SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ સલેખનાવસ્તુક | અભ્યધત મરણ / પાદપગમન અનશન / ગાથા ૧ર૧ અવતરણિકા: હવે સવ્યાઘાતવાળું પાદપગમન અનશન કેવા મહાત્મા ક્યારે કરે છે ? તે બતાવે છે – ગાથા : सीहाईहिं अभिभूओ पायवगमणं करेइ थिरचित्तो। . . आउंमि पहुप्पंते विआणिउं नवर गीअत्थो ॥१६२१॥ અન્વયાર્થ: સદાર્દિ મૂિ થિરિત્તો જીત્યો સિંહાદિ વડે અભિભૂત, સ્થિર ચિત્તવાળા ગીતાર્થ સમિ પશુjતે=આયુષ્ય પ્રભવતે છતે નવ વિમાળિફક્ત ઉપક્રમને) જાણીને પાયેવમy ડૂ પાઇપગમનને કરે છે. ગાથાર્થ : સિંહાદિ વડે અભિભૂત, સ્થિર ચિત્તવાળા, ગીતાર્થ આયુષ્ય હોતે છતે ફક્ત ઉપક્રમને જાણીને પાદપગમન અનશનને કરે છે. ટીકા? सिंहादिभिरभिभूतः सन् पादपगमनं करोति स्थिरचित्तः कश्चिदायुषि प्रभवति सति विज्ञाय नवरं गीतार्थ उपक्रममिति गाथार्थः ॥१६२१॥ ટીકાર્ચઃ સિંહાદિ વડે અભિભવ પામેલા છતા, સ્થિર ચિત્તવાળા, ગીતાર્થ કોઈક મહાત્મા આયુષ્ય પ્રભવતે છતે પોતાનું આયુષ્ય બાકી હોતે છતે, ફક્ત ઉપક્રમને=પોતાના આયુષ્યના ઉપક્રમને, જાણીને પાદપગમનને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં નિર્ણાઘાત પાદપગમન અનશનનું વર્ણન કર્યું, હવે સવ્યાઘાત પાદપગમન અનશન બતાવે છે – પ્રથમ સંઘયણવાળા મહાસાત્ત્વિક મહાત્માઓ ક્યારેક સિંહાદિથી અભિભવ પામેલા હોય ત્યારે પોતાનું આયુષ્ય વિદ્યમાન હોવા છતાં સિંહાદિના ઉપદ્રવથી પોતાના આયુષ્યના ઉપક્રમને જાણીને દેહ પ્રત્યે નિરપેક્ષ થઈને વૃક્ષની જેમ સ્થિર ઊભા રહીને તત્કાળ પાદપગમન અનશન સ્વીકારે છે, પરંતુ અયતનાપૂર્વક વૃક્ષાદિ પર ચઢીને જીવનનું રક્ષણ કરવા પ્રયત્ન કરતા નથી. વળી જે મહાત્માઓ સિંહાદિથી અભિભવ પામેલા હોવા છતાં આ પ્રકારે પાદપગમન અનશન સ્વીકારવા માટે અસમર્થ હોય, તેઓ આવા સંયોગોમાં તત્કાળ શીઘ વૃક્ષાદિનો આશ્રય કરીને સંયમનું રક્ષણ કરવા પ્રયત્ન કરે છે. ૧૬૨૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy