SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવનાગાથા ૧૬૫૩-૧૫૪ ભેદોવાળું નિમિત્ત લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન-મરણરૂપ વિષયના ભેદથી છ ભેદોવાળું છે. આ સર્વ પ્રકારના નિમિત્તના જાણકાર કોઈ સાધુને ક્યારેક તે નિમિત્ત બતાવવાવિષયક તીવ્ર અભિમાનનો પરિણામ થાય, ત્યારે જો નિમિત્તવિષયક પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરે તો તે સાધુ આસુરી ભાવના કરે છે. - અહીં વિશેષ એ છે કે સાધુ આજીવિકા નિમિત્તે નિમિત્તનું કથન કરે તો આભિયોગિકી ભાવના થાય છે, જ્યારે અભિમાનના તીવ્ર પરિણામને કારણે પોતાના જ્ઞાનને બતાવવા માટે નિમિત્તનું કથન કરે તો આસુરી ભાવના થાય છે. અહીં કહ્યું કે “અભિમાનના અભિનિવેશથી” એનાથી એ પ્રાપ્ત થાય કે જે સાધુને નિમિત્તવિષયક જ્ઞાન હોય અને પોતે નિમિત્તના જાણકાર છે તેનો તે સાધુને કંઈક અંશે અહંકાર હોય, તો સંયમની મર્યાદાને કારણે નિમિત્તનું કથન કરે નહીં, પરંતુ પોતાની શક્તિ અન્યને બતાવવા વિષયક અહંકારનો તીવ્ર પરિણામ થાય, તો તે સાધુ સંયમની મર્યાદાને પણ મૂકીને નિમિત્તનું કથન કરે છે. ૧૬૫૩ અવતરણિકા: निष्कृपमाह - અવતરણિતાર્થ : ' નિષ્કપને કહે છે અર્થાત્ કૃપારહિત સાધુના સ્વરૂપને કહે છે – ગાથા : चंकमणाई सत्तो सुणिक्किवो थावराइसत्तेसुं । काउं व णाणुतप्पइ एरिसओ णिक्विवो होइ ॥१६५४॥ दारं ॥ અન્વચાઈ: સત્ત=સક્ત કોઈક કૃત્યમાં આસક્ત, સુનિgિવો સુનિષ્કપઅત્યંત દયારહિત સાધુ, થાવર ફત્તેહું= સ્થાવરાદિ સત્ત્વોમાં ઘંમ ડું ચંક્રમણાદિને (કરે છે,) aalsa=અથવા (ચંક્રમણાદિ) કરીને પતિપત્ર અનુતાપ કરતા નથી. તો વિવો હો=આવા પ્રકારન (સાધુ) નિષ્કપ હોય છે. ગાથાર્થ : કોઈક કૃત્યમાં આસક્ત, અત્યંત દયારહિત સાધુ સ્થાવરાદિ સત્ત્વોમાં ચંક્રમણાદિને કરે છે, અથવા ચંકમણાદિ કરીને અનુતાપ કરતા નથી. આવા પ્રકારના સાધુ નિષ્કપ હોય છે. ટીકા : चङ्क्रमणादि-गमनासनादि सक्तः सन् क्वचित् सुनिष्कृपः-सुष्ठ गतघृणः स्थावरादिसत्त्वेषु करोत्यजीवप्रतिपत्त्या, कृत्वा वा चङ्क्रमणादि नानुतप्यते केनचिन्नोदितः सन्, ईदृशो निष्कृपो भवति, ત્રિકમેતતિ ગાથાર્થ: ઘઉંઝા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy