SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સંખનાવસ્તુક | ગાથા ૧૩૦૦-૧૩૦૧ સંખનાસમ જ છે, તો તે કારણથી સ્વિં નેહલારે આ સંલેખના દ્વારમાં અભ્યદ્યત વિહાર) વિરુદ્ધ વિરુદ્ધ ને રેમો જાણવો નહીં. * "દુ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને અભ્યધત વિહાર પણ જે કારણથી સંલેખના સમાન જ છે, તે કારણથી આ સંલેખના દ્વારમાં અભ્યધત વિહાર વિરુદ્ધ જાણવો નહીં. ટીકા: एष च विहारोऽभ्युद्यतः यस्मात् संलेखनासम एव वर्त्तते, तत्-तस्मान्न विरुद्धो ज्ञेयः अत्र प्रस्तुते संलेखनाद्वारे भण्यमान इति गाथार्थः ॥१३७०॥ ટીકાર્થ : અને આ=અભ્યદ્યત, વિહાર જે કારણથી સંલેખનાસમ જ વર્તે છે, તે કારણથી પ્રસ્તુત એવા આ સંલેખના દ્વારમાં ભણ્યમાન કહેવાતો એવો અભ્યદ્યત વિહાર, વિરુદ્ધ જાણવો નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શાસ્ત્રાધ્યયન કરીને સંપન્ન થયેલા સાધુ ગણિ આદિ પદનું સ્વશક્તિ અનુસાર પાલન કરીને જીવનના ચરમકાળમાં પોતાની શક્તિને અનુરૂપ જિનકલ્પાદિરૂપ જે અભ્યઘત વિહાર સ્વીકારે છે, તે અભ્યઘત વિહાર સંલેખના જેવો જ છે. અર્થાત્ મરણ નજીક આવે ત્યારે અભ્યદ્યત મરણ સ્વીકારનારા સાધુ, જેમ દેહ, કષાય અને યોગોનું ચાંચલ્ય અત્યંત કૃશ થાય તેવી વિશિષ્ટ પ્રકારની તપ-ક્રિયા કરે છે, તેમ અભ્યદ્યત વિહાર સ્વીકારનારા સાધુ પણ દેહાદિ અત્યંત કૃશ થાય તેવી વિશિષ્ટ પ્રકારની તપ-ક્રિયા કરે છે. આથી અભ્યદ્યત વિહાર પણ સંલેખના જેવો જ છે. આશય એ છે કે જેમ અભ્યદ્યત મરણ સ્વીકારીને પાદપોપગમનાદિ અનશનવાળા મહાત્માઓ અસંગભાવના પ્રકર્ષ અર્થે ઉદ્યમ કરે છે, તેમ અભ્યદ્યત વિહાર સ્વીકારીને જિનકલ્પી આદિ મહાત્માઓ દેહ પ્રત્યે અત્યંત નિરપેક્ષ થઈને ધ્યાનમાં સુદઢ વ્યાપાર કરીને અસંગભાવની વૃદ્ધિ અર્થે યત્ન કરે છે. આથી અભ્યઘત વિહાર સંખનાતુલ્ય જ હોવાથી, સંલેખના દ્વારમાં જેમ સંલેખનાસ્વરૂપ અભ્યદ્યત મરણનું કથન કરાયું છે, તેમ સંલેખનાતુલ્ય અભ્યઘત વિહારનું કરાતું કથન પણ વિરોધી નથી. ૧૩૭૦ ગાથા : भणिऊण इमं पढमं लेसुद्देसेण पच्छओ वोच्छं । दाराणुवाइगं चिअ सम्म अब्भुज्जयं मरणं ॥१३७१॥ અવયાર્થ: પઢમં=પ્રથમ રૂબં=આને અભુત વિહારને, નૈસુલેખા=લેશોદ્દેશથી=સંક્ષેપથી, નિ =કહીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy