SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૩૯ ૩૨૯. ગાથાર્થ : કેવલી સર્વને પણ પ્રતિબોધ કરતા નથી, અને અવિશેષથી ઉપદેશ આપતા નથી. કેવલીરૂપે જ્ઞાત એવા કેવલી ગુરુને પણ તૃપ્ત કરતા નથી. અતિનિષ્ઠિત અર્થવાળા જ છે. ટીકા: सर्वानपि प्राणिनो न प्रतिबोधयतीति न समवृत्तिः, न वा अविशेषेण ददात्युपदेशम्, अपि तु गम्भीरगम्भीरतरदेशनाभेदेन, तथा परितप्यते(?परितर्प्यते) न गुरुभ्योऽपि दानादिना आस्तामन्यस्य ज्ञातः सन्, एवमतिनिष्ठितार्थ एव, लौकिको गर्दाशब्द एषः, इति केवल्यवर्णवादः । __ न ह्यभव्याः कांकटुकप्रायाश्च भव्याः केनचित्प्रतिबोध्यन्ते, उपायाभावादिति सर्वानपि न प्रतिबोधयति, अत एवाविशेषेण न ददात्युपदेशं, गुणगुरुत्वाच्च गुरुभ्यो न परितप्यते(?परितर्प्यते) साधु निष्ठितार्थ इति થાઈ: ૨૬૩૬ ટીકાર્ય | સર્વાપિ ... બેન સર્વ પણ પ્રાણીઓને પ્રતિબોધતા નથી, એથી સમવૃત્તિવાળા નથી. અથવા અવિશેષથી=સર્વ જીવોને સમાનતાથી, ઉપદેશ આપતા નથી, પરંતુ ગંભીર-ગંભીરતર એવી દેશનાના ભેદથી ઉપદેશ આપે છે. તથા ... સન્ તથા જ્ઞાત છતા કેવલીરૂપે જણાયેલા છતા કેવલી, અન્યને તો દૂર રહો, ગુરુને પણ દાનાદિ દ્વારા પરિતૃપ્ત કરતા નથી=આહાર લાવી આપવા વગેરે દ્વારા ગુરુની વૈયાવચ્ચ કરતા નથી. ga... વાહ આ રીતે અતિનિષ્ઠિત અર્થવાળા જ છે=ઉપરમાં બતાવ્યું એ રીતે કેવલી અતિશય પોતાના પ્રયોજનવાળા જ છે. આ=“અતિનિષ્ઠિતાર્થ એ, લૌકિક એવો ગહનો શબ્દ છે. એ પ્રકારે કેવલીનો અવર્ણવાદ છે. તેનું સમાધાન કરતાં કહે છે – ન હમવ્યાઃ ... વોથતિ ખરેખર અભવ્યો અને કાંકર્પ્રાય ભવ્યો=કોરડામગ જેવા ભવ્ય જીવો, કોઈના વડે પ્રતિબોધ પામતા નથી, કેમ કે ઉપાયનો અભાવ છે અભવ્યોને અને કોરડામગ જેવા ભવ્યોને પ્રતિબોધ પમાડવાના ઉપાયનો અભાવ છે. એથી સર્વને પણ=કેવલી બધા જીવોને પણ, પ્રતિબોધતા નથી. ગત વ ... પવેશ આથી જ=જીવોની પ્રતિબોધ પામવાની યોગ્યતાનો ભેદ હોવાથી જ, કેવલી અવિશેષથી=બધા જીવોને સમાનતાથી, ઉપદેશ આપતા નથી. . આથાર્થ અને નિષ્ઠિત અર્થવાળા સાધુ=પ્રયોજન સમાપ્ત થયું છે જેમનું એવા કેવલી, ગુણથી ગુરુપણું હોવાથી ગુરુને પરિતૃપ્ત કરતા નથી આહારદાનાદિ દ્વારા ગુરુની વૈયાવચ્ચ કરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કોઈ સાધુ કંઈક વિચારક અને કંઈક મતિની દુર્બળતાવાળા હોય તો વિચારે કે જો કેવલી સમભાવવાળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy