SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ સંલેખનાવતુક | અભ્યઘત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૩૦-૧૪૩૧ દ્વારા પ્રાણ-સ્તોકાદિ દરેક કાળનું જ્ઞાન થાય છે જેથી કરીને, જિનકલ્પ સ્વીકારનારા સાધુને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ સુધીનો શ્રુતપર્યાય હોય છે, એમ અન્વય છે. વળી ઉત્કૃષ્ટથી ભિન્ન એવાં દશ પૂર્વે શ્રુતપર્યાય હોય છે=જિનકલ્પ સ્વીકારનારા સાધુને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન એવાં દશ પૂર્વોનું શ્રુતજ્ઞાન હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૩૦ના અવતરણિકા: संहननद्वारमाश्रित्याह - અવતરણિકાર્ય : સંહનનદ્વારને આશ્રયીને કહે છે – ” ગાથા : पढमिल्लुयसंघयणा धिईए पुण वज्जकुड्डसामाणा । पडिवज्जंति इमं खलु कप्पं सेसा ण उ कयाइ ॥१४३१॥ दारं ॥ અન્વચાઈ: પદ્યમય સંયUT=પ્રથમ સંઘયણવાળા, fથા પુ વ હુનામા =વળી વૃતિથી વજની કુટ્ટીની સમાન એવા સાધુઓ ખે=આ કલ્પને=અધિકૃત એવા જિનકલ્પને, પવિનંતિ=સ્વીકારે છે, તેના ૩ વાડ઼ =વળી શેષ એવા સાધુઓ ક્યારેય નહીં=જિનકલ્પને સ્વીકારતા નથી. * “ઘતુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : પહેલાં સંઘયણવાળા, વળી ધૃતિથી વજની ભીંત જેવા સાધુઓ અધિકૃત એવા જિનકલ્પને સ્વીકારે છે, વળી શેષ સાધુઓ ક્યારેય જિનકને રવીકારતા નથી. ટીકા? प्रथमेल्लुकसंहनना: वज्रऋषभनाराचसंहनना इत्यर्थः धृत्या पुनर्वज्रकुड्यसमानाः प्रधानवृत्तय इति भावः, प्रतिपद्यन्ते एनं खलु कल्पम्-अधिकृतं जिनकल्पं, शेषा न तु कदाचित् तदन्यसंहननिन इति ગાથાર્થ: ૧૪૩ ટીકાઈઃ પ્રથમ સંહનનવાળા=વજઋષભનારા સંતનનવાળા, વળી વૃતિથી વજની કુડીની સમાનઃવજની ભીંત જેવા નિશ્ચલ=પ્રધાનવૃત્તિવાળા, આ કલ્પને-અધિકૃત એવા જિનકલ્પને, સ્વીકારે છે; વળી શેષ=તેનાથી અન્ય સંહનનીઓ પહેલાં સંઘયણથી અન્ય સંઘયણવાળા સાધુઓ, ક્યારેય નહીં જિનકલ્પને સ્વીકારતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy