SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવતુક | અભ્યધત મરણ ગાથા ૧૯૯૦-૧૯૮ ૪૦૦ ગાથા : तेऊलेसाए जे अंसा अह ते उ जो परिणमित्ता । मरइ तओ वि हु णेओ जहण्णमाराहओ इत्थ ॥१६९७॥ અન્વયાર્થ : સદ અથવા તેઝનેસ ને ગં–તેજોલેશ્યાના જે અંશો છે, તે પરિમિત્તા તેઓને પરિણાવીને નો જે મરડું મરે છે, તો વિકએ પણ રૂW=અહીં=પ્રવચનમાં, નહUTHIRTE નેગોત્રજઘન્ય આરાધક જાણવા. * *' પાદપૂર્તિમાં છે. * ‘દુ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અથવા તેજોલેશ્યાના જે અંશો છે, તેઓને પરિણમાવીને જે મરે છે, એ પણ પ્રવચનમાં જઘન્ય આરાધક જાણવા. ટીકાઃ तेजोलेश्यायाः ये अंशाः प्रधानाः अथवा, तान् यः परिणम्यांशकान् कांश्चित् म्रियते, असावप्येवंभूतो ज्ञेयः, किम्भूत इत्याह-जघन्याराधकोऽत्र-प्रवचन इति गाथार्थः ॥१६९७॥ ટીકાઈ: અથવા તેજોલેશ્યાના જે પ્રધાન અંશો છે, તે કેટલાક અંશોને પરિણાવીને જે મરે છે, એ પણ આવા પ્રકારના જાણવા. કેવા પ્રકારના જાણવા ? એથી કહે છે – અહીં=પ્રવચનમાં, જઘન્ય આરાધક જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અનશની મહાત્મા મરણકાળ ત્રણ શુભ લેગ્યામાં જઘન્ય એવી તેજોવેશ્યાના જે પ્રધાન અંશો છે અર્થાત્ મોક્ષને અનુકૂળ એવા જે ઉત્તમ ભાવો છે, તેઓને પરિણમન પમાડીને મૃત્યુ પામે તો તે મહાત્માને પણ પ્રવચનમાં જધન્ય આરાધક કહેલ છે. આથી જે મહાત્મા અનશનકાળમાં સ્વશક્તિ અનુસાર આત્માને જિનવચનથી ભાવિત કરે છે, તેઓ વીર્યના તે પ્રકારના ઉત્કર્ષના અભાવને કારણે ઉત્કૃષ્ટ અને મધ્યમ આરાધક મહાત્માઓ જેવી ઉત્તમ વેશ્યાને પામે નહીં તોપણ જઘન્ય આરાધક બને છે. {/૧૬૯ અવતરણિકા : अस्यैव सुसंस्कृतभोजनलवणकल्पं विशेषमाह - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy