SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૬૩૮ मद्यादयः अप्रमादाश्च तद्विपक्षभूताः तत्र तत्र कथ्यन्त इति पुनरुक्तदोषः, तथा मोक्षाधिकारिणां साधूनां ज्योतिषयोनिभ्यां-ज्योतिषयोनिप्राभृताभ्यां किं कृत्यं ?, न किञ्चिद्, भवहेतुत्वादिति ज्ञानावर्णवादः । इह कायादय एव यत्नेन परिपालनीया इति तथा तथा तदुपदेशः उपाधिभेदेन, मा भूद्विराधनेति, ज्योतिःशास्त्रादि च शिष्यग्रहणपालनफलमित्यदुष्टफलमेव सूक्ष्मधिया भावनीयमिति गाथार्थः ॥१६३८॥ * ‘યોનિપ્રાભૃત' એ તે તે પદાર્થોના મિશ્રણ કરવાથી બનતી અમુક અમુક પ્રકારની જીવોત્પત્તિને યોગ્ય યોનિને જણાવનારું આગમ છે, જે ૧૪ પૂર્વમાંથી કોઈક પૂર્વની અંતર્ગત છે. * “ પ્રતિનિિિનાવીન"માં ‘વિ' પદથી મૃષાવાદાદિનું અને દ્વિતીય સાતિ' પદથી અહિંસાદિના પાલનનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : #ાય... મૂયો મૂય: પૃથ્વી આદિ કાયો છે, પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ આદિરૂપ વ્રતો છે, તેઓ જ=છ કાય અને છ વ્રતો જ, ફરી ફરી કહેવાય છે. તથા ત વ .... રોષઃ તથા તે જ મદ્ય આદિ પ્રમાદો અને તેના વિપક્ષભૂત પ્રમાદના વિરોધી, અપ્રમાદો ત્યાં ત્યાં કહેવાય છે તે તે આગમમાં ફરી ફરી કહેવાય છે, એથી પુનરુક્તદોષ છે=એકના એક કથનને ફરી ફરી કહેવારૂપ દોષ છે. તથા મોક્ષા ... વાઃ તથા મોક્ષના અધિકારવાળા સાધુઓને જ્યોતિષ-યોનિ વડે=જ્યોતિષ અને યોનિપ્રાભૃત વડે, શું કૃત્ય છે? કાંઈ નહીં=કાંઈ કૃત્ય નથી, કેમ કે ભવનું હેતુપણું છે=જ્યોતિષશાસ્ત્ર આદિ સંસારનાં કારણ છે. આ પ્રકારે જ્ઞાનનો અવર્ણવાદ છે. તેનો ઉત્તર આપે છે – રૂદ.... મેન અહીં આગમમાં, કાયાદિ જ યત્નથી પરિપાલન કરવા જોઈએ=ષકાયાદિનું જ પ્રયત્નથી પાલન કરવું જોઈએ, એ પ્રકારે ઉપાધિના ભેદથી તે તે પ્રકારનો તેનો ઉપદેશ છે=ષકાયાદિનો ઉપદેશ છે. આગમમાં આ પ્રકારનો પટ્ટાયાદિનો ઉપદેશ કેમ આપ્યો છે? એથી કહે છે – વિરાથના મા મૂ તિ શકયાદિની વિરાધના ન થાઓ એથી આગમમાં પર્યાયાદિનો ફરી ફરી ઉપદેશ છે. ચોતિઃ.... ગીથાર્થ અને જ્યોતિ શાસ્ત્રાદિ શિષ્યના ગ્રહણ-પાલનના ફળવાળાં છે, એથી અદુષ્ટફળવાળું જ=જ્યોતિષશાસ્ત્રાદિનું આગમમાં આવતું વર્ણન દોષ વગરનું જ, સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: આગમમાં વારંવાર આવતું પાયાદિનું વર્ણન વાંચીને કોઈક સાધુ વિચારે કે પૃથ્વીકાયાદિનું કથન ફરી ફરી કરવું એ પુનરુક્તિ દોષરૂપ છે, તે રીતે પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ અને મહાવ્રતોના પાલનરૂપ વ્રતોનું ફરી ફરી પુનરાવર્તન કરવું એ પુનરુક્તિદોષરૂપ છે, તે રીતે મદ્ય વગેરે પાંચ પ્રકારના કે આઠ પ્રકારના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy