SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૫૬ અવતરણિકા : आचामाम्लद्वारविधिमाह - અવતરણિકાર્ય : આચામામ્યદ્વારની વિધિને કહે છે – ગાથા : णायंबिलमेअं पि हु अइसोसपुरीसभेअदोसाओ । उस्सग्गिअं तु किं पुण पयईए अणुगुणं जं से ॥१४५६॥ दारं ॥ અન્વયાર્થ : ૩ ૩મં તુ પિઔત્સર્ગિક જ એવું આ પણ ત્યાજય જ એવું ઓદનરૂપ અલેપવાળું ભક્ત પણ, માર્યાવિત્ન=આચામાસ્લને =નથી જિનકલ્પિક ગ્રહણ કરતા નથી; મફોસપુરીજોવોસમો કેમ કે અતિશોષ અને પુરીષના ભેદરૂપ દોષ થાય છે. હિંદુ પુ=વળી શું ગ્રહણ કરે છે? તે બતાવે છે –) પણ ગણુમુvi નં પ્રકૃતિને અનુગુણ એવું જ હોય, તે તેને (ગ્રહણ કરે છે.) * “દુ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : વળી ઓત્સર્ગિક જ એવું ઓદનારૂપ અલેપવાળું ભક્ત પણ જિનકલ્પિક આચામામ્સને ગ્રહણ કરતા નથી; કેમ કે અતિશોષ અને પુરીષના ભેદરૂપ દોષ થાય છે. તો વળી શું ગ્રહણ કરે છે? તે બતાવે છેપ્રકૃતિને અનુરૂપ જે ભક્ત-પાન હોય, તેને ગ્રહણ કરે છે. ટીકા : नाचामाम्लमेतदप्यलेपकारि, अतिशोषपुरीषभेददोषाद् वाय्वादिधातुभावेन, औत्सर्गिकमेवौदनरूपं, किं पुनः, प्रकृतेर्देहरूपाया अनुगुणं यद्वल्लादि, से-तस्येति गाथार्थः ॥१४५६॥ ટીકાઈ: ઔત્સર્ગિક જ ઓદનરૂપ અલપકારી આ પણ–ત્યાગ કરવા યોગ્ય જ ભાતરૂપ લેપ વગરનું ભક્ત પણ, આચામાસ્લને નથી=જિનકલ્પિક ગ્રહણ કરતા નથી, કેમ કે વાયુ આદિથી ધાતુના ભાવને કારણે=વાયુ આદિના પ્રકોપથી ધાતુનો વિકાર થવાને કારણે, અતિશોષ અને પુરીષના ભેદરૂપ દોષ થાય છે–પાણીની અત્યંત તૃષા લાગવારૂપ અને ઢીલો મળ આવવારૂપ દોષ થાય છે. તો વળી શું ગ્રહણ કરે છે? તે બતાવે છે – દેહરૂપ પ્રકૃતિને અનુગુણ=અનુરૂપ, એવાં જે વાલાદિ હોય, તેને=તે વાલાદિને, ગ્રહણ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy