SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૯૮ થી ૧૪૮૧ ટીકાર્ય : બાહ્ય એવી એક વસતિમાં ઉત્કૃષ્ટથી સાત જનો-જિનકલ્પિકો, વસે છે. કઈ રીતે વસે છે? એથી કહે છે – કોઈપણ રીતે યોગ થવાથી, પરસ્પર સંભાષણને વર્જતા છતા સાત જનો વસે છે, એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : वीहीए उ एक्काए एक्को च्चिअ पइदिणं अडइ एसो । अण्णे भणंति भयणं सा य ण जुत्तिक्खमा णेआ ॥१४८०॥ અન્વયાર્થ: - દિક્ષા વહી–વળી એક વીથીમાં ઉaો ત્રિમ=એક જ આ જિનકલ્પિક, પતિ-પ્રતિદિન ઉ=અટન કરે છે. અને મયા મuiતિ-અન્યો ભજનાને કહે છે. સા =અને તે=અન્યોએ કહેલી ભજના, કુરિવારમાં જ મા=યુક્તિક્ષમ ન જાણવી. ગાથાર્થ : વળી એક વીવીમાં એક જ જિનકલ્પિક પ્રતિદિન અટન કરે છે. અન્યો ભજનાને કહે છે. અને અન્યોએ કહેલી ભજના યુક્તિક્ષમ ન જાણવી. ટીકા? __वीथ्यां त्वेकस्यामेक एव प्रतिदिनमटत्येष-जिनकल्पिकः, अन्ये भणन्ति भजनां, सा च न युक्तिक्षमा ज्ञेयाऽत्र वस्तुनीति गाथार्थः ॥१४८०॥ ટીકાર્થ : વળી એક વીથીમાં એક જ આ જિનકલ્પિક, પ્રતિદિન અટન કરે છે. અન્યો ભજનાને કહે છે. અને તે અન્યોએ કહેલી ભજના, આ વસ્તુમાં એક વીથીમાં કેટલા જિનકલ્પિકો અટન કરે છે? એ વસ્તુમાં, યુક્તિક્ષમ ન જાણવી, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : હતા? રૂત્યાદિ – અવતરણિકાર્ય : કયા કારણથી? અર્થાત્ અન્યોએ કહેલી ભજના કયા કારણથી યુક્તિક્ષમ નથી? એથી કહે છે – ગાથા : एएसिं सत्त वीही एत्तो च्चिअ पायसो जओ भणिआ । कह नाम अणोमाणं हविज्ज गुणकारयं णिअमा ॥१४८१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy