SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૪૬ ૩૪૧ ટીકાઃ प्रश्नस्तु भवति देवतादिपृच्छारूपः प्रश्न इति, यत्पश्यति वा स्वयं-आत्मना तुशब्दादन्ये च तत्रस्थाः प्रस्तुतं वस्तु तत्प्रश्न इति, क्व तदित्याह-अङ्गुष्ठोच्छिष्टपट इत्यङ्गुष्ठे पटे उच्छिष्टः(?ष्टे) कासारादिभक्षणेन(?कंसारादिभक्षणेन), एवं दर्पणे आदर्श असौ च-खड्गे तोये-उदके कुड्डे-भित्तौ, आदिशब्दान्मदनफलादिपरिग्रहः, क्रुद्धादि-क्रुद्धः प्रशान्तो वा पश्यति कल्पविशेषादिति गाथार्थः ॥१६४६॥ ટીકાર્ય : પ્રશ્નg ... પ્રશ્ન રૂતિ વળી પ્રશ્ન દેવતાદિને પૃચ્છારૂપ પ્રશ્ન થાય છે. વાકારથી પ્રશ્નનું અન્ય સ્વરૂપ બતાવે છે – યત્વ ..... તત્પન્ન તિ જે પ્રસ્તુત વસ્તુને સ્વયં-આત્મા વડે=પોતે, અને તુ શબ્દથી ત્યાં રહેલા અન્યો જુએ છે, તે પ્રશ્ન છે. સ્વ તત્ ? રૂાદ – ક્યાં તેને=પ્રસ્તુત વસ્તુને, જુએ છે ? એથી કહે છે – સદ્ગુણો ... મિત્ત અંગુઠામાં, કંસારાદિના ભક્ષણથી ઉચ્છિષ્ટ=ત્યજાયેલા, પટમાં, એ રીતે દર્પણમાં=આદર્શમાં=અરીસામાં, અને અસિમાં=ખગ્રમાંકતલવારમાં, તોયમાંaઉદકમાં=પાણીમાં, કુમા=ભીંતમાં, જુએ છે. મારિ ... : “મરિ' શબ્દથી મદનફળાદિનો પરિગ્રહ છે=મૂળગાથાના અંતે રહેલ “ફારું'માં મર' શબ્દથી મીંઢળ વગેરેનું ગ્રહણ છે. મૂળગાથાના અંતે “ફાફ' છે તેને સ્થાને ક્યાંક દ્ધાર્ડ' એ પ્રકારનો અન્ય પાઠ છે, તેથી હવે તે પાઠાંતરને આશ્રયીને અર્થ કરે છે – દ્ધાર માથા: કલ્પવિશેષથી કુદ્ધ આદિ કુદ્ધ અથવા પ્રશાંત, જુએ છે તે પ્રશ્ન છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: કોઈ ગૃહસ્થને કોઈ વિષયમાં પ્રશ્ન હોય તો, સાધુ દેવતાદિને તે પ્રશ્નની પૃચ્છા કરીને દેવતાદિ પાસેથી ઉત્તર મેળવીને તે ગૃહસ્થને કહે, તો તે સાધુ પ્રશ્નઆજીવક કહેવાય. અથવા કોઈ ગૃહસ્થ પ્રશ્ન પૂછ્યો હોય તો તે પ્રશ્નની વિષયભૂત વસ્તુ તે સાધુ સ્વયં અંગૂઠાદિમાં જુએ અને જોઈને તે પ્રમાણે ગૃહસ્થને કહે, અર્થાત્ કોઈ ગૃહસ્થની કોઈ વસ્તુ ચોરાઈ હોય તો તે ચોરાયેલ વસ્તુની સાધુને પૃચ્છા કરે, ત્યારે સાધુ મંત્રોચ્ચારપૂર્વક પૃચ્છા કરે અને તે ચોરીની વિષયભૂત વસ્તુ તે સાધુ સ્વયં અંગૂઠામાં, કે કંસારાદિનું ભક્ષણ કરીને ત્યજાયેલા પટમાં, કે દર્પણમાં, કે તલવારમાં, કે પાણીમાં, કે ભીંતમાં, કે મીંઢળાદિમાં દેખે, અથવા ત્યાં રહેલા બીજા લોકોને દેખાડે; અથવા મંત્રના કલ્પવિશેષને કારણે તે ચોરાયેલી વસ્તુ ક્રોધી વ્યક્તિને દેખાય છે અથવા શાંત વ્યક્તિને દેખાય છે તે સિવાય બીજાને ન દેખાય : આવા વ્યાપાર કરનાર સાધુ પ્રશ્નઆજીવક કહેવાય. ll૧૬૪૬ll Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy