SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સંખનાવસ્તક અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૦૦-૧૫૦૧ ૨૪૫ ટીકાર્ય અગીતાર્થોનો અજાતકલ્પ, તુ-વર્ષા બંનેમાં પણ યથાક્રમે પંચકથી અને સપ્તકથી નીચે=શેષકાળમાં પાંચ સાધુઓથી ધૂન અને વર્ષાકાળમાં સાત સાધુઓથી ન્યૂન, અસમાપ્તકલ્પ વીતરાગ વડે કહેવાયો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૭૦ અવતરણિકા : ગાથા ૧૫૬૯માં કહેલ કે સ્વ-પરોપકાર સ્થવિરવિહારને છોડીને થતો નથી, આથી જ સૂત્રમાં અજાતકલ્પ-અસમાપ્તકલ્પ પ્રતિષિદ્ધ છે. તેથી પૂર્વગાથામાં અજાતકલ્પ અને અસમાપ્તકલ્પના સ્વરૂપનું સ્મરણ કરાવ્યું. ત્યાં કોઈને થાય કે સૂત્ર અનુસાર જાતકલ્પપૂર્વક અને સમાપ્તકલ્પપૂર્વક સ્થવિરકલ્પ સ્વીકારવામાત્રથી વિરવિહાર શુદ્ધ થાય છે. વસ્તુતઃ જાતકલ્પ અને સમાપ્તકલ્પ થયા પછી પણ જિનવચનાનુસાર ઉદ્યમ કરવામાં ન આવે તો સ્થવિરવિહાર શુદ્ધ થતો નથી, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : पडिसिद्धवज्जगाणं थेरविहारो अ होइ सुद्धो त्ति । इहरा आणाभंगो संसारपवड्ढणो णियमा ॥१५७१॥ અન્વયાર્થ: સિદ્ધિવિન ગ વેરવિહારી સુદ્ધ દો અને પ્રતિષિદ્ધના વર્જકોનો સ્થવિરવિહાર શુદ્ધ થાય છે. રૂT=ઈતરથા=પ્રતિષિદ્ધનું વર્જન કરવામાં ન આવે તો, નિયમ સંસા૨પવઠ્ઠો મામલો નિયમથી સંસારનો પ્રવર્ધન આજ્ઞાભંગ થાય છે. » ‘ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ: અને પ્રતિષિદ્ધના વર્જક એવા સાધુઓનો વિરવિહાર શુદ્ધ થાય છે, પ્રતિષિદ્ધનું વર્જન કરવામાં ન આવે તો નિયમથી સંસાર વધારનારો ભગવાનની આજ્ઞાનો ભંગ થાય છે. ટીકાઃ __ प्रतिषिद्धवर्जकानां साधूनां स्थविरविहारश्च भवति शुद्ध इति, इतरथा-प्रतिषिद्धासेवने आज्ञाभङ्गः संसारप्रवर्द्धनो नियमादिति गाथार्थः ॥१५७१॥ ટીકાર્ય : અને પ્રતિષિદ્ધના વર્જક એવા સાધુઓનો સ્થવિરવિહાર શુદ્ધ થાય છે. ઇતરથા=પ્રતિષિદ્ધના આસેવનમાં, નિયમથી સંસારનું પ્રવર્ધન કરનારો આજ્ઞાભંગ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy