SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સામાચારી / ગાથા ૧૪૨૫-૧૪૨૬ અવતરણિતાર્થ : આદેશાંતરને કહે છે–પૂર્વગાથામાં જિનકલ્પીની સામાચારીના વિષયમાં એક મત બતાવ્યો. હવે અન્ય મત બતાવતાં કહે છે – ગાથા : आवस्सिअं निसीहिअ मोत्तुं उवसंपयं च गिहिएसु । सेसा सामायारी ण होइ जिणकप्पिए सत्ता ॥१४२५॥ અન્વયાર્થ : માવસ નિદિ જિદિપણુ વસંપર્વ મોજું=આવશ્વિકીને, નૈધિકીને અને ગૃહવિષયક ઉપસંપદાને મૂકીને, સેસ સત્તા સામાચારી શેષ સાત સામાચારી નિપ્પ=જિનકલ્પિકમાં જ દોડ઼ હોતી નથી. ગાથાર્થ : આવશ્ચિકીને, મૈષેબિકીને અને ગૃહથિવિષયક ઉપસંપદાને મૂકીને શેષ સાત સામાચારી જિનકલ્પિકમાં હોતી નથી. ટીકાઃ ___ आवश्यिकी नैषेधिकी मुक्त्वा उपसम्पदं च गृहिष्वारामादिष्वोघतः शेषाः सामाचार्यः पृच्छाद्या अपि न भवन्ति जिनकल्पिके सप्त, प्रयोजनाभावादेवेति गाथार्थः ॥१४२५॥ ટીકાર્ય : આવશ્યિકીને, નિષેબિકીને અને ગૃહીવિષયક આરામાદિમાં ઓઘથી ઉપસંપદાને મૂકીને પૃચ્છાદિ પણ શેષ સાત સામાચારીઓ જિનકલ્પિકમાં હોતી નથી, કેમ કે પ્રયોજનનો અભાવ જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આ આદેશાંતર પ્રમાણે જિનકલ્પિક ભિક્ષાદિ અર્થે પોતાના સ્થાનેથી અન્ય સ્થાને જતી વખતે આવશ્વિકીનો પ્રયોગ કરે છે, ધ્યાનાદિ અર્થે કાયોત્સર્ગમાં ઊભા રહેવું હોય ત્યારે નૈષધિકીનો પ્રયોગ કરે છે, તેમ જ કોઈ ગૃહસ્થના બગીચા વગેરેમાં ધ્યાનાદિ અર્થે રહેવું હોય ત્યારે ઓઘથી ઉપસંપદા સામાચારીનો પ્રયોગ કરે છે. ઓઘથી ગૃહસ્થવિષયક ઉપસંપદા સામાચારી એટલે ગૃહસ્થના આરામાદિમાં અવસ્થાનના નિમિત્તે ગૃહસ્થ પાસે જે અનુજ્ઞા માંગવાની હોય છે તે ઓઘથી ઉપસંપદા સામાચારી છે. ૧૪૨પણl. ગાથા : अहवा वि चक्कवाले सामायारी उ जस्स जा जोग्गा । सा सव्वा वत्तव्वा सुअमाईआ इमा मेरा ॥१४२६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy