SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ સંલેખના વસ્તક / પંચવસ્તકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૧૧ ટીકાઃ तीतबहुश्रुतज्ञातम् 'अतीता अप्याचार्या बहुश्रुता एव, तैः कस्मादिदं वन्दनकायोत्सर्गादिनानुष्ठितं ?' इत्येवंभूतं, किमित्याह-तक्रियादर्शनात्-तीतबहुश्रुतसम्बन्धिक्रियादर्शनात् कारणात्, कथं प्रमाणं ? नैव प्रमाणं, न ज्ञायते ते कथं वन्दनादिक्रियां कृतवन्त इति, इति न चेदानींतनसाधुमात्रगतक्रियानुसारतः तत्तथातावगम इत्याह-व्यवच्छिद्यमाना चेयं-क्रिया शुद्धा-आगमानुसारिणी इह-लोके साम्प्रतमपि दृश्यत एव कालदोषादिति गाथार्थः ॥१७११॥ ટીકાર્ય : મતતા અથવા .... ત્યવંભૂતં તીતવહુશ્રુતજ્ઞાતિમ્ “અતીત પણ આચાર્યો બહુશ્રુત જ હતા, તેઓ વડે વંદન-કાયોત્સર્ગાદિ દ્વારા આ=અમે આચરીએ છીએ એ, કયા કારણથી આચરાયું છે?” એવા પ્રકારનું અતીત એવા બહુશ્રુતોનું જ્ઞાત છે=દષ્ટાંત છે. વિમિત્યાદ- કઈ રીતે? અર્થાત્ અતીત આચાર્યો અમારી જેમ જ અનુષ્ઠાન કરતા હતા, તેવું શેનાથી નક્કી થાય ? એથી કહે છે – તથિી .... QUIતેઓની ક્રિયાનું દર્શન હોવાથી=અતીત બહુશ્રુત સંબંધી ક્રિયાનું દર્શન હોવાથી, અતીત એવા બહુશ્રુત આચાર્યો પણ અમે આચરીએ છીએ એમ જ અનુષ્ઠાન કરતા હતા, તેવું નક્કી થાય છે, એમ અન્વય છે. આ પ્રમાણે ધર્મના અનધિકારી આગમબાહ્ય સાધુઓ કહે છે, તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – થં પ્રમાઈ ? નૈવ પ્રમાપ કઈ રીતે પ્રમાણ થાય?=આગમબાહ્ય સાધુઓને ઉપરમાં બતાવ્યું એ અતીત બહુશ્રુતોનું દૃષ્ટાંત કઈ રીતે પ્રમાણ થાય? અર્થાત્ પ્રમાણ ન જ થાય. પ્રમાણ કેમ ન થાય? તે સ્પષ્ટ કરે છે – ન જ્ઞાતે તિ તેઓ=અતીત એવા બહુશ્રુત આચાર્યો, વંદનાદિ ક્રિયાને કઈ રીતે કરતા હતા? એ જણાતું નથી. ન ચેલાની ... તરંથાતાવ રૂત્તિ અને અત્યારના સાધુમાત્રવિષયક ક્રિયાના અનુસારથી, તેઓના તથાતાનો અવગમ થતો નથી=અતીત એવા બહુશ્રુત આચાર્યોના તે પ્રકારપણાનું જ્ઞાન થતું નથી અર્થાત જે પ્રકારે આગમબાહ્ય સાધુઓ અનુષ્ઠાન કરે છે તે પ્રકારે અતીત આચાર્યો અનુષ્ઠાન કરતા હતા તેમ જણાતું નથી, એથી આગમબાહ્ય સાધુઓએ આપેલું દષ્ટાંત પ્રમાણ નથી. રૂલ્યાદ - આને કહે છે–પૂર્વમાં બતાવ્યું એ કથનને ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે – વ્યવ .... થાઈ છે અને અહીં લોકમાં, કાળના દોષથી વ્યવચ્છેદ પામતી એવી શુદ્ધ-આગમને અનુસરનારી, આત્રક્રિયા, હમણાં પણ દેખાય જ છે. આથી આગમબાહ્ય સાધુઓએ આપેલું અતીત બહુશ્રુતોનું દૃષ્ટાંત પ્રમાણ નથી, એમ સંબંધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy