SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા / ગાથા ૧૪૪૪-૧૪૪૫ ટીકાર્ય : સંસ્થાપના સંસ્કાર કહેવાય છે. અને “ભદત ! પડતી છતી વસતિની અનુપેક્ષા કરવી=ઉપેક્ષા કરવી નહીં,” એ પ્રમાણે જેમાં પણ જે પણ વસતિમાં, ગૃહી દાતા=વસતિ આપનારા વસતિના માલિક, કહે છે, તે પણ વસતિ અયોગ્ય છે=જિનકલ્પિકને અયોગ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૪૪ અવતરણિકા : मूलगाथाचशब्दार्थमाह - અવતરણિતાર્થ : મૂળગાથાના ' શબ્દના અર્થને કહે છે=ગાથા ૧૪૨૮ના બીજા પાકના અંતે રહેલ ત્ર' શબ્દના અર્થને કહે છે – ગાથા : अण्णं वा अभिओगं चसद्दसंसूइ जहिं कुणइ । दाया चित्तसरूवं जोग्गा णेसा वि एअस्स ॥१४४५॥ दारं ॥ અવયાર્થ : નહિં વા=અથવા જયાં જે વસતિમાં, હાથી દાતા રäસૂફ ચિત્તસર્વ મuor fમોમાં “રા' શબ્દથી સંસૂચિત એવા ચિત્ર સ્વરૂપવાળા અન્ય અભિયોગને ફ કરે છે, પુસા વિકએ પણ (વસતિ) =આને જિનકલ્પિકને, ગોપ = યોગ્ય નથી. ગાથાર્થ : અથવા જે વસતિમાં દાતા “' શબ્દથી સંસૂચિત એવા ચિત્ર સ્વરૂપવાળા અન્ય અભિયોગને કરે છે, એ પણ વસતિ જિનકલ્પિકને યોગ્ય નથી. ટીકા : अन्यं वाऽभियोगं चशब्दसंसूचितं यत्र करोति वसतौ दाता चित्रस्वरूपं, योग्या नैषाऽप्येतस्य વસતિિિત ગાથાર્થ: ૨૪૪પા ટીકાઈ: અથવા જે વસતિમાં દાતા=વસતિ આપનારા ગૃહસ્થ, “ર' શબ્દથી સંસૂચિત એવા=ગાથા ૧૪૨૮ના બીજા પારના અંતે રહેલા “ર' શબ્દથી સૂચન કરાયેલ એવા, ચિત્ર સ્વરૂપવાળા=વિવિધ પ્રકારવાળા, અન્ય અભિયોગને સૂચનને, કરે છે, એ પણ વસતિ આને જિનકલ્પિકને, યોગ્ય નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. (૧૪૪પો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy