SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | ઉપસંહારનો ઉપસંહાર | ગાથા ૧૦૧૪-૧૦૧૫ ૪૩૩ ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ આ પંચવસ્તુક નામના પ્રકરણનો વિશાળ એવા ધૃતરૂપી સાગરમાંથી ઉદ્ધાર કર્યો છે, આથી ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ સર્વજ્ઞવચનાનુસાર રચ્યો છે, પરંતુ સ્વમતિઅનુસાર રચ્યો નથી, એમ ફલિત થાય છે. અહીં પ્રશ્ન થાય કે આ ગ્રંથ શ્રુતસાગરમાં વિદ્યમાન હતો, તોપણ તેને પૃથ કરીને ગ્રંથકારશ્રીએ શું કામ રચ્યો ? તેથી કહે છે – ગ્રંથકારશ્રી સંસારના ક્ષયને ઇચ્છતા હતા, આથી સંસારનો ક્ષય કરવાના ઉપાયભૂત એવી પ્રવ્રયાવિધાનાદિ પાંચ વસ્તુઓનું પોતાને સ્મરણ થાય તે માટે, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથને શ્રુતસાગરમાંથી પૃથ કરીને રચ્યો છે. અહીં પ્રશ્ન થાય કે આ ગ્રંથ રચવાથી સંસારનો ક્ષય કઈ રીતે થાય ? તેથી કહે છે – સંસારનો ક્ષય ભગવાનના વચનમાં ઉપયોગ રાખવાથી અને ભગવાનના વચન અનુસારે ઉચિત પ્રવૃત્તિ કરવાથી સાધ્ય છે અને ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગ્રંથની રચનાકાળમાં અત્યંત ઉપયોગવાળા રહે તો, તે ઉપયોગના બળથી તેઓ પોતાના સંસારનો ક્ષય કરી શકે. આથી ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથના પ્રવ્રયાવિધાનાદિ પદાર્થોને શ્રુતસમુદ્રમાંથી ગ્રહણ કરીને ગ્રંથને રચવા દ્વારા પૃથર્ રૂપે સ્થાપેલ છે. II૧૭૧૪ો અવતરણિકા : આ રીતે પ્રસ્તુત ગ્રંથ સમાપ્ત થયો. હવે પોતાના અનુસ્મરણ માટે રચના કરેલ પણ પ્રસ્તુત ગ્રંથને લિપિબદ્ધ કરવાનું પ્રયોજન અને પ્રસ્તુત ગ્રંથનું પ્રમાણ બતાવે છે – ગાથા : गाहग्गं पुण इत्थं णवरं गणिऊण ठाविअं एयं । सीसाण हिअट्ठाए सत्तरस सयाणि माणेण ॥१७१५॥ I થાય પંચવષ્ણુર્થ સમજું છે I jથા ૭૨ અન્વયાર્થ : રૂધં પુ=વળી અહીં=પ્રસ્તુત ગ્રંથની પૂર્ણાહુતિમાં, નવાં સીસા હિટ્ટા–ફક્ત શિષ્યોના હિત અર્થે મા સત્તર તથા ગા=માનથી=પ્રમાણથી, સત્તરસો ગણીને ચંદ કાવિયં આ ગાથાઝ= ગાથાનો સમૂહ, સ્થપાયેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy