SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૧-૧૪૧૨ ટીકાર્ય : અને અનંતરમાં ઉદિત એવી સર્વ ભાવનાઓમાંeગાથા ૧૩૯૧થી માંડીને ગાથા ૧૪૧૦ સુધીમાં કહેવાયેલ એવી તપાદિ પાંચેય ભાવનાઓમાં, વળી આ=વસ્થમાણ=આગળમાં બતાવાશે એ, ઓઘથી= સામાન્યથી, વિધિ છે. અહીં દ્વારગાથામાં, “' શબ્દથી ગૃહીત તદંતરનેત્રવિણંતરને જ, કેટલાક કહે છે, અર્થાત્ ગાથાના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આ ભાવનાઓમાં સામાન્યથી વક્ષ્યમાણ વિધિ છે, તે વિધિને જ ૧૩૭૨ રૂપ ધારગાથાના ચોથા પાદમાં રહેલો જે‘' શબ્દ છે, તેનાથી ગ્રહણ કરાયેલ અન્ય વિધિરૂપે અન્ય મતવાળા કેટલાક કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : તપ-સત્ત્વ-શ્રુત-એકત્વ-બલઃ આ પાંચેય પ્રકારની ભાવનાઓમાં આગળની ગાથાઓમાં બતાવાશે એ સામાન્યથી વિધિ છે, એમ ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં કહે છે. વળી ૧૩૭ર રૂપ દ્વારગાથાના ચોથા પાદમાં ‘૩વસમસદે વ વવે' છે, તેમાં રહેલા “રા' શબ્દથી ગ્રહણ કરાયેલ એવી આગળની ગાથાઓમાં બતાવાશે એ અન્ય વિધિ છે, એમ પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધથી કેટલાક કહે છે. આશય એ છે કે પૂર્વમાં જે તપાદિ પાંચ ભાવનાઓ બતાવી, તેના વિષયમાં જ આગળમાં બતાવાશે એ સામાન્યથી વિધિ છે એવું ગ્રંથકારશ્રી કહે છે; જયારે કેટલાક મતવાળા આગળમાં બતાવાશે એ વિધિ પૂર્વમાં બતાવેલી ભાવનાઓના વિષયમાં જ છે એમ સ્વીકારતા નથી, પરંતુ અવ્યવચ્છિત્તિમનથી માંડીને બલભાવના સુધીનાં જે દ્વારા પૂર્વમાં બતાવ્યાં તે દ્વાર પછી એક નવા દ્વારરૂપે આગળમાં બતાવાશે એ વિધિ છે અને લક્ષ્યમાણ વિધિને બતાવનારું નવું દ્વાર ૧૩૭૨ રૂપ દ્વારગાથામાં આપેલ “ર' શબ્દથી ગ્રહણ થાય છે, એમ અન્ય મતવાળા કેટલાક કહે છે. આમ, વક્ષ્યમાણ વિધિવિષયક પોતાનો મત અને કેટલાકનો મત બતાવવો એ વિશેષ કથન છે, જે વિશેષ કથન છેલ્લું ‘બલભાવના દ્વાર કહ્યા પછી પ્રસ્તુત ગાથામાં બતાવેલ છે, એમ જણાવવા અર્થે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગાથાની અવતરણિકામાં કહેલ છે કે “ચરમભાવનાને કહીને વિશેષને કહે છે.” |૧૪૧૧ અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સર્વ ભાવનાઓમાં આગળમાં કહેવાશે એ ઓઘથી વિધિ છે. તેથી હવે તે ઓથવિધિને પ્રસ્તુત ગાથામાં દર્શાવે છે – ગાથા : जिणकप्पिअपडिरूवी गच्छे ठिअ कुणइ दुविह परिकम्मं । आहारोवहिमाइसु ताहे पडिवज्जई कप्पं ॥१४१२॥ અન્વયાર્થ: કચ્છમિત્રગચ્છમાં રહેલા નિષ્કિપડવી જિનકલ્પિકના પ્રતિરૂપી મહારવહિમારૂ આહાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy