SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મર્યાદા | ગાથા ૧૫૩૫ અન્વયાર્થ : (શુદ્ધપરિહારિકોની) નો =ગણથી નદUUTUરિવત્તિ તિજોવા મUT=જઘન્ય પ્રતિપત્તિ ત્રણ જ ગણો છે, ડોસા સયH=ઉત્કૃષ્ટ શતશઃ છેઃઉત્કૃષ્ટ પ્રતિપત્તિ શતપૃથક્વ છે. પુત્રવધUT[=પૂર્વપ્રતિપત્રો= પૂર્વપ્રતિપન્ન એવા પરિહારવિશુદ્ધિકોના ગણો, સમોસનદgui=ઉત્કૃષ્ટ-જઘન્યથી સવાસો શ્વ-શતશઃ જ છે=શતપૃથક્ત જ છે. ગાથાર્થ: શુદ્ધપરિહારિકોની ગણથી જઘન્ય પ્રતિપત્તિ ત્રણ જ ગણો છે, ઉત્કૃષ્ટ પ્રતિપત્તિ શતપૃથત્વ છે. પૂર્વપ્રતિપન્ન પરિહારવિશુદ્ધિકોના ગણો ઉત્કૃષ્ટ-જઘન્યથી શતપૃથક્વે જ છે. ટીકાઃ गणतो-गणमाश्रित्य त्रय एव गणाः एतेषां जघन्या प्रतिपत्तिः, इयमादावेव, शतश उत्कृष्टा प्रतिपत्तिरादावेव, तथा उत्कृष्टजघन्येन अत्रोत्कृष्टतो जघन्यतश्च शतश एव पूर्वप्रतिपन्नाः, नवरं जघन्यपदादुत्कृष्टपदमधिकमिति गाथार्थः ॥१५३५॥ ટીકાઈઃ આમની શુદ્ધપરિહરિકોની, ગણથી=ગણને આશ્રયીને, જઘન્ય પ્રતિપત્તિ ત્રણ જ ગણો છે અર્થાત જઘન્યથી શુદ્ધપરિહારિકોના ત્રણ જ ગણો પરિહારવિશુદ્ધિને સ્વીકારે છે. આ આદિમાં જ છે=જઘન્ય પ્રતિપત્તિ શુદ્ધપરિહાર સ્વીકારના પ્રારંભે જ છે. આદિમાં જ=શુદ્ધપરિહાર સ્વીકારના પ્રારંભમાં જ, ઉત્કૃષ્ટ પ્રતિપત્તિ શતશઃ છે=શતપૃથક્વ છે. અને ઉત્કૃષ્ટ-જઘન્યથી અર્થાતુ અહીં=શુદ્ધપરિહારિકોની ગણનાના વિષયમાં, ઉત્કૃષ્ટથી અને જઘન્યથી, પૂર્વપ્રતિપન્નો-પૂર્વે સ્વીકારેલ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓના ગણો, શતશઃ જ છે=શતપૃથક્વ જ છે, ફક્ત જઘન્ય પદથી ઉત્કૃષ્ટ પદ અધિક હોય છે=પૂર્વપ્રતિપન્ન શુદ્ધપરિહારિકોના ગણો જઘન્ય શતપૃથક્તથી અધિક એવા ઉત્કૃષ્ટ શતપૃથક્ત હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શુદ્ધપરિવારને સ્વીકારનાર સાધુઓ પ્રારંભમાં નવ સાધુઓના સમુદાયરૂપ ગચ્છા હોય છે અને પાછળથી એક સાધુના નિર્ગમનથી અન્ય સાધુના પ્રવેશરૂપ અગચ્છ હોય છે. તેવા ગચ્છરૂપ ગણને આશ્રયીને જઘન્યથી ત્રણ જ ગણો શુદ્ધપરિહારને સ્વીકારે છે, એક-બે ગણ નહીં. આ કથન પ્રારંભમાં જ શુદ્ધપરિવારને સ્વીકારતી વખતે નવ સાધુઓના સમુદાયરૂપ ગણ હોય છે તેને આશ્રયીને છે, પરંતુ એક વખત શુદ્ધપરિહાર કલ્પ પૂરો થયા પછી ફરીથી શુદ્ધપરિહારને સ્વીકારતી વખતે કેટલાક સાધુના નિર્ગમ અને તેને સ્થાને અન્ય સાધુના પ્રવેશ દ્વારા થયેલ નવ સાધુઓના સમુદાયરૂપ ગણ હોય છે તેને આશ્રયીને નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy