SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ સંખનાવસ્તુક | અભ્યધત મરણ/ દ્રવ્યસંલેખના/ ગાથા ૧૫૦૫ * સંખના જ અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરેલ કે હું સંલેખનાને કહીશ. તેથી હવે સંલેખનાનું વર્ણન કરે છે – ગાથા : चत्तारि विचित्ताई विगईणिज्जूहिआई चत्तारि । संवच्छरे य दोण्णि उ एगंतरिअं च आयामं ॥१५७५॥ અન્વયાર્થ: - ચત્તારિ=ચાર (વર્ષ) વિચિત્તડું વિચિત્ર એવા તપને, ચરિ=ચાર (વર્ષ) વિજિમિત્ર વિકૃતિથી નિબૂઢ એવા તપને, રોજ સંવરે =અને બે સંવત્સર તરિક આયમંત્રએકાંતરિત આયામને (કરે છે.) * “3” અને “ઘ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : ચાર વર્ષ વિચિત્ર તપ કરે છે, ચાર વર્ષ વિકૃતિક એવાં તપ કરે છે, અને બે વર્ષ એકાંતરિત આંબિલને કરે છે. ટીકા : चतुरः संवत्सरान् विचित्राणि तपांसि करोति षष्ठादीनि, तथा विकृतिनियूंढानि-निर्विकृतिकानि चत्वारि, एवं संवत्सरौ द्वौ च तदूर्ध्वमेकान्तरितमेव च नियोगतः आयामं तपः करोतीति गाथार्थः ૨૫૭૫ ટીકાઈ: ચાર સંવત્સરોચાર વર્ષ, ષષ્ઠાદિ વિચિત્ર-છ આદિ વિવિધ, તપોને કરે છે, અને ચાર વર્ષ વિકૃતિથી નિબૂઢને નિર્વિકૃતિકને=નીવિવાળાં છઠ્ઠ આદિ તપને, કરે છે. અને આ રીતે તેનાથી ઊર્ધ્વ–આઠ વર્ષોથી પછી, બે સંવત્સર એકાંતરિત જ=એક ઉપવાસથી અંતરિત જ, નિયોગથી–નિયમથી, આયામ તપને=આંબિલને, કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.' ભાવાર્થ : અભ્યઘત મરણ સ્વીકારતા પહેલાં સાધુ ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષની સંખના કરે છે. તેથી સંલેખનાની વિધિ બતાવતાં કહે છે કે સાધુ ચાર વર્ષ સુધી પોતાની શક્તિ અનુસાર વિવિધ પ્રકારનાં છઠ્ઠ, અટ્ટમ, દશમ કે તેથી પણ અધિક તપ કરે અને તે તપના પારણામાં વિગઈનું ગ્રહણ પણ કરે; વળી ત્યારપછી બીજાં ચાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy