SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખના વસ્તક / અભ્યધત વિહાર |જિનકભીની મર્યાદિત ગાથા ૧૪૫૫ ૧૦૯ ગાથા : अल्लेवं पयईए केवलगं पि हु न तस्सरूवं तु । अण्णे लेवकारी अलेवमिइ सूरओ बेंति ॥१४५५॥ दारं ॥ અન્વયાર્થ : વત્તા ઉપ સર્વ કેવલ પણ અલેપવાળું પ–પ્રકૃતિથી તસવં તુ ન તેના સ્વરૂપવાળું જ નથી=અલેપના સ્વરૂપવાળું જ નથી. મારે ૩સૂરો વળી અન્ય સૂરિઓ અત્રેવારો અત્રેવં=અલપકારી અલેપવાળું છે, ફર ઑતિ એ પ્રમાણે કહે છે. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : કેવલ પણ અલેપવાળું પ્રકૃતિથી અલેપના સ્વરૂપવાળું જ નથી. વળી અન્ય સૂરિઓ અલપકારી અલેપવાળું છે, એ પ્રમાણે કહે છે. ટીકા? अलेपं प्रकृत्या स्वरूपेण केवलमपि सत् न तत्स्वरूपं तु, लेपस्वरूपमेव जगायामवत्, अन्ये त्वलेपकारि परिणामे अलेपमित्येवं सूरयः आचार्या ब्रुवत इति गाथार्थः ॥१४५५॥ ટીકાઈઃ કેવલ પણ છતું અલેપત્રલેપવાળા ભક્ત-પાનથી અમિશ્રિત પણ લેપ વગરનાં ભક્ત-પાન, પ્રકૃતિથી= સ્વરૂપથી, તેના સ્વરૂપવાળાં જ નથી=અલેપવાળા ભક્ત-પાનના સ્વરૂપવાળાં જ નથી, જગારીના આયામની જેમ લેપના સ્વરૂપવાળાં જ છે=જગારી નામના ધાન્યના ઓસામણની જેમ લેપવાળાં ભક્ત-પાનના સ્વરૂપવાળાં જ છે. વળી અન્ય સૂરિઓ=આચાર્યો, પરિણામમાં અલપકારી અલેપવાળું છે=પરિણામમાં લેપ કરનારાં ન હોય તેવાં ભક્ત-પાન અલેપવાળાં છે, એ પ્રમાણે કહે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પી અલેપવાળાં જ આહાર-પાણી ગ્રહણ કરે છે. લેપવાળી વસ્તુથી મિશ્ર થયેલ ન હોય તેવાં પણ અલેપવાળાં ભક્ત-પાન, સ્વરૂપથી લેપ વગરનાં ન હોય તો તેને ગ્રંથકારશ્રી લેપવાળાં જ કહે છે. જેમ જગારી નામના ધાન્યનું ઓસામણ. વળી અન્ય આચાર્યો કહે છે કે જે ભક્ત-પાન પરિણામે અલેપવાળાં હોય તેને અલેપવાળાં કહેવાય. ||૧૪૫પી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy