SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ઇંગિનીમરણ અનશન / ગાથા ૧દ૨૨-૧૨૩ ૩૦૦ ગાથા : संघयणाभावाओ इअ एयं काउ जो उ असमत्थो । सो पुण थेवयरागं कालं संलेहणं काउं ॥१६२२॥ इंगिणिमरणं विहिणा भत्तपरिणं व सत्तिओ कुणइ । संवेगभाविअमणो काउं णीसल्लमप्पाणं ॥१६२३॥ અન્વયાર્થ: સંથથામાવાઝો =વળી સંઘયણનો અભાવ હોવાથી, રૂ=આ રીતેeગાથા ૧૬૧૭માં બતાવ્યું એ રીતે, અર્થ આનેત્રપાદાગમન અનશનને, કરવા માટે નો મસાલ્યો જે અસમર્થ હોય, તો પુછાત્રતે વળી થેવરા ક્ષત્નિ સંvi #ાસ્તોકતર કાળ સંખનાને કરીને મણાજી સર્જી આત્માને નિઃશલ્ય કરીને સંવેમવિષમળો સંવેગથી ભાવિત મનવાળા ઉત્તમ શક્તિથી વિધિ=વિધિપૂર્વક મિરજી મત્તપરિપd યુડુિં ઇંગિતમરણને અથવા ભક્તિપરિજ્ઞાને કરે છે. ગાથાર્થ : વળી સંઘયણનો અભાવ હોવાથી ગાથા ૧૬૧૦માં બતાવ્યું એ રીતે પાદપગમન અનશનને કરવા માટે જે અસમર્થ હોય, તે વળી સ્તોકતર કાળ સંલેખનાને કરીને, આત્માને નિઃશલ્ય કરીને, સંવેગથી ભાવિત મનવાળા શક્તિથી વિધિપૂર્વક ઇંગિતમરણને અથવા ભક્તપરિજ્ઞાને કરે છે. ટીકાઃ ____ संहननाभावात् कारणाद् एवमेतत्कर्तुं योऽसमर्थः पादपगमनं, स पुनः स्तोकतरं कालं जीवितानुसारेण संलेखनां कृत्वेति गाथार्थः ॥१६२२॥ इङ्गितमरणं विधिना सूत्रोक्तेन भक्तपरिज्ञां वा शक्तितः करोति, किम्भूत इत्याह-संवेगभावितमनाः शुभभावं कृत्वा निःशल्यमात्मानमालोचनयेति गाथार्थः ॥१६२३॥ ટીકાર્ય : સંવનનના અભાવરૂપ કારણથી આ રીતે ગાથા ૧૬૧૭માં બતાવ્યું એ રીતે, આને પાદપગમનને, કરવા માટે જે અસમર્થ હોય, તે વળી જીવિતના અનુસારથી સ્ટોકતર કાળ=થોડો સમય, સંલેખનાને કરીને, શક્તિથી સૂત્રમાં કહેવાયેલ વિધિપૂર્વક ઇંગિતમરણને અથવા ભક્તપરિજ્ઞાને કરે છે. કેવા પ્રકારના મહાત્મા કરે છે? એથી કહે છે – શુભભાવવાળા આત્માને આલોચના દ્વારા નિઃશલ્ય કરીને સંવેગથી ભાવિત મનવાળા મહાત્મા કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે પ્રથમ સંઘયણવાળા મહાત્મા પાદપગમન અનશન કરે છે, એ રીતે પ્રથમ સંઘયણવાળા ન હોય તે મહાત્માઓ પાદપગમન અનશન કરવા માટે અસમર્થ છે, તેથી તેઓ પોતાના જીવિત અનુસાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy