SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞાકુભાવના / ગાથા ૧૯૪૦ અવતરણિકા : प्रश्नाप्रश्नमाह - અવતરણિકાર્ય : પ્રશ્નાપ્રશ્નને કહે છે અર્થાતુ પ્રશ્નાપ્રશ્નઆજીવનનું સ્વરૂપ બતાવે છે – ' ગાથા : पसिणापसिणं सुमिणे विज्जासिटुं कहेइ अण्णस्स । अहवा आइंखणिआ घंटिअसिहँ परिकहेइ ॥१६४७॥ दारं ॥ અન્વયાર્થ : સુમિને સ્વપ્નમાં વિજ્ઞાસિÉ=વિદ્યાથી શિષ્ટને વિદ્યાથી કહેવાયેલને, મ00/ દેડુ=અન્યને કહે છે મદવા=અથવા માળિ=ઇક્ષણિકાઃડોંબી, ઘટિસિદંઘંટિકાથી શિષ્ટને=ઘટિકાયક્ષથી કહેવાયેલને, વિદેહ કહે છે, (એ) સિUTUસિf=પ્રશ્નાપ્રશ્ન છે. ગાથાર્થ : સ્વપ્નમાં વિદ્યાથી કહેવાયેલને અન્યને કહે છે અથવા ડોંબી ઘટિકાયક્ષથી કહેવાયેલને કહે છે, એ પ્રજ્ઞા પ્રશ્ન છે. ટીકાઃ प्रश्नाप्रश्नोऽयमेवंविधो भवति, यः स्वप्ने विद्याशिष्टं-विद्याकथितं सत् कथयत्यन्यस्मै शुभजीवितादि, अथवा आइंखणिय त्ति ईक्षणिका-दैवज्ञा आख्यात्री लोकसिद्धा डोम्बी, घण्टिकाशिष्ट-घण्टिकायां स्थित्वा घण्टिकायक्षेण कथितं परिकथयति, एष वा प्रश्नाप्रश्न इति गाथार्थः ॥१६४७॥ ટીકાર્ય : આ પ્રશ્નાપ્રશ્ન આવા પ્રકારનો=હવે બતાવે છે એવા સ્વરૂપવાળો, થાય છે – સ્વપ્નમાં વિદ્યાથી કહેવાયેલા છતા શુભ-જીવિતાદિને જે સાધુ અન્યને કહે છે, અથવા ઈક્ષણિકા એટલે દૈવજ્ઞ-આખ્યાન કરનારી લોકમાં સિદ્ધ એવી ડોંબી=ભાગ્યને જાણનારી અને જાણીને કહેનારી એવી લોકમાં પ્રસિદ્ધ ડોંબી નામની યોગિની, ઘંટિકાથી શિષ્ટનેeઘટિકામાં રહીને ઘટિકાયક્ષથી કહેવાયેલને, કહે છે. એ પ્રશ્નાપ્રશ્ન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કોઈ ગૃહસ્થ પોતાના શુભ-જીવિતાદિ વિષયક સાધુને પૃચ્છા કરી હોય અને સાધુએ વિદ્યા સાધેલ હોય તો તે વિદ્યા તે સાધુને સ્વપ્નમાં તેનો ઉત્તર આપે અને તે ઉત્તર તે સાધુ પ્રશ્ન પૂછનાર ગૃહસ્થને કહે તો તે સાધુ પ્રશ્નાપ્રશ્નઆજીવક કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy