SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦. સંખનાવસ્તક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૨૬-૧૪૨૦ અન્વયાર્થ : કહેવા વિ=અથવા તો વAવાને વળી ચક્રવાલમાં ન જેને ના સમાચાર નો =જે સામાચારી યોગ્ય હોય, (તેને) સ સવ્યા–તે સર્વ (સામાચારી) વક્તવ્ય કહેવી. (જિનકલ્પિકાદિની) સુગમ રૂમ મેરા=શ્રુતાદિકવાળી આ મર્યાદા છે. ગાથાર્થ : અથવા તો વળી ચક્રવાલમાં જે જિનકલ્પિકાદિને જે સામાચારી યોગ્ય હોય, તે જિનકલ્પિકાદિને તે સર્વ સામાચારી કહેવી. જિનકલિકાદિની વ્યુતાદિકવાળી આગળમાં બતાવાશે એ મર્યાદા છે. ટીકા : ___ अथवाऽपि चक्रवाले नित्यकर्मणि सामाचारी तु यस्य या योग्या जिनकल्पिकादेः, सा सर्वा वक्तव्या, अत्रान्तरे श्रुतादिका चेयं मर्यादा वक्ष्यमाणाऽस्येति गाथार्थः ॥१४२६॥ ટીકાર્ય : અથવા તો વળી ચકવાલમાં નિત્ય કર્મમાં, જે જિનકલ્પિકાદિને જે સામાચારી યોગ્ય હોય, તે સર્વ સામાચારી કહેવી. અને આ અવસરે આની=જિનકલ્પિકાદિની, આ=વક્ષ્યમાણ આગળની ગાથાઓમાં કહેવાનારી, શ્રુતાદિક મર્યાદા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૨૬ll ગાથા : सुअसंघयणुवसग्गे आयंके वेअणा कइ जणा उ । थंडिल्ल वसहि केच्चिर उच्चारे चेव पासवणे ॥१४२७॥ અન્વયાર્થ : સુસંધયપુવકશ્રુત-સંઘયણ-ઉપસર્ગવિષયક, માયં વેમ જ ના આતંક-વેદના અને કેટલા જનો? ચંદિ8 વદિ વ્યિર=સ્થાંડિલ્ય-વસતિ-કિયચ્ચિર?, ૩ળ્યારે વેવ પાસવો ઉચ્ચારવિષયક અને પ્રશ્રવણવિષયક; ટીકા: __ श्रुतसंहननोपसर्ग इत्येतद्विषयोऽस्य विधिः वक्तव्यः, तथाऽऽतङ्को वेदना कियन्तो जनाश्चेति द्वारत्रयमाश्रित्य, तथा स्थाण्डिल्यं वसतिः कियच्चिरं द्वाराण्याश्रित्य, तथा उच्चारे चैव प्रश्रवणे चेत्येतद्विषय इति गाथार्थः ॥१४२७॥ ટીકાર્ચઃ શ્રુત-સંહનન-ઉપસર્ગવિષયક એટલે આના વિષયવાળી આની વિધિ કહેવી=બ્રુતાદિના વિષયવાળી જિનકલ્પિકની મર્યાદા કહેવી. તથા આતંક-વેદના અને કેટલા જનો? એ પ્રકારના ત્રણ દ્વારને આશ્રયીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy