SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ સલેખનાવતુક | અભ્યધત મરણ | ગાથા ૧૯૮ અવતરણિયાર્થ: આના જsઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય આરાધકના જ, સુસંસ્કૃત ભોજનમાં લવણના કલ્પવાળા વિશેષને-સારી રીતે સંસ્કારિત કરેલા ભોજનમાં લવણતુલ્ય વિશિષ્ટ આરાધક અંશને, કહે છે – ગાથા : एसो पुण सम्मत्ताइसंगओ चेव होइ विण्णेओ । ___ण उ लेसामित्तेणं तं जमभव्वाण वि सुराणं ॥१६९८॥ અન્વયાર્થ : પુzવળી આ=ઉપરમાં બતાવ્યા એ ત્રણ પ્રકારના આરાધક, સમત્તાફસંગો –સમ્યક્તાદિથી સંગત જ વિનેગો રો વિષેય થાય છે, મિત્તે ૩=પરંતુ લશ્યામાત્રથી નહીં; i=જે કારણથી ગમવ્યાપ વિ સુરાઇ=અભવ્ય પણ સુરોને તે તે શુભલેશ્યામાત્ર, હોય છે. ગાથાર્થ : વળી ઉપરમાં બતાવ્યા એ ત્રણ પ્રકારના આરાધક સમ્યક્તાદિથી યુક્ત જ જાણવા, પરંતુ શુભલેશ્યામાત્રથી યુક્ત જ નહીં, જે કારણથી અભવ્ય પણ સુરોને શુભલેશ્યામાત્ર હોય છે. ટીકા? एष पुनर्लेश्याद्वारोक्ताराधकः सम्यक्त्वादिसंगत एव-सम्यक्त्वज्ञानतद्भावस्थायिचरणयुक्त एव भवति विज्ञेय आराधकः, न तु लेश्यामात्रेण केवलेनाराधकः, कुत इत्याह-तत् लेश्यामात्रं यद्-यस्मात् कारणात् अभव्यानामपि सुराणां भवति, यल्लेश्याश्च नियन्ते तल्लेश्या एवोत्पद्यन्त इति गाथार्थः ॥१६९८॥ ટીકાર્થ: વળી આ વેશ્યાના દ્વારથી કહેવાયેલા આરાધક=ગાથા ૧૯૯૫થી ૧૯૯૭માં લેશ્યાને આશ્રયીને બતાવાયેલા ત્રણ પ્રકારના આરાધક અનશની મહાત્મા, સમ્યક્વાદિથી સંગત જ=સમ્યક્ત-જ્ઞાન- તભાવમાં સ્થાયી ચરણથી યુક્ત જ=સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યજ્ઞાનના ભાવમાં રહેનારા ચારિત્રથી યુક્ત જ, આરાધક વિય થાય છે, પરંતુ કેવલ લેશ્યામાત્રથી આરાધક નથી. કયા કારણથી ? એથી કહે છે – જે કારણથી તે લેશ્યામાત્ર=પૂર્વે ત્રણ પ્રકારના આરાધકમાં બતાવી તે શુભલેશ્યામાત્ર, અભવ્ય પણ સુરોને દેવોને, હોય છે. અહીં પ્રશ્ન થાય કે અભવ્ય સુરોને શુભ લેશ્યા હોય તેનો પ્રસ્તુત અનશની સાથે શું સંબંધ? તેથી દેવલોકમાં જનારા અભવ્ય જીવો પણ દ્રવ્યચારિત્રના પાલનકાળમાં શુભલેશ્યાવાળા હોય છે, તે બતાવવા અર્થે કહે છે – અને જે વેશ્યાઓને વિષે મરે છે, તે વેશ્યાઓને વિષે જ ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy