SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સલેખનાવતુક | ગાથા ૧૩૬૯-૧૩૦૦ ગાથાર્થ : ગણિ આદિ પદનું વિધિથી પરિપાલન કરીને ચતિઓને આ ઉચિત છે: (૧) અભ્યધત વિહાર, (૨) અથવા અભ્યધત મરણ. ટીકાઃ परिपाल्य विधिना-सूत्रोक्तेन गण्यादिपदम्, आदिशब्दादुपाध्यायादिपरिग्रहः, यतीनामुचितमिदं चरमकाले, यदुत-अभ्युद्यतो विहारः-जिनकल्पादिरूपः अथवाऽभ्युद्यतं मरणं-पादपोपगमनादीति પથાર્થઃ રૂદશા ટીકાર્યઃ ગણિ આદિ પદને સૂત્રોક્ત વિધિથી શાસ્ત્રમાં કહેવાયેલ વિધિથી, પરિપાલન કરીને ચરમકાળમાં યતિઓને આ ઉચિત છે, જે યહુતથી બતાવે છે– જિનકલ્પાદિરૂપ અભ્યદ્યત વિહાર અથવા પાદપોપગમનાદિ અભ્યદ્યત મરણ. “દ્રિ' શબ્દથી “થારિ"માં રહેલા “મરિ' શબ્દથી, ઉપાધ્યાયાદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - અનુયોગ-ગણાનુજ્ઞા વસ્તુમાં ગણિ આદિ પદના પરિપાલનની વિધિ બતાવી, તે વિધિ અનુસાર ગણિ આદિ પદનું પરિપાલન કર્યા પછી જીવનના ચરમકાળમાં સાધુઓને આ કરવું ઉચિત છે – જો આયુષ્ય અધિક હોય અને સામર્થ્ય હોય તો, અસંગભાવને અનુકૂળ સુદઢ વ્યાપાર થાય તેવો જિનકલ્પાદિરૂપ અભ્યત વિહાર સ્વીકારવો, અથવા જો આયુષ્ય અલ્પ જણાય તો, સંયમના કંડકોના પ્રકર્ષનું અને વેશ્યાશુદ્ધિના પ્રકર્ષનું કારણ એવા અપ્રમાદભાવમાં સુદઢ યત્ન કરવા સ્વરૂપ પાદપોપગમનાદિરૂપ અભ્યદ્યત મરણ સ્વીકારવું. ll૧૩૬૯ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે ચરમકાળમાં અભ્યદ્યત વિહાર કે અભ્યત મરણ સ્વીકારવું ઉચિત છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે અમ્યુદ્યત વિહારને સંલેખના કહી શકાય નહીં, છતાં સંલેખના દ્વારમાં અભ્યદ્યત વિહારને કેમ કહ્યો? તેથી હવે અભ્યદ્યત વિહાર સંલેખના નહીં હોવા છતાં સંલેખના સમાન જ છે, એમ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : एसो अ विहारो वि हु जम्हा संलेहणासमो चेव । ता ण विरुद्धो णेओ एत्थं संलेहणादारे ॥१३७०॥ અન્વયાર્થ: પ્રસી =અને આ=અભ્યઘત, વિદ્યારે વિ=વિહાર પણ નફા=જે કારણથી બંનેTલમો ચેવક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy