SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ સલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞાકુભાવના / ગાથા ૧૬૩૦-૧૩૮ ભાવાર્થ : શ્રુતજ્ઞાનનો, કેવલીઓનો, ધર્માચાર્યોનો, સર્વ સાધુઓનો અવર્ણવાદ કરનાર અર્થાત્ તેઓની હીલના થાય તેવા વચનો બોલનાર સાધુ કૈલ્બિષિકી ભાવના કરે છે. અહીં “સામાન્યથી અવર્ણ બોલતા” એમ કહેવાથી એ જણાવવું છે કે, જ્ઞાનાદિનો વિશેષ પ્રકારનો અવર્ણવાદ કરવાથી તો નરકાદિમાં પાત થાય છે, પરંતુ અજ્ઞાનને વશ આગળમાં બતાવાશે એ પ્રકારે સામાન્યથી જ્ઞાનાદિનો અવર્ણવાદ કરવાથી પણ આત્મા કૈલ્બિષિકી ભાવનાથી વાસિત થાય છે. વળી ટીકામાં “સામાન્યથી માયી” એમ કહેવાથી એ જ્ઞાપન કરવું છે કે, વિશિષ્ટ પ્રકારની માયા કરનારા સાધુ તો ક્લિષ્ટ અધ્યવસાયવાળા હોવાથી દુર્ગતિને જ પ્રાપ્ત કરે છે, પરંતુ આગળમાં બતાવાશે એ પ્રકારે સામાન્યથી માયા કરનારા પણ સાધુ, દેવભવમાં જાય તોપણ કૈલ્બિષિક દેવ થાય છે. ll૧૬૩૭ી. અવતરણિકા : ज्ञानावर्णमाह - અવતરણિકાળું: જ્ઞાનના અવર્ણને કહે છે – ભાવાર્થ : કેલ્બિષિકી ભાવના કરનારા સાધુ દ્વારા કરાતા જ્ઞાનના અવર્ણનું સ્વરૂપ બતાવે છે – ગાથા : काया वया य ते च्चिअ ते चेव पमाय अप्पमाया य । मोक्खाहिआरिआणं जोइसजोणीहिं किं कज्जं? ॥१६३८॥ दारं ॥ અન્વચાઈ: #ાથી વા ય તે ચિમ=કાયો અને વ્રતો તે જ (આગમમાં ફરી ફરી કહેવાય છે.) તે વેવ પમાય મખમીથી ય તે જ પ્રમાદો અને અપ્રમાદો (આગમમાં ફરી ફરી કહેવાય છે.) મોલ્લાદિમીરઝાપ નોરૂગોહિં ર્વિષ્ય ?=મોક્ષના અધિકારીઓને જ્યોતિષ-યોનિ વડે=જ્યોતિષશાસ્ત્ર-યોનિપ્રાભૃત વડે, શું કાર્ય છે ? ગાથાર્થ : છ કાયો અને છ વ્રતો તે જ આગમમાં ફરી ફરી કહેવાય છે. તે જ પ્રમાદો અને અપ્રમાદો આગમમાં ફરી ફરી કહેવાય છે. મોક્ષના અધિકારીઓને જ્યોતિષશાસ્ત્ર-ચોનિપ્રાભૃત વડે શું કાર્ય છે? ટીકાઃ काया:-पृथिव्यादयः व्रतानि-प्राणातिपातादिनिवृत्त्यादीनि, तान्येव भूयो भूयः, तथा त एव प्रमादा: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy