SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર |જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૫૨૦-૧૫૨૧ ગાથાર્થ : નિપ્રતિકર્મશરીરવાળા જિનકલિક આંખના મેલ આદિને પણ ક્યારેય દૂર કરતા નથી, અને તે રીતે પ્રાણાંતિક પણ આપત્તિમાં અપવાદમાં વર્તતા નથી. ટીકા? ___निष्प्रतिकर्मशरीर एकान्तेन अक्षिमलाद्यपि नापनयति सदा, प्राणान्तिकेऽपि च तथाऽत्यन्तरौद्रे व्यसने न वर्त्तते द्वितीय इति गाथार्थः ॥१५२०॥ ટીકાર્ય : એકાંતથી નિષ્પતિકર્મશરીરવાળા જિનકલ્પિક અક્ષિમલાદિને પણ=આંખના મેલ વગેરેને પણ, સદા=હંમેશાં, દૂર કરતા નથી, અને તે રીતે પ્રાણાંતિક પણ અત્યંત રૌદ્ર વ્યસનમાં=પ્રાણનો અંત કરાવે એવા પણ અત્યંત ભયંકર ઉપસર્ગમાં, દ્વિતીયમાં=અપવાદમાં, વર્તતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પિક મહાત્મા એકાંતથી નિષ્પતિકર્મશરીરવાળા હોય છે અર્થાત્ તેઓ શરીરની થોડી પણ સારસંભાળ કરતા નથી અને ક્યારેક પ્રાણાંત રૌદ્ર ઉપસર્ગ થયો હોય ત્યારે પણ અપવાદનું આલંબન લેતા નથી. તેથી તેઓ સર્વથા ઉત્સર્ગમાર્ગથી જ પ્રવૃત્તિ કરનારા હોય છે. /૧૫૨૦ના અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે જિનકલ્પિક પ્રાણાંતિક પણ વ્યસનમાં અપવાદમાં વર્તતા નથી. તેથી પ્રશ્ન થાય કે સાધુઓ જેમ અલ્પ-બહુનો વિચાર કરીને જેમાં અધિક લાભ જણાય તે પ્રકારે અપવાદમાં પ્રવૃત્તિ કરે છે, તેમ જિનકલ્પિક મહાત્મા કેમ તે રીતે અપવાદમાં પ્રવૃત્તિ કરતા નથી? તેથી કહે છે – ગાથા : अप्पबहुत्तालोअणविसयाईओ उ होइ एसो त्ति । अहवा सुभभावाओ बहुअं पेअं चिअ इमस्स ॥१५२१॥ दारं ॥ અન્વયાર્થ: પણો =વળી આ=જિનકલ્પિક મહાત્મા, સખવદુત્તાત્નોગપવિયાર્ડો દોડ્ર=અલ્પ-બહત્વના આલોચનના વિષયથી અતીત હોય છે. ગવા=અથવા સુષમાવાનો શુભભાવ હોવાથી રૂમઆમનેજિનકલ્પિકને, વહુ પિ=બહુ પણ=અધિક લાભ પણ, ૩ જિ=આ જ હોય છે=ઉત્સર્ગમાર્ગનું સેવન જ હોય છે. * “ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy