SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સંલેખના વસ્તક | અભ્યધત વિહાર | જિનકભીની સ્થિતિ | ગાથા ૧૫૧૨-૧૫૧૩, ૧૫૧૪-૧૫૧૫ મહાત્મા કાયોત્સર્ગ પાળીને તે યોગ્ય જીવને ઉપદેશ પણ આપે છે; અને તેઓનો ઉપદેશ સાંભળીને તે યોગ્ય જીવ દીક્ષા લેવા તત્પર થાય ત્યારે તેઓ સ્વયં તેને પ્રવ્રયા આપતા નથી કે તે યોગ્ય જીવને પ્રવજ્યા લેવા માટે દિગાદિના સંબંધથી પોતાના ગચ્છમાં મોકલતા નથી, પરંતુ ગુણની અપેક્ષાએ જે પ્રકારે આસન્ન હોય તેવા યોગ્ય ગુરુ પાસે મોકલે છે, જેથી તે દીક્ષા લેનારા યોગ્ય જીવનું અધિક કલ્યાણ થાય. અહીં ગુણથી યથાઆસન્ન” કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે જયાં અધિક સૂક્ષ્મ તત્ત્વ પ્રાપ્ત થાય તેમ હોય અને તે અત્યંત અપ્રમાદથી સંયમ પાળી શકે તેમ હોય, તેરૂપ નજીકના સ્થાનમાં જિનકલ્પિક પ્રવ્રયા સ્વીકારનાર તે યોગ્ય જીવને મોકલે છે અને તેને ત્યાં પ્રવ્રજયા ગ્રહણ કરવાનું કહે છે. II૧૫૧૨/૧૫૧૩ અવતરણિકા : मुण्डनद्वारमधिकृत्याह - અવતરણિતાર્થ મુંડનદ્વારને આશ્રયીને જિનકલ્પિકની મર્યાદાને કહે છે – ગાથા : मुंडावणा वि एवं विण्णेआ एत्थ चोअगो आह । पव्वज्जाणंतर मो णिअमा एस त्ति कीस पुढो ? ॥१५१४॥ અન્વચાઈ: મુંડાવVIT વિ=મુંડના પણ પર્વ આ રીતે=જે રીતે ગાથા ૧૫૧૨માં પ્રવ્રાજના બતાવી એ રીતે, વિઘા જાણવી. પત્થ રોગો માઅિહીં ચોદક કહે છે – સા=આ=મુંડના, fr3મા=નિયમથી પત્રજ્ઞાપાંતર મોકપ્રવ્રજ્યાના અનંતર જ હોય છે, ત્તિ એથી વીર પુત્રો ? કયા કારણથી પૃથ છે?= મુંડનદ્વારનો પ્રવ્રાજનદ્વારથી પૃથક્ ઉપન્યાસ કયા કારણથી છે ? ગાથાર્થ : મુંડના પણ જે રીતે ગાથા ૧૫૧૨માં પ્રવ્રાજના બતાર્વી એ રીતે જાણવી. અહીં ચોદક કહે છે – મુંડના નિયમથી પ્રવજ્યાની પછી જ હોય છે, એથી મુંડનહારનો પ્રવાજનહારથી પૃથક્ ઉપન્યાસ કચા કારણથી છે ? ટીકાઃ मुण्डनाप्येवं विज्ञेया प्रव्राजनवद्, अत्र चोदक आह, किमाह?, प्रव्रज्यानन्तरमेव नियमादेव(?एषा)मुण्डनेति कृत्वा किमिति पृथगुपात्तेति गाथार्थः ॥१५१४॥ ટીકાર્થ: મુંડના પણ આ રીતેeગાથા ૧૫૧૨માં બતાવ્યું એ રીતે, પ્રવ્રજ્યાની જેમ જાણવી અર્થાત્ જિનકલ્પિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy