SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ સંખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૩૧-૧૯૩૨ અન્વચાઈ: શંખે કંદર્પ, કુરૂકૌત્કચ્ય, સુયાણીને મવિ ફાસUારે કુતશીલ અને હાસનકર, પરમ વિસ્ફાવિતો અને પરને વિસ્મય કરાવતો વસંખે માવજી પટ્ટ=કંદર્પ ભાવનાને કરે છે. ગાથાર્થ: - કંદર્પવાળો, કૌત્કચ્યવાળો, ધ્રુતશીલ અને હાસનકર, અને પરને વિસ્મય કરાવતો કંદર્પ ભાવનાને કરે છે. ટીકાઃ कन्दर्पवान् कन्दर्पः, एवं कौत्कुच्यः द्रुतदर्पशीलश्चापि हासकरश्च तथा विस्मापयंश्च परान् कान्दी भावनां करोतीति गाथार्थः ॥१६३१॥ ટીકાર્ય : કંદર્પવાળો કંદર્પ, એ રીતે કૌત્કચ્ય=જે રીતે કંદર્પવાળો કંદર્પ છે એ રીતે કૌત્કચ્યવાળો કીકુચ્ય, અને તૃતદર્પશીલ, હાસકર, અને તે રીતે પરને વિસ્મય કરાવતો કાંદર્પ ભાવનાને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંયમજીવનમાં પ્રમાદજન્ય કાંદર્પ આદિ પાંચ અપ્રશસ્ત ભાવના છે, તેમાંથી પ્રથમ કાંદર્પ ભાવના પણ જુદી જુદી ચેષ્ટાઓથી પાંચ પ્રકારની છે, તે આ પ્રમાણે : (૧) કંદર્પ, (૨) કૌત્કચ્ય, (૩) તૃતદર્પશીલ, (૪) હાસકર, (૫) વિમાપક. આ પાંચ ચેષ્ટાઓમાંથી કોઈપણ ચેષ્ટા કરનારા સાધુ કાંદર્પ નામની પહેલી અપ્રશસ્ત ભાવના કરે છે, જે પાંચ ચેષ્ટાઓનું સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્વયં આગળની ગાથાઓમાં બતાવશે. |૧૬૩૧|| અવતરણિકા : પૂર્વગાથામાં કાંદર્પ ભાવના કરનારા સાધુઓની પાંચ ચેષ્ટાઓનાં નામ બતાવ્યાં, તેમાંથી પ્રથમ “કંદર્પ” ચેષ્ટાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : कहकहकहस्स हसणं कंदप्पो अणिहुआ य संलावा । कंदप्पकहाकहणं कंदप्पुवएस संसा य ॥१६३२॥ दारं ॥ અન્વયાર્થ : દિદાસ હસ=કહકહકહથી હસનઃખડખડાટ હસવું, હ્રલોકકંદર્પ=પોતાના જેવા સાધુ સાથે પરિહાસ, દુમ સંતાવા=અને અનિદ્ભુત સંલાપો, થાઈi=કંદર્પકથાનું કથન, વહુવાકંદર્પનો ઉપદેશ સંસા =અને શંસા=આ સર્વની પ્રશંસા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy