SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૦-૧૪૧૧ ૫૯ તોપણ લેશ પણ ખેદને ધારણ કરતા નથી, પરંતુ આત્માનો અસંગભાવ સ્કુરાયમાન થાય તે પ્રકારના ધૃતિબળને ધારણ કરનારા છે, જેઓનું ધૃતિબળ ઉપસર્ગોમાં પણ પોતાના લક્ષ્ય તરફ જવા પ્રત્યે સ્કૂલના પામતું નથી, તેવા મહાત્મા અત્યંત ઉપસર્ગસહ છે. II૧૪૧૦ અવતરણિકા : चरमभावनामभिधाय विशेषमाह - અવતરણિકાર્ય : ચરમભાવનાને કહીને વિશેષને કહે છે - ભાવાર્થ : ગાથા ૧૩૭૨માં અભ્યઘત વિહાર સ્વીકારવાની પૂર્વભૂમિકારૂપે કરવા યોગ્ય વિધિને બતાવવા દશ કારોનો નામોલ્લેખ કરેલો, તેમ જ ગાથા ૧૩૭૩થી તે ધારોનો ક્રમસર વિસ્તારથી અર્થ કરવાનો પ્રારંભ કરેલો, તેમાં ગાથા ૧૩૯૧થી ભાવનાઓનું સ્વરૂપ બતાવતાં અંતે ગાથા ૧૪૦૭થી ૧૪૧૦માં ગ્રંથકારશ્રીએ તપોભાવના આદિ પાંચ ભાવનાઓમાંથી ચરમ એવી બલભાવનાનું સ્વરૂપ બતાવ્યું. હવે આ પાંચેય ભાવનાઓનું ભાવન કર્યા પછી કરવા યોગ્ય વિશેષ વિધિ ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : सव्वासु भावणासुं एसो य विही उ होइ ओहेणं । एत्थं चसद्दगहिओ तयंतरं चेव केइ त्ति ॥१४११॥ અન્વયાર્થ : સળી, માવાનું અને સર્વ ભાવનાઓમાં સો વળી આ આગળમાં બતાવાશે એ, મોક્રેપ ઓઘથી=સામાન્યથી, વિહી વિધિ દોડું–છે. ત્યં અહીં-હારગાથામાં, વાલ્મિો 'ચ' શબ્દથી ગૃહીત તયંતર ચેવ=તદન્તરને જ=અન્ય વિધિને જ, વડું કેટલાક (કહે છે.) * ગાથાના અંતે રહેલ ‘ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : અને સર્વ ભાવનાઓમાં વળી આગળમાં બતાવાશે એ સામાન્યથી વિધિ છે. દ્વારગાથામાં 'ઢ' શદથી ગૃહીત અન્ય વિધિને જ કેટલાક કહે છે. ટીકા : ___ सर्वासु भावनासु अनन्तरोदितासु एष च विधिस्तु वक्ष्यमाणो भवत्योघेन, अत्र चशब्दगृहीतो द्वारगाथायां तदन्तरं-विध्यन्तरमेव केचनेति गाथार्थः ॥१४११॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy