SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ સંખનાસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૫૦-૧૪૫૦ ભાવાર્થ : ગૃહસ્થને ત્યાગ કરવા યોગ્ય હોય તેવા ભાતરૂપ અલેપવાળો આહાર જિનકલ્પી ગ્રહણ કરે છે; આમ છતાં તે અલેપવાળો આહાર આચામાસ્ત હોય તો ગ્રહણ કરતા નથી; કેમ કે આચામામ્સ ઓદનરૂપ આહાર ગ્રહણ કરવાથી દેહમાં વાયુ આદિનો પ્રકોપ થવાથી અતિ તૃષા લાગે છે અને મળ ઢીલો આવે છે, જેથી તેઓને શારીરિક તકલીફ પ્રાપ્ત થાય છે. અહીં પ્રશ્ન થાય કે આચામામ્સ આહાર ગ્રહણ ન કરે તો કેવો આહાર ગ્રહણ કરે ? તેથી કહે છે કે પોતાના શરીરની પ્રકૃતિને અનુરૂપ અલેપવાળા વાલ-ચણા આદિ આહારને ગ્રહણ કરે છે. ૧૪૫૬ll. અવતરણિકા : प्रतिमाद्वारविधिमाह - અવતરણિકાર્ય : પ્રતિમાદ્વારની વિધિને કહે છે – ગાથા : पडिम त्ति अ मासाई आईसद्दा अभिग्गहा सेसा । णो खलु एस पवज्जइ जं तत्थ ठिओ विसेसेणं ॥१४५७॥ दारं ॥ અન્વયાર્થ : ત્તિ મ=અને પ્રતિમા એટલે માસા–માસાદિ (પ્રતિમાઓ.) માસ મરિ' શબ્દથી સેલા મદ=શેષ અભિગ્રહો. =આ=જિનકલ્પિક, જે પવMટ્ટ સ્વીકારતા નથી=પ્રતિમાઓ અને શેષ અભિગ્રહોને સ્વીકારતા નથી; ગં=જે કારણથી તત્વ=ત્યાં=જિનકલ્પરૂપ અભિગ્રહમાં, વિલેણે મિક વિશેષથી સ્થિત છે. * “તુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને પ્રતિમા એટલે માસાદિ પ્રતિમાઓ. “મરિ' શબ્દથી શેષ અભિગ્રહો. જિનકલ્પિક પ્રતિમાઓ અને અભિગ્રહોને સ્વીકારતા નથી; જે કારણથી જિનકલ્પરૂપ અભિગ્રહમાં વિશેષથી રહેલા છે. ટીકાઃ प्रतिमा इति च मासाद्याः, आदिशब्दान्मूलगाथागताद् अभिग्रहाः शेषाः अकण्डूयनादयः, न खल्वेषः प्रतिपद्यते जिनकल्पिकः, यत्तत्र अभिग्रहे स्थितो विशेषेणेति गाथार्थः ॥१४५७॥ ટીકાર્ય અને પ્રતિમા એ માસાદિ છે=મહિના વગેરેની પ્રતિમાઓ છે. મૂલગાથાગત કરિ’ શબ્દથી=૧૪૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy