SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ સંલેખનાવસ્તક અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની સામાચારી, ગાથા ૧૫૫ અન્વયાર્થ: | (શુદ્ધપરિહારિકોનું) તવમાવUTUITIૉ તપોભાવનામાં નાનાત્વ છે : માર્યાવિત્નr=આયંબિલ વડે પરિí વંતિ પરિકર્મને કરે છે. રૂરિઝ થેરશ્નQ=ઈવરિકો સ્થવિરકલ્પમાં હોય છે, માવદિ ૩ નિrખે વળી યાવત્રુથિકો જિનકલ્પમાં હોય છે. ગાથાર્થ : શુદ્ધપરિહારિકોનું તપોભાવનામાં ભિન્નપણું છે. તેઓ આંબિલ વડે પરિકમને કરે છે. ઇત્વરિક શુદ્ધપરિહારિકો સ્થવિરકામાં હોય છે, વળી ચાવલ્કચિક શુદ્ધપરિહારિકો જિનકલ્પમાં હોય છે. ટીકા : तपोभावनानानात्वं चैषामिदं, कुर्वन्त्यायामाम्लेन परिकर्म सर्वमेव, एते चेत्वरा यावत्कथिकाश्च भवन्ति, ये कल्पसमाप्तौ गच्छमागच्छन्ति ते इत्वराः, ये तु जिनकल्पं प्रतिपद्यन्ते ते यावत्कथिका इति । एतदाह-इत्वराः स्थविरकल्पा इति भूयः स्थविरकल्पे भवन्ति, जिनकल्पे यावत्कथिकास्तु भवन्तीति થાર્થ: કરો. ટીકાર્ય : અને આમનું તપોભાવનામાં નાનાપણું આ છે=શુદ્ધપરિહારિકોનું તપોભાવનામાં જિનકલ્પિકોથી ભેદપણું હવે બતાવે છે એ છે – આયંબિલ વડે સર્વ જ પરિકર્મને કરે છે. અને આ શુદ્ધપરિહારિકો, ઇવર અને યાવત્કથિક હોય છે. જેઓ કલ્પની સમાપ્તિમાં શુદ્ધપરિહારની સમાપ્તિમાં, ગચ્છને વિષે આવે છે તેઓ ઇવર છે ઇત્વર શુદ્ધપરિહારિક છે, વળી જેઓ જિનકલ્પને સ્વીકારે છે તેઓ યાત્મથિક છે યાવત્રુથિક શુદ્ધપરિહારિક છે. આને કહે છેઃઉપરમાં ઈ–રિક અને યાવસ્કૃથિકોનું સ્વરૂપ બતાવ્યું અને મૂળગાથાના ઉત્તરાર્ધમાં સ્પષ્ટ કરે છે – ઈવરો સ્થવિરકલ્પવાળા છે ફરી સ્થવિરકલ્પમાં હોય છે, વળી યાવત્કથિકો જિનકલ્પમાં હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શુદ્ધપરિહાર સ્વીકારતા પૂર્વે સાધુઓ સર્વ જ પરિકર્મ આયંબિલથી કરે છે, અર્થાત્ જેમ જિનકલ્પ સ્વીકારતા પૂર્વે સાધુઓ પોરિસી આદિના ક્રમથી છ માસ સુધીના તપથી અભ્યાસરૂપ પરિકર્મ કરે છે, તે રીતે શુદ્ધપરિહાર સ્વીકારનાર સાધુઓ કરતા નથી, પરંતુ આંબિલના તપથી અભ્યાસરૂપ સર્વ જ પરિકર્મ કરે છે. વળી શુદ્ધપરિહારિક સાધુઓ બે પ્રકારે છે : ઇતરિક અને યાવત્રુથિક. જેઓ ઇત્વરિક છે તેઓ શુદ્ધપરિવાર કલ્પની સમાપ્તિ થયા પછી ગચ્છમાં પાછા આવે છે અને જેઓ યાવત્રુથિક છે તેઓ શુદ્ધપરિહાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy