SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલદિકની સામાચારી / ગાથા ૧૫૩૮-૧૫૩૯ અન્વયાર્થ : અત્યં અહીં અભ્યઘત વિહારમાં, પરિહારિકા નિપ્પા ૩ IUIૉ=પરિહારિકોનું જિનકલ્પથી આ ઉપરમાં બતાવાયું એ, નાનાત્વ છે. પત્તો આનાથી (પછી) મહત્નમિUT યથાસંદિકોનાં ફv=આ=હવે બતાવાશે એ, VISIનં=નાનાત્વને પવરવામિ હું કહીશ. * “વસુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અભ્યધત વિહારમાં પરિહારિકોનું જિનકલ્પથી ઉપરમાં બતાવાયું એ નાનાત્વ છે. હવે પછી ચણાનંદિકોનાં હવે બતાવાશે એ નાનાત્વને હું કહીશ. ટીકા : __एतत् खलु नानात्वमत्र यन्निदर्शितं परिहारिकाणां जिनकल्पात् सकाशात्, शेषं तुल्यमेव, यथालन्दिकानां अत ऊर्ध्वं नानात्वमिदं वक्ष्यमाणलक्षणं प्रवक्ष्यामि जिनकल्पादिति गाथार्थः ॥१५३८॥ ટીકા : અહીં=અભ્યદ્યત વિહારમાં, પરિહારિકોનું જિનકલ્પથી જે દર્શાવાયું એ નાનાત્વ છે=ગાથા ૧૫૨૪થી ૧૫૩૭માં જે બતાવાયું એ જુદાપણું છે, શેષ તુલ્ય જ છે=બાકીનું જિનકલ્પની તુલ્ય જ છે. આનાથી ઊર્ધ્વ=હવે પછી, યથાસંદિકોના જિનકલ્પથી આ=કહેવાનાર લક્ષણવાળા, નાનાત્વને=જુદાપણાને, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૫૩૮ ગાથા : लंदं तु होइ कालो सो पुण उक्कोस मज्झिम जहण्णो । उदउल्लकरो जाविह सुक्का ता होइ उ जहण्णो ॥१५३९॥ અન્વચાઈ: સંવંતુ શાસ્ત્રો મવતિ વળી લંદ કાળ થાય છે. સો પુત્રવળી તે=કાળ, ૩ મિનut=ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય છે. રૂદકઅહીં=લોકમાં, ૩૩%નો ઉદકથી આર્ટ્સ કર=પાણીથી ભીના હાથ, નાવ સુદA$= જ્યાં સુધી સુકાય છે, તા ત્યાં સુધી ના ઢોડું જઘન્ય (કાળ) થાય છે. * ‘કુ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : વળી લંદ કાળ થાય છે. વળી કાળ ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય છે. લોકમાં પાણીથી ભીના હાથ જ્યાં સુધી સુકાય છે, ત્યાં સુધી જઘન્ય કાળ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy