SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ સલેખનાવસ્તુક અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા) કુભાવનાનું ગાથા ૧૯૫૨ અવતરણિકા : संसक्ततपसमाह - અવતરણિતાર્થ : સંસક્ત તપને કહે છે અર્થાત્ પ્રતિબંધપૂર્વક તપ કરનારા સાધુના સ્વરૂપને કહે છે – ગાથા : आहारउवहिसिज्जासु जस्स भावो उ निच्चसंसत्तो । भावोवहओ कुणइ अ तवोवहाणं तयट्ठाए ॥१६५२॥ અન્વચાઈ: સાહારડવૈશિક્ષિાગુરૂના ભાવો વળી આહાર-ઉપધિ-શયામાં જેનો ભાવ છે, (એ) નિશ્વયંસત્તાક નિત્યસંસક્ત છે. માવોવો =અને ભાવથી ઉપહત-નિત્યસંસક્ત ભાવથી હણાયેલ સાધુ, તથા= તદર્થે=આહારાદિ અર્થે, તવોવલાપ ફ તપોપધાનને કરે છે. ગાથાર્થ : * વળી આહાર-ઉપધિ-શય્યામાં જેનો ભાવ છે, એ નિત્યસંસક્ત છે. અને નિત્યસંસક્ત ભાવથી હણાયેલ સાધુ આહારદિ અર્થે તપોપધાનને કરે છે. ટીકા: आहारोपधिशय्यासु-ओदनादिरूपासु यस्य भावस्तु-आशयः नित्यसंसक्तः सदाप्रतिबद्धः, भावोपहतः स एवम्भूतः करोति च तपउपधानम्-अनशनादि तदर्थम् आहाराद्यर्थं, यः संसक्ततपा यतिरिति गाथार्थः ॥१६५२॥ ટીકાઈઃ વળી ઓદનાદિરૂપ આહાર-ઉપધિ-શધ્યામાં જેનો ભાવ છે આશય છે, એ નિત્યસંસક્ત છે=સદાપ્રતિબદ્ધ છે. અને ભાવથી ઉપહત આવા પ્રકારના તે=આહારાદિમાં સંસક્તભાવથી હણાયેલા એવા પ્રકારના તે સાધુ, તદર્થે=આહારાદિ અર્થે, અનશનાદિ તપોપધાનને કરે છે, જે સંસક્ત તપવાળા યતિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમજીવનમાં પણ જે સાધુને સુંદર આહારમાં કે સુંદર વસ્ત્રાદિમાં કે વસતિ આદિમાં કે અન્ય કોઈ સુંદર પદાર્થોમાં આસક્તિ હોય, તે સાધુ નિત્યસંસક્ત સ્વભાવવાળા છે, અને તેવા નિત્યસંસક્ત સાધુ ક્વચિત વ્યક્તરૂપે આહારાદિની પ્રાપ્તિનું લક્ષ્ય કરીને તપાદિ કરે છે, તો ક્વચિત્ સ્પષ્ટ વિચાર કર્યા વગર સુષુપ્તરૂપે આહારાદિની પ્રાપ્તિના ઉપાયભૂત તપાદિમાં પ્રવૃત્તિ કરે છે. અહીં “તપ” શબ્દના ઉપલક્ષણથી ઉપદેશાદિ અન્ય પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. તેથી તપમાં કે ઉપદેશાદિમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy