SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિ / ગાથા ૧૪૫૦-૧૪૫૧ ૧૦૩ * ગાથાના પવઈમાં રહેલ પ્રથમ ‘ત્તિ' દ્વારનો પરામર્શક છે અને દ્વિતીય ‘તિ' ઘરમાલિકના પ્રશ્નની સમાપ્તિમાં છે. * “વર' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ: અને “આ વસતિમાં તમે કેટલા જનો રહેશો ?” આ પ્રમાણે પણ જે વસતિમાં અનુજ્ઞામાં ગૃહસ્થ કહે છે, એ પણ વસતિનો જિનકભી પરિહાર કરે છે. ટીકા? तथा 'कियन्तो जना इति यूयं वत्स्यथात्र वसताविति' एवमपि यस्यां वसतौ भणति गृहीदाताऽनुज्ञायां प्रस्तुतायां, परिहरत्यसौ महामुनिर्नवरमेतामपि वसतिमिति गाथार्थः ॥१४५०॥ ટીકાર્ય : અને “આ વસતિમાં તમે કેટલા જનો વસશો?” એ પ્રમાણે પણ જે વસતિમાં પ્રસ્તુત એવી અનુજ્ઞામાં= પ્રસ્તુત એવી વસતિમાં રહેવાની અનુજ્ઞા માંગવામાં, ગૃહી દાતા=વસતિની અનુજ્ઞા આપનારા, કહે છે, એ પણ વસતિને આ મહામુનિ પરિહરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા: परिहारप्रयोजनमाह - અવતરણિતાર્થ : પરિહારના પ્રયોજનને કહે છે–પૂર્વગાથામાં કહ્યું કે આ પણ વસતિનો આ મહામુનિ પરિહાર કરે છે તેનું, તેમ જ અન્ય પણ પૂર્વની ગાથાઓમાં વસતિના અનેક દોષો બતાવ્યા, તે સર્વ દોષોવાળી વસતિના જિનકલ્પિક દ્વારા કરાતા પરિવારનું પ્રયોજન બતાવે છે – ગાથા : सुहुममवि हु अचिअत्तं परिहरए सो परस्स निअमेणं । जं तेण तुसद्दाओ वज्जइ अण्णं पि तज्जणणीं ॥१४५१॥ दारं ॥ અન્વયાર્થ : ગં=જે કારણથી તો આ=જિનકલ્પી, નિમેdi=નિયમથી પર=પરના હુમMવિ ગરિમત્ત સૂક્ષ્મ પણ અચિયત્તને અનિષ્ટને, પરિહાર[=પરિહરે છે. (તેથી આ પણ વસતિનો આ મહામુનિ પરિહાર કરે છે, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે.) તેT=તે કારણથી તુસદ્દગો='તુ' શબ્દથી માપ વિ તન્ના અન્ય પણ તેની જનનીને=આવી બીજી પણ પરને અપ્રીતિ પેદા કરનારી વસતિને, વટ્ટ=વર્જે છે જિનકલ્પી ત્યજે છે. * “દુ’ વાક્યાલંકારમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy