SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૪૬ અવતરણિકા : प्राभृतिकाद्वारविधिमाह - અવતરણિકાW: પ્રાકૃતિકાકારની વિધિને કહે છે – ગાથા : पाहुडिआ जीए बली कज्जइ ओसक्कणाइअं तत्थ । विक्खिरिअ ठाण सउणादग्गहणे अंतरायं च ॥१४४६॥ दारं ॥ અન્વયાર્થ: ની=જ્યાં=જે વસતિમાં, પાક વત્ની પ્રાકૃતિકારૂપ બલિ Mફ કરાય છે, તત્ત્વ=ત્યાં=તે વસતિમાં, વિવિવૃત્તિ વિક્ષિપ્તનું નંખાયેલા બલિનું, તા=સ્થાનથી=જિનકલ્પિકના કાયોત્સર્ગના સ્થાનથી, મોસVIફમં=અવસર્ષણાદિ થાય છે, સ૩VIEો મંતરાયં=અને શુકનાદિથી અગ્રહણ હોતે જીતે અંતરાય થાય છે. ગાથાર્થ : જે વસતિમાં પ્રાભૂતિકારૂપ બલિ કરાય છે, તે વસતિમાં નંખાયેલા બલિનું જિનકલ્પિકના કાયોત્સર્ગના સ્થાનથી અવસર્ષણાદિ થાય છે, અને શકુનાદિથી અગ્રહણ હોતે છતે અંતરાય થાય છે. ટીકા? ___ प्राभृतिका यस्यां वसतौ बलिः क्रियते, अवसर्पणादि तत्र तद्भक्त्या भवति विक्षिप्तस्य बलेः स्थानात् कायोत्सर्गतः, शकुनाद्यग्रहणे सत्यन्तरायं च भवतीति गाथार्थः ॥१४४६॥ ટીકાર્ય : જે વસતિમાં પ્રાકૃતિકારૂપ બલિ કરાય છે=પક્ષી વગેરેને અન્ન અપાય છે, ત્યાં તે વસતિમાં, તેની ભક્તિથી=સાધુની ભક્તિથી, નંખાયેલા બલિનું કાયોત્સર્ગરૂપ સ્થાનથી જિનકલ્પિક સાધુ જ્યાં કાયોત્સર્ગ કરતા હોય તે સ્થાનથી, અવસર્ષણાદિ થાય છે=બલિને આદું-પાછું કરે છે, અને શકુનાદિ વડે અગ્રહણ હોતે છતે આઘો-પાછાં કરેલાં તે બલિનું પક્ષી વગેરે ગ્રહણ નહીં કરતે છતે, અંતરાય થાય છે–તે જિનકલ્પિકને પક્ષી આદિને ખાવામાં અંતરાય કરવારૂપ દોષ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પક્ષી-પશુ આદિને ખાવા માટે અન્ન અપાતું હોય તેવી વસતિમાં જિનકલ્પી રહે, તો સાધુ પ્રત્યેની ભક્તિથી તે ઘરના માલિક જિનકલ્પી કાયોત્સર્ગમુદ્રામાં ઊભા હોય ત્યાં પડેલું અન્ન દૂર ખસેડે, જેથી સાધુના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy