SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૦૮૦ ૩૯૨ અવતરણિકા: જિw - અવતરણિતાર્થ : શ્રમણ ગુરુ કર્મની પરિણતિથી સંક્લિચિત્તાદિ દોષોવાળા થાય છે, તે કથનનું સમર્થન કરવા માટે અન્ય યુક્તિ આપતાં ગ્રંથકારશ્રી વિશ્વથી કહે છે – ગાથા : दुक्खं लब्भइ नाणं नाणं लभ्रूण भावणा दुक्खं । भाविअमई वि जीवो विसएसु विरज्जई दुक्खं ॥१६८७॥ અન્વયાર્થ: નાયુવä નમડું જ્ઞાન દુઃખે પ્રાપ્ત કરાય છે, નાઇi q=જ્ઞાનને પ્રાપ્ત કરીને માવUTI દુર્ઘ= ભાવના દુ:ખે (પ્રાપ્ત કરાય છે,) ભાવિકમ વ નીવો=ભાવિતમતિવાળો પણ જીવ વિસા યુવરવું વિરન–વિષયોથી દુઃખે વિરાગ પામે છે. ગાથાર્થ : જ્ઞાન દુખે પમાય છે, જ્ઞાનને પામીને ભાવના દુઃખે પમાય છે, ભાવિતમતિવાળો પણ જીવ વિષયોથી દુઃખે વિરાગ પામે છે. ટીકા? दुःखं लभ्यते-कृच्छ्रेण प्राप्यते ज्ञानं-यथास्थितपदार्थावसायि, तथा ज्ञानं लब्ध्वा प्राप्य भावना 'एवमेवैतद्' इत्येवंरूपा दुःखं भवति, भावितमतिरपि जीवः कथञ्चित् कर्मपरिणतिवशात् विषयेभ्यः शब्दादिभ्यो विरज्यते अप्रवृत्तिरूपेण दुःखं, तत्प्रवृत्तेः सात्मीभूतत्वादिति गाथार्थः ॥१६८७॥ ટીકાર્ય : યથાસ્થિત પદાર્થનું અવસાયી જ્ઞાન=પદાર્થ જે પ્રકારે રહેલા છે તે પ્રકારે રહેલા પદાર્થને જણાવનારું જ્ઞાન, દુઃખે કચ્છથી=મુશ્કેલીથી, પમાય છે. અને જ્ઞાનને પામીને “આ પ્રમાણે જ આ છે” એ પ્રકારના સ્વરૂપવાળી ભાવના દુઃખે થાય છે. કોઈક રીતે કર્મપરિણતિના વશથી ભાવિતમતિવાળો પણ જીવ શબ્દાદિ વિષયોથી અપ્રવૃત્તિરૂપે=શબ્દાદિ વિષયોમાં પ્રવૃત્તિ નહીં કરવારૂપે, દુઃખે વિરાગ પામે છે; કેમ કે તે પ્રવૃત્તિનું સાત્મીભૂતપણું છે શબ્દાદિ વિષયોની પ્રવૃત્તિનું જીવમાં આત્મીભૂતપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભગવાનના વચનના પરમાર્થનો યથાર્થ બોધ થાય તેવું શ્રુતજ્ઞાન પ્રાયઃ જીવોને અનંતકાળમાં ક્યારેય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy