ભાવન કરીને અભ્યાસ કરીને, પ્રાણીઓ જીવો, દેવદુર્ગતિને પામે છે. ત્યાંથી–તે દેવદુર્ગતિથી પણ, વેલા છતા અનંત એવા ભવરૂપી સાગરને વિષે=સંસારરૂપી સમુદ્રને વિષે, પર્યટન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ||૧૬૬ રા. અવતરણિકા : प्रकृतोपयोगमाह - અવતરણિયાર્થ: પ્રકૃતમાં ઉપયોગને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬૨૭-૧૬૨૮માં કહેલ કે પૂર્વે શીતલ પણ પાછળથી ઉત્પન્ન થયેલા સંવેગવાળા સાધુ સંક્ષિણ ભાવનાઓનું વિશેષથી વર્જન કરે છે. ત્યાં જિજ્ઞાસા થાય કે સંક્લિષ્ટ ભાવનાઓ શું ચીજ છે? તેથી અત્યાર સુધી તે સંક્લિષ્ટ ભાવનાઓનું સ્વરૂપ બતાવ્યું. હવે પ્રકૃતિ એવા અભ્યત મરણના વિષયમાં તે સંક્લિષ્ટ ભાવનાઓના વર્જનનો શું ઉપયોગ છે? તે બતાવવા અર્થે કહે છે – For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૦૬૩ ૩૧ ગાથા : एयाओ विसेसेणं परिहरई चरणविग्घभूआओ । एअनिरोहाओ च्चिअ सम्मं चरणं पि पावेइ ॥१६६३॥ અવયાર્થ : (ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારવા તત્પર થયેલા સાધુ) રર વિઘમૂનાગો અથાગો ચરણમાં વિજ્ઞભૂત એવી આમને=આ અપ્રશસ્ત ભાવનાઓને, વિલેસેજું વિશેષથી પરિહર પરિકરે છે ત્યજે છે, નિરોણા વિક=આના નિરોધથી જ=આ અપ્રશસ્ત ભાવનાઓના નિરોધથી જ, સમું વરdi fપ પાવે સમ્યફ ચરણને પણ પ્રાપ્ત કરે છે. ગાથાર્થ : ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારવા તત્પર થયેલા સાધુ ચારિત્રમાં વિજ્ઞભૂત એવી આ અપ્રશસ્ત ભાવનાઓનો વિશેષથી પરિહાર કરે છે. આ અપ્રશસ્ત ભાવનાઓના નિરોધથી જ સમ્યફ ચારિત્રને પણ પ્રાપ્ત કરે છે. ટીકાઃ __एता भावना विशेषेण परिहरति, चरणविघ्नभूताः एता इति एतन्निरोधादेव कारणात् सम्यक् चरणमपि प्राप्नोति प्रस्तुतानशनीति गाथार्थः ॥१६६३॥ ટીકાર્ય : આ ભાવનાઓને વિશેષથી પરિહરે છે–પૂર્વે શીતલ અને પાછળથી સંવેગ પામેલા ભક્તપરિજ્ઞા અનશન કરવા તત્પર થયેલા સાધુ આ કાંદપિંકી આદિ અપ્રશસ્ત ભાવનાઓનો વિશેષથી પરિહાર કરે છે. આ ચરણમાં વિદનભૂત છે=સંક્લિષ્ટ ભાવનાઓ ચારિત્રમાં અંતરાયરૂપ છે, એથી આના નિરોધરૂપ જ કારણથી=સંક્લિષ્ટ ભાવનાઓના નિરોધરૂપ જ કારણથી, પ્રસ્તુત અનશની=ભક્તપરિજ્ઞા અનશન કરનારા સાધુ, સમ્યક ચરણને પણ પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભક્તપરિજ્ઞા અનશન કરનારા જે સાધુઓ પૂર્વે સંવેગવાળા ન હતા, તેથી ભગવાનના વચનનું સ્મરણ કરીને મન-વચન-કાયાના યોગોને દઢ રીતે પ્રવર્તાવતા ન હતા, તેમણે નિમિત્તને પામીને કાંદપિકી આદિ ભાવનાઓ સંયમજીવનમાં પણ વારંવાર સેવી હોય છે; છતાં કોઈક નિમિત્તને પામીને પાછળથી જેઓ સંસારના પરિભ્રમણના ભયથી સંવેગવાળા થયેલા હોવાથી આલોચના કરીને ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારે છે, તેઓ અનશન સ્વીકારતા પૂર્વે સંયમજીવનમાં પ્રમાદવશ સેવેલી સંક્લિષ્ટ ભાવનાઓને અત્યંત સ્મૃતિમાં લાવીને તેના પ્રત્યે અત્યંત જુગુપ્સા કરે છે અને વિચારે છે કે “સંસારના અંતના પ્રબળ કારણભૂત એવા ચારિત્રને નિષ્ફળ કરનાર કે વિપરીત કરનાર આ અશુભ ભાવનાઓ છે, માટે અત્યંત વજર્ય છે.” આ પ્રકારે For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ સંલેખનાવતૃક અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા/ કુભાવના / ગાથા ૧૬૩-૧૪ અત્યંત જુગુપ્સા કરવાથી તે સંક્લિષ્ટ ભાવનાઓના સંસ્કારો નિરોધ પામે છે, તેમ જ જીવમાં તે ભાવનાઓથી વિરુદ્ધપણે જિનવચનાનુસાર ચાલવાનું મહાસત્ત્વ ઉલ્લસિત થાય છે. અને આ કાંદપિકી આદિ અપ્રશસ્ત ભાવનાઓ ચારિત્રમાં વિજ્ઞભૂત હતી તેનો વિરોધ થવાથી પ્રસ્તુત એવા ભક્તપરિજ્ઞા અનશન કરનારા મહાત્મા સમ્યફચારિત્રને પ્રાપ્ત કરે છે, જેથી તેઓ અંતસમયે પણ સમ્યફચારિત્રની આરાધના કરીને ચારિત્રના ફળને પ્રાપ્ત કરે છે. ll૧૬૬૩. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે કાંદપિકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓ ચારિત્રમાં વિનભૂત છે. ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે – ગાથા : आह ण चरणविरुद्धा एआओ एत्थ चेव जं भणिअं । जो संजओ वि भइओ चरणविहीणो अ इच्चाई ॥१६६४॥ અન્વયાર્થ: - કાકૂકહે છે–પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – પો વરઘવિરુદ્ધ આ ચરણને વિરુદ્ધ નથી=પૂર્વે બતાવી એ કાંદપિકી આદિ અપ્રશસ્ત ભાવનાઓ ચારિત્રને વિરુદ્ધ નથી; i=જે કારણથી પ્રસ્થ વેવ અહીં જ=પ્રસ્તુત ગ્રંથની ગાથા ૧૬૩૦માં જ, નો સંનો વિકજે સંયત પણ ચરવિદ્દીનો આ મફળો અને ચરણવિહીન ભાય છે, રૂશ્વાર્ફ ઇત્યાદિ મra =કહેવાયું છે. ગાથાર્થ : પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – પૂર્વે બતાવી એ કાંદપિંકી આદિ અપ્રશસ્ત ભાવનાઓ ચારિત્રને વિરુદ્ધ નથી; જે કારણથી પ્રસ્તુત ગ્રંથમાં જ “જે સંયત પણ અને ચરણવિહીન ભાજ્ય છે” ઇત્યાદિ ગાથા ૧૬૩૦માં કહેવાયું છે. ટીકા? __आह-न चरणविरुद्धा एताः भावनाः, अत्रैव यद् भणितं ग्रन्थे यः संयतोऽप्येतास्वित्यादि तथा भाज्यश्चरणहीनश्चेत्यादि प्रागिति गाथार्थः ॥१६६४॥ ટીકાઈઃ ૩માદથી પૂર્વપક્ષી શંકા કરે છે – આ ભાવનાઓ ચરણને વિરુદ્ધ નથી=પૂર્વે બતાવી એ કાંદપિંકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓ ચારિત્રને વિરુદ્ધ નથી; જે કારણથી આ જ ગ્રંથમાં=પ્રસ્તુત ગ્રંથમાં જ, “જે સંયત પણ આ ભાવનાઓમાં વર્તે છે ઈત્યાદિ અને “ચરણહીન ભાજ્ય છે” ઇત્યાદિ પૂર્વે-ગાથા ૧૬૩૦માં, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા | કુભાવના / ગાથા ૧૦૪-૧૬૫ ભાવાર્થ: પ્રસ્તુત ગ્રંથની જ ગાથા ૧૬૩)માં ગ્રંથકારશ્રીએ કહેલ છે કે જે સંયત પણ આ અપ્રશસ્ત ભાવનાઓમાં કોઈક રીતે વર્તે છે, તે તેવા કંદાદિ પ્રકારના દેવોમાં જાય છે અને ચરણહીન ભાય છે. આનાથી એ ફલિત થયું કે કાંદપિકી આદિ અપ્રશસ્ત ભાવનાઓ સંયત પણ સાધુ કરે છે, માત્ર અસંયત જ સાધુ કરતા નથી, તેમ જ ચરણરહિત પણ સાધુ આ અપ્રશસ્ત ભાવનાઓ કરે છે. આથી નક્કી થાય કે ચારિત્રીમાં પણ આવી અશુભ ભાવનાઓ હોય છે, અને તેમ સ્વીકારીએ તો પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આ ભાવનાઓ ચારિત્રમાં વિજ્ઞભૂત છે, તે વચન સાથે વિરોધ પ્રાપ્ત થાય છે. માટે આ ભાવનાઓને ચારિત્ર સાથે વિરોધી કહી શકાય નહીં, એ પ્રકારનો શંકાકારનો આશય છે. ૧૬૬૪ અવતરણિકા: अत्रोत्तरम् - અવતરણિકાર્ય : અહીં ઉત્તર-પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ જે શંકા કરી તેમાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – ગાથા : ववहारणया चरणं एआसुं जं असंकिलिट्ठो वि । कोई कंदप्पाई सेवइ ण उ णिच्छयणएणं ॥१६६५॥ અન્વયાર્થ: વવદાર યા=વ્યવહારનયથી માસું આમાં=અપ્રશસ્ત ભાવનાઓમાં, રરપ ચરણ છે; બં=જે કારણથી સંવિતિ વિ શો અસંક્લિષ્ટ પણ કોઈ પ્યારું સેવ કંદર્પાદિને સેવે છે, ળિયUUU Eવળી નિશ્ચયનયથી =નહીં=અપ્રશસ્ત ભાવનાઓમાં ચરણ નથી. ગાથાર્થ : - વ્યવહારનયથી અપ્રશસ્ત ભાવનાઓમાં ચરણ છે; જે કારણથી અસંષ્ટિ પણ કોઈ કંદપદિને સેવે છે, વળી નિશ્ચયનયથી અપ્રશસ્ત ભાવનાઓમાં ચરણ નથી. ટીકાઃ ... व्यवहारनयाच्चरणं एतासु भावनासु, यदसङ्क्लिष्टोऽपि प्राणी कश्चित् कन्दर्पादीन् सेवते, न तु निश्चयनयेन चरणमेतास्विति गाथार्थः ॥१६६५॥ ટીકાઈ: વ્યવહારનયથી આ ભાવનાઓમાં=કાંદપિંકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓમાં, ચરણ છે=ચારિત્ર વર્તે છે; જે કારણથી અસંક્લિષ્ટ પણ કોઈ પ્રાણી કંદર્પાદિને સેવે છે. વળી નિશ્ચયનયથી આમાં ચરણ નથી=કાંદપિકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓમાં ચારિત્ર વર્તતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧પ-૧૬૬૬ ભાવાર્થ : જે મહાત્મા સંસારથી વિરક્ત છે અને સંસારના ઉચ્છદ અર્થે સમભાવના અર્થી છે, તેમ જ સમભાવનો ઉપાય ચારિત્રની ઉચિત ક્રિયાઓ હોવાથી ચારિત્રની ક્રિયાઓ સેવે છે, તેવા મહાત્મા અસંક્લિષ્ટ છે; આમ છતાં આવા અસંક્લિષ્ટ પણ મહાત્મા કોઈક નિમિત્તને પામીને અનાદિ અભ્યાસને વશ કાંદપિકી આદિ ભાવનાઓને ક્યારેક સેવે છે, ત્યારે તે સંક્લિષ્ટ ભાવનાઓના સેવનકાળમાં પણ વ્યવહારનય તે મહાત્મામાં ચારિત્ર સ્વીકારે છે; કેમ કે તે મહાત્મા ચારિત્રના અર્થી છે, તેમ જ ચારિત્રપ્રાપ્તિના ઉપાયરૂપે જ સંયમનું પાલન કરે છે, છતાં કાંદર્ષિકી આદિ ભાવનાના પરિવાર માટે પણ કંઈક યત્ન કરે છે, તેથી અસંમ્પિષ્ટ ચિત્તવાળા છે. વળી નિશ્ચયનય સંયમના વ્યાપારોમાં સુભટની જેમ મોહના ઉન્મેલનને અનુકૂળ યત્નવાળા મહાત્મામાં જ ચારિત્ર સ્વીકારે છે, તેથી આવા પણ મહાત્મા જ્યારે મોહને વશ થઈને અપ્રશસ્ત ભાવનાઓ સેવતા હોય, ત્યારે તેઓ મોહના ઉન્મેલનને અનુકૂળ વ્યાપાર નહીં કરતા હોવાથી નિશ્ચયનય તેઓમાં ચારિત્ર સ્વીકારતો નથી. આમ કહીને ગ્રંથકારશ્રીનું સ્થાપન કરવું છે કે, વ્યવહારનયથી આરાધક પણ સાધુ ક્યારેક કાંદપિકી આદિ ભાવનાઓને સેવ્યા પછી તેની શુદ્ધિ ન કરે તો મરીને કંદાદિ દેવોમાં ઉત્પન્ન થાય છે. માટે ગાથા ૧૯૩૦નું કથન વ્યવહારનયના ચારિત્રને આશ્રયીને છે. આથી જ આવા સાધુમાં આચરણાની અપેક્ષાએ ચારિત્ર હોવા છતાં ભાવથી ચારિત્ર નથી; કેમ કે ભાવથી ચારિત્રવાળા સાધુ તો નિયમા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય, કંદર્પાદિ હલકા દેવોમાં ઉત્પન્ન ન થાય. માટે પૂર્વે કાંદપિકી આદિ ભાવનાઓ સેવી હોય તેવા, વ્યવહારથી ચારિત્ર પાળનારા અને પાછળથી સંવેગ પામેલા સાધુઓ અંતસમયે સંક્લિષ્ટ ભાવનાઓનો વિશેષથી પરિહાર કરે, તો જ તેઓ ગાથા ૧૬૬૩માં બતાવ્યું એ મુજબ તે ભાવનાઓના નિરોધથી સમ્યફચારિત્રને પ્રાપ્ત કરે છે, જેની પ્રાપ્તિથી તેઓ ગાથા ૧૬૬૨માં કહ્યું તેમ દેવદુર્ગતિને અને અનંત સંસારસાગરના પરિભ્રમણને પ્રાપ્ત કરતા નથી. ||૧૬૬પો. અવતરણિકા : एतदेवाह - અવતરણિકાW: આને જ કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે જે અસંક્લિષ્ટ પણ પ્રાણી કંદર્પાદિને સેવે છે, તેમાં વ્યવહારનયથી ચરણ છે, પરંતુ નિશ્ચયનયથી ચરણ નથી. ત્યાં પ્રશ્ન થાય કે નિશ્ચયનયથી ચરણ કેમ નથી? એને જ સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૬૬ ૩૫ ગાથા : अक्खंडं गुणठाणं इ8 एअस्स णियमओ चेव । सइ उचियपवित्तीए सुत्ते वि जओ इमं भणियं ॥१६६६॥ અન્વયાર્થ : =આનેકનિશ્ચયનયને, નિયમો વ=નિયમથી જ સ વિથપવિત્તી સદા ઉચિત પ્રવૃત્તિ વડે ગુISા દું-અખંડ ગુણસ્થાન ઇષ્ટ છે; નમો જે કારણથી સુ વિ # યંગસૂત્રમાં પણ આ હવે બતાવાશે એ, કહેવાયું છે. ગાથાર્થ : નિશ્ચયનયને નિયમથી જ સદા ઉચિત પ્રવૃત્તિ વડે અખંડ ગુણસ્થાન ઇષ્ટ છે; જે કારણથી સૂત્રમાં પણ હવે બતાવાશે એ કહેવાયું છે. ટીકાઃ __ अखण्डं गुणस्थानं निरतिचारमिष्टमेतस्य नियमत एव निश्चयनयस्य सदौचित्यप्रवृत्त्या हेतुभूतया, सूत्रेऽपि यत इदं भणितं वक्ष्यमाणमिति गाथार्थः ॥१६६६॥ ટીકાઈ: આનેકનિશ્ચયનયને, નિયમથી જ હેતુભૂત=ચારિત્રવિશુદ્ધિના હેતુભૂત, એવી સદા ઔચિત્યવાળી પ્રવૃત્તિ વડે અખંડ=નિરતિચાર, ગુણસ્થાન ઇષ્ટ છે; જે કારણથી સૂત્રમાં પણ આ=વક્ષ્યમાણ=આગળમાં કહેવાશે એ, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહેલ તે મુજબ નિશ્ચયનય કંદાદિ સેવનારા સાધુમાં ચારિત્ર કેમ સ્વીકારતો નથી ? તે બતાવતાં કહે છે – સંયમવૃદ્ધિના હેતુભૂત એવી સદા ઉચિત પ્રવૃત્તિથી અખંડ ગુણસ્થાનક જ નિશ્ચયનયને મોક્ષના કારણરૂપે ઇષ્ટ છે, અન્ય નહીં. આશય એ છે કે વર્તમાનમાં સાધુઓ બકુશ-કુશીલ ચારિત્રવાળા છે, તોપણ જેઓ ભગવાનના વચનથી ભાવિત છે, અને સતત ભગવાનના વચનના સ્મરણપૂર્વક મોહના ઉમૂલનને અનુકૂળ એવી સદા ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેઓ કાળના દોષને કારણે કે નિમિત્તના દોષને કારણે કોઈ સૂક્ષ્મ પણ સ્કૂલના ન થાય તે માટે ઉચિત યત્ન કરનારા હોય છે, છતાં અનાભોગાદિથી કોઈ સ્કૂલના થઈ જાય તો, તેનાથી વિરુદ્ધ પરિણામો કરીને તે અલનાને દૂર કરે છે. આવા સાધુમાં અખંડ ગુણસ્થાન અર્થાત્ નિરતિચાર ચારિત્ર વર્તે છે; કેમ કે અનાભોગાદિથી થયેલા અતિચારોની શુદ્ધિ તે મહાત્માએ સમ્યફ કરી છે, માટે આવા જ સાધુમાં નિશ્ચયનય અખંડ ચારિત્ર સ્વીકારે છે, અન્યમાં નહીં. ./૧૬૬૬ll For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સંખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૬૦ અવતરણિકા किं तदित्याह - અવતરણિતાર્થ તે શું છે? અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે જે કારણથી સૂત્રમાં પણ આ કહેવાયું છે, તે વક્ષ્યમાણ કથન શું છે ? એને કહે છે – ગાથા : जो जहवायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अण्णो ? । वड्ढेइ अ मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥१६६७॥ અન્વચાઈ: નો નવયં ન =જે યથાવાદ કરતા નથી=જે સાધુ આગમ અનુસાર વિહિતાનુષ્ઠાન કરતા નથી, તો મUો વો મિટ્ટી ?=તેનાથી અન્ય કોણ મિથ્યાષ્ટિ હોય? પરલ્સ મ સંવ નોમાનો=અને પરની શંકાને ઉત્પન્ન કરતા એવા (પોતાના) fમછત્ત વડ–મિથ્યાત્વને વધારે છે. * દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : જે સાધુ આગમ અનુસાર વિહિતાનુષ્ઠાન કરતા નથી, તેનાથી અન્ય કોણ મિથ્યાષ્ટિ હોય ? અને પરને શંકા ઉત્પન્ન કરતા એવા સાધુ પોતાના મિથ્યાત્વને વધારે છે. ટીકા? __ यो यथावादं यथागमं न करोति विहितं, मिथ्यादृष्टिस्ततः एवम्भूतात्कोऽन्यः?, स एव, आज्ञाविराधनादिति वर्द्धयति च मिथ्यात्वमात्मनः परस्य शङ्कां जनयन् सदनुष्ठानविषयामिति गाथार्थः ૨૬૬૭ ટીકાર્ય : જે સાધુ યથાવાદ= યથાઆગમ=જે પ્રકારે આગમમાં કહેવાયું છે તે પ્રકારે, વિહિતને કરતા નથી, તેનાથી=આવા પ્રકારવાળાથી, અન્ય કોણ મિથ્યાષ્ટિ હોય? તે જ અર્થાત્ તે જ મિથ્યાદેષ્ટિ છે, કેમ કે આજ્ઞાનું વિરાધન છે. અને કૃત્તિકએથી યથાવાદ કરતા નથી એ હેતુથી, અનુષ્ઠાનના વિષયવાળી પરની શંકાને પેદા કરતા સાધુ આત્માના પોતાના, મિથ્યાત્વને વધારે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે નિશ્ચયનયને નિરતિચાર ગુણસ્થાન ઇષ્ટ છે. એને સ્પષ્ટ કરતાં કહે છે કે જે સાધુ આગમવિધિનું સ્મરણ કરીને પોતાની શક્તિ અનુસાર યથાર્થ અનુષ્ઠાન કરતા નથી અને અનુષ્ઠાનને યથાતથા For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સંલેખનાવતુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૬૦–૧૬૮ કર્યા પછી તેમાં અનાભોગાદિથી થયેલી સ્કૂલનાઓને નિંદા-ગ દ્વારા દૂર કરતા નથી, તે સાધુ મિથ્યાદષ્ટિ છે; કેમ કે તે સાધુ ભગવાનની આજ્ઞાની વિરાધના કરનાર છે અર્થાત્ ભગવાનની આજ્ઞાનુસાર શક્તિના પ્રકર્ષથી ઉચિત પ્રવૃત્તિ કરીને મોહના નાશ માટેનો ઉદ્યમ કરનારા નથી, માટે મિથ્યાદષ્ટિ છે. વળી આવા સાધુ પોતે આગમવિરુદ્ધ યથાતથા અનુષ્ઠાન કરીને અન્યને પણ સદનુષ્ઠાનવિષયક શંકા પેદા કરે છે કે આ અનુષ્ઠાન આ સાધુ કરે છે તે રીતે કરવાનું છે? કે અન્ય રીતે કરવાનું છે? આ પ્રકારની શંકા પેદા કરાવીને તે સાધુ બીજાના વિપર્યાસમાં નિમિત્ત બને છે, જેનાથી પોતાના જ મિથ્યાત્વને વધારે છે. આથી નિશ્ચયનય અખંડ ચારિત્રને ઇચ્છે છે, માટે અખંડ ચારિત્ર પાળનાર સાધુમાં જ ચારિત્ર સ્વીકારે છે, અન્યમાં નહીં. ૧૬૬ll અવતરણિકા : स्याद्-यथावादमेव कन्दर्पादिकरणमित्याशङ्क्याह - અવતરણિકાઈ: થાય આ પ્રમાણે કોઈને શંકા થાય. કંદર્પાદિનું કરણ યથાવાદ જ છે, એ પ્રકારની આશંકા કરીને કહે ભાવાર્થ : સ્થૂલ બુદ્ધિથી કોઈને લાગે કે ભગવાનનું શાસન બકુશ-કુશીલ સાધુઓથી ચાલે છે અને બકુશ-કુશીલ સાધુઓને કંદર્પાદિ ભાવો થાય છે, તેથી કંદર્પાદિ ભાવોનું કરણ આગમ અનુસારે જ છે. માટે કંદપદિ ભાવનાઓ કરનારા સાધુમાં ચારિત્ર નથી એમ કહી શકાય નહીં. આ પ્રકારની શંકાનું ઉભાવન કરીને તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : कंदप्पाईवाओ न चेह चरणम्मि सुव्वइ कहिंचि । ता एअसेवणं पि हु तव्वायविराहगं चेव ॥१६६८॥ અન્વયાર્થ: રવિ સંપ્યારુંવારો અને ચરણવિષયક કંદાદિનો વાદ રૂદ અહીં આગમમાં, હિંદ્રિકક્યાંય જ સુબ્રડું સંભળાતો નથી. તા-તે કારણથી સેવા ઉપ=આનું સેવન પણ=કંદર્પાદિનું સેવન પણ, તવ્યાયવરદા વેવ=તેના વાદનું વિરાધક જ છે ચારિત્રના વાદનું વિરાધક જ છે. * દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને ચરણવિષયક કંદપદિનો વાદ આગમમાં ક્યાંય સંભળાતો નથી, તે કારણથી કંદાદિનું સેવન પણ ચારિત્રના વાદનું વિરાધક જ છે. For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ સંખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા | કુભાવના | ગાથા ૧૬૦૮-૧૬૬૯ ટીકાઃ __ कन्दर्पादिवादो न चेह-आगमे चरणे-चारित्रविषयः श्रूयते क्वचित् कस्मिंश्चित्सूत्रस्थाने, तत्-तस्माद् एतत्सेवनं-कन्दर्पसेवनमपि तद्वादविराधकं-चारित्रवादविराधकमेवेति गाथार्थः ॥१६६८॥ ટીકાર્ય અને ચરણવિષયક=ચારિત્રના વિષયવાળો, કંદર્પાદિનો વાદ અહીં=આગમમાં, ક્યાંય=કોઈપણ સૂત્રસ્થાનમાં, સંભળાતો નથી. તે કારણથી આનું સેવન=કંદર્પનું સેવન પણ, તેના વાદનું વિરાધક છે ચારિત્રના વાદનું વિરાધક જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ચારિત્રવિષયક કંદર્પાદિનો વાદ કોઈ સૂત્રમાં સંભળાતો નથી, પરંતુ અનાભોગાદિથી કંદર્પાદિ સેવ્યા હોય તો ચારિત્રવિષયક તેના વર્જનનું કથન સૂત્રમાં સંભળાય છે. માટે કંદર્પાદિનું સેવન કરનારા સાધુ ચારિત્રવાદના વિરાધક છે અર્થાત્ ભગવાને સર્વ ઉદ્યમથી આત્મભાવમાં વિશ્રાંતિ પામવાને અનુકૂળ જે ચારિત્રનું કથન કર્યું છે તેની વિરાધનારૂપ જ છે. માટે સાધુએ સર્વ ઉદ્યમથી કાંદપિકી આદિ ભાવનાઓના પરિહારમાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી નિરતિચાર ચારિત્રની પ્રાપ્તિ થાય. /૧૬૬૮ અવતરણિકા: एवं निश्चयनयेनैतदुक्तं - અવતરણિતાર્થ : આ પ્રમાણે આ નિશ્ચયનયથી કહેવાયું અર્થાત ગાથા ૧૬૬૬થી ૧૬૬૮માં બતાવ્યું એ પ્રમાણે કંદર્પાદિનું કરણ ચારિત્રવાદનું વિરાધક છે એ નિશ્ચયનયને આશ્રયીને કહેવાયું, ગાથા : किंतु असंखिज्जाइं संजमठाणाई जेण चरणे वि । भणियाइं जाइभेया तेण न दोसो इहं कोई ॥१६६९॥ અન્વયાર્થ : વિંતુ=પરંતુ ખે=જે કારણથી ઘરને વિકચરણમાં પણ નાખે=જાતિના ભેદથી સસંવિMારું સંગમવાડું મારૂં અસંખ્ય સંયમસ્થાનો કહેવાયાં છે, તે–તે કારણથી રૂદં અહીં કંદર્પાદિમાં, સોડું રોસો ન=કોઈ દોષ નથી=વ્યવહારથી ચારિત્ર સ્વીકારવામાં કોઈ દોષ નથી. ગાથાર્થ : પરંતુ જે કારણથી ચારિત્રમાં પણ જાતિના ભેદથી અસંખ્યય સંચમસ્થાનો કહેવાયાં છે, તે કારણથી કંપાદિમાં વ્યવહારથી ચારિત્ર સ્વીકારવામાં કોઈ દોષ નથી. For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા/ કુભાવના / ગાથા ૧૬૯ ૩૯ ટીકાઃ किन्त्वसङ्ख्येयानि संयमस्थानानि तारतम्यभेदेन येन चरणेऽपि-चारित्रेऽपि भणितान्यागमे जातिभेदात्-तज्जातिभेदेन, तेन कारणेन न दोष इह कश्चित् कन्दर्पादौ, तथाविधसंयमस्थानभावादिति થાર્થ: I૬૬૬ ટીકાઈઃ પરંતુ જે કારણથી ચરણમાં પણ=ચારિત્રમાં પણ, જાતિના ભેદથી–તેની જાતિના ભેદથી ચારિત્રની જાતિના ભેદથી, આગમમાં તારતમ્યના ભેદ વડે અસંખ્ય સંયમસ્થાનો કહેવાયાં છે, તે કારણથી અહીંકંદર્પાદિમાં, કોઈ દોષ નથી=વ્યવહારથી ચારિત્ર સ્વીકારવામાં કોઈ દોષ નથી, કેમ કે તે પ્રકારના સંયમસ્થાનનો ભાવ છે=કંદર્પાદિના સેવનકાળમાં પણ અતિચારના ભાવોથી કંઈક મલિનતાવાળા સંયમસ્થાનનો સદ્ભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૬૬૫માં કહ્યું કે અસંક્લિષ્ટ પણ કોઈ સાધુ વ્યવહારથી ચારિત્રનો પરિણામ હોતે છતે કંદર્પાદિને સેવે છે અને નિશ્ચયનયથી કંદાદિ ભાવનાઓમાં ચારિત્ર નથી. ત્યારપછી ગાથા ૧૬૬૬થી ૧૬૬૮માં સ્થાપન કર્યું કે ચારિત્રના સદ્ભાવમાં કંદર્પાદિ સંભવે નહીં. આ કથનથી એ ફલિત થાય કે, આત્મભાવમાં ચરવું એ ચારિત્ર છે. તેથી સંસારના સર્વ ભાવોથી પર થઈને શ્રુતના બળથી શુદ્ધ આત્માના સ્વરૂપને આત્મામાં પ્રગટ કરવા અર્થે સુદઢ વ્યાપાર કરનાર સાધુ વીતરાગભાવરૂપ આત્મભાવમાં વર્તે છે, માટે તેઓમાં ચારિત્ર છે; જયારે કંદર્પાદિનું સેવન એ મોહથી અભિવ્યક્ત થતું ચૈતન્ય છે, તેથી કંદર્પાદિના સેવનકાળમાં સાધુ આત્મભાવમાં વર્તતા નથી, માટે તેઓમાં ચારિત્ર નથી. આ રીતે નિશ્ચયનયનું કથન કર્યા પછી, ગાથા ૧૬૬૫માં કહેલ કે વ્યવહારનય અપ્રશસ્ત ભાવનાઓમાં ચારિત્ર સ્વીકારે છે, તે કથન કઈ અપેક્ષાએ છે? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આગમમાં સંયમસ્થાનો જાતિના ભેદથી તારતમ્ય વડે અસંખ્યાતા કહેવાયાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા નિશ્ચયનયને અભિમત એવો શુદ્ધ આત્મભાવમાં જવા માટેનો ઉદ્યમ કરતા હોય, તેઓ ઉત્તરોત્તર અધિક-અધિક વિશુદ્ધિવાળાં સંયમસ્થાનોમાં જતા હોય છે. તેથી નિશ્ચયનયને અભિમત સંયમસ્થાનો તરતમતાના ભેદથી અસંખ્ય ભેટવાળાં પ્રાપ્ત થાય, પરંતુ તે સંયમસ્થાનો શુદ્ધ આત્મામાં જવાને અનુકૂળ અસ્મલિત વ્યાપારવાળાં હોવાથી વિશુદ્ધ એવી એક જાતિવાળાં છે, ફક્ત આદ્ય ભૂમિકાનાં સંયમસ્થાનો ઉત્તરઉત્તરમાં અધિક-અધિક વિશુદ્ધતાને પામી રહ્યાં છે. વળી, આગમમાં સંયમસ્થાનો જાતિના ભેદથી અસંખ્યાતા કહેવાયાં છે. એ કથનથી એ ફલિત થાય કે વિશુદ્ધ જાતિનાં સંયમસ્થાનો છે, તેમ અતિચારપંકથી મલિન થયેલાં અશુદ્ધ જાતિનાં પણ સંયમસ્થાનો છે; અને જે સાધુઓ અસંક્લિષ્ટ પરિણામવાળા છે, સમભાવ પ્રત્યે બદ્ધરાગવાળા છે, માટે ચારિત્રમાં વર્તે For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૬૯-૧૬૦૦ છે; આમ છતાં તેવા પ્રકારના નિમિત્તને પામીને તેઓ જ્યારે કંદાદિ ભાવોને સેવે છે, ત્યારે તેઓનું સંયમસ્થાન કંઈક અતિચારથી મલિન થાય છે, તોપણ જિનવચનાનુસાર સમભાવમાં યત્ન કરવાનો બદ્ધરાગ હોવાથી, કંદર્પાદિ ભાવો સેવ્યા પછી તેનાથી લાગેલ અતિચારની શુદ્ધિ કરવા યત્ન કરે છે, તેવા સાધુઓમાં વિશુદ્ધ જાતિનાં સંયમસ્થાનો કરતાં અશુદ્ધ જાતિનાં સંયમસ્થાનો વર્તે છે. તેથી કંદર્પાદિના સેવનકાળમાં પણ તેવા સાધુઓમાં વ્યવહારનયથી ચારિત્ર સ્વીકારવામાં કોઈ દોષ નથી; કેમ કે કંદર્પાદિનું સેવન કરતી વખતે પણ તેઓમાં અતિચારોવાળું સંયમસ્થાન વિદ્યમાન છે. I૧૬૬મા અવતરણિકા: प्रकृतयोजनामाह - અવતરણિતાર્થ : પ્રકૃતિની યોજનાને કહે છે અર્થાત્ ગાથા ૧૬૨૮માં કરેલા પ્રકૃતિ કથનની પ્રસ્તુત ગાથામાં યોજનાને કહે છે – ભાવાર્થ: ગાથા ૧૬૨૭માં કહેલ કે ભક્તપરિજ્ઞા અનશન કરતી વખતે પૂર્વે પરલોક પ્રત્યે શીતલ પણ જીવનના અંતકાળે સંવેગ પામેલા સાધુ વિકટના કરે છે. ત્યારપછી ગાથા ૧૬૨૮માં કહેલ કે આવા સાધુ સંક્લિષ્ટ ભાવનાને વિશેષથી વર્જે છે અને તેનાથી આરાધનાને પ્રાપ્ત કરે છે. ત્યારપછી અત્યાર સુધી તે વિશેષથી વર્જન કરવા યોગ્ય સંક્લિષ્ટ ભાવનાનું વિસ્તારથી વર્ણન કર્યું. - હવે ગાથા ૧૯૨૮માં દર્શાવ્યા પ્રમાણે યથોક્ત અનશની વિશેષથી સંક્લિષ્ટ ભાવનાનું વર્જન કરે છે એ રૂપ પ્રકૃતિ કથનનું પ્રસ્તુત ગાથામાં યોજના કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : एआण विसेसेणं तच्चाओ तेण होइ कायव्यो । पुट्विं तु भाविआण वि पच्छायावाईजोएणं ॥१६७०॥ અન્વયાર્થ : તા–તે કારણથી તેણ–તેના વડે–સાધુ વડે, પુત્રિ વિજ્ઞાન વિ ા =પૂર્વે ભાવિત પણ આમનો= સંક્લિષ્ટ ભાવનાઓનો, પછાયાવીરૂનો પશ્ચાત્તાપ આદિના યોગ વડે વિરેસેv=વિશેષથી ચાલે #ાયવ્વો ઢોડું ત્યાગ કર્તવ્ય થાય છે. ગાથાર્થ : તે કારણથી સાધુ વડે પૂર્વે ભાવિત પણ સંકિલષ્ટ ભાવનાઓનો પશ્ચાત્તાપાદિના યોગ વડે વિશેષથી ત્યાગ કર્તવ્ય થાય છે. For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ સેલખનાવસ્તુક અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા) કુભાવના/ ગાથા ૧૬૦૦ ૩૦૧ ટીકાઃ एतासां भावनानां विशेषेण तत्त्यागो भवति तेन कर्त्तव्यो विवक्षितानशनिना पूर्वभावितानामपि सतीनां पश्चात्तापादियोगेन भावसारेणेति गाथार्थः ॥१६७०॥ * “પશુપરિ"માં ‘રિ' પદથી નિંદા-ગહનો સંગ્રહ કરવાનો છે. ટીકાર્ચ: તે કારણથી=સંક્ષિણ ભાવનાઓના વર્જનથી અનશન કરનાર સાધુ આરાધનાને પ્રાપ્ત કરે છે તે કારણથી, તેના વડે=વિવક્ષિત અનશની વડે=ગાથા ૧૯૨૭માં વિવફા કરાયેલા એવા પૂર્વે શિથિલ અને પાછળથી સંવેગ પામેલા ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા વડે, પૂર્વમાં ભાવિત પણ છતી આ ભાવનાઓનો=કાંદપિકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓનો, ભાવસાર=ભાવ છે પ્રધાન જેમાં એવા, પશ્ચાત્તાપાદિના યોગ વડે વિશેષથી ત્યાગ કર્તવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમી મહાત્માઓ મોક્ષના અર્થે સંયમ પાળતા હોય છે, છતાં કોઈ સાધુ અનાદિ અભ્યાસને કારણે સંયમજીવનમાં પૂર્વે સંવેગના શિથિલ પરિણામવાળા હોય તો, સંયમજીવનમાં વારંવાર કંદર્પાદિ ભાવો સેવે છે અને પાછળથી તે મહાત્મા કોઈક નિમિત્તથી સંવેગ પામે અને તેઓને પૂર્વમાં કરેલ અશુભભાવો નિમિત્તે પશ્ચાત્તાપાદિ થાય, તેમ જ જીવનના અંત સમયે ભક્તપરિજ્ઞા અનશન-કરવા તત્પર થાય તો, તેવા અનશન કરનારા સાધુએ આ કાંદપિંકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓને વિશેષથી વર્જવી જોઈએ. જોકે આ કાંદપિકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓનો ત્યાગ સર્વ સાધુઓએ સદા કરવાનો છે અને અનશનકાળમાં તો આ સંક્ષિણ ભાવનાઓ સર્વથા કરવાની નથી. આથી જે સંયમમાં અપ્રમાદી સાધુઓએ પૂર્વે આ ભાવનાઓ પ્રાયઃ સેવી ન હોય અને અલનાથી ક્વચિત્ સેવી હોય તોપણ તત્કાળ તે અલનાની શુદ્ધિ કરી હોય, તેવા સાધુઓ અંતકાળે તે સંક્લિષ્ટ ભાવનાઓ પ્રત્યે સામાન્યથી જુગુપ્સા કરીને આત્માને શાસ્ત્રવચનાનુસાર ભાવિત કરવા ઉદ્યમ કરે છે; પરંતુ જે સાધુઓએ સંયમજીવનના પૂર્વકાળમાં શિથિલ પરિણામને કારણે આ સંક્લિષ્ટ ભાવનાઓ સેવી હોય, તેઓ અનશનકાળમાં તે ભાવનાઓનું વર્જન કરે તોપણ, તે ભાવનાઓના સેવનથી આત્મા પર ભાવનાઓના પ્રબળ સંસ્કારો આધાન થયેલા હોવાથી તેવા સાધુઓમાં વિશુદ્ધ સંયમસ્થાન પ્રગટતું નથી, તેથી તેવા અનશન કરનારા સાધુઓએ “સંક્લિષ્ટ ભાવનાઓ સંયમમાં મલિનતાનું કારણ છે, દેવદુર્ગતત્વનું અને સંસારપરિભ્રમણનું કારણ છે, સંયમની વિફળતાનું કારણ છે” એ સર્વનું સમ્યક સમાલોચન કરીને, કાંદપિકી ભાવનાઓ કરવાથી ઉત્પન્ન થતા અનર્થોનું વારંવાર ચિંતવન કરીને પોતે પૂર્વે પ્રમાદવશ જે ભાવો સેવ્યા છે, તે ભાવો પ્રત્યે અત્યંત ધૃણા થાય તે પ્રકારનો ભાવસાર પશ્ચાત્તાપ કરવો જોઈએ અને નિંદા-ગઈ કરવી જોઈએ, જેથી કંદર્પાદિ ભાવનાઓના સેવનથી આત્મા પર પડેલા સંસ્કારોનો નાશ થાય. આમ, યથોક્ત અનશની સાધુએ કાંદપિંકી આદિ ભાવનાઓનો વિશેષથી ત્યાગ કરવો જોઈએ, જેથી ગાથા ૧૬૨૮માં કહ્યા મુજબ સંક્ષિણ ભાવનાઓના વર્જનથી તે મહાત્મા આરાધનાને પ્રાપ્ત કરી શકે છે. ૧૬૭oll For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા/ ગાથા ૧૦૦૧ ગાથા : कयमित्थ पसंगेणं पगयं वोच्छामि सव्वनयसुद्धं । भत्तपरिणाए खलु विहाणसेसं समासेणं ॥१६७१॥ અન્વચાઈ: રૂસ્થ અહીં=ભક્તપરિણા નામના ત્રીજા અભ્યઘત મરણના પ્રક્રમમાં, પોf યંત્રપ્રસંગથી સર્યું. સત્રનયસુદ્ધ ઘ7 મત્તપરિપUTIણ વિહારૂં પયં-વળી સર્વ નયોથી શુદ્ધ એવા ભક્તપરિજ્ઞાના વિધાનશેષરૂપ પ્રકૃતિને સમા=સમાસથી=સંક્ષેપથી, યોછામિ હું કહીશ. ગાથાર્થ ભક્તપરિજ્ઞા નામના ત્રીજા અભ્યધત મરણના પ્રક્રમમાં પ્રસંગથી સર્યું. વળી સર્વ નાયોથી શુદ્ધ એવા ભક્તપરિજ્ઞાના વિધાનશેષરૂપ પ્રકૃતને સંક્ષેપથી હું કહીશ. ટીકા? ___ कृतमत्र प्रक्रमे प्रसङ्गेन, प्रकृतं वक्ष्यामि, किंभूतम् ? सर्वनयविशुद्धं, किमित्याह-भक्तपरिज्ञायाः खलु विधानशेषं यन्नोक्तं समासेन-सक्षेपेणेति गाथार्थः ॥१६७१॥ ટીકાર્થ: અહીં=પ્રક્રમમાં ભક્તપરિણા અનશનના વર્ણનના પ્રક્રમમાં, પ્રસંગથી સર્ષ પૂર્વે સંક્લિષ્ટ ભાવનાઓના સ્વરૂપનું પ્રાસંગિક કથન કર્યું એ રૂપ પ્રસંગથી સર્યું. પ્રકૃતિને હું કહીશ. કેવા પ્રકારના પ્રકૃતિને કહીશ? તે બતાવે છે – સર્વ નયોથી વિશુદ્ધ એવા પ્રકૃતિને હું કહીશ. અહીં પ્રકૃતિ શું છે? એથી કહે છે – વળી ભક્તપરિજ્ઞાનું વિધાનશેષ જે કહેવાયું નથી ગાથા ૧૬૨૭માં ભક્તપરિજ્ઞા અનશન કરવાની વિધિ બતાવી ત્યાં જે શેષ વિધિ બતાવાઈ નથી, એ રૂપ પ્રકૃતિને સમાસથી=સંક્ષેપથી, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૬૨૭માં ભક્તપરિજ્ઞા અનશન કરતાં પહેલાં કરવાની વિધિ બતાવવાનો પ્રારંભ કર્યો, અને ગાથા ૧૬૨૮માં કહ્યું કે પૂર્વે શીતલ અને પાછળથી સંવેગ પામેલા અનશન કરનાર સાધુએ સંક્લિષ્ટ ભાવનાઓનું વિશેષથી વર્જન કરવું જોઈએ, જે વર્જનથી તે સાધુ ચારિત્રની આરાધના પ્રાપ્ત કરે છે. આમ, ભક્તપરિજ્ઞાની વિધિનો એક અંશ ગાથા ૧૬૨૭-૧૬૨૮માં બતાવ્યો, ત્યાં ગ્રંથકારશ્રીને સ્મરણ થયું કે અનશન કરનાર સાધુઓ માટે સંક્લિષ્ટ ભાવનાઓના સ્વરૂપનું કથન ઉપયોગી છે, માટે ગાથા ૧૬૨૯થી ૧૬૭૦ સુધી ગ્રંથકારશ્રીએ તે સંક્લિષ્ટ ભાવનાઓનું વર્ણન કર્યું, જે પ્રાસંગિક કથનરૂપ હતું. તેથી તે પ્રાસંગિક કથન સમાપ્ત કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે “પ્રસંગથી સર્યું.” For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ સંલેખનાવતુક | અભ્યરત મરણ/ ભક્તપરિજ્ઞા | ગાથા ૧૦૦૧-૧૬૦૨ હવે ગ્રંથકારશ્રી ભક્તપરિજ્ઞા અનશનની શેષ રહેલ વિધિ બતાવવાની પ્રતિજ્ઞા કરતાં કહે છે કે ભક્તપરિજ્ઞાનું વિધાનશેષ, જેને પૂર્વે બતાવ્યું નથી તેને હું સંક્ષેપથી કહીશ. વળી તે વિધાનશેષ સર્વ નયોથી વિશુદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, સર્વ નવોથી શુદ્ધ એવી તે વિધિને જે સાધુ સેવે તે અવશ્ય સર્વ નયોની આરાધનાને પ્રાપ્ત કરે છે, તેમ જ નિયમા ચારિત્રની શુદ્ધિને પ્રાપ્ત કરે છે; કેમ કે સર્વ નો જીવને શુદ્ધ આત્મભાવમાં જવા માટેની પ્રેરણા કરે છે, તેથી આગળ બતાવાશે એ વિધિ પ્રમાણે સાધુ ભક્તપરિજ્ઞા અનશનમાં ઉદ્યમ કરે તો અવશ્ય સર્વ નયોને અભિમત એવા ચારિત્રની શુદ્ધિને પ્રાપ્ત કરે છે, માટે આરાધક બને છે. II૧૬૭૧ી અવતરણિકા: પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરેલ કે ભક્તપરિજ્ઞા અનશનના વિધાનશેષને હું કહીશ. તેથી હવે ભક્તપરિજ્ઞા અનશનની શેષ રહેલી વિધિને જ દર્શાવે છે – ગાથા : वियडण अब्भुट्ठाणं उचिअं संलेहणं च काऊणं । पच्चक्खइ आहारं तिविहं च चउव्विहं वा वि ॥१६७२॥ અન્યથાર્થ : વિથ =વિકટનાને=આલોચનાને, (કરીને) ભુટ્ટી વર્ગ ૨ સંજોut thi=અભુત્થાનને અને ઉચિત એવી સંલેખનાને કરીને તિવિદંર વલ્વિદંવાવિ સાહા ત્રિવિધ અથવા ચતુર્વિધ પણ આહારનું પષ્યવર ફુ=પચ્ચક્ખાણ કરે છે–પ્રસ્તુત અનશન કરનાર સાધુ પચ્ચખાણ ગ્રહણ કરે છે. ગાથાર્થ : વિકટનાને કરીને, અભ્યાનને અને ઉચિત એવી સંલેખનાને કરીને ત્રિવિધ અથવા ચતુર્વિધ પણ આહારનું પ્રસ્તુત અનશન કરનાર મહાત્મા પચ્ચખાણ ગ્રહણ કરે છે. ટીકા : विकटनां दत्त्वा तदन्वभ्युत्थानं संयमे उचितां संलेखनां च संहननादेः कृत्वा प्रत्याख्यात्याहारं गुरुसमीपे त्रिविधं चतुर्विधं वाऽपि यथासमाधानमिति गाथार्थः ॥१६७२॥ ટીકાઈ: અનશની સાધુ વિકટનાને આપીને=આલોચનાને કરીને, ત્યારપછી સંયમમાં અભ્યત્થાનને અને સંઘયણાદિને ઉચિત એવી સંલેખનાને કરીને ગુરુની સમીપમાં યથાસમાધાન પોતાની સમાધિ પ્રમાણે, ત્રણ પ્રકારના અથવા ચાર પ્રકારના પણ આહારનું પચ્ચખાણ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા | ગાથા ૧૬૦૨-૧૬૦૩ ભાવાર્થ : ગાથા ૧૬૨૭-૧૬૨૮માં કહેલ કે ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા વિકટનાને કરે છે, વળી પૂર્વે શીતલ એવા સાધુ વિશેષથી સંક્લિષ્ટ ભાવનાઓનું વર્જન કરે છે. એ રીતે વિકટનાને કરીને ત્યારપછી તે મહાત્મા સંયમમાં અભ્યત્થાનને કરે છે અર્થાત ચારિત્રના પરિણામમાં અત્યંત ઉલ્લસિત વીર્યવાળા થવા માટે પ્રતિક્ષણ ભગવાનના વચનના પરમાર્થથી આત્માને ભાવિત કરવાનો સુર્દઢ વ્યાપાર કરે છે. ત્યારબાદ પોતાના સંઘયણાદિને અનુરૂપ સંખના કરીને ગુરુ પાસે સમાધિ પ્રમાણે ત્રિવિધ કે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ ગ્રહણ કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય છે અનશન કરનારા મહાત્માએ જીવનમાં થયેલાં પાપોની શુદ્ધિ કરવી જોઈએ, પછી સંયમમાં અત્યંત ઉસ્થિત માનસવાળા થવું જોઈએ, ત્યારપછી પૂર્વે વર્ણવેલા તપાદિ દ્વારા દેહની અને કષાયની સંલેખના કરવી જોઈએ, અને ત્યારબાદ અંતે પોતાની સમાધિ પ્રમાણે ત્રિવિધ કે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરવું જોઈએ. ll૧૬૭રા ગાથા : उव्वत्तइ परिअत्तइ सयमण्णेणा वि कारवइ किंचि । जत्थऽसमत्थो नवरं समाहिजणगं अपडिबद्धो ॥१६७३॥ અન્વયાર્થ : સર્ષ ૩āત્તમત્ત સ્વયં ઉદ્વર્તન કરે છે, પરાવર્તન કરે છે. નવાં ફક્ત પરિવતો=અપ્રતિબદ્ધ પ્રતિબંધ વગરના સાધુ, નન્દ જયાં=જે કૃત્યમાં, મલ્યો=અસમર્થ હોય, (ત્યાં) સમાદિન લિરિક સમાધિજનક કંઈક મvor વિ=અન્યથી પણ બીજા સાધુ પાસે પણ, IRવરૂ કરાવે છે. ગાથાર્થ : રવચં ઉદ્વર્તન કરે છે, પરાવર્તન કરે છે. ફક્ત પ્રતિબંધ વગરના સાધુ જે કૃત્યમાં અસમર્થ હોય, તે કૃત્યમાં સમાધિજનક કંઈક બીજા સાધુ પાસે પણ કરાવે છે. ટીકાઃ उद्वर्त्तते परावर्तते स्वयम् आत्मनैव, अन्येनापि कारयति किञ्चिद् वैयावृत्त्यकरेण यत्रासमर्थो, नवरं तत्कारयति समाधिजनकं यदात्मनः, अप्रतिबद्धः सन् सर्वत्रेति गाथार्थः ॥१६७३॥ ટીકાર્ય : સ્વયં આત્માથી જ પોતે જ, ઉદ્વર્તન કરે છે, પરાવર્તન કરે છે. જ્યાં અસમર્થ હોય=તે અનશન કરનારા સાધુ જે કૃત્ય કરવામાં અસમર્થ હોય, ત્યાં વૈયાવૃજ્યને કરનારા અન્ય સાધુથી પણ કંઈક કરાવે છે. ફક્ત પોતાને જે સમાધિનું જનક હોય તેને કરાવે છે. વળી તે અનશની સાધુ કેવા પ્રકારના છે? તે બતાવે છે – સર્વત્ર અપ્રતિબદ્ધ છતા તે સાધુ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક/ અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૦૩-૧૬૦૪ ૩૦૫ ભાવાર્થ: ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારનારા મહાત્મા ગુરુ પાસે ત્રિવિધ કે ચતુર્વિધ આહારનું પચ્ચકખાણ ગ્રહણ કર્યા પછી સ્થિર આસનમાં રહીને સતત ઋતથી આત્માને વાસિત કરવા માટે યત્ન કરે છે, અને જયારે સ્થિર આસનને કારણે તે યત્નમાં વ્યાઘાત થતો જણાય ત્યારે સ્વયં દેહનું ઉદ્વર્તન કરે છે કે પરાવર્તન કરે છે. વળી શરીરની શક્તિ અત્યંત ક્ષીણ થવાને કારણે તે મહાત્મા દેહનું ઉદ્વર્તનાદિ કરવામાં સ્વયં અસમર્થ હોય તો, પોતાના શ્રુતના ઉપયોગનો પ્રકર્ષ કરવામાં ઉપયોગી હોય તેવું સમાધિજનક કંઈક ઉદ્વર્તનપરાવર્તનરૂપ કૃત્ય તે મહાત્મા વૈયાવચ્ચ કરનારા સાધુ પાસે પણ કરાવે છે. વળી તે કૃત્ય સ્વયં કરતી વખતે કે અન્ય પાસે કરાવતી વખતે તે અનશની મહાત્મા દેહાદિ સર્વ પદાર્થો પ્રત્યે અપ્રતિબદ્ધ માનસવાળા થઈને શ્રુતના અવલંબનથી આત્મામાત્રમાં જ પ્રતિબંધને ધારણ કરનારા હોય છે. ||૧૬૭૩ ગાથા : मेत्तादी सत्ताइसु जिणिंदवयणेण तह य अच्चत्थं । भावेइ तिव्वभावो परमं संवेगमावण्णो ॥१६७४॥ અન્વયાર્થ: પરમં ય સંવે માવા તિબૂમાવો=અને પરમ સંવેગને પામેલા, તીવ્ર ભાવવાળા (તે અનશની સાધુ) નિવિયા=જિનેન્દ્રના વચનથી સત્તાફભુ મેરાવી સત્ત્વાદિમાં મૈત્રી આદિને તદ અશ્વત્થ ભાવેડૂતે પ્રકારે અત્યર્થ ભાવન કરે છે. ગાથાર્થ : અને પરમ સંવેગને પામેલા, તીવ્ર ભાવવાળા તે અનશની સાધુ જિનેન્દ્રના વચનથી સજ્વાદિમાં મૈત્રી આદિને તે પ્રકારે અત્યંત ભાવન કરે છે. ટીકા? मैत्र्यादीनि-मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वादिषु सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु जिनेन्द्रवचनेन हेतुभूतेन तथा चात्यर्थं नितरां भावयति तीव्रभावः सन् परमं संवेगमापन्नः अतिशयमार्दान्तःकरण इति गाथार्थः ॥१६७४॥ ટીકાઈઃ અને તીવ્ર ભાવવાળા છતા=પોતે જે ભાવનાઓ કરે છે તે ભાવનાઓનો આત્મામાં અત્યંત સ્પર્શ થાય તેવા તીવ્ર ભાવવાળા છતા, પરમ સંવેગને પામેલા=અતિશય આદ્ર અંતઃકરણવાળા, અનશની સાધુ હેતુભૂત=અંતકાળની આરાધનાને અતિશયિત કરવામાં હેતુભૂત, એવા જિનેન્દ્રના વચન વડે સત્ત્વાદિમાં=સત્ત્વગુણાધિક-ક્લિશ્યમાન-અવિનયોમાંસર્વ જીવોમાં - પોતાનાથી અધિક ગુણોવાળા જીવોમાં - ફ્લેશ પામતા For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૦૪-૧૬૦૫ જીવોમાં - અવિનયી જીવોમાં, મૈત્રી આદિનેત્રમૈત્રી-પ્રમોદ-કારુણ્ય-માધ્યથ્યને, તે પ્રકારે=જે પ્રકારે સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તન કરવાને અનુકૂળ સમભાવના પરિણામની વૃદ્ધિ થાય તે પ્રકારે, અત્યંત ભાવન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સર્વત્ર અપ્રતિબદ્ધ એવા ભક્તપરિજ્ઞા અનશન કરનારા મહાત્મા સ્થિરાસનમાં બેસીને આત્માને તત્ત્વથી ભાવિત કરે છે, ત્યારે ચિત્તને અત્યંત ઉચિત પ્રવૃત્તિપ્રધાન બનાવવા અર્થે જિનવચનાનુસાર જીવ વગેરે વિષયક મૈત્રી આદિ ભાવનાઓ કરે છે, જેથી સર્વ જીવો પ્રત્યે તેઓની ભૂમિકાનુસાર ઉચિત ભાવો કરવાનો અધ્યવસાય પ્રગટે. મૈત્રીભાવના: મૈત્રીભાવનાથી સર્વ જીવો પ્રત્યે હિતની ચિંતા થાય છે, તેથી પોતાના શત્રુભૂત જીવો પ્રત્યે પણ દ્વેષનો પરિણામ ન થાય પરંતુ હિતનો પરિણામ થાય, તે માટે તે અનશની મહાત્મા મૈત્રીભાવના કરે છે. પ્રમોદભાવના : વળી ગુણવાનના ગુણોને સ્મૃતિમાં લાવીને પ્રમોદભાવના કરવાથી ગુણો પ્રત્યેનો પક્ષપાત વધે છે. આથી તે અનશની મહાત્મા સિદ્ધાત્માઓના, તીર્થકરોના, સુસાધુઓના ગુણોનું સ્મરણ કરીને તે તે ભાવો પ્રત્યે પ્રમોદભાવના કરે છે. આ કારુણ્યભાવનાઃ વળી તે અનશની મહાત્મા દ્રવ્યથી અને ભાવથી ક્લિશ્યમાન જીવો પ્રત્યે કરુણાભાવના કરે છે, જેથી તેઓના ક્લેશને દૂર કરીને તેઓ પાસે હિતને અનુકૂળ શક્તિ અનુસાર પ્રયત્ન કરાવે તેવી ઉત્તમ પ્રકૃતિ પોતાની બને. માધ્યશ્મભાવનાઃ વળી તે અનશની મહાત્મા અયોગ્ય જીવો પ્રત્યે પણ દ્વેષ ન થાય, પરંતુ મધ્યસ્થભાવ પ્રગટે તેવી ઉત્તમ પ્રકૃતિ માધ્યશ્મભાવનાથી નિષ્પન્ન કરે છે. આ સર્વ ભાવનાઓ તે મહાત્મા વિચારમાત્રથી કરતા નથી, પરંતુ અત્યંત સંવેગના પરિણામપૂર્વક તે ભાવનાઓ ચિત્તને સ્પર્શે તેવા અતિશય આદ્ર અંતઃકરણવાળા થઈને અંતરંગ દઢ યત્નથી કરે છે, જેથી તે ભાવનાઓના બળથી સમભાવનો પ્રકર્ષ થાય. l/૧૬૭૪ll અવતરણિકા : देहसमाधौ यतितव्यमित्याह - અવતરણિકાW: દેહની સમાધિમાં યત્ન કરવો જોઈએ, એ પ્રમાણે કહે છે – ભાવાર્થ : ભક્તપરિજ્ઞા અનશન કરનારા મહાત્મા પ્રથમ સંઘયણવાળા મહાપુરુષો જેવા સમર્થ હોતા નથી, તેથી તેઓ દેહની સ્વસ્થતાનો વિચાર કર્યા વગર અનશન કરે તો ઉત્તમ ભાવોનો વ્યાઘાત થાય, માટે ઉત્તમ ભાવોની For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સંખનાવતુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૦૫ વૃદ્ધિને ઉપખંભક હોય એટલી દેહની સ્વસ્થતા માટે ભક્તપરિજ્ઞા અનશની મહાત્માએ ઉદ્યમ કરવો જોઈએ, એ પ્રમાણે પ્રસ્તુત ગાથામાં કહે છે – ગાથા : सुहझाणाओ धम्मो तं देहसमाहिसंभवं पायं । ता धम्मापीडाए देहसमाहिम्मि जइअव्वं ॥१६७५॥ અન્વયાર્થ : સુક્ષારો થમો શુભધ્યાનથી ધર્મ થાય છે. તંત્રત=શુભધ્યાન, પાયં-પ્રાયઃ ડેમમહિસંમવં દેહની સમાધિથી સંભવવાળું છે. તાકતે કારણથી થમાપીડા-ધર્મની અપીડારૂપે દસમરિષ્યિ-દેહની સમાધિમાં નકળંકયત્ન કરવો જોઈએ. ગાથાર્થ : શુભધ્યાનથી ધર્મ થાય છે. શુભધ્યાન પ્રાયઃ દેહની સમાધિથી સંભવે છે. તે કારણથી ધર્મની અપીડારૂપે દેહની સમાધિમાં યત્ન કરવો જોઈએ. ટીકા? शुभध्यानाद्-धर्मादेः धर्मो भवति, तत्-शुभध्यानं देहसमाधिसम्भवं प्रायो-बाहुल्येनास्मद्विधानां, यत एवं तत्-तस्माद्धापीडया हेतुभूतया देहसमाधौ-शरीरसमाधाने यतितव्यं प्रयत्नः कार्य इति માથાર્થ: ૨૬૭૬ ટીકાઈઃ ધર્માદિરૂપ શુભધ્યાનથી ધર્મ થાય છે. તે=શુભધ્યાન, અમારા જેવા સાધુઓને પ્રાયઃ=બહુલપણાથી, દેહની સમાધિથી સંભવવાળું છે. જે કારણથી આમ છે=શુભધ્યાન પ્રાયઃ દેહની સમાધિથી સંભવે છે એમ છે, તે કારણથી હેતુભૂત એવી ધર્મની અપીડારૂપે દેહની સમાધિમાં=શરીરના સમાધાનમાં, પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ધર્માદિ વિષયક શુભચિંતવન કરવાથી આત્મામાં ધર્મ નિષ્પન્ન થાય છે, અને તે ધર્માદિ વિષયક શુભ ચિંતવનરૂપ શુભધ્યાન અમારા જેવા નબળા સંઘયણાદિવાળા જીવોને દેહની સ્વસ્થતાથી સંભવે છે. તેથી જે દેહની સમાધિ ધર્મની અપીડાના હેતુભૂત હોય, તેવી દેહની સમાધિમાં અનશન કરનારા મહાત્માએ યત્ન કરવો જોઈએ. આનાથી એ ફલિત થાય કે, દેહ પ્રત્યેનું મમત્વ વૃદ્ધિ પામે તે રીતે કે દેહની પીડા પ્રત્યેના દ્વેષથી દેહની સમાધિમાં યત્ન કરવો ઉચિત નથી, પરંતુ શુભધ્યાન કરવામાં વિઘ્ન કરનારી હોય તેવી દેહની પીડાનું વર્જન કરવારૂપ દેહની સમાધિમાં યત્ન કરવો ઉચિત છે, જેથી શુભધ્યાનની વૃદ્ધિ થાય. For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ સંલેખનાવસ્તકઅભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા/ ગાથા ૧૬૦૫-૧૬૦૬ અહીં “થMરિ''માં “વિ' શબ્દથી ભગવાનના વચનાનુસાર કરાતા શુદ્ધ આત્માના સ્વરૂપના ચિંતવનનું ગ્રહણ છે અને “ધર્મ' શબ્દથી ધર્મધ્યાનના કારણ એવા દશ પ્રકારના યતિધર્મ આદિનું ગ્રહણ છે. આનાથી એ ફલિત થયું કે યતિધર્મમાં યત્ન કરવાથી ધર્મધ્યાનની અને શુદ્ધઆત્મતત્ત્વનું ચિંતવન કરવાથી શુક્લધ્યાનની પ્રાપ્તિ થાય છે. વળી તત્ત્વચિંતવનમાં તન્મયતા આવે તો ધ્યાનની પ્રાપ્તિ થાય અને કદાચ તે ચિંતવનમાં તેવી તન્મયતા ન આવે તોપણ, આત્મા શુભચિંતવનથી વાસિત બનવાને કારણે આત્મામાં ઉત્તમ સંસ્કારોના આધાનરૂપ ધર્મની નિષ્પત્તિ તો થાય જ છે. આમ, જીવનના અંતકાળે અનશની મહાત્માએ જેમ શુભધ્યાનમાં ઉદ્યમ કરવો આવશ્યક છે, તેમ શુભધ્યાનમાં વ્યાઘાતક એવી દેહની અસમાધિના વર્જનમાં ઉદ્યમ કરવો પણ આવશ્યક છે. ૧૬૭પી અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે સાધુએ ધર્મની અપીડારૂપે દેહની સમાધિમાં યત્ન કરવો જોઈએ, એ કથનને દેઢ કરવા અર્થે કહે છે – ગાથા : इहरा छेवट्ठम्मी संघयणे थिरधिईए रहिअस्स । देहस्सऽसमाहीए कत्तो सुहझाणभावो त्ति ॥१६७६॥ અન્વચાઈ: રૂT=ઇતરથા=દેહની સમાધિમાં યત્ન કરવામાં ન આવે તો, છેવકૃષ્પી સંજયને છેવટ્ટા સંઘયણમાં રેહડક્ષનરીદેહની અસમાધિ થયે છતે થયા સ્પિ =સ્થિર વૃતિથી રહિતને સુક્ષામાવો hો શુભધ્યાનનો ભાવ ક્યાંથી હોય ? » ‘ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : દેહની સમાધિમાં ચત્ન કરવામાં ન આવે તો તેવા સંઘચણમાં દેહની અસમાધિ થયે છતે સ્થિર ધૃતિથી રહિત જીવને શુભધ્યાનનો ભાવ ક્યાંથી હોય? ટીકા? इतरथा छेदवर्तिनि संहनने सर्वजघन्य इत्यर्थः स्थिरधृत्या रहितस्य-दुर्बलमनसः देहस्यासमाधौ सञ्जाते सति कुतः शुभध्यानभावो ? नैवेति गाथार्थः ॥१६७६॥ ટીકાર્ય : ઇતરથા=પૂર્વગાથામાં બતાવ્યા મુજબ ધર્મની અપીડારૂપે દેહની સમાધિમાં યત્ન કરવામાં ન આવે તો, સર્વથી જઘન્ય એવા છેદવર્તી સંવનનમાં=સેવા સંઘયણમાં, દેહની અસમાધિ થયે છતે સ્થિર વૃતિથી રહિતને=દુર્બળ મનવાળાને, શુભધ્યાનનો ભાવ ક્યાંથી હોય? ન જ હોય, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૦૬-૧૬૦૦ ૩૦૯ ભાવાર્થ : વર્તમાનકાળમાં જીવો સર્વ સંઘયણોમાં જઘન્ય એવા સેવાર્ય સંઘયણવાળા હોય છે. તેથી તેઓનું મન શુભધ્યાન કરવા માટે અત્યંત દુર્બળ હોય છે, તેના કારણે શરીરમાં અત્યંત પીડા થતી હોય ત્યારે સાધુ આત્માને ભગવાનના વચનથી ભાવિત કરવા માટે સુદઢ વ્યાપાર કરવા ઇચ્છે તો પણ કરી શકે નહીં. માટે પ્રામાણિક રીતે આત્મસાક્ષીએ વિચાર કરીને, આત્માને શાસ્ત્રવચનોથી ભાવિત કરવામાં બાધક ન બનતી હોય તેવી દેહની પીડાની ઉપેક્ષા કરીને શુભધ્યાનમાં યત્ન કરવો જોઈએ અને આત્માને શાસ્ત્રવચનોથી ભાવિત કરવામાં વ્યાઘાતક બનતી હોય તેવી દેહની પીડાનું વર્જન કરીને શુભચિંતવનમાં દઢ ઉદ્યમ કરવો જોઈએ, જેથી તત્ત્વથી વાસિત થયેલો આત્મા શીધ્ર સંસારના અંતને પામે. ll૧૬૭૬ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે અનશની સાધુ દેહની સમાધિમાં યત્ન ન કરે તો શુભધ્યાન કરી શકે નહીં. ત્યાં પ્રશ્ન થાય કે દેહની અસમાધિ થયે છતે શુભધ્યાન ન થાય તોપણ, તે મહાત્મા આત્મકલ્યાણ અર્થે જે દેહની પીડા સહન કરે છે તેનાથી તેમનું હિત તો થશે ને! તેના નિવારણ અર્થે કહે છે – ગાથા : तयभावम्मि अ असुहा जायइ लेसा वि तस्स णियमेणं । तत्तो अ परभवम्मि वि तल्लेसेसुं तु उववाओ ॥१६७७॥ અન્વયાર્થ: તયમાવષિ =અને તેના અભાવમાં શુભધ્યાનના અભાવમાં, નિયને નિયમથી તÍ=તેની=દેહની અસમાધિવાળા સાધુની, સાવંકલેશ્યા પણ મસુહા ગાયત્રઅશુભ થાય છે, તો મ=અને તેનાથી અશુભ લેશ્યાથી, પરમમિ વિ=પરભવમાં પણ તણું તુ તે વેશ્યાઓમાં જ ૩વવામ=ઉપપાત થાય છે. ગાથાર્થ : અને શુભધ્યાનના અભાવમાં નિયમથી દેહની અસમાધિવાળા સાધુની લેગ્યા પણ અશુભ થાય છે, અને અશુભ લેશ્યાથી પરભવમાં પણ તે લેશ્યાઓમાં જ ઉપપાત થાય છે. ટીકા : ___ तदभावे च-शुभध्यानाभावे च अशुभा जायते लेश्यापि तथाविधात्मपरिणामरूपा तस्य नियमेन देहासमाधिमतः, ततश्च-अशुभलेश्यातः परभवे-जन्मान्तरेऽपि तल्लेश्येष्वेवोपपातो महाननर्थ इति गाथार्थः ॥१६७७॥ ટીકાર્ય : અને તેના અભાવમાં શુભધ્યાનના અભાવમાં, નિયમથી તેની=દેહની અસમાધિવાળાની, તે પ્રકારના=જે For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૦૦-૧૬૦૮ પ્રકારે શુભધ્યાનના અભાવકાળમાં ચિત્ત દેહ સાથે સંશ્લેષ પામીને વિહ્વળતા અનુભવે તે પ્રકારના, આત્મપરિણામરૂપ લેશ્યા પણ અશુભ થાય છે, અને તેનાથી=અશુભ લેશ્યાથી, પરભવમાં=જન્માંતરમાં પણ, તે લેશ્યાઓમાં જ અશુભ લેશ્યાઓવાળા ભવોમાં જ, ઉપપાતરૂપ મહાન અનર્થ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અનશન કરનાર સાધુ શુભધ્યાનનો વ્યાઘાત થાય તેવી દેહની પીડાની ઉપેક્ષા કરે તો, તે દેહની પીડામાં ચિત્ત વારંવાર જવાથી શાસ્ત્રવચનોનું સમ્યફ ચિંતવન થઈ શકે નહીં, અને મહાત્મા સૂત્ર-અર્થોનું પરાવર્તન કરીને આત્માને શ્રુતથી ભાવિત કરવા યત્ન કરતા હોય તોપણ, તે શ્રુતના ભાવોથી પોતાના આત્માને વાસિત કરી શકતા નથી. વળી દેહની અસ્વસ્થતા હોય ત્યારે, ચિત્ત વારંવાર સ્કૂલના પામતું હોવાથી શુભધ્યાનનો અભાવ થાય તો, લેગ્યા પણ અશુભ જ થાય છે અર્થાત્ દેહની પીડિત અવસ્થા પ્રત્યે વારંવાર દ્વેષથી સંવલિત એવા આત્મપરિણામરૂપ અશુભ લેશ્યા થાય છે, જે અશુભ લેશ્યાથી પરભવમાં પણ તેવી અશુભ લેશ્યાવાળા હલકાં ભવોમાં ઉપપાત થાય છે, જે ઉપપાત અનશન કરનારા મહાત્મા માટે મહા અનર્થરૂપ છે. માટે કલ્યાણના અર્થી સાધુએ જેમ તત્ત્વથી ભાવિત થવા માટેનો ઉદ્યમ કરવો જોઈએ, તેમ ધર્મની અપીડારૂપે દેહની સમાધિ માટેનો પણ અવશ્ય ઉદ્યમ કરવો જોઈએ. ૧૬૭૭ ગાથા : तम्हा उ सुहं झाणं पच्चक्खाणिस्स सव्वजत्तेणं । संपाडेअव्वं खलु गीअत्थेणं सुआणाए ॥१६७८॥ અન્વયાર્થ : તખ્તી–તે કારણથી પૂર્વગાથામાં કહ્યું એમ છે તે કારણથી, સુત્રાપII શ્રુતજ્ઞા વડે નીકળેf=ગીતાર્થે પડ્યgif =પ્રત્યાખ્યાનીને=ભક્તપરિજ્ઞા અનશનનું પચ્ચખ્ખાણ કરનારા સાધુને, સત્રનાં સર્વ યત્ન વડે રઘr=નિયોગથી સુદંડાપાં=શુભ જ ધ્યાન સંપાડેગવં=સંપાદન કરાવવું જોઈએ. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું એમ છે તે કારણથી શ્રુતાજ્ઞા વડે ગીતાર્થ સાધુએ પ્રત્યાખ્યાની સાધુને સર્વ રત્ના વડે નિયમથી શુભ જ ધ્યાન સંપાદન કરાવવું જોઈએ. ટીકા : ___ यस्मादेवं तस्मात् शुभमेव ध्यानं प्रत्याख्यानिनः सर्वयत्नेन कवचज्ञातात् सम्पादयितव्यं खलुनियोगतः गीतार्थेन श्रुताज्ञया साधुनेति गाथार्थः ॥१६७८॥ For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ સલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ભક્તપરિજ્ઞા | ગાથા ૧૬૦૮, ૧૬૦૯-૧૬૮૦ ૩૮૧ ટીકાર્ય : જે કારણથી આમ છે=પૂર્વગાથામાં કહ્યું કે દેહની અસમાધિથી શુભધ્યાનનો અભાવ થાય તો અશુભ લેશ્યા પ્રાપ્ત થાય છે અને અશુભ લેશ્યાથી અન્ય જન્મમાં પણ અશુભ લેશ્યામાં ઉપપાતરૂપ મહા અનર્થ થાય છે એમ છે, તે કારણથી શ્રુતની આજ્ઞા વડે=આગમવચનાનુસારે, ગીતાર્થ સાધુએ પ્રત્યાખ્યાનીને=ત્રિવિધ કે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરનારા ભક્તપરિજ્ઞા અનશનવાળા સાધુને, કવચના જ્ઞાતથી=બખ્તરના દૃષ્ટાંતથી, સર્વયત્ન વડે નિયોગથીનિયમથી, શુભ જ ધ્યાન સંપાદન કરાવવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ધર્મધ્યાન કરવામાં વ્યાઘાતક દેહની પીડાનું વર્જન કરવામાં ન આવે તો, આરાધક પણ સાધુને અશુભ લેશ્યાની પ્રાપ્તિ થવાથી જન્માંતરમાં અશુભ લેશ્યાવાળા ભવની પ્રાપ્તિ થાય છે. તે કારણથી અનશન કરનાર સાધુને અશુભધ્યાન થતું હોય તો ગીતાર્થ સાધુએ શ્રુતની આજ્ઞા અનુસાર સર્વ યત્નથી તેઓને અશુભ ધ્યાનમાંથી બહાર કાઢીને નિયમથી શુભધ્યાનમાં પ્રવર્તાવવા જોઈએ. વળી, તે પ્રયત્ન ગીતાર્થ સાધુએ કવચના દષ્ટાંતથી કરવો જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય છે, કોઈ મહાત્માએ અનશનકાળમાં ચારેય આહારનું પચ્ચખાણ કર્યું હોય, ત્યારે તૃષાથી અત્યંત વ્યાકુળ થતા હોય અને કોઈપણ રીતે તેઓ શુભધ્યાન કરવા સમર્થ ન હોય; તેવા સંયોગોમાં તેમની પાસે રહેલા ગીતાર્થ સાધુ વિચારે કે આ અનશની મહાત્મા આ રીતે તૃષાથી વ્યાકુળ થઈને પાણી પાણી કરતાં કાળ કરશે તો અશુભ લેશ્યાને કારણે અવશ્ય દુર્ગતિને પ્રાપ્ત કરશે” આમ વિચારીને તે મહાત્માનું દુર્ગતિપાતથી રક્ષણ કરવા માટે તે ગીતાર્થ સાધુ શ્રતની આજ્ઞા અનુસાર અપવાદથી થોડું પાણી આપીને પણ તે અનશની મહાત્માને સ્વસ્થ કરે અને ફરી શુભધ્યાનમાં સ્થિર કરીને તેઓને અનશન પાર કરાવે. આવા અવસરે અનશની મહાત્માને અપવાદથી અપાયેલ પાણીની પ્રવૃત્તિ “કવચ' તુલ્ય છે, જેનાથી તે મહાત્માનું અશુભધ્યાનથી રક્ષણ થાય છે. આ પ્રમાણે ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથમાં ગાથા-૨૦૧ની ટીકામાં કહેલ છે. આથી ફલિત થયું કે શુભચિંતવનરૂપ ધર્મધ્યાનમાં વ્યાઘાત કરનાર કોઈપણ નિમિત્ત ઉપસ્થિત થાય ત્યારે, ગીતાર્થ સાધુ શ્રુતજ્ઞાનું પર્યાલોચન કરીને, તે અનશની મહાત્મા જે રીતે અશુભધ્યાનથી નિવર્તન પામે તે રીતે સર્વ યત્નથી નિયમા તે અનશની મહાત્માને શુભધ્યાન પ્રાપ્ત કરાવે, જેથી તે મહાત્માનું હિત થાય. માટે ધર્મધ્યાનની પીડા કરનાર એવી દેહની અસમાધિના પરિવાર માટે ગીતાર્થ સાધુ જે જે ક્રિયા કરે છે તે તે ક્રિયા કવચના દૃષ્ટાંત જેવી છે, જે કવચરૂપ ક્રિયા ગીતાર્થ સાધુ સ્વમતિથી કરતા નથી, પરંતુ શ્રુતની આજ્ઞાના બળથી કરે છે, તેમ જ તે પ્રત્યાખ્યાની સાધુને શુભધ્યાનમાં લઈ જવા માટે નિયોગથી શક્ય સર્વ પ્રયત્ન કરે છે, જેથી તે અનશન કરનારા મહાત્માનું એકાંતે હિત થાય છે. ./૧૬૭૮ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે અનશની મહાત્મા કોઈક નિમિત્તને પામીને શુભધ્યાનથી પાત પામ્યા હોય તો ગીતાર્થ સાધુ કવચના દૃષ્ટાંતથી સર્વ યત્ન દ્વારા તે મહાત્માને શુભ જ ધ્યાન સંપાદન કરાવે છે. હવે તે અનશની મહાત્મા પણ પોતાના શુભધ્યાનના રક્ષણ માટે શું કરે છે? તે બતાવે છે – For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ સંલેખનાવતુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૦૯-૧૬૮૦ ગાથા : सो वि य अप्पडिबद्धो दुल्लहलंभस्स विरइभावस्स । अप्परिवडणत्थं चिअ तं तं चिट्ठे करावेइ ॥१६७९॥ અન્વયાર્થ: મMવિદ્ધો ય સો વિ=અને અપ્રતિબદ્ધ એવા તે પણ અનશની મહાત્મા પણ, હુન્નમસ વિરમાવસ મMરિવUત્યિં દુર્લભ છે લાભ જેનો એવા વિરતિભાવના અપ્રતિપતન અર્થે જ તે તે વિ૬ વેરાવે-તે તે ચેષ્ટાને કરાવે છે. ગાથાર્થ : અને અપ્રતિબદ્ધ એવા તે અનશની મહાત્મા પણ દુર્લભ છે લાભ જેનો એવા વિરતિભાવના અપ્રતિપતન અર્થે જ તે તે ચેષ્ટાને કરાવે છે. ટીકા : सोऽपि च प्रत्याख्यानी अप्रतिबद्धः सर्वत्र दुर्लभलाभस्य दुर्लभप्राप्तेः विरतिभावस्य चारित्रस्य अप्रतिपतनार्थमेव आज्ञापरतन्त्रः सन् तां तां चेष्टां कारयति कवचादिरूपामिति गाथार्थः ॥१६७९॥ * “વવાપ'માં ‘મા’ પદથી શત્રુઓના ઘાથી રક્ષણ કરનારાં ઢાલ વગેરે અન્ય સાધનોનું ગ્રહણ કરવું. ટીકાર્ય અને સર્વત્ર અપ્રતિબદ્ધ=દેહ-ઉપધિ-માન-સન્માનાદિ સર્વ ભાવોમાં પ્રતિબંધ વગરના, તે પ્રત્યાખ્યાની પણ દુર્લભ છે લાભ જેનો એવા દુર્લભ છે પ્રાપ્તિ જેની એવા, વિરતિભાવના-ચારિત્રના, અપ્રતિપતન અર્થે જ આજ્ઞાપરતંત્ર છતા કવચારિરૂપ તે તે ચેષ્ટાને કરાવે છે=બીજા સાધુ પાસે કરાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : तह वि तया अद्दीणो जिणवरवयणमि जायबहुमायो । संसाराओ विरत्तो जिणेहिं आराहओं भणिओ ॥१६८०॥ અન્વચાઈ: તદ વિ=તોપણ તયા–ત્યારે ગદ્દીનો અદીન, વિવિરવથifમ નાયવહુમાળો જિનવરના વચનમાં થયેલા બહુમાનવાળા, સંસારનો વિરત્તા=સંસારથી વિરક્ત એવા (તે અનશની સાધુ) નિહિં મારે મો =જિન વડે આરાધક કહેવાયા છે. ગાથાર્થ: તોપણ ત્યારે અદીન, જિનવરના વચનમાં થયેલા બહુમાનવાળા, સંસારથી વિરક્ત એવા તે અનશની સાધુ જિન વડે આરાધક કહેવાયા છે. For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૦૯-૧૮૦ ટીકાઃ तथापि तदा अदीनः सन् भावेन जिनवरवचने जातबहुमानः वचनैकनिष्ठः सन् संसाराद्विरक्तःसंविग्नो जिनैराराधको भणितः परमार्थत इति गाथार्थः ॥१६८०॥ ટીકાર્ય તોપણ=તે અનશની મહાત્મા પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે અન્ય પાસે તે તે ચેષ્ટા કરાવે છે તોપણ, ત્યારે ભાવથી અદીન છતા, જિનવરના વચનમાં થયેલા બહુમાનવાળા=વચનએકમાં નિષ્ઠાવાળા છતા, સંસારથી વિરક્ત=સંવિગ્ન, તે અનશની મહાત્મા જિન વડે પરમાર્થથી આરાધક કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેમ ગીતાર્થ સાધુ અનશની સાધુને શુભધ્યાન સંપાદન કરાવવા ઉચિત યત્ન કરે છે, તેમ અનશની સાધુ સ્વયં પણ સુખ-દુઃખ આદિ સર્વ ભાવોમાં પ્રતિબંધ રહિત થઈને દુર્લભ પ્રાપ્તિવાળા ચારિત્રના પરિણામનું રક્ષણ કરવા માટે શુભધ્યાનનો બાધ કરે તેવી શારીરિક પીડા વખતે અન્ય સાધુ પાસે પોતાના દેહનું ઉદ્વર્તન કે પરાવર્તન કરાવે છે, જે ચેષ્ટા શુભધ્યાનના રક્ષણ માટે કવચાદિરૂપ છે. આશય એ છે કે જેમ યુદ્ધભૂમિમાં કવચથી યોદ્ધો શત્રુઓના ઘાથી રક્ષિત બને છે, તેમ અનશન કરનારા મહાત્મા મોહ સામે યુદ્ધ કરી રહ્યા છે, અને મોહને દૂર કરીને વીતરાગવચનથી આત્માને વાસિત કરી રહ્યા છે; તે વખતે દેહની પીડાને કારણે મોહનો ઉપદ્રવ થાય તો શુભધ્યાનમાં અલના થવાથી તે મહાત્માનો વિરતિભાવ પાત પામે. આથી તે મહાત્મા પોતાનું મોહથી રક્ષણ કરવા માટે ભગવાનના વચનનું સ્મરણ કરીને કવચતુલ્ય તે તે ચેષ્ટાઓ અન્ય પાસે કરાવીને દેહમાં થતી પીડાનું વર્જન કરે છે અને મોહના ઉપદ્રવોથી રહિત થઈને શુભધ્યાનમાં ઉદ્યમ કરે છે, જેના બળથી તે મહાત્મા મોહનો નાશ કરવા સમર્થ બને છે. આ કથનથી એ પ્રાપ્ત થાય કે જે ક્રિયાથી શુભધ્યાનમાં વ્યાઘાતક એવા મોહના ઉપદ્રવોથી આત્માનું રક્ષણ થાય તે ક્રિયા કવચતુલ્ય છે. આથી જ ગીતાર્થ સાધુ અપવાદથી કવચતુલ્ય કોઈક પ્રવૃત્તિ કરવા દ્વારા દુર્ગાનમાં ચઢેલા અનશની સાધુને મોહથી રક્ષિત કરીને શુભધ્યાનમાં સ્થિર કરે છે, તેમ જ અનશની મહાત્મા પણ પોતાની માનસિક સ્થિતિને યથાર્થ જાણીને મોહથી રક્ષિત થવા જિનવચનનું સ્મરણ કરીને કવચતુલ્ય તે તે ક્રિયા અન્ય સાધુ પાસે કરાવે છે. તોપણ તે અનશની મહાત્મા અદીન છે અર્થાત્ “પોતે પોતાના દેહનું ઉદ્વર્તનાદિ કરવામાં અસમર્થ છે માટે પોતાના દેહની તે તે ચેષ્ટા અન્ય પાસે કરાવવી પડે છે એ પ્રકારના ભાવથી દીનતાવાળા નથી; કેવલ ભગવાનના વચનમાં એકનિષ્ઠાવાળા થઈને તે મહાત્મા પોતાના સંયમના ભાવોની વૃદ્ધિ અર્થે તે તે ક્રિયા અન્ય પાસે કરાવે છે. વળી તે મહાત્મા સંસારથી વિરક્ત છે અર્થાતુ દેહના મમત્વથી કે દેહની શાતા આદિથી વિરક્ત છે, માટે તેઓ દેહ પ્રત્યેના મમત્વથી બીજા પાસે તે તે ચેષ્ટા કરાવતા નથી. આવા મહાત્માને ભગવાને પરમાર્થથી આરાધક કહ્યા છે. For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા/ ગાથા ૧૬૦૯-૧૬૮૦, ૧૬૮૧ આનાથી અર્થથી એ ફલિત થાય છે, જે સાધુ શરીરની પીડાથી ઉદ્વિગ્ન હોય અને પોતાનું કૃત્ય સ્વયં કરવા માટે અસમર્થ હોવાથી દીનતા ધારણ કરે છે, અથવા સંયમવૃદ્ધિનો વિચાર કર્યા વગર માત્ર શરીરની શાતા અર્થે અન્ય પાસે પોતાના દેહનું ઉદ્વર્તનાદિ કરાવે છે, તેઓ ભગવાનના વચનમાં એકનિષ્ઠાવાળા નથી અને દેહની શાતા પ્રત્યે પ્રતિબદ્ધ માનસવાળા હોવાથી સંસારથી વિરક્ત નથી. આવા સાધુ અનશન કરતા હોય તોપણ પરમાર્થથી ભગવાને તેઓને આરાધક કહ્યા નથી; પરંતુ જે મહાત્મા પ્રતિક્ષણ ચિત્તને જિનવચનમાં સ્થાપિત કરીને વીતરાગભાવને અનુકૂળ નિર્લેપભાવ વૃદ્ધિ પામે તે પ્રકારે સતત ઋતથી આત્માને વાસિત કરતા હોય અને તેને ઉપષ્ટભક બને એવી કોઈ ક્રિયા અન્ય પાસે કરાવતા હોય, તેવા સાધુને ભગવાને પરમાર્થથી આરાધક કહ્યા છે. /૧૬૭૯/૧૬૮૭ll. અવતરણિકા : अत्रोपपत्तिमाह - અવતરણિકાઈ: અહીં=ગાથા ૧૬૨૭-૧૬૨૮માં ગ્રંથકારશ્રીએ કહેલ કે પૂર્વે પરલોક પ્રત્યે શીતલ પણ સાધુ અંતકાળે આરાધનાને પ્રાપ્ત કરે છે એ કથનમાં, ઉપપત્તિને પૂર્વે શીતલ હોવા છતાં અંત સમયે ચારિત્રની આરાધનાની પ્રાપ્તિરૂપ સંગતિને, કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬ ૨૭-૧૬૨૮માં ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારવાની વિધિનો પ્રારંભ કરતાં કહેલ કે પૂર્વે શીતલ પણ પાછળથી જીવનના ચરમકાળે સંવેગ પામેલા અનશન કરવા તત્પર થયેલા મહાત્મા પ્રવ્રજ્યાગ્રહણકાળથી માંડીને આલોચનાને કરે છે, સંક્લિષ્ટ ભાવનાનું વિશેષથી વર્જન કરે છે અને તે વર્જનથી આરાધનાને પ્રાપ્ત કરે છે. એ કથનમાં શીતલ પણ સાધુ અંત સમયે આરાધનાને પ્રાપ્ત કરે છે એ વચન કઈ રીતે સંગત થાય? તે ગાથા ૧૬૮૩ સુધી દર્શાવે છે – ગાથા : जं सो सया वि पायं मणेण संविग्गपक्खिओ चेव । इअरो उ विरइरयणं न लहइ चरमे वि कालम्मि ॥१६८१॥ અન્વયાર્થ : ગં=જે કારણથી તો આ=ગાથા ૧૬૨૭માં કહ્યા મુજબ પાછળથી સંવેગ પામેલા ભક્તપરિજ્ઞા અનશન કરવા તત્પર થયેલા મહાત્મા, સયા વિકસદા પણ આખા સંયમજીવનના કાળમાં હંમેશાં પણ, પા=પ્રાયઃ મને મનથી=ભાવથી, સંવિજાપવિમો વેવ સંવિગ્નપાક્ષિક જ હોય છે. (તે કારણથી તેઓ અંતકાળે આરાધનાને પ્રાપ્ત કરે છે, એમ ગાથા ૧૬૨૮ સાથે સંબંધ છે.) ફરી વળી ઇતર=અસંવિગ્નપાક્ષિક, ચર વિ શાસ્ત્રમ=ચરમ પણ કાળમાં વિરડ્રાય જ નહટ્ટ=વિરતિરત્નને પ્રાપ્ત કરતા નથી. For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા) ગાથા ૧૬૮૧ ૩૮૫ ગાથાર્થ : જે કારણથી ગાથા ૧૬૨૦માં કહ્યા મુજબ પાછળથી સંવેગ પામેલા ભક્તપરિજ્ઞા અનશન કરવા તત્પર થયેલા મહાત્મા આખા સંચમજીવનના કાળમાં હંમેશાં પણ પ્રાયઃ ભાવથી સંવિગ્નાપાક્ષિક જ હોય છે. તે કારણથી તેઓ અંતકાળે આરાધનાને પ્રાપ્ત કરે છે, એમ ગાથા ૧૨૮ સાથે સંબંધ છે. વળી અસંવિઝપાક્ષિક ચરમ પણ કાળમાં વિરતિરત્નને પ્રાપ્ત કરતા નથી. ટીકા __यदसावेवंविधः सदापि प्रायः मनसा भावेन संविग्नपाक्षिक एव, इतरस्तु=असंविग्नपाक्षिकः विरतिरत्नं-चारित्रं न लभते-न प्राप्नोति चरमकालेऽपीति गाथार्थः ॥१६८१॥ ટીકાર્ય જે કારણથી આવા પ્રકારના આ=ગાથા ૧૯૨૭માં બતાવેલ એવા પ્રકારના સંયમજીવનમાં પૂર્વે શીતલ અને પાછળથી સંવેગ પામેલા અનશન કરવા તત્પર થયેલા મહાત્મા, સદા પણ આખા સંયમજીવનના કાળમાં હંમેશાં પણ, પ્રાયઃ મનથી=ભાવથી, સંવિગ્નપાક્ષિક જ હોય છે=સંવિગ્ન સાધુઓના પક્ષપાતવાળા જ હોય છે. વળી ઇતર=અસંવિગ્નપાક્ષિક, ચરમ કાળમાં પણ વિરતિરૂપી રત્નને=ચારિત્રને, પ્રાપ્ત કરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભક્તપરિજ્ઞા અનશન કરવા તત્પર થયેલા મહાત્મા સામાન્યથી સુસાધુ હોય છે. તેઓ ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારતા પૂર્વે પોતાના પ્રવ્રયાગ્રહણના કાળથી માંડીને થયેલા અતિચારોની આલોચના કરે છે, ત્યારપછી ગાથા ૧૬૭રથી ૧૬૮૦માં બતાવી એ ભક્તપરિજ્ઞા અનશનની વિધિમાં યત્ન કરે છે. વળી કોઈ સાધુ પૂર્વે સંયમમાં શિથિલ પરિણામવાળા હોય, છતાં તેઓ પણ જીવનના ચરમકાળે સંવેગ પામીને ભક્તપરિજ્ઞા અનશન કરવા તૈયાર થયા હોય, તો તેઓ સંક્લિષ્ટ ભાવનાઓનું વિશેષથી વર્જન કરે છે, ત્યારપછી ગાથા ૧૬૭રથી અત્યાર સુધી બતાવી એ ભક્તપરિજ્ઞા અનશનની વિધિમાં યત્ન કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે સુસાધુ પૂર્વે ચારિત્રને પામેલા હોય છે અને અંતકાળે પણ અનશનમાં વિધિપૂર્વક યત્ન કરતા હોય છે, માટે સુસાધુ તો આરાધનાને પ્રાપ્ત કરે; પરંતુ પૂર્વે સંયમમાં શિથિલતા સેવી હોવાથી જેમણે ચારિત્રને સુંદર પાળ્યું નથી, તેવા સાધુ અનશન કરે તો આરાધનાને કઈ રીતે પ્રાપ્ત કરે ? તે સ્પષ્ટ કરવા કહે છે – જે સાધુ પૂર્વે સંયમમાં શિથિલ પરિણામવાળા હોય, પ્રમાદી હોય, તોપણ સંવિગ્ન સાધુઓ પ્રત્યે બહુમાનવાળા હોય, સંવિગ્ન સાધુઓની જેમ સંયમ પાળવાની રુચિવાળા હોય, તેઓ પ્રાયઃ કરીને સદા પણ ભાવથી સંવિગ્ન સાધુઓનો પક્ષપાત કરનારા હોય છે અને તેઓ જીવનના અંત સમયે સંવેગના પરિણામને પામે છે. તેથી તેઓ પૂર્વે બતાવેલી ભક્તપરિજ્ઞા અનશનની વિધિમાં યત્ન કરે તો આરાધનાને પ્રાપ્ત કરે છે. For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ સંલેખનાવતુક | અજુદત મરણ/ ભક્તપરિજ્ઞા/ ગાથા ૧૬૮૧-૧૬૮૨ વળી જેઓ સંયમજીવનમાં સુસાધુના પક્ષપાતવાળા નથી, સંયમમાં શિથિલ પરિણામવાળા છે અને સ્વમતિ અનુસારે જીવવાની રુચિવાળા છે, તેઓ પૂર્વે પણ અસંવિઝપાક્ષિક જ હોય છે અને અંતસમયે અનશન કરે તો પણ આરાધનાને પ્રાપ્ત કરી શકતા નથી. અહીં ‘પ્રાયઃ' કહ્યું તેનાથી એ પ્રાપ્ત થાય કે સાધુ ક્યારેક અત્યંત પ્રમાદને વશ થઈને ઉસૂત્રભાષણ કે તેવી કોઈ પ્રવૃત્તિ કરે, ત્યારે તે સંવિગ્નપાક્ષિક પણ રહેતા નથી; અને તેવા પણ સાધુને પાછળથી પશ્ચાત્તાપ થાય તો તેઓ અંત સમયે આરાધક પણ બની શકે છે. તે સિવાય મોટા ભાગે જેઓ સદા પણ સંવિગ્નનો પક્ષ કરનારા હોય, પ્રાય: તેઓ જ અંતસમયે આરાધક બને છે. ./૧૬૮૧ અવતરણિકા પૂર્વગાથામાં કહ્યું કે પૂર્વે શીતલ અને પાછળથી સંવેગ પામેલા અનશની સાધુ પ્રાયઃ સદા પણ સંવિગ્નપાક્ષિક જ હોય છે. હવે તે સંવિગ્નપાક્ષિક સાધુ જ્યારે સંયમમાં શીતલ પરિણામવાળા હતા ત્યારે પણ ધાર્મિક જ હોય છે, માટે તેઓ પાછળથી સંવેગ પામીને આરાધનાને પ્રાપ્ત કરે છે. તે બતાવવા અર્થે કહે છે – ગાથા : संविग्गपक्खिओ पुण अण्णत्थ पयट्टओ वि काएणं । धम्मे च्चिअ तल्लिच्छो दढरत्तित्थि व्व पुरिसम्मि ॥१६८२॥ અન્વયાર્થ : સંવિ/પવિરવો પુછા=વળી સંવિગ્નપાક્ષિક | મUUસ્થિ પટ્ટ વિ=કાયાથી અન્યત્ર પ્રવૃત્ત પણ પુરસ િઢત્તિસ્થિ ત્રપુરુષમાં દઢ રક્ત સ્ત્રીની જેમ ઘણે શ્વિમ તરછોકધર્મમાં જ તલિપ્સાવાળા હોય છે. ગાથાર્થ : વળી સંવિઝપાક્ષિક કાયાથી અન્યત્ર પ્રવૃત્ત પણ પુરુષમાં દેટ રક્ત સ્ત્રીની જેમ ધર્મમાં જ તલિપ્સાવાળા હોય છે. ટીકા : ___ संविग्नपाक्षिकः पुनः शीतलविहारी अन्यत्र प्रवृत्तो (?अपि)अप्कायादिभोगे कायेन प्रमादात् धर्म एव तल्लिप्सः तद्गतचित्तः दृढरक्तस्त्रीवत् पुरुषे । सा यथा कुलजा प्रोषितभर्तृका क्वचिज्जातरागा कादाचित्कस्वल्पकालतत्प्राप्त्या दानादिक्रियाप्रवृत्तापि तद्गतचित्ता पापेन युज्यते स्वल्पं च दानादिक्रियाफलमाप्नोति, एवं संविग्नपाक्षिकोऽपि कायमात्रेणासमञ्जसप्रवृत्तो भावेन धर्मरक्तो धार्मिक एव मन्तव्य इति गाथार्थः ॥१६८२॥ For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ સેલખનાવસ્તુક | અજુદત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૮૨ નોંધ: ટીકામાં પ્રવૃત્ત:'ને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે પ્રવૃત્તોfપ' હોય તેમ ભાસે છે. ટીકાર્ય : સંવિન... પુણેવળી શીતલવિહારી એવા સંવિગ્નપાક્ષિક પ્રમાદને કારણે કાયાથી અન્યત્ર=અપ્લાયાદિના ભોગમાં, પ્રવૃત્ત પણ પુરુષમાં દઢ રક્ત સ્ત્રીની જેમ ધર્મમાં જ તલિપ્સાવાળા તતચિત્તવાળા, હોય છે. હવે તે દષ્ટાંત અને દાન્તિકયોજન સ્પષ્ટ કરે છે – સ ... મનોતિ જે રીતે કુલજ એવી ત=સારા કુળમાં જન્મેલી એવી સ્ત્રી, પ્રોષિતભર્તૃક=જેનો પતિ પરદેશ ગયો છે એવી, ક્યાંક જાતરાગવાળી કોઈક પરપુરુષમાં ઉત્પન્ન થયેલા રાગવાળી, કાદાચિત્ય સ્વલ્પ કાળ માટે તેની પ્રાપ્તિથી ક્યારેક અલ્પ કાળ માટે તે પરપુરુષની પ્રાપ્તિથી, દાનાદિ ક્રિયામાં પ્રવૃત્ત એવી પણ તર્ગતચિત્તવાળી તે પરપુરુષવિષયક ચિત્તવાળી, પાપથી યોજાય છે અને અલ્પ એવું દાનાદિ ક્રિયાનું ફળ પ્રાપ્ત કરે છે. પર્વ... નાથાર્થ: એ રીતે કાયામાત્રથી અસમંજસમાં પ્રવૃત્ત એવા સંવિગ્નપાક્ષિક પણ ભાવથી ધર્મમાં રક્ત એવા ધાર્મિક જ માનવા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંવિગ્નપાક્ષિક સાધુ અનશનકાળથી પૂર્વકાળમાં શીતલ પરિણામવાળા હોય છે, તેથી તે વખતે પ્રમાદને કારણે કાયાથી તેઓ સંયમથી વિપરીત પ્રવૃત્તિઓ કરે છે, તોપણ સંવિગ્ન સાધુઓ પ્રત્યેના પક્ષપાતને કારણે તેઓ ધર્મમાં જ લિપ્સાવાળા છે. તેમાં દષ્ટાંત બતાવે છે – કોઈ સારા કુળની સ્ત્રીનો પતિ દીર્ઘકાળથી પરદેશ ગયો હોય, ત્યારે તે કુલીન પણ સ્ત્રીને યૌવનને કારણે કોઈ અન્ય પુરુષ પ્રત્યે રાગ થઈ જાય અને ક્યારેક અલ્પ કાળ માટે તે સ્ત્રી પરપુરુષ સાથે સંબંધ પણ કરે, તોપણ કુલીન હોવાથી તે સ્ત્રી પતિના વિરહમાં દાનાદિ ક્રિયામાં પ્રવૃત્તિવાળી થાય છે; તે વખતે તે દાનાદિ ક્રિયા કરવા છતાં પરપુરુષવિષયક ચિત્તને કારણે પાપથી યોજાય પણ છે, તેમ જ કુલીન હોવાથી દાનાદિ ક્રિયા કરીને શીલ પાળવા માટે યત્ન પણ કરે છે, તેથી તે દાનાદિનું અલ્પ ફળ પ્રાપ્ત કરે છે. એ રીતે સંવિગ્નપાક્ષિક સાધુ પણ ચારિત્રધર્મમાં રક્ત હોવાથી ધાર્મિક જ છે; અને તે કુલીન સ્ત્રી જેમ કાયાથી દાનાદિ કરે છે માટે તે દાનાદિના અલ્પ ફળને પામે છે, તેમ સંવિગ્નપાક્ષિક પણ કાયામાત્રથી સંયમવિરુદ્ધ આચરણ કરે છે તેથી તે વિરુદ્ધ આચરણના અલ્પ ફળને પામે છે. અહીં વિશેષ એ છે કે જેમ કુલીન સ્ત્રીનું દાનાદિકાળમાં કંઈક ધર્મવિષયક ચિત્ત છે, તોપણ મુખ્યત્વે પરપુરુષવિષયક ચિત્ત છે, તેથી તે સ્ત્રી દાનાદિ ક્રિયાજન્ય અલ્પ ફળ પ્રાપ્ત કરે છે અને અનાચારસેવનજન્ય અધિક ફળ પ્રાપ્ત કરે છે; તેમ સંવિગ્નપાક્ષિકનું પણ પ્રધાનરૂપ ધર્મમાં ચિત્ત છે, તોપણ કાયાથી અસમંજસ પ્રવૃત્તિકાળમાં પણ કંઈક ચિત્ત છે, તેથી તેઓ ધર્મના મુખ્ય ફળને પ્રાપ્ત કરે છે અને અસંયમના અલ્પ ફળને પ્રાપ્ત કરે છે. ૧૬૮૨ For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ સંલેખનાસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા | ગાથા ૧૬૮૩ ગાથા : तत्तो च्चिअ भावाओ णिमित्तभूअंमि चरमकालम्मि । उक्करिसविसेसेणं कोई विरइं पि पावेइ ॥१६८३॥ અન્વયાર્થ : તત્તો શ્વિમ માવાઝો તે જ ભાવથી મિત્તભૂમિ ઘરમાત્મમ=નિમિત્તભૂત એવા ચરમકાળમાં વરસવિલેણેf=ઉત્કર્ષવિશેષથી જો કોઈ વિવું fપ પાડ્ર=વિરતિને પણ પામે છે. ગાથાર્થ : તે જ ભાવથી નિમિત્તભૂત એવા ચરમકાળમાં ઉત્કર્ષવિશેષથી કોઈ વિરતિને પણ પામે છે. ટીકા? ___ तत एव भावाद् धर्मविषयात् निमित्तभूते चरमकाले सति उत्कर्षविशेषेण शुभभावस्य कश्चिद्विरतिमपि प्राप्नोति धन्यः, युक्तियुक्तमेतदिति गाथार्थः ॥१६८३॥ ટીકાર્ય : ધર્મના વિષયવાળા તે જ ભાવથી=સંયમજીવનના પૂર્વકાળમાં શીતલ હતા તે વખતે પણ સંવિગ્નપાક્ષિકને જે ધર્મવિષયક રાગભાવ હતો તે જ રાગના ભાવથી, નિમિત્તભૂત=શુભભાવના ઉત્કર્ષમાં કારણભૂત, એવો ચરમકાળ હોતે છતે શુભભાવના ઉત્કર્ષવિશેષથી ધન્ય એવા કોઈક મહાત્મા વિરતિને પણ પામે છે. આ યુક્તિયુક્ત છે=પૂર્વે શીતલ પણ સાધુ પાછળથી સંવેગવાળા થઈને અંતકાળે ચારિત્રની આરાધનાને પ્રાપ્ત કરે છે એ ગાથા ૧૬૨૭-૧૬૨૮નું કથન યુક્તિસંગત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૬૮૧માં કહ્યું કે પૂર્વે શીતલ પણ પાછળથી સંવેગ પામેલા ભક્તપરિજ્ઞા અનશન કરનારા મહાત્મા પ્રાયઃ સદા પણ ભાવથી સંવિગ્નપાક્ષિક જ હોય છે, આથી જ તેઓ ચરમકાળમાં આરાધનાને પ્રાપ્ત કરે છે. ત્યારપછી ગાથા ૧૬૮૨માં સંવિગ્નપાણિક ધાર્મિક જ છે, તે દષ્ટાંતથી સ્પષ્ટ કર્યું. આથી સિદ્ધ થયું કે સંવિગ્નપાક્ષિક જયારે સંયમમાં શિથિલ પરિણામવાળા હોય છે ત્યારે પણ ભાવથી ધર્મમાં રક્ત જ છે. માટે સંવિગ્નપાક્ષિકનું ચિત્ત સંયમ પ્રત્યે બદ્ધરાગવાળું હોય છે. આથી પોતાના જીવનનો ચરમકાળ ઉપસ્થિત થયો હોય ત્યારે, તે ચરમકાળ કેટલાક સાત્ત્વિક સંવિગ્નપાક્ષિક સાધુઓના વીર્યના ઉત્કર્ષમાં નિમિત્તભૂત બને છે. તેથી કોઈ મહાત્માને પૂર્વનો સંયમનો રાગભાવ ચરમકાળના નિમિત્તને પામીને ઉત્કર્ષ વિશેષવાળો બને તો, તે પુણ્યશાળી સંવિગ્નપાક્ષિક મહાત્મા સર્વ ભાવો પ્રત્યે સમભાવના પરિણામરૂપ વિરતિને પણ પ્રાપ્ત કરે છે. માટે ગાથા ૧૬૨૮માં કહેલ કે શિથિલ પરિણામવાળા પણ સાધુ સંવેગને પામીને સંક્લિષ્ટ ભાવનાઓનું વિશેષથી વર્જન કરે તો, તે વર્જનથી આરાધનાને પ્રાપ્ત કરે છે, એ કથન યુક્તિયુક્ત જ છે. For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૮૩-૧૯૮૪ ૩૮૯ આનાથી એ ફલિત થાય કે સુસાધુઓ સદા સમભાવના અભ્યાસવાળા હોવાથી અનશનકાળમાં તેઓને અનશનના બળથી પ્રાયઃ સમભાવનો ઉત્કર્ષ થાય છે; પરંતુ જેઓ સદા શિથિલ પરિણામવાળા હોવા છતાં સંયમ પ્રત્યે બદ્ધરાગવાળા છે, તેવા સંવિગ્નપાક્ષિક સાધુઓ સુસાધુ પ્રત્યેના પક્ષપાતવાળા છે અને શુદ્ધ પ્રરૂપણા કરનારા છે, છતાં સમભાવના પરિણામમાં સમ્યગુ યત્ન કરી શકતા નથી, તેથી પ્રમાદથી અસંયમની પ્રવૃત્તિઓ કરે છે. માટે અંતસમયે ચારિત્રને પ્રાપ્ત કરવું તેઓ માટે દુષ્કર છે; આમ છતાં “આ મારો જીવનનો અંતિમ કાળ છે” એવી સ્મૃતિ થવાથી વીર્ય પ્રકર્ષવાળું થાય તો સંવિગ્નપાક્ષિકને પૂર્વે જે સમભાવ પ્રત્યેનો બદ્ધરાગ હતો તે સમભાવ ચિત્તમાં પ્રગટ થાય છે, તેથી તે મહાત્મા વિરતિને પ્રાપ્ત કરે છે અને કદાચ તેવો સમભાવ ચિત્તમાં પ્રગટ ન થાય તોપણ તે મહાત્મા સ્વભૂમિકાનુસાર આરાધનાને પ્રાપ્ત કરે છે. ll૧૬૮૩ll અવતરણિકા : ગાથા ૧૬૮૧ના પૂર્વાર્ધમાં કહેલ કે પૂર્વે શીતલ પણ અંત સમયે સંવેગ પામીને આરાધનાને પામે છે એ સાધુ સદા પણ પ્રાયઃ ભાવથી સંવિગ્નપાક્ષિક જ હોય છે. ત્યારપછી ગાથા ૧૬૮૨-૧૬૮૩માં સંવિગ્નપાક્ષિક કઈ રીતે ચરમકાળે આરાધનાને પ્રાપ્ત કરે છે ? તેની સ્પષ્ટતા કરી. હવે ગાથા ૧૬૮૧ના ઉત્તરાર્ધમાં કહેલ કે અસંવિગ્નપાક્ષિક ચરમકાળમાં પણ વિરતિરત્નને પ્રાપ્ત કરતા નથી. તેની સ્પષ્ટતા કરે છે – ગાથા : जो पुण किलिट्ठचित्तो णिरविक्खोऽणत्थदंडपडिबद्धो । लिंगोवघायकारी ण लहइ सो चरमकाले वि ॥१६८४॥ અન્વયાર્થ: નો પુત્રવળી જે (સાધુ) શિનિોિ ક્લિષ્ટ ચિત્તવાળા છે, રિવિવ=નિરપેક્ષ છે, અસ્થિતંદુપડવો અનર્થદંડમાં પ્રતિબદ્ધ છે, ત્રિોવાયર=લિંગના ઉપઘાતકારી છે, તો એ ચરમને વિચરમકાળમાં પણ (વિરતિરત્નને) [ નદë=પ્રાપ્ત કરતા નથી. ગાથાર્થ : વળી જે સાધુ ક્લિષ્ટ ચિત્તવાળા છે, નિરપેક્ષ છે, અનર્થદંડમાં પ્રતિબદ્ધ છે, લિંગનો ઉપઘાત કરનારા છે, એ ચરમકાળમાં પણ વિરતિરત્નને પ્રાપ્ત કરતા નથી. ટીકા : ___ यः पुनः क्लिष्टचित्तः सन्निरपेक्षः सर्वत्रानर्थदण्डप्रतिबद्धः, तथा लिङ्गोपघातकारी तेन तेन प्रकारेण, न लभतेऽसौ विरतिरत्नं चरमकालेऽपीति गाथार्थः ॥१६८४॥ ટીકાર્થ: વળી જે ક્લિષ્ટ ચિત્તવાળા છતા સર્વત્ર નિરપેક્ષ છે, અનર્થદંડમાં પ્રતિબદ્ધ છે, અને તે તે પ્રકારથી= For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા | ગાથા ૧૬૮૪-૧૯૮૫ ઉસૂત્રભાષણ - જિનશાસનનું માલિચ આદિ પ્રકારથી, લિંગના ઉપઘાતને કરનારા છે, એ ચરમકાળમાં પણ વિરતિરત્નને પ્રાપ્ત કરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે સાધુ જિનવચનથી ભાવિત મતિવાળા નથી, શાતા કે માન-સન્માન આદિના અર્થી છે, તેઓ ક્લિષ્ટ ચિત્તવાળા છે, વળી પૃથ્વીકાયાદિના આરંભ-સમારંભ પ્રત્યે નિરપેક્ષ હોવાથી સંયમજીવનમાં દોષો સેવીને શાતાદિ અર્થે ઉદ્યમ કરનારા છે, વળી અનર્થદંડમાં પ્રતિબદ્ધ છે અર્થાત્ કાંદપિકી આદિ ભાવનાઓ કરનારા છે, વળી તે તે પ્રકારની પ્રવૃત્તિ કરીને લિંગનો ઉપઘાત કરનારા છે અર્થાત્ લોકમાં સાધુવેશની હલના થાય તેવી પ્રવૃત્તિ કરનારા છે, તેવા અસંવિગ્નપાક્ષિક સાધુ જીવનના ચરમકાળમાં અનશન કરે તો પણ ચારિત્રને પ્રાપ્ત કરતા નથી. જયારે સંવિગ્નપાક્ષિક સાધુ આવા પ્રકારના નથી, ફક્ત કંઈક પ્રમાદ દોષવાળા છે, માટે તેઓ અંત સમયે ઉલ્લસિત વીર્યવાના થાય તો વિરતિને પણ પ્રાપ્ત કરે છે. એમ પ્રસ્તુત ગાથાનો પૂર્વગાથા સાથે સંબંધ છે. ૧૬૮૪ો. ગાથા : गुरुकम्मकार चोएइ कहं समणो किलिट्ठचित्ताइदोसवं होइ । गुरुकम्मपरिणईओ पायं तह दव्वसमणो अ ॥१६८५॥ અન્વયાર્થ: ચોug ચોદન કરે છે=કોઈ પ્રશ્ન કરે છે – સમો વિનિરિત્તાફલોસવં ૬ દોરું =શ્રમણ ક્લિચિત્તાદિ દોષોવાળા કઈ રીતે થાય છે? (તેનો ઉત્તર આપે છે –) તદ પાર્થ ગુરુમૂરિો ધ્યમ =અને પ્રાયઃ ગુરુ કર્મની પરિણતિથી અને દ્રવ્યશ્રમણ (ક્લિચિત્તાદિ દોષોવાળા થાય છે.) * “ગ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : કોઈ પ્રશ્ન કરે છે – શ્રમણ કિલષ્ટ ચિત્તાદિ દોષોવાળા કઈ રીતે થાય છે? તેનો ઉત્તર આપે છેપ્રાયઃ ગુરુ કર્મની પરિણતિથી અને દ્રવ્યશ્રમણ કિલષ્ટ ચિત્તાદિ દોષોવાળા થાય છે. ટીકા : ___चोदयति चोदकः-कथं श्रमणः सन् क्लिष्टचित्तादिदोषवान् भवति?, उत्तरमत्र-गुरुकर्मपरिणतेर्भवति प्रायः तथा बाहुल्येन द्रव्यश्रमणश्चेति गाथार्थः ॥१६८५॥ * “વિજ્ઞાઈચિત્તાવિતોષવાન'માં “માવિ' પદથી પૂર્વગાથામાં બતાવ્યા એ સર્વત્ર નિરપેક્ષાદિ દોષોનો સંગ્રહ છે. For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સંલેખનાવસ્તુક/ અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૮૫-૧૬૮૬ ટીકાર્ય ચોદક ચોદન કરે છેપ્રશ્નકાર પ્રશ્ન કરે છે – શ્રમણ છતો ક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા કઈ રીતે થાય છે? અહીં=ચોદકના પ્રશ્નમાં, ઉત્તરને કહે છે – અને પ્રાયઃ=બહુલતાથી, ગુરુ કર્મની પરિણતિથી અને દ્રવ્યશ્રમણ, થાય છે=સંક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સામાન્ય રીતે સંસારથી વિરક્ત થયેલા જીવો સંયમ ગ્રહણ કરે છે અને સુગુરુ પણ સંસારથી વિરક્ત થયેલા જીવોને સંયમ પ્રદાન કરે છે, આથી પૂર્વગાથામાં બતાવ્યા એવા ક્લિષ્ટ્રચિત્ત આદિ દોષોવાળા સાધુ કઈ રીતે થાય? અર્થાતુ ન થઈ શકે. આ પ્રકારનો કોઈક વિચારકને પ્રશ્ન થાય, તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – બહુલતાએ ભારે કર્મની પરિણતિથી શ્રમણ સંક્લિષ્ટચિત્તાદિ દોષોવાળા થાય છે, તેમ જ દુર્ભવ્યાદિ જીવો સંયમ ગ્રહણ કરે છે તેવા દ્રવ્યશ્રમણો સંક્લિષ્ટચિત્તાદિ દોષોવાળા થાય છે. આશય એ છે કે સંસારથી વિરક્ત પણ શ્રમણોને પ્રાયઃ કરીને ગુરુ કર્મની પરિણતિ વિપાકમાં આવે ત્યારે તેઓ સંક્લિચિત્તાદિ દોષોવાળા થાય છે. જેમ જમાલિને પૂર્વે ચારિત્રનો પરિણામ હતો, છતાં ભારે કર્મનો ઉદય થયો ત્યારે તેઓથી ઉસૂત્રભાષણની પ્રવૃત્તિ થઈ, તેમ તે તે પ્રકારના ભારે કર્મના ઉદયથી સારા પણ જીવો સંક્લિષ્ટચિત્તાદિ દોષોવાળા થાય છે. અહીં પ્રાય: શબ્દથી એ જણાવવું છે કે, શ્રમણ ક્લિષ્ટ્રચિત્તાદિ દોષોવાળા સર્વથા ગુરુ કર્મથી થતા નથી, પરંતુ મોટાભાગે ગુરુ કર્મથી થાય છે, માટે ક્યારેક તેવા પ્રકારના નિમિત્તને વશ થઈને પણ ક્લિષ્ટ્રચિત્તાદિ દોષોવાળા બને છે. વળી જેઓના આત્મા પરથી લેશ પણ મોહનો અધિકાર નાશ પામ્યો નથી તેવા દુર્ભવ્ય કે અભવ્ય જીવો કોઈક નિમિત્તને પામીને સંયમ ગ્રહણ કરે તો પણ તેઓ દ્રવ્યથી શ્રમણ હોય છે, તેવા દ્રવ્યશ્રમણો પણ સંક્લિચિત્તાદિ દોષોવાળા થાય છે. આમ, ઉપર બતાવ્યા એ બંને પ્રકારના ક્લિષ્ટ્રચિત્તાદિ દોષોવાળા જીવો ચરમકાળમાં પણ વિરતિરત્નને પ્રાપ્ત કરી શકતા નથી, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ૧૬૮પા અવતરણિકા : एतदेव समर्थयति - અવતરણિકાઈઃ આને જ સમર્થન કરે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે પ્રાયઃ ગુરુ કર્મની પરિણતિથી અને દ્રવ્યશ્રમણ સંક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા થાય છે, એ કથનનું જ સમર્થન કરે છે, ત્યાં પ્રથમ ગુરુ કર્મપરિણતિનું સ્વરૂપ બતાવે છે – For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ સંલેખનાવતુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા/ ગાથા ૧૬૮૬ ગાથા : गुरुकम्मओ पमाओ सो खलु पावो जओ तओऽणेगे । चोद्दसपुव्वधरा वि हु अणंतकाए परिवसंति ॥१६८६॥ અન્વચાઈ: ગુરુગ્ગો પમ =ગુરુ કર્મથી પ્રમાદ થાય છે. તો વનુ પાવો વળી તે પ્રમાદ, પાપ છે; નો જે કારણથી તો=તેનાથી=પ્રમાદથી, મને ચોદલપુદ્ગથરા વિ=અનેક ચૌદ પૂર્વધરો પણ સર્જાતા, પરિવસંતિ અનંતકાયમાં વસે છે. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ગુરુ કર્મથી પ્રમાદ થાય છે. વળી પ્રમાદ પાપ છે; જે કારણથી પ્રમાદથી અનેક ચીદ પૂર્વધરો પણ અનંતકાયમાં વસે છે. ટીકા : गुरुकर्मणः सकाशात्प्रमादो भवति, स खलु पापः=अतिरौद्रः, यतस्ततः-प्रमादादनेके चतुर्दशपूर्वधरा अपि, तिष्ठन्त्वन्ये, अनन्तकाये परिवसन्ति वनस्पताविति गाथार्थः ॥१६८६॥ ટીકાર્થ: ગુરુ કર્મથી પ્રમાદ થાય છે. વળી તે=પ્રમાદ, પાપ છે=અતિરૌદ્ર છે, જે કારણથી તેનાથી=પ્રમાદથી, અનેક ચૌદ પૂર્વધરો પણ અનંતકાય વનસ્પતિમાં નિગોદમાં, વસે છે, અન્ય જીવો તો દૂર રહો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૬૮૪માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સંક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા સાધુ ચરમકાળમાં પણ વિરતિરત્નને પ્રાપ્ત કરતા નથી. તેથી ૧૬૮૫માં કોઈક વિચારકે પ્રશ્ન કર્યો કે શ્રમણ સંક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા કઈ રીતે સંભવે? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પ્રાયઃ ગુરુ કર્મની પરિણતિથી શ્રમણ સંક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા થાય છે. તે કથનને જ સ્પષ્ટ કરતાં કહે છે – યોગમાર્ગમાં પ્રમાદઆપાદક ભારે કર્મ હોય તો, કલ્યાણના અર્થી સાધુને પણ પ્રમાદ થાય છે અને તે પ્રમાદ અતિરૌદ્ર છે; કેમ કે સંયમજીવનમાં પ્રમાદને કારણે જ અનેક ૧૪ પૂર્વધરો પણ નિગોદમાં વસે છે. આથી ફલિત થાય કે સંસારી જીવોની જેમ ભોગવિલાસ નહીં કર્યા હોવા છતાં, સંયમ પ્રત્યેના નિરપેક્ષ પરિણામથી ચૌદ પૂર્વધરો પણ સૌથી જઘન્ય એવી નિગોદઅવસ્થાને પામે છે. તેથી પ્રમાદદોષથી સાધુઓ સંક્તિચિત્તવાળા થઈને અનર્થદંડ આદિને સેવે છે, અને દુરંત સંસારમાં ભમે છે. આથી આવા પ્રકારના સંક્લિચિત્તાદિ દોષોવાળા સાધુ ચરમકાળમાં પણ ચારિત્રને પ્રાપ્ત કરી શકતા નથી. II૧૬૮૬ll For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૦૮૦ ૩૯૨ અવતરણિકા: જિw - અવતરણિતાર્થ : શ્રમણ ગુરુ કર્મની પરિણતિથી સંક્લિચિત્તાદિ દોષોવાળા થાય છે, તે કથનનું સમર્થન કરવા માટે અન્ય યુક્તિ આપતાં ગ્રંથકારશ્રી વિશ્વથી કહે છે – ગાથા : दुक्खं लब्भइ नाणं नाणं लभ्रूण भावणा दुक्खं । भाविअमई वि जीवो विसएसु विरज्जई दुक्खं ॥१६८७॥ અન્વયાર્થ: નાયુવä નમડું જ્ઞાન દુઃખે પ્રાપ્ત કરાય છે, નાઇi q=જ્ઞાનને પ્રાપ્ત કરીને માવUTI દુર્ઘ= ભાવના દુ:ખે (પ્રાપ્ત કરાય છે,) ભાવિકમ વ નીવો=ભાવિતમતિવાળો પણ જીવ વિસા યુવરવું વિરન–વિષયોથી દુઃખે વિરાગ પામે છે. ગાથાર્થ : જ્ઞાન દુખે પમાય છે, જ્ઞાનને પામીને ભાવના દુઃખે પમાય છે, ભાવિતમતિવાળો પણ જીવ વિષયોથી દુઃખે વિરાગ પામે છે. ટીકા? दुःखं लभ्यते-कृच्छ्रेण प्राप्यते ज्ञानं-यथास्थितपदार्थावसायि, तथा ज्ञानं लब्ध्वा प्राप्य भावना 'एवमेवैतद्' इत्येवंरूपा दुःखं भवति, भावितमतिरपि जीवः कथञ्चित् कर्मपरिणतिवशात् विषयेभ्यः शब्दादिभ्यो विरज्यते अप्रवृत्तिरूपेण दुःखं, तत्प्रवृत्तेः सात्मीभूतत्वादिति गाथार्थः ॥१६८७॥ ટીકાર્ય : યથાસ્થિત પદાર્થનું અવસાયી જ્ઞાન=પદાર્થ જે પ્રકારે રહેલા છે તે પ્રકારે રહેલા પદાર્થને જણાવનારું જ્ઞાન, દુઃખે કચ્છથી=મુશ્કેલીથી, પમાય છે. અને જ્ઞાનને પામીને “આ પ્રમાણે જ આ છે” એ પ્રકારના સ્વરૂપવાળી ભાવના દુઃખે થાય છે. કોઈક રીતે કર્મપરિણતિના વશથી ભાવિતમતિવાળો પણ જીવ શબ્દાદિ વિષયોથી અપ્રવૃત્તિરૂપે=શબ્દાદિ વિષયોમાં પ્રવૃત્તિ નહીં કરવારૂપે, દુઃખે વિરાગ પામે છે; કેમ કે તે પ્રવૃત્તિનું સાત્મીભૂતપણું છે શબ્દાદિ વિષયોની પ્રવૃત્તિનું જીવમાં આત્મીભૂતપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભગવાનના વચનના પરમાર્થનો યથાર્થ બોધ થાય તેવું શ્રુતજ્ઞાન પ્રાયઃ જીવોને અનંતકાળમાં ક્યારેય For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૮૦-૧૬૮૮ પ્રાપ્ત થયું નથી, છતાં ક્યારેક કોઈક રીતે કર્મની લઘુતા થાય તો જીવમાં માર્ગાનુસારી બુદ્ધિ પેદા થાય છે અને ઉપદેશાદિને પામીને જે તાત્પર્યથી ભગવાને શ્રુતજ્ઞાન આપ્યું તે તાત્પર્યથી તે જીવ શ્રુતજ્ઞાનને અતિમુશ્કેલીથી પ્રાપ્ત કરે છે. વળી ભગવાનના વચનના પરમાર્થને સ્પર્શનારું જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ તે જ્ઞાનનું ભાવન કરીને આત્માને ભાવિત કરવો અતિદુષ્કર છે. કો'ક જ યોગ્ય જીવ તે પ્રકારની યોગ્યતાને કારણે ભગવાનના વચનથી આત્માને ભાવિત કરે છે. જેમ નંદિષેણ મુનિએ સંયમ ગ્રહણ કરીને આત્માને સદા શ્રુતથી ભાવિત કરેલ. વળી ભગવાનના વચનથી ભાવિતમતિવાળા થયા પછી પણ વિષયો પ્રત્યે આકર્ષણ પેદા કરાવે તેવી કર્મપરિણતિના વશથી, વિષયોમાં અપ્રવૃત્તિ કરાવે તેવો વિરાગભાવ જીવ દુઃખે કરીને પ્રાપ્ત કરે છે. આથી જ નંદિષેણ મુનિ જિનવચનથી ભાવિતમતિવાળા હોવા છતાં કર્મપરિણતિના વશથી વેશ્યાના ઘરે રહ્યા. આવું કેમ થાય છે ? તે સ્પષ્ટ કરવા કહે છે કે જીવે વિષયોની પ્રવૃત્તિને અતિશય સેવન કરીને સાત્મીભૂત કરી છે, તેથી શ્રમણ પણ ગુરુ કર્મપરિણતિના ઉદયથી ક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા થાય છે. એ પ્રકારનું ગાથા ૧૬૮૫ના ઉત્તરાર્ધનું કથન સંગત થાય છે. /૧૬૮૭ll અવતરણિકા : एवं गुरुकर्मपरिणतेः क्लिष्टचित्तादिभावोऽविरुद्धः, द्रव्यश्रमणमाह - અવતરણિકાઈઃ આ રીતે ગાથા ૧૬૮૬-૧૬૮૭માં બતાવ્યું એ રીતે, ગુરુ કર્મની પરિણતિથી ક્લિચિત્તાદિનો ભાવ અવિરુદ્ધ છે. હવે દ્રવ્યશ્રમણને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬૮પમાં પ્રશ્ન કરેલ કે શ્રમણ ક્લિચિત્તાદિ દોષોવાળા કઈ રીતે સંભવે ? ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ બે કારણ બતાવ્યાં કે (૧) ગુરુ કર્મની પરિણતિથી શ્રમણ ક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા થાય છે અને (૨) દ્રવ્યશ્રમણ ક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા થાય છે. તેમાંથી પ્રથમ કારણનું ગાથા ૧૬૮૬-૧૯૮૭થી ગ્રંથકારશ્રીએ સમર્થન કર્યું, હવે બીજા કારણનું ગાથા ૧૬૮૮૧૬૮૯થી સમર્થન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : अन्ने उ पढमगं चिअ चरित्तमोहक्खओवसमहीणा । पव्वइआ ण लहंती पच्छा वि चरित्तपरिणामं ॥१६८८॥ અન્વયાર્થ : પઢમાં ત્રિમ વળી પ્રથમ જ પ્રવ્રજ્યાગ્રહણથી માંડીને જ, ચરિત્તમોદgોવામી =ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી હીન, પવ્વ=પ્રવ્રજિત=ચારિત્રના પરિણામ વગર જ પ્રવ્રજિત થયેલા, = અન્યો જેઓ પૂર્વે ચારિત્રના પરિણામવાળા હોવા છતાં ગુરુ કર્મની પરિણતિથી ક્લિચિત્તાદિ દોષોવાળા For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા | ગાથા ૧૬૮૮ ૩૫ થયેલા છે તેવા શ્રમણોથી અન્ય એવા દ્રવ્યશ્રમણો, પછી વિ ચરિત્તપરિમં પાછળથી પણ ચારિત્રના પરિણામને દંતી પામતા નથી. ગાથાર્થ : વળી સંયમજીવનમાં પહેલેથી જ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી રહિત, ચારિત્રના પરિણામ વગર જ પ્રવૃજિત થયેલા એવા દ્રવ્યશ્રમણો પાછળથી પણ ચારિત્રના પરિણામને પામતા નથી. ટીકાઃ ___ अन्ये तु प्रथममेव-आदित एवारभ्य चारित्रमोहनीयक्षयोपशमहीनाः चारित्रमन्तरेणैव प्रव्रजिताः, द्रव्यत एवम्भूताः सन्तो न लभन्ते पश्चादपि तत्रैव तिष्ठन्तश्चारित्रपरिणाम-प्रव्रज्यास्वतत्त्वरूपमिति गाथार्थः ॥१६८८॥ ટીકાર્ય : વળી પ્રથમ જ=આદિથી જ, આરંભીનેત્રસંયમજીવનની શરૂઆતથી જ માંડીને, ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી હીન, ચારિત્ર વગર જ પ્રવ્રજિત=ચારિત્રના પરિણામ વગર જ દીક્ષિત થયેલા, અન્યો પૂર્વે ચારિત્રના પરિણામવાળા હોવા છતાં ગુરુ કર્મની પરિણતિથી ક્લિષ્ટ ચિત્તાદિ દોષોને પામેલા શ્રમણોથી અન્ય એવા શ્રમણો, દ્રવ્યથી આવા પ્રકારના છતા દ્રવ્યથી સાધુવેશને ધારણ કરનારા એવા, પાછળથી પણ ત્યાં જEદ્રવ્યથી સાધુવેશમાં જ, રહેતા એવા, પ્રવ્રજ્યાના સ્વતસ્વરૂપ ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાઢ મિથ્યાત્વના ઉદયવાળા કેટલાક જીવો ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી રહિત હોવાથી કોઈક નિમિત્તને પામીને સંયમ ગ્રહણ કરે, તો પણ ચારિત્રના પરિણામ વગર જ તેઓ પ્રવ્રજિત થયેલા હોય છે. તેવા શ્રમણો ગુરુ કર્મની પરિણતિથી સંક્તિચિત્તાદિ દોષોવાળા થનારા શ્રમણો કરતાં જુદા પ્રકારના છે. અને તેઓને ગ્રંથકારશ્રીએ પ્રસ્તુતમાં ‘દ્રવ્યશ્રમણ' શબ્દથી ગ્રહણ કરેલ છે; અને તેવા દ્રવ્યશ્રમણ અસાર એવા સાધુવેશવાળા હોય છે, ગાથા ૧૬૮૪માં બતાવ્યું એવા ક્લિચિત્તાદિ દોષોવાળા હોય છે, તેમ જ પાછળથી પણ ક્લિચિત્તાદિ દોષોવાળા જ રહે છે, માટે તેઓ પ્રવ્રજ્યાના સ્વતત્ત્વરૂપ ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરતા નથી. તેથી ગાથા ૧૬૮૪માં પ્રશ્ન કરેલ કે શ્રમણ કઈ રીતે ક્લિષ્ટચિત્તાદિ દોષોવાળા થાય છે? તેની સ્પષ્ટતા પ્રસ્તુત ગાથાના કથનથી થાય છે. વળી ટીકામાં કહ્યું કે આવા પ્રકારના દ્રવ્યશ્રમણો પ્રવ્રજ્યાના સ્વતત્ત્વરૂપ ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરતા નથી. એનાથી એ ફલિત થાય કે, સંવિગ્નપાક્ષિક શ્રમણો સંક્ષિણ ભાવનાઓનું વર્જન કરે તો પાછળથી ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે પણ, તેમ જ ગુરુ કર્મની પરિણતિવાળા શ્રમણો પણ પશ્ચાત્તાપાદિના ભાવવાળા થાય તો પાછળથી ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે પણ. આથી જ કેટલાક નિતવો પણ પાછળથી પશ્ચાત્તાપાદિને પામીને ચારિત્રના આરાધક થાય છે; પરંતુ જેઓ સંયમપ્રહણથી માંડીને જ ચારિત્રના પરિણામ For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સંલેખનાવતુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા | ગાથા ૧૦૮૮-૧૯૮૯ વગરના છે અને પાછળથી પણ ચારિત્રને અભિમુખભાવવાળા નથી, તેવા મિથ્યાદષ્ટિ દ્રવ્યશ્રમણો પાછળથી પણ ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરતા નથી. વળી તે ચારિત્રનો પરિણામ પ્રવ્રયાના સ્વતસ્વરૂપ છે અર્થાત્ સંયમગ્રહણ કરવાની ક્રિયારૂપ પ્રવ્રજયાનું પોતાનું તાત્ત્વિકસ્વરૂપ, માત્ર સંયમની બાહ્ય ક્રિયા કરવારૂપ નથી, પરંતુ સુખ-દુઃખ, જીવન-મૃત્યુ, શત્રુમિત્ર આદિ સર્વ પ્રત્યે સમભાવ વર્તે તેવી જીવની પરિણતિરૂપ છે. અને આવા પ્રકારના ચારિત્રના પરિણામને દ્રવ્યશ્રમણો પામી શકતા નથી. /૧૬૮૮. અવતરણિકા : एतदेवाह - અવતરણિકાઈ: આને જ કહે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્ર વગર જ પ્રવ્રજિત અને પાછળથી પણ માત્ર સાધુવેશમાં જ રહેતા એવા દ્રવ્યશ્રમણો ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરતા નથી, એ કથનને જ સ્પષ્ટ કરે છે – ગાથા : मिच्छद्दिट्ठीआ वि हु केई इह होंति दव्वलिंगधरा । ता तेसि कह ण हुंती किलिट्ठचित्ताइआ दोसा ॥१६८९॥ અન્વયાર્થ : રૂદ્ભઅહીં=લોકમાં અથવા જિનશાસનમાં, મિટ્ટિસાવિ કેટલાક મિથ્યાષ્ટિઓ પણ વ્યંત્રિાધા દતિ દ્રવ્યલિંગધર હોય છે. તા–તે કારણથી તેસિ તેઓને=આવા પ્રકારના મિથ્યાષ્ટિઓને, ક્ષિત્રિદિત્તામાં ડોસા વેદ ન હૂંતી ?=ક્લિષ્ટચિત્તાદિ દોષો કેમ ન થાય ? * 'દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : લોકમાં અથવા જિનશાસનમાં કેટલાક મિથ્યાષ્ટિઓ પણ દ્રવ્યલિંગ ધારણ કરનારા હોય છે, તે. કારણથી આવા પ્રકારના મિથ્યાદેષ્ટિ જીવોને ક્લિષ્ટ ચિત્તાદિ દોષો કેમ ન થાય ? અર્થાત્ થાય જ છે. ટીકા : मिथ्यादृष्टयोऽपि अपिशब्दादभव्या अपि केचनेह-लोके शासने वा भवन्ति द्रव्यलिङ्गधारिणोविडम्बकप्रायाः, तत्-तस्मात्तेषामेवम्भूतानां कथं न भवन्ति ? भवन्त्येव क्लिष्टचित्तादयो दोषाः प्रागुपन्यस्ता इति गाथार्थः ॥१६८९॥ ટીકાર્ય : અહીં=લોકમાં અથવા શાસનમાં, કેટલાક મિથ્યાષ્ટિઓ પણ, “પિ' શબ્દથી અભવ્યો પણ For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ સલેખનાવસ્તુક | અભ્યરત મરણ / ગાથા ૧૯૮૯-૧૯૦ ૩૯૦ દ્રવ્યલિંગધારી=વિડંબપ્રાય =સાધુવેશની વિડંબણા કરનારા, હોય છે. તે કારણથી આવા પ્રકારના તેઓને મિથ્યાષ્ટિ જીવોને, પૂર્વમાં ઉપન્યસ્ત=ગાથા ૧૬૮૪માં બતાવેલા, ક્લિષ્ટ્રચિત્તાદિ દોષો કેમ ન થાય? થાય જ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કેટલાક જીવો અતત્ત્વના તીવ્ર પક્ષપાતવાળા મિથ્યાદષ્ટિ હોય છે, તેમાંથી કેટલાક મિથ્યાષ્ટિ જીવો અભવ્ય હોય છે, કેટલાક ચરમાવર્તની બહારના હોય છે, તો કેટલાક ચરમાવર્તની અંદર રહેલા હોવા છતાં પણ વિપર્યસ્ત બુદ્ધિવાળા હોય છે. આવા જીવો પણ લોકમાં દ્રવ્યલિંગધારી હોય છે અથવા જિનશાસનમાં દ્રવ્યલિંગધારી હોય છે અર્થાતુ અન્ય દર્શનના સંન્યાસવેશને ધારણ કરનારા હોય છે અથવા જૈનદર્શનના સાધુવેશને ધારણ કરનારા હોય છે. વળી તેઓ તે તે વેશને ગ્રહણ કરીને વેશને અનુરૂપ પ્રવૃત્તિ કરતા નહીં હોવાથી વેશવિડંબકમાય છે, માટે સંયમગ્રહણ કરેલ હોય તોપણ આવા જીવો ક્લિષ્ટ્રચિત્તાદિ દોષોવાળા કેમ ન હોય? અર્થાત્ હોય જ. આથી ગાથા ૧૬૮૪માં કહેલ કે “દ્રવ્યશ્રમણ ક્લિષ્ટ્રચિત્તાદિ દોષોવાળા હોય' એ કથન સંગત થાય છે. ૧૯૮૯ અવતરણિકા: तत्रैव प्रक्रमे विधिशेषमाह - અવતરણિકાર્ય : તે જ પ્રક્રમમાં વિધિશેષને કહે છે અર્થાતુ ગાથા ૧૬૧૪થી માંડીને અત્યાર સુધી જે પાદપોપગમનાદિ ત્રણ પ્રકારના અનશનની વિધિવિષયક પ્રક્રમ ચાલતો હતો તે જ પ્રક્રમમાં બાકી રહેલ વિધિને કહે છે – ભાવાર્થ: ગાથા ૧૬ ૧૪થી ત્રણ પ્રકારના અભ્યઘત મરણનું સ્વરૂપ બતાવવાનો પ્રારંભ કર્યો. તેમાં ગાથા ૧૬૨૭થી ભક્તપરિજ્ઞા નામના ત્રીજા અભ્યદ્યત મરણની વિધિ બતાવવાનો પ્રારંભ કર્યો. તેમાં પ્રાસંગિક રીતે ગાથા ૧૬૨૯થી ૧૬ ૬૯માં કાંદપિકી આદિ પાંચ સંક્લિષ્ટ ભાવનાઓનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી ગાથા ૧૬૭૨થી ૧૬૮૦માં તે ભક્તપરિજ્ઞા અનશનની બાકી રહેલી વિધિ બતાવી. ત્યારપછી પૂર્વે શીતલ હોવા છતાં પણ પાછળથી સંવેગ પામીને ભક્તપરિજ્ઞા અનશન કરનારા સાધુ અંતકાળે ચારિત્રના પરિણામને કઈ રીતે પ્રાપ્ત કરે છે? તે કથનની ગાથા ૧૬૮૧થી ૧૯૮૩માં ઉપપત્તિ દ્વારા સ્પષ્ટતા કરી અને તેની સાથે સંકળાયેલ પદાર્થોનું ગાથા ૧૬૮૯ સુધી વર્ણન કર્યું. આમ, ત્રણેય પ્રકારના અનશનની વિધિ પૂરી કરતાં તે જ ત્રણ પ્રકારના અનશનના પ્રક્રમમાં શેષ રહેલી વિધિને કહે છે – ગાથા : एत्थ य आहारो खलु उवलक्खणमेव होइ णायव्वो । वोसिरइ तओ सव्वं उवउत्तो भावसल्लं पि ॥१६९०॥ For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ગાથા ૧૯૯૦ અન્વયાર્થ : સ્થ ય અને અહીં અનશનના અધિકારમાં, મારો ઉત્ન–ખરેખર આહાર ૩વનવડ્ડમેવ નાવ્યો હોટ્ટ-ઉપલક્ષણ જ જ્ઞાતવ્ય થાય છે. ૩વત્તો=ઉપયુક્ત એવા તો=આ અનશન કરનારા મહાત્મા, સંબં માવસર્ણ ઉપસર્વ ભાવશલ્યને પણ વોશિરડું વોસિરાવે છે. ગાથાર્થ : અને અનશનના અધિકારમાં ખરેખર આહાર ઉપલક્ષણ જ જ્ઞાતવ્ય થાય છે. ઉપયુક્ત એવા અનશન કરનારા મહાત્મા સર્વ ભાવશલ્યને પણ વોસિરાવે છે. ટીકા : __ अत्र च-अनशनाधिकारे आहारः खलु परित्यागमधिकृत्योपलक्षणमेव भवति ज्ञातव्यः शेषस्यापि वस्तुनः, तथा चाह-व्युत्सृजति-परित्यजति असौ-अनशनी सर्वं उपयुक्तः सन् भावशल्यमपि सूक्ष्ममिथ्यात्वादीति गाथार्थः ॥१६९०॥ ટીકાર્ય અને અહીં અનશનના અધિકારમાં, ખરેખર પરિત્યાગને આશ્રયીને આહાર શેષ પણ વસ્તુનું ઉપલક્ષણ જ જ્ઞાતવ્ય થાય છે. અને તે રીતે કહે છે અર્થાત્ આહાર શેષ વસ્તુનું ઉપલક્ષણ હોવાથી અનશની મહાત્મા આહારની જેમ જે રીતે શેષ વસ્તુ પણ વોસિરાવે છે તે રીતે કહે છે – આ=અનશનીeત્રણમાંથી કોઈપણ પ્રકારનું અનશન કરનારા મહાત્મા, ઉપયુક્ત છતા સૂક્ષ્મ મિથ્યાત્વ આદિ સર્વ ભાવશલ્યને પણ વોસિરાવે છેપરિત્યજે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અનશનના અધિકારમાં પ્રધાનરૂપે આહારત્યાગનું કથન છે, તેથી સામાન્ય રીતે અનશન કરનારા મહાત્મા આહારનો ત્યાગ કરે છે એમ લોકમાં પ્રતીત છે, તેમ જ “અનશન' શબ્દથી પણ અશનના અભાવનું ગ્રહણ છે, તેથી પણ “અનશન” એટલે આહારનો ત્યાગ પ્રતીત થાય છે. આમ છતાં, પ્રસ્તુત અનશનના અધિકારમાં જે આહારના ત્યાગનું કથન છે, તે શેષ પણ વસ્તુના ત્યાગને જણાવનાર છે, અને તે શેષ વસ્તુ પ્રધાનરૂપે સૂક્ષ્મ મિથ્યાત્વ આદિ ભાવશલ્ય છે. તેથી અનશન કરનારા મહાત્મા જેમ ત્રિવિધ કે ચતુર્વિધ આહારનો ત્યાગ કરે છે, તેમ ઉપયુક્ત થઈને સૂક્ષ્મ મિથ્યાત્વાદિ ભાવશલ્યનો પણ ત્યાગ કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવોની ભગવાનના વચનના પરમાર્થને જોનારી નિર્મળ દૃષ્ટિ તેઓને સદા સંસારના ઉચ્છેદના ઉપાયોમાં પ્રવૃત્તિ કરાવે છે અને મોક્ષના ઉપાયભૂત આત્માના નિરાકુળ ભાવમાં સુદઢ વ્યાપાર કરાવે છે. આથી જ અવિરતસમ્યગ્દષ્ટિ જીવો પણ સતત આત્મા પર પડેલા For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ) ગાથા ૧૬૯૦-૧૯૯૧ ૩૯૯ અવિરતિઆપાદક સંસ્કારોને ક્ષીણ-ક્ષીણતર કરે છે અને સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને વિરતિને અનુકૂળ શક્તિનો સંચય કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિમાં જ્યારે લેશ પણ પ્રમાદ થાય ત્યારે તેઓમાં પણ સૂક્ષ્મ મિથ્યાત્વનો ઉદય થાય છે. આથી અનશન કરનારા મહાત્મા ભગવાને કહેલા સૂક્ષ્મ તત્ત્વોને અવલંબીને એ રીતે ભાવન કરે કે જેથી ભગવાનના વચન પ્રત્યેની રુચિ લેશ પણ પ્લાન ન થાય, જે સૂક્ષ્મ મિથ્યાત્વના ત્યાગ સ્વરૂપ છે. વળી “સૂક્ષ્મધ્યાત્વરિ''માં “મરિ' પદથી ચારિત્રના પરિણામમાં મલિનતા કરનારા રતિ-અરતિભય-શોકાદિરૂપ ભાવશલ્યનું ગ્રહણ છે. તેથી અનશન કરનારા મહાત્મા તે ભાવોનો પણ અત્યંત પરિહાર કરે છે. જો સાધુ અનશનકાળમાં તે પ્રકારે ઉપયુક્ત ન હોય તો, દેહની પ્રતિકૂળ અવસ્થામાં ખેદ-ઉગાદિ થવાનો સંભવ રહે, તેમ જ ક્ષુધા-તૃષા આદિમાં અરતિ આદિ થવાનો સંભવ રહે, જેથી તે મહાત્માના મોહના ઉમૂલનને અનુકૂળ દઢ વ્યાપારનો ત્યાગ થાય. માટે પરલોકાર્થી એવા અનશની મહાત્માએ જેમ આહારનો ત્યાગ કરવો જોઈએ, તેમ અત્યંત ઉપયુક્ત થઈને અંતરંગ ભાવશલ્યનો પણ ત્યાગ કરવો જોઈએ. /૧૬૯l. અવતરણિકા : લિં વહુના ? – અવતરણિકાર્યઃ બહુ કહેવા વડે શું? અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે અનશની મહાત્મા આહારના ઉપલક્ષણથી શેષ એવા સર્વ ભાવશલ્યનો પણ ત્યાગ કરે છે, એ કથનમાં વધારે કહેવા વડે શું? છતાં તે મહાત્મા અનશનકાળમાં શું વિશેષ કરે છે? તેને ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – ગાથા : अण्णं पिव अप्पाणं संवेगाइसयओ चरमकाले । मण्णइ विसुद्धभावो जो सो आराहओ भणिओ ॥१६९१॥ અચાઈ: વિસુદ્ધમાવો નોકવિશુદ્ધ ભાવવાળા જે (અનશની મહાત્મા) રરમાત્વે ચરમકાળમાં સંવેફિયોસંવેગના અતિશયથી મMા મvi fપવ=આત્માને અન્યની જેમ મug=માને છે, તો મારો બf =તે આરાધક કહેવાયા છે. ગાથાર્થ: વિશુદ્ધ ભાવવાળા જે અનશની મહાત્મા ચરમકાળમાં સંવેગના અતિશયથી આત્માને અન્યની મ માને છે. તે આરાધક કહેવાયા છે. ટીકા: अन्यमिवात्मानं प्राक्तनादात्मनः संवेगातिशयात्-संवेगातिशयेन चरमकाले प्राणप्रयाणकाले मन्यते For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ સંલેખનાવતુક | અભ્યધત મરણ/ ગાથા ૧૬૯૧-૧૯૨ शुद्धभावः सन् सर्वासदभिनिवेशत्यागेन यः, स आराधको भणितस्तीर्थकरगणधरैरिति गाथार्थः I૬૨૨ ટીકાર્ય : | સર્વ અસઅભિનિવેશના ત્યાગથી શુદ્ધભાવવાળા છતા જે મહાત્મા ચરમકાળમાં પ્રાણના પ્રયાણકાળમાં, સંવેગના અતિશયથી આત્માને, પ્રાન્તન આત્માથી-ચરમકાળની પૂર્વકાળના શીતલ પરિણામવાળા આત્માથી, અન્યની જેમ માને છે, તે તીર્થંકર-ગણધરો વડે આરાધક કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે મહાત્માઓએ સંયમજીવનમાં અનાભોગ કે સહસાત્કારથી અતિચારો સેવ્યા હોય અથવા સંયમ પ્રત્યે રાગવાળા હોવા છતાં જે સંવિગ્નપાક્ષિક મહાત્માઓએ પ્રમાદી સ્વભાવને કારણે સંયમજીવનમાં શિથિલ આચાર સેવ્યા હોય, તે સર્વ મહાત્માઓ જીવનનો ચરમકાળ આવે ત્યારે, પોતાનામાં અંતરંગ રીતે મોહના સર્વ પરિણામો પ્રત્યેનો જે કંઈ વલણનો પરિણામ વર્તતો હોય એ રૂપ અસંન્દ્ર પ્રત્યેના અભિનિવેશના ત્યાગથી શુદ્ધભાવવાળા થાય છે; અને વિચારે કે “હવે મારા પ્રાણના પ્રયાસનો કાળ છે અર્થાત મૃત્યુનો કાળ હવે નજીક આવી ગયો છે, માટે સર્વ ઉદ્યમથી ભગવાનના વચનથી ભાવિત થઈને હું અસંગભાવમાં યત્ન કરીશ તો ઉત્તરના ભવમાં સાધનાને અનુકૂળ ઉત્તમ શક્તિ પ્રાપ્ત કરીશ, જેથી મને કલ્યાણની પરંપરા પ્રાપ્ત થશે.” આ પ્રકારના સંવેગના અતિશયથી “પૂર્વના પ્રમાદવાળા આત્માથી હવે હું અન્ય છું, માટે હવે હું કેવલ વીતરાગવચનને સર્વથા પરતંત્ર થઈને વીતરાગ થવાના ઉદ્યમવાળો છું,” એ પ્રકારે તે અનશની મહાત્મા માને છે. આથી તેઓ બાહ્ય નિમિત્તોથી પર રહીને આત્માને સતત વીતરાગવચનથી ભાવિત કરવા માટેના ઉદ્યમવાળા રહે છે. આવા અનશની મહાત્માને તીર્થંકર-ગણધરોએ આરાધક કહેલ છે. ૧૬૯૧|| અવતરણિકા : अयमेव विशिष्यते - અવતરણિતાર્થ : આ જ વિશેષાય છે અર્થાત્ પૂર્વગાથામાં બતાવ્યા એવા આરાધક અનશની મહાત્મા જ વિશેષરૂપે બતાવાય છે, અર્થાત્ તેઓ કેવા પ્રકારના વિશેષ છે? તેનું સ્વરૂપ બતાવાય છે – ગાથા : सव्वत्थापडिबद्धो मज्झत्थो जीविए अ मरणे अ । चरणपरिणामजुत्तो जो सो आराहओ भणिओ ॥१६९२॥ અન્વયાર્થ : સંધ્યસ્થાડિવો સર્વત્ર અપ્રતિબદ્ધ, નીરવ મ મ મ મલ્યો જીવિતમાં અને મરણમાં મધ્યસ્થ, ઘરપરિમજુત્તો ચરણપરિણામથી યુક્ત નો જે છે, તો મારી માંગો તે આરાધક કહેવાયા છે. For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ સંલખનાવઝુકી અભ્યધત મરણ | ગાથા ૧૯૨-૧૯૩ ૪૦૧ ગાથાર્થ : સર્વત્ર અપ્રતિબદ્ધ, જીવિતમાં અને મરણમાં મધ્યસ્થ, ચરણપરિણામથી યુક્ત જે છે, તે આરાધક કહેવાયા છે. ટીકા : सर्वत्राप्रतिबद्धः इहलोके परलोके च, तथा मध्यस्थो जीविते मरणे च-न मरणमभिलषति नापि जीवितमित्यर्थः, चरणपरिणामयुक्तो, न तद्विकलो, य एवंभूतः स आराधको भणितस्तीर्थकरगणधरैरिति ટીકાર્ય : સર્વત્ર=આલોકમાં અને પરલોકમાં, અપ્રતિબદ્ધ, તથા જીવિતમાં અને મરણમાં મધ્યસ્થ અર્થાત્ મરણને ઈચ્છતા નથી - જીવિતને પણ નહીં=ઈચ્છતા નથી, ચરણપરિણામથી યુક્ત, તેનાથી વિકલ નહીં ચારિત્રના પરિણામથી રહિત નહીં: આવા પ્રકારના જે છે, તે તીર્થંકર-ગણધરો વડે આરાધક કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે મહાત્મા આલોકમાં અને પરલોકમાં અપ્રતિબદ્ધ છે અર્થાત્ આલોકના રમ્ય કે અરણ્ય પદાર્થો પ્રત્યે અથવા લોકોની લાગણી કે અલાગણી પ્રત્યે અથવા દેહની શાતા કે અશાતા પ્રત્યે પ્રતિબંધ વગરના છે, તેમ જ પરલોકના પણ તેવા કોઈ ભાવો પ્રત્યે અભિલાષા વગરના છે, માત્ર આત્માના નિરાકુળ ભાવોમાં જ સુદઢ વ્યાપારવાળા છે. આથી જ જીવન-મૃત્યુ પ્રત્યે મધ્યસ્થ છે અર્થાત્ દેહમાં થતી પીડાને કારણે મરવાની ઈચ્છા કરતા નથી, કે પોતાને ભક્તિથી વંદનાદિ કરતા લોકોને જોઈને જીવવાની ઇચ્છા કરતા નથી, માત્ર સિદ્ધાત્માઓ સંદેશ તદ્દન સંગ વગરના આત્મભાવોને ઉલ્લસિત કરવા અર્થે શાસ્ત્રવચનથી ભાવિત થવાનો યત્ન કરે છે. આથી જ શુદ્ધ આત્મભાવમાં જ ચરવારૂપ ચારિત્રના પરિણામથી યુક્ત છે, પરંતુ ચારિત્રના પરિણામથી રહિત નથી. આવા પ્રકારના અનશની મહાત્માને તીર્થંકર-ગણધરોએ આરાધક કહ્યા છે. ૧૯૯૨ અવતરણિકા : अस्यैव फलमाह - અવતરણિકાર્ય : આના જ=ગાથા ૧૬૯૦થી ૧૯૯૨માં કહ્યું એવા અનશની મહાત્માના ચારિત્રના પરિણામના જ, ફળને કહે છે – For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સંખનાવતુક | અભ્યધત મરણ / ગાથા ૧૯૩ ભાવાર્થ : ગાથા ૧૬૯૦માં કહ્યું કે અનશની મહાત્મા આહારની જેમ સર્વ ભાવશલ્યને પણ વોસિરાવે છે, ગાથા ૧૬૯૧માં કહ્યું કે વિશુદ્ધ ભાવવાળા મહાત્મા સંવેગના અતિશયથી આત્માને અન્યની જેમ માને છે, તેમ જ ગાથા ૧૯૯૨માં કહ્યું કે આવા અનશની મહાત્મા સર્વત્ર અપ્રતિબદ્ધ, મધ્યસ્થ અને ચરણપરિણામથી યુક્ત છે : અનશની મહાત્માના આ પ્રકારના યત્નથી પ્રાપ્ત થતા ફળને કહે છે – ગાથા : सो तप्पभावओ च्चिअ खविउं तं पुव्वदुक्कडं कम्मं । जायइ विसुद्धजम्मो जोग्गो उ पुणो वि चरणस्स ॥१६९३॥ અન્વયાર્થ : તષ્કમાવો fધ્યમ તેના પ્રભાવથી જ=ચારિત્રપરિણામના પ્રભાવથી જ, તો તે=ઉપરમાં બતાવ્યા એવા ગુણોવાળા અનશની મહાત્મા, પુત્ર,ઉં તે પૂર્વના દુષ્કૃત એવા તે કર્મને, રવિખપાવીને પુuો વિફરી પણ ચરVIક્ષ ગોપો ચરણને યોગ્ય જ વિશુદ્ધગો ના વિશુદ્ધ જન્મવાળા થાય છે. ગાથાર્થ : ચારિત્રના પરિણામના પ્રભાવથી જ ઉપરમાં બતાવ્યા એવા ગુણોવાળા અનશની મહાત્મા પૂર્વના દુષ્કૃત એવા તે કર્મને ખપાવીને ફરી પણ ચરણને યોગ્ય જ વિશુદ્ધ જન્મવાળા થાય છે. ટીકા : सः एवंभूतः तत्प्रभावत एव-चारित्रपरिणामप्रभावादेव क्षपयित्वा=अभावमापाद्य, तत् पूर्वदुष्कृतं कर्म शीतलविहारजं, जायते विशुद्धजन्मा जात्यादिदोषरहितः योग्य एव पुनरपि तज्जन्मापेक्षया चरणस्येति गाथार्थः ॥१६९३॥ ટીકાર્ય : તેના પ્રભાવથી જ=ચારિત્રપરિણામના પ્રભાવથી જ, આવા પ્રકારના તે-ગાથા ૧૬૯૦થી ૧૬૯૨માં બતાવ્યા એવા પ્રકારના અનશની મહાત્મા, શીતલ વિહાર=પૂર્વમાં સેવેલા શિથિલ આચારોથી પેદા થયેલા, તે પૂર્વના દુષ્કૃત કર્મને ખપાવીને=અભાવનું આપાદન કરીને, ફરી પણ તે જન્મની અપેક્ષાથી વર્તમાનના ભવની અપેક્ષાએ, જાતિ આદિ દોષોથી રહિત, ચરણને યોગ્ય જ વિશુદ્ધ જન્મવાળા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ' . . . . . '' ', અનશની મહાત્મા પૂર્વની ત્રણ ગાથામાં કહ્યું એ પ્રકારે અંતકાળે યત્ન કરે તો, તેઓ પૂર્વે શીતલ આચારવાળા હોય તોપણ અનશનકાળમાં કરાતા સમ્યગ્યત્નથી તેઓમાં ચારિત્ર ઉત્પન્ન થાય છે, જે ચારિત્રના For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ગાથા ૧૯૯૩-૧૯૯૪ ૪૦૩ પ્રભાવથી જ પોતે પૂર્વે જે શિથિલ આચારોથી દુષ્કૃત કર્મ બાંધેલ તે કર્મને તેઓ ખપાવે છે અને વર્તમાનની અપેક્ષાએ જાત્યાદિ દોષોથી રહિત અને વિશુદ્ધ ચારિત્રના પાલનને યોગ્ય જ વિશુદ્ધ જન્મને પ્રાપ્ત કરે છે; કેમ કે વર્તમાનનો જન્મ વિશુદ્ધ જાત્યાદિવાળો પ્રાપ્ત ન થયો માટે જ પરિપૂર્ણ ચારિત્રને યોગ્ય ન બન્યો અને માટે જ વર્તમાન જન્મમાં સંયમ ગ્રહણ કર્યા પછી આચારોના પાલનમાં શિથિલતા પ્રાપ્ત થઈ. વળી આવા ચારિત્રના પરિણામવાળા મહાત્મા દેવભવમાં જાય છે, અને ત્યાં પણ પ્રસ્તુત ભવના ચરમકાળની જેમ ચારિત્રનો શક્તિસંચય કરે છે, અને ત્યારપછી મનુષ્યભવમાં અતિ ઉત્તમ જાતિ આદિ ભાવો પ્રાપ્ત કરે છે. જેમ ઋષભદેવ ભગવાનની પરંપરામાં થનારા બધા મહાત્માઓ પ્રાયઃ કેવલજ્ઞાન પામતા હતા. આથી તેવા ઉત્તમ જાતિ આદિવાળા ભવને પામીને આ અનશની મહાત્મા શીધ્ર સંસારનો અંત કરે છે. ૧૬૯૩. અવતરણિકા : त्रिविध आराधको भवतीति तद्विशेषमभिधातुमाह - અવતરણિકાર્ચ આરાધક ત્રણ પ્રકારના હોય છે, તેથી તેના વિશેષને–ત્રણ પ્રકારના આરાધકના ભેદને, કહેવા માટે કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬૯૧-૧૯૯૨માં આરાધક એવા અનશની મહાત્માનું સ્વરૂપ બતાવ્યું અને ગાથા ૧૬૯૩માં તેવી આરાધનાનું ફળ બતાવ્યું. વળી આવા પ્રકારના આરાધક મહાત્મા પણ તરતમતાની ભૂમિકાથી ત્રણ પ્રકારના હોય છે, એથી હવે આરાધકની ત્રણ પ્રકારની ભૂમિકાના ભેદને ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : एसो अ होइ तिविहो उक्कोसो मज्झिमो जहण्णो अ । लेसादारेण फुडं वोच्छामि विसेसमेएसिं ॥१६९४॥ અન્વયાર્થ: પક્ષો =અને આઃઆરાધક, તિવિદો ત્રણ પ્રકારના હોડું થાય છે : ડોસી મનો નફો =ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. હિં=આમના=ઉત્કૃષ્ટાદિ ભેદોના, વિસં=વિશેષને સાતારે વોછામિત્રલેશ્યા દ્વારા ફુટ હું કહીશ. ગાથાર્થ: અને આરાધક ત્રણ પ્રકારે છેઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. આ ઉત્કૃષ્ટાદિ ભેદોના વિશેષને લેશ્યા દ્વારા પ્રગટ હું કહીશ. For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ સંલખનાવતુક | અભ્યધત મરણ) ગાથા ૧૯૪- ૧૫ ટીકા : एष चाराधको भवति त्रिविधः, त्रैविध्यमेवाह-उत्कृष्टो मध्यमो जघन्यश्च, भावसापेक्षं चोत्कृष्टत्वादि, यत एवमतो लेश्याद्वारेण लेश्याङ्गीकरणेन स्फुट-प्रकटं वक्ष्यामि विशेषमेतेषाम् उत्कृष्टादिभेदानामिति પથાર્થ: ૬૨૪ ટીકાર્ય : અને આ આરાધક ત્રણ પ્રકારના થાય છે: ત્રિવિધપણાને જ કહે છે – ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. અને ભાવસાપેક્ષ ઉત્કૃષ્ટત્વ આદિ છે. જે કારણથી આમ છે=આરાધકના ઉત્કૃષ્ટાદિ ભેદ ભાવની અપેક્ષાએ છે એમ છે, આથી વેશ્યાના વારથી=લેશ્યાના અંગીકરણથી=લેશ્યાને આશ્રયીને, આમના=ઉત્કૃષ્ટાદિ ભેદોના, વિશેષને સ્કુટ=પ્રગટ, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અનશનકાળમાં જે મહાત્મા સંસારના સર્વ ભાવોથી પર થઈને ચારિત્રના પરિણામમાં વર્તે છે, તેઓને ભગવાને આરાધક કહ્યા છે, આમ છતાં ભાવના ઉત્કર્ષના ભેદથી તે આરાધક જીવોમાં પણ અનેક ભેદો પડે છે, તો પણ સામાન્યથી આરાધક જીવોના જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો થાય છે; કેમ કે મરણકાળમાં જે પ્રકારે વેશ્યાનો પ્રકર્ષ થાય તેના બળથી આરાધકભાવનો પ્રકર્ષ થાય છે. આથી ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં આરાધકના ત્રણ ભેદોને સ્પષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરે છે. ૧૯૯૪ અવતરણિકા : તત્ર – અવતરણિકાર્ય : ત્યાં અર્થાત્ આરાધકના ત્રણ પ્રકારમાં, ગાથા : सुक्काए लेसाए उक्कोसगमंसगं परिणमित्ता । जो मरइ सो हु णिअमा उक्कोसाराहओ होइ ॥१६९५॥ અન્વચાઈ: સુIC નૈસા=શુક્લલેશ્યાના ડોસ મંતiાં પરિમિત્તા ઉત્કૃષ્ટ અંશને પરિણાવીને નો મરડું=જે મરે છે, તો તે જિમમા=નિયમથી સારક્રિોકઉત્કૃષ્ટ આરાધક દોડું થાય છે. * “હું' વાક્યાલંકારમાં છે. For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક અભ્યધત મરણ/ ગાથા ૧૬૫- ૧૬ ૪૦૫ ગાથાર્થ : શુક્લલેશ્યાના ઉત્કૃષ્ટ અંશને પરિણાવીને જે મરે છે, તે નિચમથી ઉત્કૃષ્ટ આરાધક થાય છે. ટીકાઃ ___ शुक्लायाः लेश्यायाः सर्वोत्तमायाः उत्कृष्टमंशकं विशुद्धं परिणम्य-तद्भावमासाद्य यो म्रियते कश्चित् सत्त्वः, स नियमादेवोत्कृष्टाराधको भवति स्वल्पभवप्रपञ्च इति गाथार्थः ॥१६९५॥ ટીકાર્ય : સર્વમાં ઉત્તમ=છયે લેશ્યાઓમાં શ્રેષ્ઠ, એવી શુક્લલેશ્યાના વિશુદ્ધ એવા ઉત્કૃષ્ટ અંશને પરિણાવીનેતેના ભાવને પામીને=ઉત્કૃષ્ટ અંશના ભાવને પામીને, જે કોઈ સત્ત્વ જીવ, મરે છે, તે નિયમથી જ સ્વલ્પ ભવના પ્રપંચવાળો અલ્પ સંસારના વિસ્તારવાળો, ઉત્કૃષ્ટ આરાધક થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: અનશની મહાત્મા સતત ભગવાનના વચનથી આત્માને ભાવિત કરીને અસંગભાવ તરફ જવાના યત્નવાળા હોય છે. તે યત્નમાં જ્યાં સુધી સ્કૂલના ન થાય ત્યાં સુધી તેઓ ત્રણમાંથી કોઈપણ એક શુભ લેશ્યામ વર્તતા હોય છે, તેમ જ તે શુભ લેશ્યાના બળથી તેઓ શુદ્ધ આત્મભાવોને સ્પર્શે તે રીતે તત્ત્વથી વાસિત થવા માટેના અંતરંગ વ્યાપારવાળા હોય છે; તે વખતે જો કોઈ મહાત્મા તે શુભ એવી ત્રણ લેશ્યામાંથી શ્રેષ્ઠ એવી શુક્લલેશ્યાના ઉત્કૃષ્ટ અંશને પરિણમન પમાડે, તો તેઓનું માનસ સર્વ વિકલ્પોથી પર એવા નિર્વિકલ્પઉપયોગમાં વર્તતું હોય છે, કેમ કે ઉત્કૃષ્ટ શુક્લલેશ્યા શુક્લધ્યાનકાળમાં હોય છે એ પ્રકારનું વચન છે. વળી જે મહાત્મા મોહના સર્વ વિકલ્પોથી પર એવા નિર્વિકલ્પઉપયોગમાં રહેલા હોય તેઓ શુદ્ધ સામાયિકવાળા છે, અને તેઓ મૃત્યકાળમાં પણ તે ભાવથી યુક્ત રહે તો અવશ્ય ઉત્કૃષ્ટ આરાધક થાય છે અર્થાત્ અલ્પ સંસારવાળા થાય છે, તેથી આવા મહાત્મા થોડા ભવોમાં સંસારનો અંત કરીને મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. I૧૬૯પો. અવતરણિકા : मध्यमाराधकमाह - અવતરણિકાર્ય : ઉત્કૃષ્ટ આરાધકનું સ્વરૂપ કહેવાયું, હવે મધ્યમ આરાધકના સ્વરૂપને કહે છે – ગાથા : जे सेसा सुक्काए अंसा जे आवि पम्हलेसाए । ते पुण जो सो भणिओ मज्झिमओ वीअरागेहिं ॥१६९६॥ For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ગાથા ૧૯૬-૧૯૦ અન્વયાર્થ: સુદ પુને સેસા સંસ=વળી શુક્લલશ્યાના જે શેષ અંશો છે પહલ્લેસાઈ માવને અને પદ્મલેશ્યાના પણ જે (અંશો) છે, તે તેઓનેeતે અંશોને, (પરિણાવીને) નો જે (મરે છે,) સો ગામો તે મધ્યમ (આરાધક) વીઝાર્દિ મળો વીતરાગ વડે કહેવાયા છે. ગાથાર્થ : વળી શુક્લલશ્યાના જે શેષ અંશો છે અને પદ્મવેશ્યાના પણ જે અંશો છે, તે અંશોને પરિણાવીને જે મરે છે, તે મધ્યમ આરાધક વીતરાગ વડે કહેવાયા છે. ટીકા? ये शेषाः उत्कृष्टं विहाय शुक्लायाः अंशाः भेदाः, ये चापि पद्मलेश्यायाः सामान्येन, तान् पुनर्यः परिणम्य म्रियते, स मध्यमो भणितो मध्यमाराधको वीतरागैः-जिनैरिति गाथार्थः ॥१६९६॥ ટીકાર્ય : વળી શુક્લલશ્યાના ઉત્કૃષ્ટને છોડીને=પૂર્વગાથામાં બતાવ્યા એ ઉત્કૃષ્ટ અંશને છોડીને, જે શેષ અંશો છે=ભેદો છે, અને પદ્મલેશ્યાના પણ સામાન્યથી જે અંશો છે, તેઓને પરિણાવીને જે મરે છે, તે વીતરાગ વડે=જિન વડે, મધ્યમ=મધ્યમ આરાધક, કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ઉત્કૃષ્ટ આરાધક મહાત્મામાં મરણકાળે સર્વ વિકલ્પોથી પર એવી ઉત્કૃષ્ટ શુક્લલેશ્યા વર્તે છે. એ શુક્લલેશ્યાના ઉત્કૃષ્ટ અંશને છોડીને બાકીના જે અંશો છે અને પદ્મવેશ્યાના સામાન્યથી જે અંશો છે, તે સર્વ અંશોમાંથી કોઈપણ અંશને પરિણમને પમાડીને જે મહાત્મા મૃત્યુ પામે છે, તેઓને ભગવાને મધ્યમ આરાધક કહેલા છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સર્વ વિકલ્પોથી રહિત અવસ્થાવાળી શુક્લલેશ્યાથી શેષ એવી – શુદ્ધ આત્મા પ્રત્યેના રાગવાળી કે શુદ્ધ આત્મભાવમાં વર્તતા તીર્થકરો – કેવલીઓ - મુનિઓના ગુણોના સ્મરણવાળી - જે શુક્લલેશ્યા કે પાલેશ્યા છે, તે લેગ્યામાં વર્તતા અનશની મહાત્મા શુક્લધ્યાનમાં વર્તતા નથી, તોપણ તેની નજીકના પ્રશસ્ત વિકલ્પાત્મક અવસ્થામાં વર્તે છે, તેથી તેવા મહાત્માઓને ભગવાને મધ્યમ આરાધક કહ્યા છે. ||૧૬૯૬ll અવતરણિકા : जघन्यमाराधकमाह - અવતરણિકાર્ય : મધ્યમ આરાધકનું સ્વરૂપ કહેવાયું, હવે જઘન્ય આરાધકના સ્વરૂપને કહે છે – For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત મરણ ગાથા ૧૯૯૦-૧૯૮ ૪૦૦ ગાથા : तेऊलेसाए जे अंसा अह ते उ जो परिणमित्ता । मरइ तओ वि हु णेओ जहण्णमाराहओ इत्थ ॥१६९७॥ અન્વયાર્થ : સદ અથવા તેઝનેસ ને ગં–તેજોલેશ્યાના જે અંશો છે, તે પરિમિત્તા તેઓને પરિણાવીને નો જે મરડું મરે છે, તો વિકએ પણ રૂW=અહીં=પ્રવચનમાં, નહUTHIRTE નેગોત્રજઘન્ય આરાધક જાણવા. * *' પાદપૂર્તિમાં છે. * ‘દુ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અથવા તેજોલેશ્યાના જે અંશો છે, તેઓને પરિણમાવીને જે મરે છે, એ પણ પ્રવચનમાં જઘન્ય આરાધક જાણવા. ટીકાઃ तेजोलेश्यायाः ये अंशाः प्रधानाः अथवा, तान् यः परिणम्यांशकान् कांश्चित् म्रियते, असावप्येवंभूतो ज्ञेयः, किम्भूत इत्याह-जघन्याराधकोऽत्र-प्रवचन इति गाथार्थः ॥१६९७॥ ટીકાઈ: અથવા તેજોલેશ્યાના જે પ્રધાન અંશો છે, તે કેટલાક અંશોને પરિણાવીને જે મરે છે, એ પણ આવા પ્રકારના જાણવા. કેવા પ્રકારના જાણવા ? એથી કહે છે – અહીં=પ્રવચનમાં, જઘન્ય આરાધક જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અનશની મહાત્મા મરણકાળ ત્રણ શુભ લેગ્યામાં જઘન્ય એવી તેજોવેશ્યાના જે પ્રધાન અંશો છે અર્થાત્ મોક્ષને અનુકૂળ એવા જે ઉત્તમ ભાવો છે, તેઓને પરિણમન પમાડીને મૃત્યુ પામે તો તે મહાત્માને પણ પ્રવચનમાં જધન્ય આરાધક કહેલ છે. આથી જે મહાત્મા અનશનકાળમાં સ્વશક્તિ અનુસાર આત્માને જિનવચનથી ભાવિત કરે છે, તેઓ વીર્યના તે પ્રકારના ઉત્કર્ષના અભાવને કારણે ઉત્કૃષ્ટ અને મધ્યમ આરાધક મહાત્માઓ જેવી ઉત્તમ વેશ્યાને પામે નહીં તોપણ જઘન્ય આરાધક બને છે. {/૧૬૯ અવતરણિકા : अस्यैव सुसंस्कृतभोजनलवणकल्पं विशेषमाह - For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ સલેખનાવતુક | અભ્યધત મરણ | ગાથા ૧૯૮ અવતરણિયાર્થ: આના જsઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય આરાધકના જ, સુસંસ્કૃત ભોજનમાં લવણના કલ્પવાળા વિશેષને-સારી રીતે સંસ્કારિત કરેલા ભોજનમાં લવણતુલ્ય વિશિષ્ટ આરાધક અંશને, કહે છે – ગાથા : एसो पुण सम्मत्ताइसंगओ चेव होइ विण्णेओ । ___ण उ लेसामित्तेणं तं जमभव्वाण वि सुराणं ॥१६९८॥ અન્વયાર્થ : પુzવળી આ=ઉપરમાં બતાવ્યા એ ત્રણ પ્રકારના આરાધક, સમત્તાફસંગો –સમ્યક્તાદિથી સંગત જ વિનેગો રો વિષેય થાય છે, મિત્તે ૩=પરંતુ લશ્યામાત્રથી નહીં; i=જે કારણથી ગમવ્યાપ વિ સુરાઇ=અભવ્ય પણ સુરોને તે તે શુભલેશ્યામાત્ર, હોય છે. ગાથાર્થ : વળી ઉપરમાં બતાવ્યા એ ત્રણ પ્રકારના આરાધક સમ્યક્તાદિથી યુક્ત જ જાણવા, પરંતુ શુભલેશ્યામાત્રથી યુક્ત જ નહીં, જે કારણથી અભવ્ય પણ સુરોને શુભલેશ્યામાત્ર હોય છે. ટીકા? एष पुनर्लेश्याद्वारोक्ताराधकः सम्यक्त्वादिसंगत एव-सम्यक्त्वज्ञानतद्भावस्थायिचरणयुक्त एव भवति विज्ञेय आराधकः, न तु लेश्यामात्रेण केवलेनाराधकः, कुत इत्याह-तत् लेश्यामात्रं यद्-यस्मात् कारणात् अभव्यानामपि सुराणां भवति, यल्लेश्याश्च नियन्ते तल्लेश्या एवोत्पद्यन्त इति गाथार्थः ॥१६९८॥ ટીકાર્થ: વળી આ વેશ્યાના દ્વારથી કહેવાયેલા આરાધક=ગાથા ૧૯૯૫થી ૧૯૯૭માં લેશ્યાને આશ્રયીને બતાવાયેલા ત્રણ પ્રકારના આરાધક અનશની મહાત્મા, સમ્યક્વાદિથી સંગત જ=સમ્યક્ત-જ્ઞાન- તભાવમાં સ્થાયી ચરણથી યુક્ત જ=સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યજ્ઞાનના ભાવમાં રહેનારા ચારિત્રથી યુક્ત જ, આરાધક વિય થાય છે, પરંતુ કેવલ લેશ્યામાત્રથી આરાધક નથી. કયા કારણથી ? એથી કહે છે – જે કારણથી તે લેશ્યામાત્ર=પૂર્વે ત્રણ પ્રકારના આરાધકમાં બતાવી તે શુભલેશ્યામાત્ર, અભવ્ય પણ સુરોને દેવોને, હોય છે. અહીં પ્રશ્ન થાય કે અભવ્ય સુરોને શુભ લેશ્યા હોય તેનો પ્રસ્તુત અનશની સાથે શું સંબંધ? તેથી દેવલોકમાં જનારા અભવ્ય જીવો પણ દ્રવ્યચારિત્રના પાલનકાળમાં શુભલેશ્યાવાળા હોય છે, તે બતાવવા અર્થે કહે છે – અને જે વેશ્યાઓને વિષે મરે છે, તે વેશ્યાઓને વિષે જ ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ સંલેખનાવતુક | અભ્યધત મરણ / ગાથા ૧૬૯૮ ભાવાર્થ: ગાથા ૧૬૯૫થી ૧૬૯૭માં લેશ્યા દ્વારા ત્રણ પ્રકારના આરાધક બતાવ્યા, તે આરાધક માત્ર શુભલેશ્યા દ્વારા થતા નથી, પરંતુ સમ્યક્તાદિ ત્રણ પરિણામોથી યુક્ત એવી શુભલેશ્યા દ્વારા થાય છે; કેમ કે કેવલ શુભ લેશ્યાવાળા જીવને આરાધક સ્વીકારવામાં આવે તો, દ્રવ્યસંયમ પાળીને દેવલોકમાં જનારા અભવ્ય જીવોને પણ આરાધક કહેવા પડે; કેમ કે તેઓ પણ સંયમપાલનકાળમાં શુભ લેશ્યાવાળા હોય છે. અહીં પ્રશ્ન થાય કે અભવ્ય જીવોને શુભ લેગ્યા પ્રાપ્ત થાય છે તે કઈ રીતે નક્કી થાય? તેથી સ્પષ્ટ કરે છે – જીવો જે લેગ્યામાં મરે છે તે લેગ્યામાં જ ઉત્પન્ન થાય છે એ પ્રકારનું શાસ્ત્રનું વચન છે. માટે જે અભવ્ય જીવો દ્રવ્યસંયમ પાળીને દેવલોકમાં જાય છે, તેઓને મરણકાળમાં ત્રણમાંથી કોઈ શુભ લેશ્યા હોય છે, પરંતુ તેઓની શુભ લેશ્યા સમ્યક્તાદિ ત્રણ ભાવોથી યુક્ત હોતી નથી, માટે તેઓને ભગવાને આરાધક કહ્યા નથી. અહીં વિશેષ એ છે કે, આરાધક એવા અનશની મહાત્માને બોધ હોય છે કે “વીતરાગનું વચન વીતરાગતાની પ્રાપ્તિના ઉપાયરૂપે સંયમના સર્વ આચારો બતાવે છે.” આવા બોધને કારણે વીતરાગતાના અર્થી એવા તે મહાત્માને વીતરાગના વચનાનુસાર સંયમની ક્રિયાઓ કરવામાં રુચિ વર્તે છે. આથી તે મહાત્મામાં સમ્યક્ત છે, શાસ્ત્રો ભણીને તેઓએ જે કંઈ બોધ પ્રાપ્ત કર્યો છે તે વિષયક સમ્યજ્ઞાન છે, તેમ જ વીતરાગભાવને અનુકૂળ અંતરંગ વીર્યવ્યાપારથી યુક્ત એવી છે શાસ્ત્રવચનાનુસાર ચારિત્રની ક્રિયા કરે છે અને તે ક્રિયા દ્વારા પોતાના ચિત્તનો જે અંશથી વીતરાગભાવમાં નિવેશ કરે છે, તે અંશથી તેઓમાં ચારિત્ર છે; અને વીતરાગતાને અનુકૂળ પરિણામ જે અંશથી વૃદ્ધિ પામે છે, તે અંશથી તેઓનું ચારિત્ર વૃદ્ધિ પામે છે. આમ, આ ત્રણ પરિણામોથી યુક્ત એવી કષાયોના અપ્રવર્તનરૂપ શુભ લેશ્યા તે મહાત્મામાં વર્તે છે, અર્થાત્ તેઓના કષાયો સાંસારિક પદાર્થોને અવલંબીને પ્રવર્તતા નથી, પરંતુ વિતરાગભાવને અવલંબીને રાગાદિ ભાવોના ઉચ્છેદને અનુકૂળ પ્રવર્તે છે, તેથી તે અનશની મહાત્મા રત્નત્રયીથી યુક્ત એવી શુભ લેશ્યાવાળા છે. વળી અભવ્ય જીવોને સાંસારિક ભોગો પ્રત્યે ઉત્કટ રાગ વર્તે છે, તેથી તેઓને તે ભોગપ્રવૃત્તિના અભાવસ્વરૂપ મોક્ષ અને વીતરાગતા અસાર જણાય છે. તેથી તેઓ કોઈક નિમિત્તને પામીને સંયમ ગ્રહણ કરે તોપણ વીતરાગતાના અર્થ નથી, ફક્ત આલોક કે પરલોકની આશંસાથી કે અનાભોગથી તેઓ સંયમ પ્રહણ કરે છે; કેમ કે તેઓને ચારિત્ર વીતરાગતાની પ્રાપ્તિના ઉપાયરૂપે રુચતું નથી, પરંતુ પોતાને ઈષ્ટ એવા ભોગાદિના ઉપાયરૂપે જ રુચે છે. આથી તેઓ પોતાને ઇષ્ટ એવા ભોગાદિની પ્રાપ્તિના ઉપાયરૂપે સંયમપાલનમાં યત્ન કરે છે ત્યારે, પોતાના રાગાદિ કષાયોને ભોગાદિ વિષયોમાંથી નિરુદ્ધ કરીને સંયમની ક્રિયાઓમાં પ્રવર્તાવે છે, આથી અભવ્યોને પણ સંયમપાલનકાળમાં કષાયોના અપ્રવર્તનરૂપ શુભ લેશ્યા વર્તે છે, પરંતુ તેઓની કષાયોના અપ્રવર્તનરૂપ શુભ લેશ્યા કષાયોના ઉચ્છેદ સાથે બોધથી, રુચિથી કે પ્રવૃત્તિથી For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ગાથા ૧૯૯૮-૧૯૯ લેશ પણ જોડાયેલી હોતી નથી, માત્ર પોતાને ઇષ્ટ એવા ભોગાદિ સાથે જ જોડાયેલી હોય છે, તેથી રત્નત્રયીના સર્વ અંશથી વિકલ એવી માત્ર શુભ લેગ્યા તેઓને હોય છે, અને તેવી શુભ લેશ્યાના બળથી તેઓ દેવલોકમાં જાય છે, આથી તેવી શુભ લેશ્યાવાળા અભવ્ય જીવોને ભગવાને આરાધક કહ્યા નથી; કેમ કે ભગવાન સંસારના ઉચ્છેદને અનુકૂળ આત્મભાવમાં જવાના યત્નને જ આરાધના કહે છે અને તેવા પ્રકારનો યત્ન જેઓ નિષ્પન્ન કરે છે તેઓને ભગવાને આરાધક કહ્યા છે. /૧૬૯૮ અવતરણિકા : आराधकगुणमाह - અવતરણિકાર્ય : આરાધકના ગુણને કહે છે અર્થાત્ ગાથા ૧૬૯૫થી ૧૯૯૮માં બતાવ્યા એ પ્રકારના આરાધકને પ્રાપ્ત થતા લાભને કહે છે – ગાથા : आराहगो अ जीवो तत्तो खविऊण दुक्कडं कम्मं । जायइ विसुद्धजम्मो जोगो वि पुणो वि चरणस्स ॥१६९९॥ અન્વયાર્થ: માહિમ નીવો અને આરાધક જીવ તો તેનાથી આરાધકપણાથી, સુદAડું i gવિક્ર=દુષ્કૃત કર્મને ખપાવીને વિશુદ્ધગમો વિશુદ્ધ જન્મવાળા ગાયે=થાય છે, પુણો વિ રાસ ગોનો વિકફરી પણ ચરણનો યોગ પણ થાય છે. ગાથાર્થ : અને આરાધક જીવ આરાધકપણાથી દુષ્કૃત કર્મને ખપાવીને વિશુદ્ધ જન્મવાળા થાય છે, ફરી પણ ચારિત્રનો યોગ પણ થાય છે. ટીકા : आराधकश्च जीवः तत-आराधकत्वात् क्षपयित्वा दुष्कृतं कर्म प्रमादजं ज्ञानावरणीयादि जायते विशुद्धजन्मा जातिकुलाद्यपेक्षया, योगोऽपि पुनरपि चरणस्य तद्भावभाविन इति गाथार्थः ॥१६९९॥ * “જ્ઞાનાવરીયાતિ”માં “મર' પદથી ચાર ઘાતકર્મનું ગ્રહણ કરવાનું છે. * “ોrોઈપ''માં ‘પ'થી એ પ્રાપ્ત થાય કે ઉત્તમ ભોગાદિનો યોગ તો થાય છે, પરંતુ ચરણનો યોગ પણ થાય છે. * “પુનરપિ''માં ‘પ'થી એ પ્રાપ્ત થાય કે આ ભવમાં એક વાર તો ચરણનો યોગ થયો, પરંતુ અન્ય ભવમાં ફરી પણ ચરણનો યોગ થાય છે. For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત મરણ | ગાથા ૧૬૯૯ ૪૧૧ ટીકાર્ય : અને આરાધક જીવ તેનાથી=આરાધકપણાથી, પ્રમાદથી ઉત્પન્ન થયેલા જ્ઞાનાવરણીયાદિરૂપ દુષ્કૃત કર્મને ખપાવીને જાતિ-કુલાદિની અપેક્ષાથી વિશુદ્ધ જન્મવાળા થાય છે. ફરી પણ તેના ભાવ સાથે ભાવિ એવા ચરણનોકજાતિ-કુલાદિની અપેક્ષાએ વિશુદ્ધ જન્મના સદ્ભાવ સાથે થનારા એવા ચારિત્રનો, યોગ પણ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૬૯૫થી ૧૬૯૭ સુધી શુભલેશ્યા દ્વારા ત્રણ પ્રકારના આરાધકનું સ્વરૂપ બતાવ્યું, તે આરાધકમાં જે વિશેષતા છે, તે ગાથા ૧૬૯૮માં બતાવી. તેથી નક્કી થયું કે તેવા રત્નત્રયીના પરિણામવાળા અનશની મહાત્મા શુભ લેશ્યા દ્વારા આરાધક થાય છે અને તેઓ આરાધકપણાને કારણે પ્રમાદથી પેદા થયેલા જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય કરે છે. આશય એ છે કે મોહનો પરિણામ એ જ્ઞાનની વિકૃતિ છે અને તે જ્ઞાનની વિકૃતિથી જીવ જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે, અને દશમા ગુણસ્થાનક સુધી મોહથી આકુળ એવો જ્ઞાનનો પરિણામ રહેતો હોવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે. વળી સંસારી જીવો જ્યારે મોહથી સંસારમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેઓને તે જ્ઞાનાવરણીયકર્મ વિશેષથી બંધાય છે; જ્યારે વિવેકરૂપી ચલુવાળા મહાત્મા શાસ્ત્રવચનનું અવલંબન લઈને મોહના ઉમૂલન માટે યત્ન કરે છે, ત્યારે મોહનો અંશ ઉત્તરોત્તર અલ્પ-અલ્પતર થવાથી તેઓને જ્ઞાનાવરણીયકર્મ ક્ષીણ-ક્ષીણતર બંધાય છે; વળી જીવ જ્યારે પ્રમાદને વશ થઈને પૂર્વ-પૂર્વ કરતાં અધિક-અધિકતર મોહના પરિણામવાળો બને છે, ત્યારે તેને જ્ઞાનાવરણીયકર્મ અધિક-અધિકતર બંધાય છે. આથી જે મહાત્મા અંતસમયે જિનવચનઅનુસાર મોહના ઉમૂલન માટે અત્યંત અપ્રમાદવાળા છે, તેઓ પૂર્વે પ્રમાદથી બંધાયેલા જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય કરે છે, જેના કારણે તેઓનો આત્મભાવમાં જવા માટેનો બોધ પૂર્વ કરતાં અધિક સૂક્ષ્મ-સૂક્ષ્મતર થાય છે અને તેવા મહાત્માને જન્માંતરમાં ઉત્તમ જાતિ-કુળાદિવાળો વિશુદ્ધ જન્મ પ્રાપ્ત થાય છે; કેમ કે તેમને સંયમની આરાધનાકાળમાં ઉચ્ચકુળાદિમાં જન્મ પ્રાપ્ત થાય તેવી પુણ્યપ્રકૃતિ બાંધેલી છે. વળી ઉત્તમ કુળ આદિમાં જન્મ પામ્યા પછી તે અનશની મહાત્મામાં પૂર્વભવની આરાધનાના સંસ્કારો જાગૃત થાય છે, તેથી તેઓને તે ઉત્તમ કુળાદિના ભાવ સાથે થનારા ચારિત્રનો યોગ પણ થાય છે, જેથી પૂર્વ પૂર્વ કરતાં વિશુદ્ધ-વિશુદ્ધતર ચારિત્ર પ્રાપ્ત થાય છે અર્થાત્ મોહથી અનાકુળ એવો જ્ઞાનનો પરિણામ પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક વિશુદ્ધ થાય છે, અને અંતે વીતરાગ બને છે ત્યારે સર્વથા મોહના સ્પર્શ વગરના જ્ઞાનના પરિણામરૂપ ક્ષાયિકચારિત્ર પ્રગટે છે. આમ, જીવનના અંત સમયે કરેલી અનશનની આરાધનાનું એ મહાફળ છે કે ઉત્તમ એવા વિશુદ્ધ જન્મની પ્રાપ્તિ થવી, ફરીથી ચારિત્રનો યોગ થવો, તેમ જ તે ચારિત્ર દ્વારા ક્ષાયિકચારિત્રની પ્રાપ્તિ થવી. f/૧૬૯૯ For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ સલેખનાવક | અભ્યધત મરણ / ગાથા ૧૦૦૦-૧૦૦૧ અવતરણિકા: आराधनाया एव प्रधानफलमाह - અવતરણિતાર્થ : આરાધનાના જ પ્રધાનફળને કહે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં અનશનની આરાધનાનું સામાન્ય ફળ બતાવ્યું, હવે તે અનશનની આરાધનાનું જ મુખ્ય ફળ બતાવે છે – ગાથા : आराहिऊण एवं सत्तट्ठभवाणमारओ चेव । तेलुक्कमत्थअत्थो गच्छइ सिद्धि णिओगेणं ॥१७००॥ અન્વયાર્થ: પર્વ આ રીતે=ગાથા ૧૫૭પથી માંડીને અત્યાર સુધી અભ્યઘત મરણના સ્વરૂપનું વર્ણન કર્યું એ રીતે, આદિUC=આરાધના કરીને સત્ત૬મવા માગો ચેવસાત-આઠ ભવોની પહેલાં જ તેનુમન્થલ્યોરૈલોક્યના મસ્તક પર રહેલા (મહાત્મા) fami=નિયોગથી સિદ્ધિ છડું સિદ્ધિને પામે છે. ગાથાર્થ : ગાથા ૧૫૦૫થી માંડીને અત્યાર સુધી અભ્યધત મરણના રવરૂપનું વર્ણન કર્યું એ રીતે આરાધના કરીને સાત-આઠ ભવોની પહેલાં જ કૈલોક્યના મસ્તક પર રહેલા મહાત્મા નિયમથી સિદ્ધિને પામે છે. ટીકા? आराध्यैवं-उक्तप्रकारं, किमित्याह-सप्ताष्टभवेभ्यः सप्ताष्टजन्मेभ्यः आरत एव-त्रिषु वा चतुषु वा जन्मसु, किमित्याह-त्रैलोक्यमस्तकस्थः सकललोकचूडामणिभूतां गच्छति सिद्धि-मुक्तिं नियोगेनअवश्यंतयेति गाथार्थः ॥१७००॥ ટીકાર્ય : આ રીતેaઉક્ત પ્રકારને ગાથા ૧૫૭પથી માંડીને અત્યાર સુધી અભ્યધત મરણનું સ્વરૂપ જે પ્રકારે કહેવાયું એ પ્રકારના અભ્યધત મરણને, આરાધીને, શું? એથી કહે છે – સાત-આઠ ભવોથી=સાત-આઠ જન્મોથી, પહેલાં જ–ત્રણ અથવા ચાર જન્મોમાં, શું? એથી કહે છે – સૈલોક્યના મસ્તક પર રહેલા મહાત્મા નિયોગથી=અવશ્યપણાથી, સકલ લોકમાં ચૂડામણિભૂત=સમગ્ર લોકમાં મુગટરૂપ, સિદ્ધિને=મુક્તિને, પામે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવતુક | અભ્યધત મરણ / ગાથા ૧૦૦૦-૧૦૦૧ ૪૧૩ ગાથા : सव्वण्णु सव्वदरिसी निरुवमसुहसंगओ य सो तत्थ । जम्माइदोसरहिओ चिट्ठइ भयवं सया कालं ॥१७०१॥ અન્વયાર્થ : - સવ્યUT સંદ્ધતિ =સર્વજ્ઞ, સર્વદર્શી, નિવમસુસંગો ય સ મથર્વ=અને નિરુપમ સુખથી સંગત તે ભગવાન તત્વ=ત્યાં સિદ્ધિમાં, ગાફલોસહિમો જન્માદિ દોષોથી રહિત સયા નં=સદા કાલ દિલ્ફ રહે છે. ગાથાર્થ : સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરુપમ સુખથી સંગત તે ભગવાન સિદ્ધિમાં જન્માદિ દોષોથી રહિત સદા કાલ રહે છે. ટીકાઃ ___ तत्र च गतः सन् सर्वज्ञः सर्वदर्शी, नाचेतनो गगनकल्पः, तथा निरुपमसुखसङ्गतश्च सकलव्याबाधानिवृत्तेः, स-आराधको मुक्तः तत्र-सिद्धौ जन्मादिदोषरहितः जन्मजरादिमरणादिरहितः संस्तिष्ठति भगवान् सदाकालं-सर्वकालमेव, नत्वभावीभवति यथाऽऽहुरन्ये 'प्रविध्यातदीपकल्पोपमो मोक्षः' इति गाथार्थः ॥१७०१॥ ટીકાર્ય : અને ત્યાં સિદ્ધિમાં, ગયેલા છતા સર્વજ્ઞ, સર્વદર્શી, ગગનકલ્પ=આકાશની જેમ, અચેતન નહીં, અને સકલ વ્યાબાધાની નિવૃત્તિને કારણે તે પ્રકારે નિરુપમ સુખથી સંગત, તે=મુક્ત આરાધક=સર્વ કર્મોથી મુકાયેલા એવા તે અનશનની આરાધના કરનારા મહાત્મા, ત્યાં=સિદ્ધિમાં, જન્માદિ દોષોથી રહિત=જન્મ-જરામરણાદિથી રહિત, છતા ભગવાન સદા કાળસર્વ કાળ જ, રહે છે; પરંતુ જે પ્રકારે અન્યો કહે છે કે “પ્રવિધ્યાત દીપના કલ્પની ઉપમાવાળો બુઝાયેલા દીવાતુલ્ય ઉપમાવાળો, મોક્ષ છે” એ પ્રકારે અભાવરૂપે થતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી જે સંયમજીવનના ચરમકાળે કરવા યોગ્ય આરાધનાનું વર્ણન કર્યું, એ આરાધનાને જે મહાત્મા અંતસમયે કરે છે, તેઓ સાત-આઠ ભવોથી પૂર્વે જ ત્રણ-ચાર ભવોમાં મોક્ષે જાય છે. તે વખતે તેઓ ત્રણ લોકના મસ્તક પર રહે છે અને સકલ લોકમાં ચૂડામણિભૂત એવી મુક્તિને પામે છે. આનાથી એ ફલિત થયું કે આ પ્રકારે અંતસમયની આરાધના કરનારા જીવોને વીતરાગતાની પ્રાપ્તિ અતિઆસન્ન થાય છે અને શીધ્ર સિદ્ધઅવસ્થાને પ્રાપ્ત કરે છે. For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ સંલેખનાવસ્તુક | પંચવકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૦૦-૧૦૦૧, ૧૯૦૨ વળી સિદ્ધઅવસ્થામાં તેઓ કેવા પ્રકારના છે? તે સ્પષ્ટ કરતાં કહે છે કે તેઓ સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, પરંતુ આકાશ જેવા અચેતન નથી. આમ કહેવાથી સિદ્ધઅવસ્થામાં જ્ઞાનનો અભાવ સ્વીકારનારા મતનું ખંડન થાય છે. વળી સિદ્ધઅવસ્થાને પામેલા તે મહાત્મા કર્મકૃત અને મોહકૃત સર્વ વ્યાબાધાઓની નિવૃત્તિ થયેલી હોવાથી નિરુપમ સુખથી યુક્ત છે. આમ કહેવાથી મોક્ષ ભોગ વગરનો હોવાથી સુખથી રહિત છે માટે અસાર છે, એવી માન્યતાનું નિરાકરણ થાય છે, તેમ જ મોક્ષને દુઃખના અભાવરૂપ માનનારા નૈયાયિકાદિના મતનું નિરાકરણ થાય છે, કેમ કે મોક્ષ સાંસારિક કોઈપણ સુખથી ઉપમા ન આપી શકાય તેવા સુખવાળો હોવાથી માત્ર દુઃખના અભાવવાળો નથી, પરંતુ નિરુપમ સુખવાળો પણ છે. વળી મુક્ત થયેલા તે મહાત્મા સિદ્ધઅવસ્થામાં જન્માદિ દોષોથી રહિત છે. આમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવો ઘણાં સુખથી યુક્ત હોય તોપણ, સંસારનું સુખ જન્મ-જરા-મરણાદિ પીડાથી યુક્ત જ હોય છે, જ્યારે મુક્ત જીવો જન્મ-જરાદિ સર્વ દોષોથી રહિત છે, માટે મોક્ષનું સુખ શ્રેષ્ઠ છે. વળી તે મહાત્મા સિદ્ધઅવસ્થામાં સર્વ કાળ જ જ્ઞાન-દર્શનાદિ ભાવોથી યુક્ત રહે છે, પરંતુ “બુઝાયેલા દીવા જેવો મોક્ષ છે” એ પ્રકારની બૌદ્ધદર્શનની માન્યતા પ્રમાણે તે મહાત્મા અભાવરૂપ થતા નથી. ૧૭૦૦/ ૧૭૦૧ © અહીં પાંચમી “સંલેખના' વસ્તુક સમાપ્ત થઈ છે અવતરણિકા : फलदर्शनद्वारेण शास्त्रमुपसंहरति - અવતરણિકા : ફળદર્શનના દ્વારથી શાસ્ત્રનો ઉપસંહાર કરે છે – ભાવાર્થ : પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ આત્માને ઉપયોગી એવી પાંચ વસ્તુઓનું વર્ણન કરવાનો પ્રારંભ કરેલો, તે અહીં પૂર્ણ થાય છે. આથી હવે ફળ બતાવવા દ્વારા અર્થાત્ પ્રસ્તુત ગ્રંથના વચન અનુસારે સમ્યક પ્રવૃત્તિ કરનારા જીવોને પ્રાપ્ત થતું ફળ બતાવવા દ્વારા, ગ્રંથકારશ્રી પૂ. હરિભદ્રસૂરિ મહારાજા પ્રસ્તુત ગ્રંથનો ઉપસંહાર કરે છે – ગાથા : एयाणि पंच वत्थू आराहित्ता जहागमं सम्मं । तीअद्धाए अणंता सिद्धा जीवा धुअकिलेसा ॥१७०२॥ For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ સંખનાવસ્તક / પંચવખૂકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૦૨-૧૦૦૩ ૪૧૫ અન્વયાર્થી : પયા પંર વધૂ આ પાંચ વસ્તુઓને નહી સમ્ર માહિત્તા યથાઆગમ સમ્યમ્ આરાધીને શુત્તેિ મuતા નવા=ધૂત ક્લેશવાળા અનંતા જીવો તીરદ્ધા=અતીત અદ્ધામાં ભૂતકાળમાં, સિદ્ધા=સિદ્ધ થયા. ગાથાર્થ : આ પાંચ વસ્તુઓને યથાઆગમ સમ્યમ્ આરાધીને ધૂત ક્લેશવાળા અનંતા જીવો અતીત કાળમાં સિદ્ધ થયા. ટીકા: ___ एतानि पञ्च वस्तूनि-प्रव्रज्याविधानादीनि आराध्य-संपाद्य यथागमं यथासूत्रं सम्यग्= अवैपरीत्येनातीताद्धायाम्-अतीतकाले अनन्ताः सिद्धा जीवाः निष्ठितार्थाः संवृत्ता:-मुक्ता इत्यर्थः धूतक्लेशाः सवासनाशेषकर्मरहिता इति गाथार्थः ॥१७०२॥ ટીકાર્ય : આ પાંચ પ્રવજ્યાવિધાનાદિરૂપ વસ્તુઓને યથાઆગમ યથાસૂત્ર=જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે, સમ્યગુઅવિપરીતપણાથી, આરાધીને=સંપાદન કરીને, ધૂત ક્લેશવાળા=વાસના સહિત અશેષ કર્મોથી રહિત, એવા અનંતા જીવો અતીત અદ્ધામાં=અતીત કાળમાં, સિદ્ધ થયા=નિષ્ઠિત અર્થવાળા બન્યા=મુક્ત થયા, એ પ્રમાણે ગાથાર્થ છે. ' ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં પ્રવ્રજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓનું વિસ્તારથી વર્ણન કર્યું, ત્યાં પ્રથમ ગ્રંથના પ્રારંભમાં કહેલ કે જગતમાં આ પાંચ જ વસ્તુઓ છે, અન્ય નહીં; કેમ કે જીવ માટે આ પાંચ જ વસ્તુઓ ઉપયોગી છે, માટે પાંચ જ વસ્તુઓ આરાધવા યોગ્ય છે, અન્ય નહીં. વળી આ પાંચ વસ્તુઓને સૂત્ર અનુસાર સમ્યગુ જાણીને, તેનો યથાર્થ બોધ કરીને, તે રીતે જ આરાધવાની રૂચિ ધારણ કરીને, શક્તિના પ્રકર્ષથી પાંચ વસ્તુઓમાં અપ્રમાદભાવે વર્તમાનકાળમાં પણ યત્ન કરવામાં આવે તો, નિયમથી અલ્પ કાળમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. એમ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે આ પાંચ વસ્તુઓને આરાધીને ભૂતકાળમાં અનંતા જીવો મોહની વાસનાથી યુક્ત એવાં સર્વ કર્મોથી રહિત થઈને મુક્ત થયા. //૧૭૦રા ગાથા : एयाणि पंच वत्थू आराहित्ता जहागमं सम्मं । इहि पि हु संखिज्जा सिझंति विवक्खिए काले ॥१७०३॥ For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ સંલેખના વસ્તક / પંચવસ્તકગ્રંથનો ઉપસંહાર/ ગાથા ૧૦૦૩-૧૦૦૪ અન્વયાર્થ : પંર વધૂ આ પાંચ વસ્તુઓને નહી સમi મારાદિત્તાત્રેયથાઆગમ સમ્યમ્ આરાધીને સવિની=સંખ્યય (જીવો) બ્દિ પિકઅત્યારે પણ વિવવવU #ાત્રે વિવક્ષિત કાળમાં સિતિ સિદ્ધ થાય છે. * “શું' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : - આ પાંચ વસ્તુઓને યથાઆગમ સમ્યમ્ આરાધીને સંખ્યાતા જીવો અત્યારે પણ વિવક્ષિત કાળમાં સિદ્ધ થાય છે. ટીકા : एतानि पञ्च वस्तून्याराध्य यथागमं सम्यगिति पूर्ववत् इदानीमपि सामान्येन सङ्ख्येयाः सिध्यन्ति समयक्षेत्रे सर्वस्मिन्नेव विवक्षिते काले-अन्तर्मुहूर्तादाविति गाथार्थः ॥१७०३॥ ટીકાઈ: - આ પાંચ વસ્તુઓને યથાઆગમ સમ્યગુ=પૂર્વની જેમ=પૂર્વગાથામાં કહ્યું તેમ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અવિપરીતપણાથી, આરાધીને સામાન્યથી સંખ્યય સંખ્યાતા જીવો, અત્યારે પણ સર્વ જ સમયક્ષેત્રમાં=સંપૂર્ણ જ અઢી દ્વીપમાં, અંતર્મુહૂદિ વિવક્ષિત કાળમાં સિદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આ પાંચ વસ્તુઓ જે પ્રમાણે શાસ્ત્રમાં કહી છે તે પ્રમાણે સમ્યગ્બોધ કરીને, રુચિ કરીને અને શક્તિ અનુસાર સેવન કરીને અઢી દ્વીપમાં રહેલા સામાન્યથી સંખ્યાતા જીવો અંતર્મુહૂર્નાદિ કાળમાં અત્યારે પણ સિદ્ધ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે આ પાંચ વસ્તુઓને તન્મયતાથી આરાધીને વર્તમાનમાં પાંચ મહાવિદેહોમાં ઘણા જીવો મોક્ષ પામી રહ્યા છે, તેમાં કેટલાક જીવો અંતર્મુહૂર્તમાં મોક્ષ પામે છે, તો કેટલાક જીવો દિવસો, વર્ષો આદિના ક્રમથી પણ અવશ્ય મોક્ષ પામે છે. આથી વર્તમાનમાં પણ સિદ્ધિગતિની પ્રાપ્તિનો ઉપાય આ પંચવસ્તુની આરાધના જ છે. 7/૧૭૦૩ અવતરણિકા: તથા – અવતરણિતાર્થ : આ પાંચ વસ્તુઓની આરાધના કરનારા મહાત્માને પ્રાપ્ત થતું ભૂતકાળને અને વર્તમાનકાળને આશ્રયીને પ્રધાન ફળ ગાથા ૧૭૦૨-૧૭૦૩માં બતાવ્યું, હવે ભવિષ્યકાળને આશ્રયીને પ્રધાન ફળ બતાવવા તથા'થી સમુચ્ચય કરતાં કહે છે – For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | પંચવકગ્રંથનો ઉપસંહાર / ગાથા ૧૦૦૪ ૧૦. ગાથા : एयाणि पंच वत्थू आराहित्ता जहागमं सम्मं । एसद्धाएऽणंता सिज्झिस्संती धुवं जीवा ॥१७०४॥ અન્વયાર્થ : થfખ પંર વધૂ આ પાંચ વસ્તુઓને બહામં સમું મારાદિત્તાત્રેયથાઆગમ સમ્યગુ આરાધીને viતા નીવા=અનંતા જીવો પરદ્ધાએષ્ય અદ્ધામાં=ભવિષ્યકાળમાં, ઘુવં=નક્કી સ્વિંતી સિદ્ધ થશે. ગાથાર્થ : આ પાંચ વસ્તુઓને યથાઆગમ સખ્ય આરાધીને અનંતા જીવો ભવિષ્યકાળમાં નક્કી સિદ્ધ થશે. ટીકાઃ एतानि पञ्च वस्तून्याराध्य यथागमं सम्यगिति पूर्ववदेव एष्याद्धायां भविष्यत्कालेऽनन्ताः सेत्स्यन्तिमुक्तिं प्राप्स्यन्ति ध्रुवं जीवाः, सर्वज्ञवचनप्रामाण्याद् ध्रुवमिति गाथार्थः ॥१७०४॥ ટીકાર્ય : આ પાંચ વસ્તુઓને યથાઆગમ સમ્યગુપૂર્વની જેમ=ગાથા ૧૭૦૨માં બતાવ્યું તેમ, આરાધીને અનંતા જીવો એષ્ય અદ્ધામાંeભવિષ્યકાળમાં, ધ્રુવ=નક્કી, સિદ્ધ થશે=મુક્તિને પામશે. અહીં પ્રશ્ન થાય કે જીવો નક્કી સિદ્ધ થશે, એવું કઈ રીતે કહ્યું? તેથી કહે છે – સર્વજ્ઞના વચનનું પ્રામાણ્ય હોવાથી ધ્રુવ=નક્કી, સિદ્ધ થશે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આ પાંચ વસ્તુઓનું આરાધન કરીને અનંતા જીવો ભાવિમાં પણ મોક્ષ પામશે. અહીં પ્રશ્ન થાય આ પાંચ વસ્તુથી ભવિષ્યમાં જીવો મોક્ષ પામશે, એવું કઈ રીતે નક્કી થાય? એથી કહે છે – સર્વજ્ઞના વચનનું પ્રામાણ્ય હોવાથી ભવિષ્યમાં પણ અનંતા જીવો મોક્ષ પામશે, એમ નક્કી થાય છે. આ રીતે પંચવસ્તુને ત્રણેય કાળમાં મોક્ષના ઉપાયરૂપે બતાવીને ગ્રંથકારશ્રીને એ સ્પષ્ટ કરવું છે કે, મોક્ષનો એક ઉપાય આ પંચવસ્તુની આરાધના જ છે. આથી આ પંચવસ્તુના પરમાર્થને જણાવવા માટે ભગવાને દ્વાદશાંગી અભિવ્યક્ત કરી છે અને તે દ્વાદશાંગીનું સંગ્રાહી સૂત્ર “કરેમિ ભંતે' સૂત્ર છે, જે પ્રવ્રજયાનું સ્વરૂપ બતાવનાર છે અને તે પ્રવ્રજયાના જ પારમાર્થિક સ્વરૂપને કંઈક વિસ્તારથી બતાવવા માટે ગ્રંથકારશ્રીએ આ “પંચવસ્તુક ગ્રંથની રચના કરી છે, માટે “કરેમિ ભંતે” સૂત્રથી દ્વાદશાંગીના પરમાર્થને પ્રાપ્ત ન કરી શકે તેવા મંદ પ્રજ્ઞાવાળા જીવોને બોધ કરાવવા માટે દ્વાદશાંગીના સારભૂત એવા સામાયિક સૂત્રના વિસ્તારરૂપ આ પંચવસ્તુકનું વક્તવ્ય છે, જે પંચવસ્તકના બળથી જ ભૂતકાળમાં ઘણા જીવો સિદ્ધ થયા, વર્તમાનમાં For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ સંલેખનાવસ્તક / પંચવસ્તુકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૦૪-૧૦૦૫ પણ ઘણા જીવો સિદ્ધ થાય છે, તેમ જ ભવિષ્યમાં પણ ઘણા જીવો સિદ્ધ થશે; કેમ કે સર્વજ્ઞનું વચન છે કે “સામાયિકના પરમાર્થની પ્રાપ્તિ વગર કોઈને મોક્ષ પ્રાપ્ત થતો નથી. વળી પંચવસ્તુકના મર્મને જેઓ સ્પર્શે છે, તેઓ અવશ્ય સામાયિકના પરમાર્થને પ્રાપ્ત કરે છે અને જેઓ સામાયિકના પરમાર્થને પ્રાપ્ત કરે છે, તેઓ સામાયિકની આરાધના કરીને અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. ૧૭૦૪ અવતરણિકા : अमीषामेव व्यतिरेकतः फलमाह - અવતરણિકાર્ય : આમના જ=પંચવસ્તુની આરાધના કરનારા જીવોના જ, વ્યતિરેકથી ફળને કહે છે – ભાવાર્થ: ગાથા ૧૭૦૨થી ૧૭૦૪માં પંચવસ્તુની યથાઆગમ સમ્યગુ આરાધના કરનારા જીવોને ત્રણે કાળમાં પ્રાપ્ત થતું ફળ બતાવ્યું, હવે આ પંચવસ્તુની વિરાધના કરનારા જીવોને ત્રણે કાળમાં પ્રાપ્ત થતા ફળને બતાવે છે – ગાથા : एयाणि पंच वत्थू एमेव विराहिउं तिकालंमि । एत्थ अणेगे जीवा संसारपवड्ढगा भणिआ ॥१७०५॥ અન્વચાઈ: યાતિ પંર વધૂ આ પાંચ વસ્તુઓને ખે=આ રીતે જ=જે રીતે આરાધે છે એ રીતે જ, વિરાદિ વિરાધીને પત્થ અહીં=લોકમાં, તિવાનંમિ==ણ કાળમાં અને નવા=અનેક જીવો સંસારંપવઠ્ઠT= સંસારના પ્રવર્ધક મમિ કહેવાયા છે. ગાથાર્થ : આ પાંચ વસ્તુઓને જે રીતે આરાધે છે એ રીતે જ વિરાધીને લોકમાં ત્રણેય કાળમાં અનેક જીવો સંસારના પ્રવર્ધક કહેવાયા છે. ટીકા : ___एतानि पञ्च वस्तूनि प्रस्तुतानि एवमेव विराध्य त्रिकाले त्रिष्वपि कालेषु अत्र-लोकेऽनेके जीवाः सामान्येन भूयांसः संसारप्रवर्द्धका भवस्य वृद्धिकारकाः भणितास्तीर्थकरगणधरैरिति गाथार्थः ॥१७०५॥ ટીકાઈ: પ્રસ્તુત એવી આ પાંચ વસ્તુઓને આ રીતે જ=જે રીતે આરાધીને જીવો ત્રણ કાળમાં સિદ્ધિગામી કહેવાયા છે એ રીતે જ, વિરાધીને અહીં લોકમાં, ત્રિકાળમાં–ત્રણે પણ કાળમાં, અનેક=સામાન્યથી ઘણા, જીવો સંસારના પ્રવર્ધક=ભવની વૃદ્ધિને કરનારા, તીર્થંકર-ગણધરો વડે કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | પંચવસ્તૃકગ્રંથનો ઉપસંહાર/ ગાથા ૧૦૦૫-૧૦૦૬ ૪૧૯ ભાવાર્થ: કલ્યાણના અર્થ પણ જેઓ પાંચ વસ્તુઓના સ્વરૂપને જાણવા માટે યથા-તથા યત્ન કરે છે, તેઓને આ પંચવસ્તુવિષયક બોધ વિપરીત થાય છે અને રુચિ પણ વિપરીત થાય છે, તેમ જ કદાચ સંયમની પ્રવૃત્તિ કરતા હોય તો તે પણ વિપરીત થાય છે. આ રીતે આ પંચવસ્તુનું વિરાધન કરીને ભૂતકાળમાં અનેક જીવો સંસારને વધારનારા થયા છે, વર્તમાનમાં પણ અનેક જીવો સંસારને વધારનારા થાય છે, તેમ જ ભવિષ્યમાં પણ અનેક જીવો સંસારને વધારનારા થશે, એમ તીર્થંકર-ગણધરોએ કહેલ છે. માટે આ પાંચ વસ્તુઓની લેશ પણ વિરાધના ન થાય એ રીતે સ્વશક્તિઅનુસાર આરાધવાથી અવશ્ય સંસારનો અંત થાય છે. ૧૭૦પા અવતરણિકા : एवं व्यवस्थिते साधूपदेशमाह - અવતરણિકાળું: આ રીતે વ્યવસ્થિત હોતે છતે સાધુ ઉપદેશને કહે છે અર્થાત્ ગાથા ૧૭૦૨થી ૧૭૦૫માં કહ્યું એ રીતે પદાર્થ નિર્ણત હોતે છતે સુંદર ઉપદેશને આપે છે – ભાવાર્થ : ગાથા ૧૭૦૨થી ૧૭૦૪માં અન્વયથી બતાવ્યું કે આ પાંચ વસ્તુઓની આરાધનાથી જીવો ત્રણે કાળમાં સિદ્ધિને પામે છે અને ગાથા ૧૭૦૫માં વ્યતિરેકથી બતાવ્યું કે આ પાંચ વસ્તુઓની વિરાધનાથી જીવો સંસારના પ્રવર્ધક બને છે, એ રીતે પદાર્થ વ્યવસ્થિત હોતે છતે શું કરવું જોઈએ? તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી હિતકારી એવી સુંદર ઉપદેશ આપે છે – ગાથા : णाऊण एवमेअं एआणाराहणाए जइअव्वं । न हु अण्णो पडियारो होइ इहं भवसमुइंमि ॥१७०६॥ અન્વયાર્થ: વં=આ રીતે-ગાથા ૧૭૦૨થી ૧૭૦૫માં કહ્યું એ રીતે, મં=આને=અન્વય-વ્યતિરેકથી હિતઅહિતને, બાકી=જાણીને પાછા આમની=આ પાંચ વસ્તુઓની, માહિUઆરાધનામાં ગરૂવૅક યત્ન કરવો જોઈએ, રૂદું અવસમુનિઆ ભવસમુદ્રમાં સUો પહિયારો અન્ય પ્રતીકાર=તરવા માટેનો અન્ય ઉપાય, ન હું નથી જ. ગાથાર્થ : ગાથા ૧૦૦૨થી ૧૦૦૫માં કહ્યું એ રીતે અન્વય-વ્યતિરેકથી હિત-અહિતને જાણીને આ પાંચ વસ્તુઓની આરાધનામાં ચત્ન કરવો જોઈએ, આ ભવસમુદ્રમાં તરવા માટેનો અન્ય ઉપાય નથી જ. For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ સંલેખનાવસ્તુક | પંચવસ્તુ ગ્રંથનો ઉપસંહાર / ગાથા ૧૦૦-૧૦૦૦ ટીકા : ज्ञात्वा एवमेतद्-अन्वयव्यतिरेकाभ्यां हिताहिते एतेषां पञ्चानां वस्तूनामाराधनायां-सम्यक्सम्पादनरूपायां यतितव्यं प्रयत्नः कार्यः, न हु-नैवान्यः प्रतीकार-उपायः कश्चिदत्र भवसमुद्रे-संसारसागर इति गाथार्थः ॥१७०६॥ ટીકાર્ય : આ રીતે-ગાથા ૧૭૦૨થી ૧૭૦૫માં બતાવ્યું એ રીતે, આને=અન્વય-વ્યતિરેકથી હિત-અહિતને, જાણીને, આ પાંચ વસ્તુઓની સમ્યક સંપાદનરૂપ આરાધનામાં પ્રયત્ન કરવો જોઈએ, આ ભવરૂપી સમુદ્રમાંક સંસારરૂપી સાગરમાં, અન્ય પ્રતીકાર કોઈ ઉપાય, નથી જ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આ સંસાર સમુદ્ર જેવો છે, તેમાં પડેલા જીવો અનેક પ્રકારની કદર્થનાઓ પામે છે, તે કદર્થનાઓમાંથી બચવાનો ઉપાય માત્ર ભગવાને બતાવેલી પંચવસ્તુની આરાધના જ છે. તેથી પૂર્વમાં બતાવ્યું એ રીતે આ પાંચ વસ્તુઓની આરાધના મોક્ષપ્રાપ્તિનું કારણ હોવાથી હિતરૂપ છે અને આ પાંચ વસ્તુઓની વિરાધના સંસારવૃદ્ધિનું કારણ હોવાથી અહિતરૂપ છે. આ પ્રકારના હિત-અહિતને શાસ્ત્રવચનથી જાણીને સંસારથી ભય પામેલા જીવોએ પ્રસ્તુત ગ્રંથ દ્વારા પાંચ વસ્તુઓના સ્વરૂપનો યથાર્થ બોધ કરવા માટે, બોધ કરીને તે બોધ અનુસારે સમ્યગ્રુચિ કરવા માટે અને રુચિ કરીને પ્રમાદના પરિહારપૂર્વક પંચવસ્તુક ગ્રંથના વચનઅનુસાર આચારો નિષ્પન્ન કરવા માટે સમ્યગુ યત્ન કરવો જોઈએ, જેથી આ પંચવસ્તુના બળથી સંસારનો અંત થાય. |૧૭૦૬ો. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે આ ભવસમુદ્રમાં તરવાનો અન્ય કોઈ ઉપાય નથી, માટે આ પાંચ વસ્તુઓની આરાધનામાં યત્ન કરવો જોઈએ. એ કથનને જ પુષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : एत्थ वि मूलं णेअं एगंतेणेव भव्वसत्तेहिं । सद्धाइभावओ खलु आगमपरतंतया णवरं ॥१७०७॥ અન્વચાઈ: સ્થ વિ=અહીં પણ=પાંચ વસ્તુઓની આરાધનાના યત્નમાં પણ, સંવડ્રિમાવો ઘr=શ્રદ્ધા આદિનો ભાવ હોવાથી જ બ્રિર્દિભવ્ય સત્ત્વોએ જીવ મામપરતંતય કેવલ આગમપરતંત્રતા પવિત્ર એકાંતથી જ મૂનં ૩i=મૂલ જાણવું. * “વહુ' વાક્યાલંકારમાં છે. For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | પંચવરૂકગ્રંથનો ઉપસંહાર / ગાથા ૧૦૦૦ ૪૧ ગાથાર્થ : પાંચ વસ્તુઓની આરાધનાના યનમાં પણ શ્રદ્ધા આદિનો ભાવ હોવાથી જ ભવ્ય સત્ત્વોએ કેવલ આગમપરતંત્રતા એકાંતથી જ મૂલ જાણવું. ટીકા : अत्रापि-आराधनायत्ने मूलं कारणं ज्ञेयमेकान्तेनैव भव्यसत्त्वैः भव्यप्राणिभिः, किमित्यत्राहश्रद्धादिभावतः खलु-श्रद्धादिभावादेव कारणाद् आगमपरतन्त्रता-सिद्धान्तपारतन्त्र्यं नवरं, नान्यन्मूलमिति गाथार्थः ॥१७०७॥ ટીકાર્ય : અહીં પણ=આરાધનાના યત્નમાં પણ, ભવ્ય સત્ત્વોએ=ભવ્ય પ્રાણીઓએ, આગમપરતંત્રતા એકાંતથી જ મૂલ=કારણ, જાણવું. કયા કારણથી? અર્થાત્ આરાધનાના યત્નમાં આગમપરતંત્રતા કયા કારણથી મૂળ છે? અહીંત્રએ પ્રકારની જિજ્ઞાસામાં, કહે છે – શ્રદ્ધાદિના ભાવથી જ=શ્રદ્ધા આદિના ભાવરૂપ કારણથી જ, કેવલ આગમપરતંત્રતા સિદ્ધાંતનું પરતંત્રપણું, મૂળ છે, અન્ય મૂળ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે સંસારસમુદ્રને તરવા માટે આ પાંચ વસ્તુઓની આરાધનામાં યત્ન કરવો જોઈએ, તે કથનમાં વિચારકને જિજ્ઞાસા થાય કે આરાધનામાં યત્ન કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – આ પાંચ વસ્તુઓની આરાધનાના યત્નમાં આગમની પરતંત્રતા કારણ છે, અન્ય કારણ નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે પંચવસ્તુની આરાધનામાં ઉપદેશક નિમિત્તકારણ છે, તેમ જ સંઘયણબળાદિ અન્ય સામગ્રી પણ નિમિત્તકારણ છે, આગમની પરતંત્રતા જ ઉપાદાન કારણ છે; વળી આગમ વીતરાગના વચન સ્વરૂપ છે. આથી જે જીવો વીતરાગવચનના અધ્યયનથી માંડીને વીતરાગ વચનને આત્મામાં સંપન્ન કરવા સુધીની સર્વ ક્રિયાઓ વીતરાગવચનના સ્મરણપૂર્વક કરે છે, તેવા યોગ્ય જીવો આગમને પરતંત્ર થઈ શકે છે અને આ પાંચ વસ્તુઓની આરાધનામાં યત્ન કરી શકે છે, અન્ય જીવો કરી શકતા નથી. અહીં વિચારકને પ્રશ્ન થાય કે સંસારથી ભય પામેલા જીવો શાસ્ત્રો વાંચે કે ભણે, તોપણ મોટા ભાગના જીવો આ પાંચ વસ્તુઓની આરાધનાના યત્નમાં ઉપાદાન કારણભૂત એવા આગમને પરતંત્ર કેમ થઈ શકતા નથી ? તેથી કહે છે – આગમને પરતંત્ર થવામાં શ્રદ્ધા આદિનો ભાવ કારણ છે અર્થાત્ શ્રદ્ધા-મેધા-શ્રુતિ-ધારણા-અનુપ્રેક્ષા : એ પાંચનો સભાવ કારણ છે. તેથી ભગવાનના વચનમાં રુચિવાળા જીવો શાસ્ત્રો ભણવા માટે યત્ન કરે ત્યારે પણ, આ શાસ્ત્રો કઈ રીતે સંસારનો ઉચ્છેદ કરવાનો ઉચિત ઉપાય બતાવે છે? તેના મર્મને જાણવા માટે રુચિ ધરાવે છે, અને તેઓને સ્થિર નિર્ણય હોય છે કે આ સર્શાસ્ત્રોથી અર્થોનો યથાર્થ બોધ કરીને For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ સંખનાવસ્તક / પંચવસ્તુ ગ્રંથનો ઉપસંહાર / ગાથા ૧૦૦૦-૧૦૦૮ તે બોધને અનુસાર સમ્યક પ્રવૃત્તિ કરવામાં આવે તો અવશ્ય સંસારનો અંત થાય છે. આ પ્રકારનો નિર્ણય હોવાથી તેઓ અત્યંત શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રો ભણે છે, તે શાસ્ત્રો ભણતી વખતે પોતાની મેધાને શાસ્ત્રોના પરમાર્થો જાણવામાં પૂરેપૂરી વ્યાકૃત કરે છે, શાસ્ત્રોના અર્થોનો નિર્ણય કરીને તે અર્થોના પરાવર્તનમાં ધૃતિપૂર્વક યત્ન કરે છે, તેમ જ શાસ્ત્રો જે ભાવો બતાવે છે તે ભાવોથી આત્માને ધૃતિપૂર્વક ભાવિત કરીને તે ભાવોને આત્મામાં અત્યંત સ્થિર કરવારૂપ ધારણા કરે છે, તેમ જ આત્મામાં ધારણ કરેલા ભાવોના નિયંત્રણથી કરાતી ઉચિત પ્રવૃત્તિ વખતે પોતાના બોધને અનુરૂપ ભાવોની નિષ્પત્તિમાં યત્ન કરે છે, તે અનુપ્રેક્ષારૂપ છે અર્થાત્ કાર્યનિષ્પત્તિને અનુરૂપ અનુપ્રેક્ષણરૂપ છે. આ પ્રકારે યત્ન કરનારા જીવો આગમની પરતંત્રતા પ્રાપ્ત કરે છે, જે આગમપરતંત્રતા આ પાંચ વસ્તુઓની આરાધનાવિષયક યત્ન કરવામાં મૂળ છે. તેથી અતિશય શ્રદ્ધાદિ ભાવપૂર્વક પ્રસ્તુત ગ્રંથમાં યત્ન કરવામાં આવે તો ભવ્ય જીવો વર્તમાનકાળમાં પણ પંચવસ્તુની આરાધનામાં યત્ન કરી શકે તેમ છે. ||૧૭૦૭ll અવતરણિકા: एतदेवाह - અવતરણિતાર્થ : આને જ કહે છે–પૂર્વગાથામાં કહ્યું કે પાંચ વસ્તુઓની આરાધનાના યત્નમાં આગમપરતંત્રતા મૂળ છે, અન્ય નહીં, એને જ સ્પષ્ટ કરે છે – ગાથા : जम्हा न धम्ममग्गे मोत्तूणं आगमं इह पमाणं । विज्जइ छउमत्थाणं तम्हा एत्थेव जइअव्वं ॥१७०८॥ અન્વયાર્થ : નહીં કારણથી રૂદ્ભસંસારમાં, થમ ધર્મના માર્ગમાં સામાનં મોજૂi=આગમને મૂકીને છ૩મસ્થાdi=છબસ્થોને પાઈ ર વિક્કડું પ્રમાણ વિદ્યમાન નથી, તë=તે કારણથી પ્રત્યે-અહીં જ= આગમમાં જ, નકળંકયત્ન કરવો જોઈએ. ગાથાર્થ : જે કારણથી સંસારમાં ધર્મના માર્ગમાં આગમને મૂકીને છઘસ્યોને પ્રમાણ વિધમાન નથી, તે કારણથી આગમમાં જ યત્ન કરવો જોઈએ. ટીકા : __ यस्माद् न धर्ममार्गे परलोकगामिनि मुक्त्वा आगममेकं परमार्थतः इह प्रमाणं प्रत्याख्यानादि विद्यते छद्मस्थानां प्राणिनां, तस्मादत्रैव-आगमे कुग्रहान् विहाय यतितव्यं जिज्ञासाश्रवणश्रवणानुष्ठानेषु यत्नः कार्यो, नागीतार्थजनाचरणपरेण भवितव्यमिति गाथार्थः ॥१७०८॥ For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | પંચવખૂકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૦૮-૨૦૦૯ ૪૩ ટીકાર્ય : જે કારણથી અહીં=સંસારમાં, પરલોકગામી એવા ધર્મના માર્ગમાં એક આગમને મૂકીને છવસ્થ પ્રાણીઓને પચ્ચકખાણાદિરૂપ પ્રમાણ વિદ્યમાન નથી અર્થાત્ પચ્ચકખાણાદિનું સેવન આત્માનું કલ્યાણ કરવામાં પ્રમાણ બનતું નથી, તે કારણથી કુગ્રહોને છોડીને અહીં જ=આગમમાં જ, યત્ન કરવો જોઈએ અર્થાત્ જિજ્ઞાસા-શ્રવણ-શ્રવણનાં અનુષ્ઠાનોમાં=પાંચ વસ્તુઓની જિજ્ઞાસામાં-જિજ્ઞાસા થયા પછી પંચવસ્તુ ગ્રંથના શ્રવણમાં-શ્રવણ કર્યા પછી પ્રાપ્ત થયેલા બોધથી પંચવસ્તુગ્રંથ અનુસાર આચરણમાં, યત્ન કરવો જોઈએ, અગીતાર્થજનોના આચરણમાં પર=તત્પર, થવું જોઈએ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - પૂર્વગાથામાં કહ્યું કે પંચવસ્તુની આરાધનાના યત્નમાં આગમપરતંત્રતા મૂળ છે, અન્ય નહીં. તેને સ્પષ્ટ કરતાં કહે છે કે પરલોકમાં આત્માને ઉચિત સ્થાને લઈ જનારા ધર્મના માર્ગમાં પરમાર્થથી આગમ જ એક પ્રમાણ છે, પરંતુ પચ્ચખાણ ગ્રહણ કરવું, સંયમના આચારોનું સ્વેચ્છાએ પાલન કરવું : એ સર્વ પ્રમાણ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે અતીન્દ્રિય પદાર્થમાં સર્વજ્ઞવચનનું અવલંબન લઈને સંયમની પ્રવૃત્તિ કરવામાં આવે તો પરલોકવિષયક હિત થાય, પરંતુ સ્વમતિઅનુસાર કોઈ અગીતાર્થને પ્રમાણ કરીને સંયમની પ્રવૃત્તિ કરવામાં આવે તો પરલોકવિષયક હિત થાય નહીં. આથી “ભગવાનનું વચન ઉત્સર્ગ-અપવાદમય હોવાથી આપણે જેટલા અંશમાં સારું કરશું તેટલું આપણું કલ્યાણ થશે” એમ માનીને સ્વમતિઅનુસાર સંયમનું પાલન કરવારૂપ કુગ્રહોનો ત્યાગ કરીને આગમમાં યત્ન કરવો જોઈએ. વળી આગમમાં યત્ન કરવા માટે આ આગમ પદાર્થોનાં તાત્પર્ય કઈ રીતે બતાવે છે ? તે જાણવા માટે જિજ્ઞાસા રાખવી જોઈએ અને જિજ્ઞાસાપૂર્વક શાસ્ત્રવચનોનું શ્રવણ કરવું જોઈએ, જેથી શ્રવણ દ્વારા સર્વશે કહેલ અર્થો યથાર્થ પ્રાપ્ત થાય, તેમ જ શ્રવણ કર્યા પછી શ્રવણથી પ્રાપ્ત થતા સંયમનાં અનુષ્ઠાનોમાં યત્ન કરવો જોઈએ. આ રીતે આગમમાં બદ્ધરાગવાળા થઈને શક્ય હોય તે સર્વ યત્ન કરનારા મહાત્મા સંઘયણબળાદિની ક્ષતિને કારણે કે બુદ્ધિની અપટુતાને કારણે ક્યાંક સૂક્ષ્મ અલના પામતા હોય, તોપણ પાંચ વસ્તુઓની આરાધનાના ફળને પ્રાપ્ત કરે છે, અન્યથા આગમની વિરાધનાથી સંસારની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. ll૧૭૦૮ અવતરણિકા: प्रत्यपायप्रदर्शनद्वारेणैतदेवाह - અવતરણિકાર્ય : પ્રત્યપાયના પ્રદર્શન દ્વારા આને જ કહે છે અર્થાત્ આગમપરતંત્ર થયા વગર કરાયેલ પ્રત્યાખ્યાનાદિ ક્રિયાઓ અનર્થનું કારણ છે એમ બતાવવા દ્વારા, પાંચ વસ્તુઓની આરાધનાના યત્નમાં આગમપરતંત્રતા મૂળ છે, અન્ય નહીં, એને જ કહે છે – For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સંલેખનાવતુક | પંચવસ્તકગ્રંથનો ઉપસંહાર / ગાથા ૧૦૦૯ ગાથા : सुअबज्झायरणरया पमाणयंता तहाविहं लोअं। भुअणगुरुणो वरागाऽपमाणयं नावगच्छंति ॥१७०९॥ અન્વયાર્થ : સુઝાયરVIRયા=શ્રુતબાહ્ય આચરણમાં રત, તાવિર્દ નો પમાનયંતા તથાવિધ લોકને પ્રમાણ કરતા એવા વેરા =વરાંકો મુમગુરુપો મપાયં ભુવનગુરુની અપ્રમાણતાને નાવરાછતિ જાણતા નથી. ગાથાર્થ : મૃતબાહ્ય આચરણમાં રત, તેવા પ્રકારના લોકને પ્રમાણ કરતા એવા વરાંકો ભુવનગરની અપ્રમાણતાને જાણતા નથી. ટીકા : श्रुतबाह्याचरणरताः आगमबाह्यानुष्ठानसक्ताः प्रमाणयन्तः सन्तः केनचिच्चोदनायां क्रियमाणायां तथाविधं लोकं श्रुतबाह्यमेवागीतादिकं, किमित्याह-भुवनगुरोः भगवतः तीर्थकरस्य वराकास्तेऽप्रमाणतामापत्तिसिद्धां नावगच्छन्ति, तथाहि-यदि ते सूत्रबाह्यस्य कर्तारः प्रमाणं भगवांस्तर्हि तद्विरुद्धसूत्रार्थवक्ता अप्रमाणमिति महामिथ्यात्वं बलादापद्यत इति गाथार्थः ॥१७०९॥ ટીકાર્ય : શ્રુતથી બાહ્ય આચરણમાં રત આગમથી બાહ્ય અનુષ્ઠાનમાં સક્ત, કોઈક વડે ચોદના કરાતે છતે તેવા પ્રકારના=શ્રુતથી બાહ્ય જ, અગીતાર્યાદિ લોકને પ્રમાણ કરતા છતા, શું? એથી કહે છે – વરાંક એવા તેઓ ભુવનગુરુની-તીર્થકર ભગવાનની, અથપત્તિથી સિદ્ધ એવી અપ્રમાણતાને જાણતા નથી. તે અર્થપત્તિથી સિદ્ધ એવી ભુવનગુરુની અપ્રમાણિતાને જ તથાદિથી સ્પષ્ટ કરે છે – જો સૂત્રથી બાહ્યના કર્તા એવા તેઓ=શાસ્ત્રવચનથી વિરુદ્ધ અનુષ્ઠાન કરનારા એવા તે સાધુઓ, પ્રમાણ હોય તો તેનાથી વિરુદ્ધ એવા સૂત્રના અર્થના વક્તા=આગમબાહ્ય સાધુઓ સૂત્રના જે અર્થ બતાવે છે તેનાથી વિરુદ્ધ અર્થને કહેનારા, એવા ભગવાન અપ્રમાણ થાય, એથી બળથી=બળાત્કારે, મહામિથ્યાત્વને આપાદન કરે છે તેવા સાધુઓ પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આત્મકલ્યાણ અર્થે સંયમ ગ્રહણ કર્યા પછી પણ કેટલાક સાધુઓ શ્રુતથી બાહ્ય આચરણામાં રત હોય છે અર્થાત્ શાસ્ત્રવચનોના પરમાર્થને જાણવામાં અને જાણીને તે પ્રકારે આચરવામાં બદ્ધવૃત્તિવાળા હોતા નથી, પરંતુ સ્વરુચિ અનુસાર તપાદિ અનુષ્ઠાનોમાં રક્ત હોય છે. For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સંલેખનાવસ્તુક | પંચવસ્તકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૦૯-૧૦૧૦ વળી તેઓની આગમથી બાહ્ય પ્રવૃત્તિ જોઈને કોઈ ગીતાર્થ તેઓને પ્રેરણા કરે કે “આ પ્રવૃત્તિથી આત્મકલ્યાણ નહીં થાય, પરંતુ ભગવાનના વચનાનુસારે આ પ્રવૃત્તિ કરવાથી આત્મકલ્યાણ થશે,” ત્યારે તેઓ શ્રુતથી બાહ્ય એવા અન્ય અગીતાર્થ સાધુઓ દ્વારા કરાતી આચરણાને પ્રમાણ કરીને કહે છે કે “આ મહાત્માઓ પણ આ પ્રમાણે જ પ્રવૃત્તિ કરે છે, આથી અમારી પ્રવૃત્તિ જિનવચનાનુસાર જ છે,” આમ કહીને તે રાંકડાઓ પોતાના વચનો દ્વારા અર્થથી સિદ્ધ થતી એવી ભગવાનની અપ્રમાણતાને જાણતા નથી. આશય એ છે કે તેવા આગમબાહ્ય આચરણ કરનારા સાધુઓની પ્રવૃત્તિ ભગવાનના વચનથી વિરુદ્ધ હોવા છતાં તેઓ પોતાની પ્રવૃત્તિને ભગવાનના વચનઅનુસાર જ માને છે, અને તેઓની તે આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિને પ્રમાણ સ્વીકારવામાં આવે તો ભગવાનનું વચન અર્થથી અપ્રમાણ સિદ્ધ થાય. આમ તે સાધુઓ અર્થથી તીર્થકરના વચનને અપ્રમાણ સ્થાપીને મહામિથ્યાત્વ પ્રાપ્ત કરે છે, જેથી તેઓના સંયમના સર્વ આચારો દુરંત સંસારના પરિભ્રમણનું જ કારણ બને છે, તેમ જ સંયમજીવનમાં બાહ્યત્યાગ, કષ્ટ વગેરે સર્વ વિફળ બને છે. આ કથનથી એ સિદ્ધ થાય કે પાંચ વસ્તુઓની આરાધનાના યત્નમાં આગમપરતંત્રતા મૂળ છે, બાહ્ય કષ્ટમય આચરણા નહીં. આથી આગમને પરતંત્ર થવાથી પ્રસ્તુત પાંચ વસ્તુઓની આરાધનામાં યત્ન થઈ શકે છે, અન્યથા પ્રસ્તુત ગ્રંથ ભણવાની ક્રિયા અને પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ વિધિનું પાલન પણ દીર્ઘ સંસારવૃદ્ધિનું કારણ બને છે, માટે શ્રદ્ધાદિના ભાવથી આગમપરતંત્ર થઈને પાંચ વસ્તુઓની આરાધનામાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો ઉપદેશ છે. ૧૭૦૯ અવતરણિકા : अत एव प्रक्रमाद्धर्मानधिकारिणमाह - અવતરણિકાર્ય : આ જ પ્રક્રમથી ધર્મના અનધિકારીને કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે મૃતબાહ્ય આચરણામાં રત એવા વરાંકો અર્થોપત્તિથી ભુવનગુરુની અપ્રમાણતાને જાણતા નથી, એ જ પ્રક્રમથી ધર્મ કરવા માટે અનધિકારી જીવના સ્વરૂપને કહે છે – ગાથા : सुत्तेण चोइओ जो अण्णं उद्दिसिअ तं ण पडिवज्जे । सो तत्तवायबज्झो न होइ धम्ममि अहिगारी ॥१७१०॥ અન્વચાઈ: સુત્તે વો નો સૂત્રથી ચોદિત એવા જ=કોઈ દ્વારા ભગવાનના વચનથી પ્રેરાયેલ એવા જે સાધુ, vi સિ૩=અન્યને ઉદ્દેશીને=આગમબાહ્ય આચરણ કરનારા બીજા સાધુનું ઉદાહરણ લઈને, તેં તેને=ભગવાનના વચનને, ન પડવને સ્વીકારતા નથી, તત્તવીર્થ સતત્ત્વવાદથી બાહ્ય એવા તે શનિ મહાર=ધર્મમાં અધિકારી ન હોદ્દ થતા નથી. For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ સંલેખનાવતુક | પંચવસ્તુકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૧૦ ગાથાર્થ : કોઈ દ્વારા ભગવાનના વચનથી પ્રેરાયેલ એવા જે સાધુ અન્ય સાધુનું ઉદાહરણ લઈને ભગવાનના વચનને સ્વીકારતા નથી, તત્ત્વવાદથી બાહ્ય એવા તે ધર્મમાં અધિકારી થતા નથી. ટીકા? सूत्रेण चोदितः 'इदमित्थमुक्तम्' एवं यः सत्त्वः अन्यं प्राणिनमुद्दिश्यात्मतुल्यमुदाहरणतया तन्न प्रतिपद्यते सौत्रमुक्तं, स एवंभूतः तत्त्ववादबाह्यः परलोकमङ्गीकृत्य परमार्थवादबाह्यो, न भवति धर्मे सकलपुरुषार्थहेतावधिकारी, सम्यग्विवेकाभावादिति गाथार्थः ॥१७१०॥ ટીકાર્ય ફ” રૂક્ષ્ય " વં સૂત્રેા વોલિતઃ યઃ સર્વે: “આ આ પ્રકારે કહેવાયું છે એ પ્રમાણે સૂત્રથી ચોદિત એવો જે સત્ત્વ=“ભગવાન વડે આ અનુષ્ઠાન આ પ્રકારે બતાવાયું છે” એ પ્રમાણે કોઈક દ્વારા સૂત્ર અનુસારે પ્રેરણા કરાયેલો એવો જે જીવ, માત્માન્ચે અચંબા સાદર તથા રૂદ્દિશ્ય પોતાની તુલ્ય અન્ય પ્રાણીને ઉદાહરણપણારૂપે ઉદ્દેશીને પોતાની જેમ આગમવિરુદ્ધ આચરણ કરનારા અન્ય જીવને દષ્ટાંત તરીકે બતાવીને, તં=જે સૌત્ર તેને=કહેવાયેલ સૌત્રનેત્રકોઈક દ્વારા બતાવાયેલ સૂત્રસંબંધી વચનને, જે પ્રતિપદને સ્વીકારતો નથી. પર્વભૂતઃ સ: ... થાઈ: . આવા પ્રકારનો તે જીવ તત્ત્વવાદથી બાહ્ય છે=પરલોકને આશ્રયીને પરમાર્થવાદથી બાહ્ય છે, સકલ પુરુષાર્થોના હેતુ એવા ધર્મમાં અધિકારી થતો નથી; કેમ કે સમ્યમ્ વિવેકનો અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કેટલાક સાધુઓ સૂત્રના પરમાર્થને પામેલા હોતા નથી અને સંયમના આચારો પણ ગતાનુગતિકથી પાળતા હોય છે. તેઓની તેવી પ્રવૃત્તિ જોઈને કોઈ મહાત્મા ભગવાનનું વચન બતાવીને તેઓને પ્રેરણા કરે કે “આ અનુષ્ઠાન સૂત્રમાં આ પ્રમાણે કરવાનું કહેવાયું છે” તો, તે સાધુઓ પોતાના સદશ સૂત્રનિરપેક્ષ સંયમની ક્રિયાઓ કરનારા અન્ય સાધુઓનું ઉદાહરણ આપીને “તેઓ કરે છે તેમ જ અમે પણ કરીએ છીએ” એમ કહીને તે મહાત્મા દ્વારા કહેવાયેલા શાસ્ત્રવચનને સ્વીકારતા નથી. આવા પ્રકારની પ્રકૃતિવાળા જીવો પરલોકને આશ્રયીને પરમાર્થવાદથી બાહ્ય છે, આથી તેઓની સંયમની આચરણા પરમાર્થથી ભગવાનના વચનાનુસાર અનુષ્ઠાનનો લોપ કરીને પોતાનો વિનાશ કરનારી છે; વળી તેઓમાં ભગવાનના વચન પ્રત્યે પક્ષપાત કરાવે તેવો વિવેક નહીં હોવાથી સર્વ પુરુષાર્થોનો હેતુ એવો ધર્મ કરવા માટે તેઓ અધિકારી નથી અર્થાત્ તેઓ ચાર પુરુષાર્થમાંથી કોઈ પુરુષાર્થને સાધે તેવો ધર્મ કરતા નથી, પરંતુ સર્વ પુરુષાર્થોના કારણભૂત એવા ધર્મનો વિનાશ કરે છે. અહીં ધર્મને સકલ પુરુષાર્થનો હેતુ” કહ્યો, તેનું તાત્પર્ય એ છે કે, અર્થપુરુષાર્થ-કામપુરુષાર્થ-ધર્મપુરુષાર્થમોક્ષપુરુષાર્થ : એ ચારેય પુરુષાર્થોની નિષ્પત્તિનું કારણ ધર્મ છે. તેથી સમ્યગૂ સેવાયેલો ધર્મ જીવને સુંદર For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ સંલખનાવકા પંચવરૂકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૧૦-૧૦૧૧ ૪૨૦ એવી ભોગ-સામગ્રી અપાવીને મોક્ષમાં વિશ્રાંત થનાર છે અને તેવો ધર્મ કરવા માટે આવા જીવો અધિકારી નથી; કેમ કે ધર્મને વિપરીત સેવીને તેઓ સર્વ પુરુષાર્થોનો નાશ કરે છે. ૧૭૧૦ અવતરણિકા : अत्रैव प्रक्रमे किमित्याह - અવતરણિકાર્ય : આ જ પ્રક્રમમાં=પૂર્વગાથાથી જે ધર્મના અનધિકારી જીવનું સ્વરૂપ બતાવવાનો પ્રક્રમ શરૂ કર્યો એ જ પ્રક્રમમાં, શું? અર્થાતુ ધર્મ માટે અનધિકારી, જીવ અન્ય શું કરે છે? એને કહે છે – ગાથા : तीअबहुस्सुयणायं तक्किरिआदरिसणा कह पमाणं ? । वोच्छिज्जंती अ इमा सुद्धा इह दीसई चेव ॥१७११॥ અન્વયાર્થ : (પોતાના આગમબાહ્ય અનુષ્ઠાનને પ્રમાણ સ્થાપન કરવા માટે) તરિસારિસUT=તક્રિયાનું દર્શન હોવાથી=અતીત એવા બહુશ્રુત આચાર્યોની ક્રિયાનું દર્શન હોવાથી, તીવદુસુયUTયંકઅતીત એવા બહુશ્રતોનું જ્ઞાત છે=“અતીત એવા બહુશ્રુત આચાર્યોએ પણ અમે આચરીએ છીએ એમ જ આચર્યું” એ પ્રકારનું દષ્ટાંત છે, એમ આગમબાહ્ય સાધુઓ કહે છે. (તેને ગ્રંથકારશ્રી કહે છે કે આગમબાહ્ય સાધુઓ દ્વારા અપાતું આ દષ્ટાંત) વદ પHU ?=કઈ રીતે પ્રમાણ થાય ? (કેમ પ્રમાણ ન થાય? તે ગ્રંથકારશ્રી કહે છે –) દ =અને અહીં લોકમાં, વચ્છિન્નતી સુદ્ધા રૂમ વ્યવચ્છેદ પામતી શુદ્ધ એવી આ=ક્રિયા, રીસ વેવ-દેખાય જ છે. ગાથાર્થ : વળી પોતાની આગમબાહ્ય પ્રવૃત્તિને પ્રમાણ સ્થાપન કરવા માટે પૂર્વગાથામાં બતાવ્યા એવા ધર્મના અનધિકારી જીવો દષ્ટાંત આપે છે – અતીત એવા બહુશ્રુત આચાર્યોની ક્રિયા દેખાતી હોવાથી “અતીત એવા બહુશ્રુત આચાર્યોએ પણ અમે આચરીએ છીએ એમ જ આચર્યું છે.” તેને ગ્રંથકારશ્રી કહે છે – આ દૃષ્ટાંત પ્રમાણ કઈ રીતે થાય? અર્થાત્ પ્રમાણ ન થાય. કેમ પ્રમાણ ન થાય? તે બતાવે છે – લોકમાં વ્યવચ્છેદ પામતી શુદ્ધ ક્રિયા દેખાય જ છે. આથી ધર્મના અનધિકારી જીવોએ આપેલ દિષ્ટાંત પ્રમાણ થતું નથી. For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ સંલેખના વસ્તક / પંચવસ્તકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૧૧ ટીકાઃ तीतबहुश्रुतज्ञातम् 'अतीता अप्याचार्या बहुश्रुता एव, तैः कस्मादिदं वन्दनकायोत्सर्गादिनानुष्ठितं ?' इत्येवंभूतं, किमित्याह-तक्रियादर्शनात्-तीतबहुश्रुतसम्बन्धिक्रियादर्शनात् कारणात्, कथं प्रमाणं ? नैव प्रमाणं, न ज्ञायते ते कथं वन्दनादिक्रियां कृतवन्त इति, इति न चेदानींतनसाधुमात्रगतक्रियानुसारतः तत्तथातावगम इत्याह-व्यवच्छिद्यमाना चेयं-क्रिया शुद्धा-आगमानुसारिणी इह-लोके साम्प्रतमपि दृश्यत एव कालदोषादिति गाथार्थः ॥१७११॥ ટીકાર્ય : મતતા અથવા .... ત્યવંભૂતં તીતવહુશ્રુતજ્ઞાતિમ્ “અતીત પણ આચાર્યો બહુશ્રુત જ હતા, તેઓ વડે વંદન-કાયોત્સર્ગાદિ દ્વારા આ=અમે આચરીએ છીએ એ, કયા કારણથી આચરાયું છે?” એવા પ્રકારનું અતીત એવા બહુશ્રુતોનું જ્ઞાત છે=દષ્ટાંત છે. વિમિત્યાદ- કઈ રીતે? અર્થાત્ અતીત આચાર્યો અમારી જેમ જ અનુષ્ઠાન કરતા હતા, તેવું શેનાથી નક્કી થાય ? એથી કહે છે – તથિી .... QUIતેઓની ક્રિયાનું દર્શન હોવાથી=અતીત બહુશ્રુત સંબંધી ક્રિયાનું દર્શન હોવાથી, અતીત એવા બહુશ્રુત આચાર્યો પણ અમે આચરીએ છીએ એમ જ અનુષ્ઠાન કરતા હતા, તેવું નક્કી થાય છે, એમ અન્વય છે. આ પ્રમાણે ધર્મના અનધિકારી આગમબાહ્ય સાધુઓ કહે છે, તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – થં પ્રમાઈ ? નૈવ પ્રમાપ કઈ રીતે પ્રમાણ થાય?=આગમબાહ્ય સાધુઓને ઉપરમાં બતાવ્યું એ અતીત બહુશ્રુતોનું દૃષ્ટાંત કઈ રીતે પ્રમાણ થાય? અર્થાત્ પ્રમાણ ન જ થાય. પ્રમાણ કેમ ન થાય? તે સ્પષ્ટ કરે છે – ન જ્ઞાતે તિ તેઓ=અતીત એવા બહુશ્રુત આચાર્યો, વંદનાદિ ક્રિયાને કઈ રીતે કરતા હતા? એ જણાતું નથી. ન ચેલાની ... તરંથાતાવ રૂત્તિ અને અત્યારના સાધુમાત્રવિષયક ક્રિયાના અનુસારથી, તેઓના તથાતાનો અવગમ થતો નથી=અતીત એવા બહુશ્રુત આચાર્યોના તે પ્રકારપણાનું જ્ઞાન થતું નથી અર્થાત જે પ્રકારે આગમબાહ્ય સાધુઓ અનુષ્ઠાન કરે છે તે પ્રકારે અતીત આચાર્યો અનુષ્ઠાન કરતા હતા તેમ જણાતું નથી, એથી આગમબાહ્ય સાધુઓએ આપેલું દષ્ટાંત પ્રમાણ નથી. રૂલ્યાદ - આને કહે છે–પૂર્વમાં બતાવ્યું એ કથનને ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે – વ્યવ .... થાઈ છે અને અહીં લોકમાં, કાળના દોષથી વ્યવચ્છેદ પામતી એવી શુદ્ધ-આગમને અનુસરનારી, આત્રક્રિયા, હમણાં પણ દેખાય જ છે. આથી આગમબાહ્ય સાધુઓએ આપેલું અતીત બહુશ્રુતોનું દૃષ્ટાંત પ્રમાણ નથી, એમ સંબંધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | ઉપસંહારનો ઉપસંહાર | ગાથા ૧૦૧૧-૧૦૧૨ ૪૨૯ ભાવાર્થ : કેટલાક સાધુઓ આગમમાં જે રીતે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે તે રીતે કરતા નથી, અને પોતે જે કરે છે તે અનુષ્ઠાન પ્રમાણભૂત છે તેમ સ્થાપન કરવા માટે કહે છે કે અતીત એવા બહુશ્રુત આચાર્યોએ પણ અમે જે આચરણા કરીએ છીએ તે જ આચર્યું છે, માટે તેઓની પરંપરામાં આવેલી આ આચરણા પ્રમાણભૂત છે. આમ કહીને પોતાની વર્તમાનની આચરણા પૂર્વ પૂર્વના આચાર્યોથી આચરાયેલી છે, તેથી શાસ્ત્રવિરુદ્ધ દેખાતી હોવા છતાં પોતાની આચરણા પ્રમાણભૂત છે, તેમ સ્થાપન કરવા અર્થે તે સાધુઓ યત્ન કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તેઓની આ આચરણા કઈ રીતે પ્રમાણભૂત થઈ શકે ? અર્થાત પ્રમાણભૂત થઈ શકે નહિ. તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે લોકમાં શુદ્ધ ક્રિયાઓ વિચ્છેદ પામતી હમણાં પણ દેખાય છે; તેથી “હમણાં આગમબાહ્ય આચરણા જે સાધુઓ કરે છે તેવી જ ક્રિયા પોતાના પૂર્વનાં આચાર્યોએ કરી છે” એમ કહેવું એ વચન યુક્તિરહિત છે; કેમ કે નજીકના પૂર્વકાલીન મહાત્માઓ જેવી શુદ્ધ ક્રિયા કરતા હતા તેનાથી વિપરીત ક્રિયા કરનારા સાધુઓ વર્તમાનમાં પણ દેખાય છે. તેથી કાળના દોષથી કેટલાક સાધુઓએ પ્રમાદને વશ આગમઅનુસાર ક્રિયા કરી ન હોય, તેમનું આલંબન લઈને તેવી ક્રિયા પોતે કરે, અને તેના બળથી પૂર્વના બહુશ્રુત આચાર્યોએ આવી જ ક્રિયા કરી છે એમ કહેવું તે ઉચિત નથી. વળી પૂર્વના આચાર્યો કેવા પ્રકારની વિંદનાદિ ક્રિયા કરતા હતા તે હમણાં દેખાતું નથી, છતાં વર્તમાનની પોતાની ક્રિયાના બળથી પૂર્વના આચાર્યો પણ આવી જ ક્રિયા કરતા હતા, એમ બોલનારા જીવો ધર્મના અનધિકારી જ છે. ૧૭૧૧ અવતરણિકા : उपसंहरन्नाह - અવતરણિકાર્ય : ઉપસંહાર કરતાં કહે છે – ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ ગાથા ૧૭૦થી પ્રસ્તુત ગ્રંથનું ફળ બતાવવા દ્વારા ઉપસંહાર કરવાનો પ્રારંભ કર્યો, તે ઉપસંહાર પૂર્વગાથામાં પૂર્ણ થયો. હવે તે ઉપસંહારના કથનનો પણ ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી પૂ. હરિભદ્રસૂરિ મહારાજા કહે છે – ગાથા : आगमपरतंतेहिं तम्हा णिच्चं पि सिद्धिकंखीहि । सव्वमणुट्ठाणं खलु कायव्वं अप्पमत्तेहिं ॥१७१२॥ અન્વયાર્થ : તા=તે કારણથી=ગાથા ૧૭૦૨થી ૧૭૧૧માં કહ્યું એમ છે તે કારણથી, સવ્યમyકા =સર્વ For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ સંલખનાવસ્તક ઉપસંહારનો ઉપસંહાર | ગાથા ૧૦૧૨-૧૦૧૩ અનુષ્ઠાન જ ચિં પિકનિત્ય પણ આમપરહિં સિદ્ધિહીટિંગમોર્દિકઆગમને પરતંત્ર, સિદ્ધિના કાંક્ષી, અપ્રમત્ત એવા સાધુઓએ વાયબૅ=કરવું જોઈએ. ગાથાર્થ : ગાથા ૧૦૦૨થી ૧૭૧૧માં કહ્યું એમ છે, તે કારણથી સર્વ અનુષ્ઠાન જ નિત્ય પણ આગમને પરતંત્ર, સિદ્ધિના કાંક્ષી, અપ્રમત્ત એવા સાધુઓએ કરવું જોઈએ. ટીકા : यस्मादेवमागमपरतन्त्रैः सिद्धान्तायत्तैः तस्मान्नित्यमपि सर्वकालमपि सिद्धिकाङ्क्षिभिर्भव्यसत्त्वैः सर्वमनुष्ठानं खलु वन्दनादि कर्त्तव्यमप्रमत्तैः-प्रमावरहितैरिति गाथार्थः ॥१७१२॥ ટીકાર્ય જે કારણથી આમ છે=ગાથા ૧૭૦૨થી ૧૭૧૧માં ઉપસંહાર કરતાં બતાવ્યું એમ છે, તે કારણથી વંદનાદિ સર્વ અનુષ્ઠાન જ નિત્ય પણ=સર્વ કાળ પણ, આગમને પરતંત્ર=સિદ્ધાંતને આયત્ત=ભગવાનના વચનને આધીન, સિદ્ધિના કાંક્ષી=મોક્ષની ઇચ્છાવાળા, અપ્રમત્ત=પ્રમાદથી રહિત, એવા ભવ્ય સત્ત્વોએ કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૭૦૦થી માંડીને અત્યાર સુધી પંચવસ્તુક ગ્રંથનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, આ પંચવસ્તુકની જેઓ સમ્યમ્ આરાધના કરે છે તેઓ મોક્ષ પામે છે અને જેઓ વિરાધના કરે છે તેઓ સંસાર વધારે છે. માટે આગમને પરતંત્ર થઈને આ પંચવસ્તુક ગ્રંથના વચન અનુસાર અનુષ્ઠાન સેવનારા જીવોનું કલ્યાણ થાય છે. - હવે આ સર્વ કથનનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે જે કારણથી આ પ્રમાણે પદાર્થવ્યવસ્થા છે, તે કારણથી કલ્યાણના અર્થી મોક્ષની ઇચ્છાવાળા જીવે વંદનાદિ સર્વ અનુષ્ઠાનો સર્વ કાળ સિદ્ધાંતને આધીન થઈને પ્રમાદ રહિત કરવાં જોઈએ, યથાતથા નહીં. ૧૭૧ રા/ અવતરણિકા : एवं क्रियमाणे फलमाह - અવતરણિકાર્ય : આ પ્રમાણે પૂર્વગાથામાં ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રીએ સાધુઓને કર્તવ્ય બતાવ્યું એ પ્રમાણે, કરાતે છતે પ્રાપ્ત થતા ફળને કહે છે – ગાથા : एवं करितेहि इमं सत्तणुरूवं अणुं पि किरियाए । सद्धाणुमोअणाहिं सेसं पि कयं ति दट्ठव्वं ॥१७१३॥ For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ સંલેખના વક/ ઉપસંહારનો પસંહાર | ગાથા ૧૦૧૩ ૪૩૧ અન્વયાર્થ: વં=આ રીતે=પૂર્વગાથામાં કહ્યું એ રીતે, વિરિયાગળુ પિત્રક્રિયાથી અણુ પણ =આને=વંદનાદિ અનુષ્ઠાનને, સત્તાવં રિતેદિ શક્તિને અનુરૂપ કરતા એવા સાધુઓ વડે સાજુમોહિં શ્રદ્ધાઅનુમોદનાથી સે પિ=શેષ પણ (અનુષ્ઠાન) જય તિ કરાયેલું જ બં=જાણવું. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું એ રીતે ક્રિયાથી અણુ પણ વંદનાદિ અનુષ્ઠાનને શક્તિને અનુરૂપ કરતા એવા સાધુઓ વડે શ્રદ્ધા-અનુમોદનાથી શેષ પણ અનુષ્ઠાન કરાયેલ જ જાણવું. ટીકા? __एवम्-उक्तेन प्रकारेण कुर्वद्भिरिदम्-अनुष्ठानं वन्दनादि, शक्त्यनुरूपं यथाशक्ति, अण्वपि-स्तोकमपि क्रियया-प्रतिपत्तिद्वारेण, श्रद्धानुमतिभ्यां श्रद्धया अनुमत्या च परिणतया, शेषमप्यशक्यं विशिष्टाप्रमादजं ध्यानादि, कृतमिति-कृतमेव द्रष्टव्यं, भावप्रवृत्तेरिति गाथार्थः ॥१७१३॥ ટીકાર્ય : આ રીતે=ઉક્ત પ્રકારથી પૂર્વગાથામાં કહેવાયેલ પ્રકારથી, ક્રિયા દ્વારા=પ્રતિપત્તિ દ્વારા, અણુ પણસ્તોક પણ, આને વંદનાદિ અનુષ્ઠાનને, શક્તિને અનુરૂપ યથાશક્તિ, કરતા એવા સાધુઓ વડે શ્રદ્ધા-અનુમતિથી= પરિણત એવી શ્રદ્ધા અને અનુમતિથી, અશક્ય એવું શેષ પણ=વિશિષ્ટ અપ્રમાદથી થનારા ધ્યાનાદિ પણ, કરાયેલ જ જાણવું; કેમ કે ભાવથી પ્રવૃત્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે મોક્ષના અભિલાષી સાધુઓએ સર્વ અનુષ્ઠાનો સર્વ કાળ પણ આગમને પરતંત્ર થઈને, અપ્રમાદથી કરવાં જોઈએ. એ રીતે અવધારણ કરીને જે સાધુઓ પોતાની શક્તિ અનુસાર વંદનાદિ થોડું પણ અનુષ્ઠાન કરે છે, તેઓમાં શક્તિ ગોપવ્યા વગર ભગવાનના વચનાનુસાર અનુષ્ઠાન કરવાની પરિણતિ વર્તે છે અને ભગવાને કહ્યું છે તે રીતે જ અનુષ્ઠાન કરવામાં અનુમોદના વર્તે છે. આથી તેવા સાધુઓમાં ઉત્તરના અનુષ્ઠાનોના સેવનવિષયક પરિણામ પામેલી શ્રદ્ધા અને અનુમોદના વર્તે છે, જેના દ્વારા પોતાના પ્રયત્નથી શક્ય નથી તેવા વિશિષ્ટ અપ્રમાદથી થનારા ધ્યાનાદિ અનુષ્ઠાનોનું પણ ફળ તેઓને પ્રાપ્ત થાય છે, કેમ કે તેઓ પોતે જે અનુષ્ઠાનો સેવી રહ્યા છે તેની જિનવચનાનુસારે ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને સર્વ અનુષ્ઠાન કરવાના બદ્ધઅભિલાષવાળા છે, તેથી અર્થથી વીતરાગતાપ્રાપ્તિના બદ્ધરાગવાળા છે. માટે તેઓમાં ભાવથી સર્વ અનુષ્ઠાનો શક્તિના પ્રકર્ષથી સેવવાનો પરિણામ વર્તે છે. તેથી આવા મહાત્મા ભગવાને બતાવેલા સર્વ અનુષ્ઠાનોના ફળને પ્રાપ્ત કરે છે. આથી જ બળભદ્ર મુનિ પ્રત્યેના બદ્ધરાગને કારણે કઠિયારાને અને હરણને પણ બળભદ્ર મુનિની જેમ જ શીધ્ર સંસારના અંતને અનુકૂળ ફળ પ્રાપ્ત થયું. માટે કલ્યાણના અર્થી સાધુએ પોતાની શક્તિને અનુરૂપ અનુષ્ઠાન સર્વજ્ઞવચનને પરતંત્ર થઈને કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ. ૧૭૧૩ For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ સલોનના વસ્તક / ઉપસંહારનો ઉપસંહાર | ગાથા ૧૦૧૪ અવતરણિકા: प्रकरणोद्धारे प्रयोजनमाह - અવતરણિકાળું: પ્રકરણના ઉદ્ધારમાં આ પંચવસ્તુકગ્રંથને આગામોમાંથી પૃથગુ કરવારૂપ ઉદ્ધત કરવામાં, પ્રયોજનને કહે ગાથા : इअ पंचवत्थुगमिणं उद्धरिअं रुद्दसुअसमुद्दाओ। आयाणुसरणत्थं भवविरहं इच्छमाणेणं ॥१७१४॥ અન્વયાર્થ : રૂમ=આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, સુરંવત્થ =આ પંચવસ્તુક મવવિરૂછમાંભવના વિરહને સંસારના વિયોગને, ઇચ્છતા એવા ગ્રંથકારશ્રી વડે માયાળુસરવૅ=આત્માના અનુસ્મરણ અર્થે સુમસમુદ્દા રુદ્ર એવા શ્રતરૂપી સમુદ્રમાંથી ડેઝિં =ઉદ્ધત કરાયું=જુદું કરાયું. ગાથાર્થ : અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે આ પંચવસ્તુકગ્રંથ, સંસારના વિયોગને ઇચ્છતા એવા ગ્રંથકારશ્રી વડે પોતાના અનુસ્મરણ માટે રુદ્ર એવા ધૃતરૂપી સમુદ્રમાંથી જુદો કરાયો. ટીકાઃ ___ इय-एवं-उक्तेन प्रकारेण पञ्चवस्तुकमिदं उक्तलक्षणमुद्धृतं पृथगवस्थापितं रुद्रश्रुतसमुद्राद्= विस्तीर्णात् श्रुतोदधेः, किमर्थमित्याह-आत्मानुस्मरणार्थ-आत्मानुस्मरणाय प्रव्रज्यादिविधानादीनां भवविरह-संसारक्षयमिच्छता, तस्य भगवद्वचनोपयोगादिसाध्यत्वादिति गाथार्थः ॥१७१४॥ ટીકાર્ચઃ આ રીતેaઉક્ત પ્રકારથી પ્રસ્તુત ગ્રંથમાં કહેવાયેલ પ્રકારથી, આ=ઉક્ત લક્ષણવાળું પ્રસ્તુત ગ્રંથમાં કહેવાયેલ સ્વરૂપવાળું, પંચવસ્તુક રુદ્ર એવા ધૃતરૂપી સમુદ્રમાંથીવિસ્તીર્ણ એવા ધૃતરૂપી ઉદધિમાંથી, ઉદ્ધરાયું પૃથમ્ સ્થપાયું જુદું કરીને સ્થાપન કરાયું. શા અર્થે ? અર્થાત્ શ્રુતસમુદ્રમાંથી પૃથ રૂપે કેમ સ્થાપન કરાયું? એથી કહે છે – ભવના વિરહને સંસારના ક્ષયને, ઇચ્છતા એવા ગ્રંથકારશ્રી વડે પ્રવજ્યાવિધાનાદિને આત્માના અનુસ્મરણ માટે, શ્રુતસમુદ્રમાંથી પૃથર્ રૂપે સ્થાપન કરાયું; કેમ કે તેનું=સંસારના ક્ષયનું, ભગવાનના વચનમાં ઉપયોગાદિથી સાધ્યપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ સંલેખનાવસ્તુક | ઉપસંહારનો ઉપસંહાર | ગાથા ૧૦૧૪-૧૦૧૫ ૪૩૩ ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ આ પંચવસ્તુક નામના પ્રકરણનો વિશાળ એવા ધૃતરૂપી સાગરમાંથી ઉદ્ધાર કર્યો છે, આથી ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ સર્વજ્ઞવચનાનુસાર રચ્યો છે, પરંતુ સ્વમતિઅનુસાર રચ્યો નથી, એમ ફલિત થાય છે. અહીં પ્રશ્ન થાય કે આ ગ્રંથ શ્રુતસાગરમાં વિદ્યમાન હતો, તોપણ તેને પૃથ કરીને ગ્રંથકારશ્રીએ શું કામ રચ્યો ? તેથી કહે છે – ગ્રંથકારશ્રી સંસારના ક્ષયને ઇચ્છતા હતા, આથી સંસારનો ક્ષય કરવાના ઉપાયભૂત એવી પ્રવ્રયાવિધાનાદિ પાંચ વસ્તુઓનું પોતાને સ્મરણ થાય તે માટે, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથને શ્રુતસાગરમાંથી પૃથ કરીને રચ્યો છે. અહીં પ્રશ્ન થાય કે આ ગ્રંથ રચવાથી સંસારનો ક્ષય કઈ રીતે થાય ? તેથી કહે છે – સંસારનો ક્ષય ભગવાનના વચનમાં ઉપયોગ રાખવાથી અને ભગવાનના વચન અનુસારે ઉચિત પ્રવૃત્તિ કરવાથી સાધ્ય છે અને ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગ્રંથની રચનાકાળમાં અત્યંત ઉપયોગવાળા રહે તો, તે ઉપયોગના બળથી તેઓ પોતાના સંસારનો ક્ષય કરી શકે. આથી ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથના પ્રવ્રયાવિધાનાદિ પદાર્થોને શ્રુતસમુદ્રમાંથી ગ્રહણ કરીને ગ્રંથને રચવા દ્વારા પૃથર્ રૂપે સ્થાપેલ છે. II૧૭૧૪ો અવતરણિકા : આ રીતે પ્રસ્તુત ગ્રંથ સમાપ્ત થયો. હવે પોતાના અનુસ્મરણ માટે રચના કરેલ પણ પ્રસ્તુત ગ્રંથને લિપિબદ્ધ કરવાનું પ્રયોજન અને પ્રસ્તુત ગ્રંથનું પ્રમાણ બતાવે છે – ગાથા : गाहग्गं पुण इत्थं णवरं गणिऊण ठाविअं एयं । सीसाण हिअट्ठाए सत्तरस सयाणि माणेण ॥१७१५॥ I થાય પંચવષ્ણુર્થ સમજું છે I jથા ૭૨ અન્વયાર્થ : રૂધં પુ=વળી અહીં=પ્રસ્તુત ગ્રંથની પૂર્ણાહુતિમાં, નવાં સીસા હિટ્ટા–ફક્ત શિષ્યોના હિત અર્થે મા સત્તર તથા ગા=માનથી=પ્રમાણથી, સત્તરસો ગણીને ચંદ કાવિયં આ ગાથાઝ= ગાથાનો સમૂહ, સ્થપાયેલ છે. For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ સંલેખનાવસ્તક / ઉપસંહારનો ઉપસંહાર | ગાથા ૧૦૧૫ ગાથાર્થ : વળી પ્રસ્તુત ગ્રંથની પૂર્ણાહુતિમાં ફક્ત શિષ્યોના હિત માટે પ્રમાણથી સત્તરસો ગણીને આ ગાથાગ સ્થપાયું છે. કી ગાથામાં “પંચવસ્તુકી સમાપ્ત થયો હો समाप्ता चेयं पञ्चवस्तुकसूत्रटीका शिष्यहिता नाम । कृतिधर्मातो याकिनीमहत्तरासूनोराचार्यहरिभद्रस्य ॥१॥ कृत्वा टीकामेनां यदवाप्तं कुशलमिह मया तेन । मात्सर्यदुःखविरहाद् गुणानुरागी भवतु लोकः ॥२॥ છેજંથાઇ સ્નોતઃ ૭૨૭૧ અને આ શિષ્યહિતા નામની પંચવસ્તુક સૂત્રની ટીકા સમાપ્ત થઈ. ધર્મથી યાકિનીમહત્તરાના સૂનુ-પુત્ર, એવા આચાર્ય હરિભદ્રસૂરિની કૃતિ છે. આ ટીકા કરીને અહીં=સંસારમાં, મારા વડે જે કુશલ પ્રાપ્ત કરાયું, તેના વડે-તે કુશલ વડે, લોક માત્સર્યદુઃખના વિરહથી ગુણનો અનુરાગી થાઓ. # ટીકામાં “પંચવસ્તુક' સમાપ્ત થયો # જે આ પ્રમાણે ૧૪૪૪ ગ્રંથના રચયિતા, સૂરિપુરંદર, અધ્યાત્મયોગી, આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજીકૃત વોપજ્ઞ ટીકાસહિત પંચવસ્તુકjથ સમાપ્ત થયો. જે ભવતુ ! For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ પંચવટqક કરણી શશીક વિવેચના બાગી અભ્યધાવિહાર સ્થતિમરણ : પ્રકાશક : - DESIGN DY - 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. 5, જેન મર્ચન્ટ તાલ ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in 9824046680 94285400401 For Personal & Private Use Only