SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૫૦-૧૪૫૮ રૂપ મૂલદ્વારગાથાના ત્રીજા પાદમાં રહેલ “માર્યાવિત્રમિ"માં મરિ' શબ્દથી, અકંડૂયનાદિરૂપ શેષ અભિગ્રહો છે. આ=જિનકલ્પિક, સ્વીકારતા નથી=પ્રતિમાઓ અને શેષ અભિગ્રહોને સ્વીકારતા નથી, જે કારણથી તે અભિગ્રહમાં જિનકલ્પરૂપ અભિગ્રહમાં, વિશેષથી રહેલા છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સ્થવિરકલ્પિક સાધુઓ વિશેષ પ્રકારના અપ્રમાદ અર્થે માસાદિ પ્રતિમાઓ વહન કરે છે અને ખણજ આવતી હોય તોપણ નહીં ખણવા વગેરે અભિગ્રહો ગ્રહણ કરે છે; પરંતુ જિનકલ્પિક સાધુઓ જિનકલ્પરૂપ વિશેષ અભિગ્રહમાં રહેલા હોવાથી માસાદિ પ્રતિમાવાળા સ્થવિરકલ્પિક સાધુઓ કરતાં વિશેષ પ્રકારની ભૂમિકાવાળા છે. તેથી જિનકલ્પી મહાત્મા માસાદિ પ્રતિમાઓ વહન કરતા નથી, તેમ જ ૧૪૨૯ રૂપ દ્વારગાથામાં જે “માવિત્નપડિમારૂં” છે તેમાં રહેલ મારિ' શબ્દથી પ્રાપ્ત એવા ખણજ નહીં કરવા વગેરે શેષ અભિગ્રહો ગ્રહણ કરતા નથી; કેમ કે જિનકલ્પના અભિગ્રહ અંતર્ગત ખણજ કરવા વગેરે પ્રવૃત્તિઓનો સહજ ત્યાગ થઈ જ જાય છે. ૧૪૫૭ll. અવતરણિકા: जिनकल्प इति मूलद्वारगाथावयवं व्याचिख्यासुराह - અવતરણિકાઈ: જિનકલ્પમાં’ એ પ્રકારના ૧૪૨૯ રૂપ મૂલદારગાથાના અવયવનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : जिणकप्प त्ति अ दारं असेसदाराण विसय मो एस । एअंमि एस मेरा अववायविवज्जिआ णिअमा ॥१४५८॥ दारं ॥ અન્વયાર્થ : વિવિપત્તિ ૩ =અને જિનકલ્પમાં એ પ્રકારનું દ્વાર છે, પરં=એ મસ RT=અશેષ દ્વારોનો વિષય વિષય છે. નિ=આમાં=જિનકલ્પમાં, અમે=આ મર્યાદા=પૂર્વે શ્રુતાદિ દ્વારોમાં બતાવી એ મર્યાદા, કિમ=નિયમથી અવિવાવિવા =અપવાદથી વિવર્જિત હોય છે. * “જો' પાદપૂર્તિ અર્થમાં છે. ગાથાર્થ : અને “જિનકલ્પમાં’ એ પ્રકારનું દ્વાર છે, એ અશેષ દ્વારોનો વિષય છે. જિનકલ્પમાં આ મર્યાદા નિયમથી અપવાદથી રહિત હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy